Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 05
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
પરિશિષ્ટ-૩
૧૮૧
પાઠભેદ સ્પષ્ટીકરણઃ(૧) સૂત્ર છે તે દિગમ્બર આસ્નાયમાં બીજું અને ત્રીજું અલગ સ્વરૂપે અસ્તિત્વ ધરાવે છે. (૨) સૂત્રઃ પ સન્ધિયુકત છે જે દિગમ્બરો સન્ધિનો વિગ્રહ કરી રજુ રમે છે. (૩) સૂઃ ૭ અને ૮ દિગમ્બર પરંપરામાં સૂત્ર ૮ માં બંને સૂત્રોને સાથે મુકેલ છે. (૪) સૂત્રઃ ૧૬માં વિસT ને બદલે વિસ છે. (૫) સૂત્ર ૧૭૩પપ્રદ: એવું એકવચનને બદલે ૩૫ દ્વિવચન હોવાનું જણાવે છે. (s) સૂત્ર ૨૨ પરિણામ: ત્રિજ્યા ને બદલે રિન ક્રિયા: (૭) સૂત્ર ૨ સહ્યાતિપે ને બદલે બેસઘાત એરીતે સૂત્ર રચના થઇ છે. (૮) સૂત્ર ૨૮ વહુવા: ને બદલે વાસુ એવું એકવચન છે. (૯) સૂત્રઃ સદ્ભવ્યક્ષમ્ શ્વેતામ્બર પરંપરામાં નથી (૧૦) સૂત્રઃ ૩૫ ગુણનામ્ ને સ્થાને દિમ્બરો પુન: એવો પ્રયોગ કરે છે. (૧૧) સૂત્ર ૩૬ સમાધિમૈ ને સ્થાને શબ્દ છે તમ પરિણામને સ્વીકારેલ નથી. (૧૨) સૂત્રઃ ૩૭માં પર્યાય શબ્દ છે. તેને સ્થાને પર્યય લખ્યું છે (૧૩) સુત્રઃ ૩૮ શાક્ય માં તિ પાઠ દિગમ્બરો સ્વીકારતા નથી.
(૧૪) સૂરઃ ૪૨,૪૩,૪૪એ ત્રણે દિગમ્બર આમ્નાયમાં છે જ નહીં, પણ અર્થથી આ ત્રણે સૂત્રોને તેઓએ પૂર્વસૂત્રમાં સ્વીકાર્યા છે.
S S S S
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org