Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૫૮
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા आगासत्पिकाए जीवास्थिकाए, पुग्गलत्पिकाए अद्धा समये अ. से तं दव्वणामे अनुयोग. જૂ. ૨૨૩-રૂ (મદ્ધસમ-).
૪ તત્વાર્થ સંદર્ભઃ(१) वर्तना परिणामा क्रिया परत्वा परत्वे च कालस्य-५:२२ (૨)સોનોસમય: ૫:૩૧
અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ ગાથા ૮,૯ વિવરણ (૨) કાળ લોકપ્રકાશ સર્ગઃ૨૮-કાળ દ્રવ્ય છે કે નથી તેની વિસ્તૃત ચર્ચા D [9] પધઃ- આ સૂત્રના બંને પદ્યો પૂર્વ સૂત્ર ૩૭ માં કહેવાઈ ગયા છે. U [10]નિષ્કર્ષ- આ સૂત્રનો નિષ્કર્ષ હવે પછીના સૂત્ર ૩૯માં સાથે જ જણાવેલો છે.
_ _ _ _ _ (અધ્યાયઃ૫-સૂત્ર ૩૯) [1]સૂત્રોત:- ઉપરોકત જે “કાળ''નું કથન છે તેના વિશેષ સ્વરૂપને જણાવે છે. [2]સૂત્ર મૂળ - સોનગ્નસમય:
[3સૂત્ર પૃથક : મનન્ત -સમય: U [4] સૂત્રસાર તે [કાળ] અનંત સમય પ્રમાણ છે. U [5]શબ્દજ્ઞાનઃસ --તે,કાળ
નો સમય:- સમય એ કાળનું માપ છે, તેનું પ્રમાણ કહે છે. 1 [6]અનુવૃત્તિઃ- શ્વેત્યેૐ :૩૮ ૮ ની અનુવૃત્તિ
U [7]અભિનવટીકાઃ-પૂર્વ સૂત્ર ૩૮ માં જે કાળ દ્રવ્યનો ઉલ્લેખ કરેલો છે તે અનંત સમયરૂપ છે. જેમાં વર્તમાન સમય તો એક સમય પ્રમાણ જ છે. પણ ભૂત અને ભાવિ સમયોનું પ્રમાણ અનન્ત છે.
આ સૂત્રથકીસૂત્રકારનું કહેવું છે કે કાળઅનંતપર્યાયવાળોછેજે રીતે પૂર્વે ૩.પૂ.રરમાં વર્તન વગેરે પર્યાયોને જણાવ્યા તે રીતે આ સૂત્ર થકી કાળના સમય રૂપ પર્યાયોને જણાવે છે. જેમાં વર્તમાન કાળરૂપ સમયપર્યાય તો ફકત એકજ હોય છે. પરંતુ અતીત અનાગત સમયના પર્યાય અનંત હોય છે. તે વાતને જણાવવા માટે જ સૂત્રકાર મહર્ષિએ કાળને સોગનન્તસમય: એમ કહ્યું છે.
* : તે, પૂર્વસૂત્રઃ૩૮માં જે ૮ શબ્દ છે તેની અહીં અનુવૃત્તિ કરવી છે. માટે ૮ ને બદલે તેનું સર્વનામ મુકયું અને એ રીતે પરોક્ષ સૂચન કર્યું કે ૮ શબ્દનું અનુકર્ષણ કરવું
* બનાસમય:આ પદમાં બે શબ્દ જોડાયેલા છે અનન્ત અને સમય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org