Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 50
________________ ૪૧ કર્મને બંધ થએલ જાને બાર વર્ષની અવધિનું પારાંચિત પ્રાયશ્ચિત આપ્યું. તેમણે પણ બાર વર્ષ પર્યત વેશ ગેપવી, ચારિત્ર પાળ્યું અને પ્રાંતે શ્રી રાવતી પાર્શ્વનાથનું પ્રાચીન તીર્થ પ્રગટ કરી વિક્રમ રાજાને પ્રતિબંધ પમાડે અને જૈન ધર્મ અંગીકાર કરાવ્યું. જૈન શાસનની બહુજ ઉન્નતિ થઈ. રાજાએ “શિપુત્ર એવું બીરુદ આપ્યું. અહીં સિદ્ધસેનસૂરિએ બાંધેલ કર્મ તે નિયત્ત પાપકર્મ જાણવું. ૪ હવે તેજ સેયને સમૂહ અગ્નિમાં મૂકી ધમીને લેહના એક પિંડભૂત કર્યો હોય તે તેને ભાંગીને પૂરીને ઘડે ત્યારે જ નવીન સે થાય તેમ જીવે જાણુને જે પાપકર્મ કર્યું હોય અને વળી મેં આ ઠીક કર્યું, ફરીને પણ એમજ કરીશ, આવા વચનેવડે વારંવાર અનુમોદન કરવાથી જીવના પ્રદેશની સાથે ગાઢ એકત્વપણાને પામ્યું હોય તે કર્મ તે જેવું કર્યું હોય તેવું જ વેદવું પડે છે. ગુરુ મહારાજાએ આપેલા અત્યંત ઘેર તપવડે પણ ક્ષય થતું નથી. તેને ચતુર્થ નિવારત પાપકર્મ કહીએ, શ્રેણિકાદિકની જેમ. - શ્રેણિકરાજાએ શિકાર કરવા જતાં એક સગર્ભા હરણને એક બાણવડે હણું અને પાછી પિતાની બાણ મારવાની કુશળતાને વખાણને વારંવાર તે પાપકર્મની અનુમોદન કરી, તેથી નિકાચિત પાપ બાંધ્યું. ત્યારપછી અનાથી મુનિના સંગમથી સમકિત પામ્યા અને શ્રી વીર ભગવંતની અપ્રતિહત ભક્તિવડે - તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. પરંતુ પૂર્વોક્ત પાપના પ્રતિબંધની વખતે નર્કગતિનું નિકાચિત આયુષ્ય બાંધ્યું હતું તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118