Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 159
________________ ૧૫૮ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા आगासत्पिकाए जीवास्थिकाए, पुग्गलत्पिकाए अद्धा समये अ. से तं दव्वणामे अनुयोग. જૂ. ૨૨૩-રૂ (મદ્ધસમ-). ૪ તત્વાર્થ સંદર્ભઃ(१) वर्तना परिणामा क्रिया परत्वा परत्वे च कालस्य-५:२२ (૨)સોનોસમય: ૫:૩૧ અન્ય ગ્રન્થ સંદર્ભઃ(૧)નવતત્વ ગાથા ૮,૯ વિવરણ (૨) કાળ લોકપ્રકાશ સર્ગઃ૨૮-કાળ દ્રવ્ય છે કે નથી તેની વિસ્તૃત ચર્ચા D [9] પધઃ- આ સૂત્રના બંને પદ્યો પૂર્વ સૂત્ર ૩૭ માં કહેવાઈ ગયા છે. U [10]નિષ્કર્ષ- આ સૂત્રનો નિષ્કર્ષ હવે પછીના સૂત્ર ૩૯માં સાથે જ જણાવેલો છે. _ _ _ _ _ (અધ્યાયઃ૫-સૂત્ર ૩૯) [1]સૂત્રોત:- ઉપરોકત જે “કાળ''નું કથન છે તેના વિશેષ સ્વરૂપને જણાવે છે. [2]સૂત્ર મૂળ - સોનગ્નસમય: [3સૂત્ર પૃથક : મનન્ત -સમય: U [4] સૂત્રસાર તે [કાળ] અનંત સમય પ્રમાણ છે. U [5]શબ્દજ્ઞાનઃસ --તે,કાળ નો સમય:- સમય એ કાળનું માપ છે, તેનું પ્રમાણ કહે છે. 1 [6]અનુવૃત્તિઃ- શ્વેત્યેૐ :૩૮ ૮ ની અનુવૃત્તિ U [7]અભિનવટીકાઃ-પૂર્વ સૂત્ર ૩૮ માં જે કાળ દ્રવ્યનો ઉલ્લેખ કરેલો છે તે અનંત સમયરૂપ છે. જેમાં વર્તમાન સમય તો એક સમય પ્રમાણ જ છે. પણ ભૂત અને ભાવિ સમયોનું પ્રમાણ અનન્ત છે. આ સૂત્રથકીસૂત્રકારનું કહેવું છે કે કાળઅનંતપર્યાયવાળોછેજે રીતે પૂર્વે ૩.પૂ.રરમાં વર્તન વગેરે પર્યાયોને જણાવ્યા તે રીતે આ સૂત્ર થકી કાળના સમય રૂપ પર્યાયોને જણાવે છે. જેમાં વર્તમાન કાળરૂપ સમયપર્યાય તો ફકત એકજ હોય છે. પરંતુ અતીત અનાગત સમયના પર્યાય અનંત હોય છે. તે વાતને જણાવવા માટે જ સૂત્રકાર મહર્ષિએ કાળને સોગનન્તસમય: એમ કહ્યું છે. * : તે, પૂર્વસૂત્રઃ૩૮માં જે ૮ શબ્દ છે તેની અહીં અનુવૃત્તિ કરવી છે. માટે ૮ ને બદલે તેનું સર્વનામ મુકયું અને એ રીતે પરોક્ષ સૂચન કર્યું કે ૮ શબ્દનું અનુકર્ષણ કરવું * બનાસમય:આ પદમાં બે શબ્દ જોડાયેલા છે અનન્ત અને સમય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194