Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 16
________________ તીર્થંકર મહારાજા અને પ્રધાનાદિ સ્થાને આચાર્યાદિ ગુરૂ મહારાજા જાણવા. એ હેતુથી પ્રથમ દેવવંદન કરવામાં આવે છે. ત્યિવંદનભાષ્યમાં દેવવંદન બાર અધિકારે કહ્યું છે पढमहिगारे वंदे, भावजिणे बीयए उ दव्वजिणे । इगचेइय ठवणजिणे, तइय चउथ्थंमि नामजिणे ॥ तिहुअणठवणजिणे पुण, पंचमए विहरमाणजिण छठे। सत्तमए सुयनाणं, अठमए सव्व सिद्धथुई ॥ तिथ्थाहिव वीरथुइ, नवमे दसमेय उज्जयंत थुइ । સ માવા વિસિ, સુવિદિપુરમાના રિમે प्रभा नमु जे अरिहं लोग सव्व पुख्ख तम सिद्ध जोदेवा । . उजिं चत्ता वेआवञ्चग अहिगार पढम पया ॥ - ભાવાર્થ-નકુચ્છ” થી માંડીને “વિ મયા” પર્યંત Eલા અધિકારને વિષે જે તીર્થકર થયા છે-કેવળજ્ઞાન પામ્યા એવા ભાવજિનને વાંદું છું. “જેમ અગા સિદ્ધા” એ વડે બીજા અધિકારને વિષે આગળ થશે એવા દ્રવ્ય અને વાંદું છું. (આ બે અધિકાર નમુથુણંને વિષે છે.) શાસ્ત્ર કહેલા પાંચ દંડકમાં એ પ્રથમ શાસ્તવ દંડક જાણવું. ત્રીજા અધિકારને વિષે એક ચૈત્યના સ્થાપના જિનને વાંદું છું, એટલે દેરાસર મહિલી સર્વ પ્રતિમાઓને વંદન કરવું એ “દંત સાચા સૂત્રથી જાણવું (એ બીજું ચૈત્યસ્તવ દંડક). “વાસ "કો ' રૂપે ચોથા અધિકારને વિષે શ્રીષભાદિક નામ નને વાંદું છું. વળી “વોઇ રહૃત રેફયાળ” રૂપ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118