Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 84
________________ ૭૫ ઉપર પ્રમાણે સાંપ્રતકાળમાં પ્રવર્તમાન પ્રતિકમણની સમાચારી જાણવી. ચૂર્ણિકારે કહેલ સમાચારી કે કોઈ સ્થાનકે જુદી રીતે દેખાય છે પરંતુ તેમ દેખીને મેહ ન કર કેમકે સમાચારીનું વિચિત્રપણું છે. ઇતિ ચાતુર્માસિક સાંવત્સરિક પ્રતિક્રમણ કમવિધિ. પ્રતિક્રમણ એ શબ્દને અર્થ-પ્રતિ એ ઉપસર્ગ પ્રતિપાદ્ય અર્થમાં વર્તે છે, કૂ-વિક્ષેપ ધાતુ છે તેને અને પ્રત્યય આવીને પ્રતિકમણ શબ્દ થાય છે. પ્રતિ અથવા પ્રતિ જે મા તે પ્રતિકમણે તેને આ આશય છે કે-શુભ યોગ થકી અશુભ યોગમાં કાંત થયેલાનું શુભ યોગને વિષે જે પાછું ક્રમણ તે પ્રતિકમણ, કહ્યું છે કે. स्वस्थानाद्यत्परंथानं, प्रमादस्य वशादगतः। तत्रैव क्रमणं भूपः, प्रतिक्रमणमुच्यते ॥ १॥ क्षायोपशमिकाद् भावादौदयिकस्य वशं गतः । तत्रापि च सएवार्थः, प्रतिकूलगमात्स्मृतः॥२॥ અર્થ-સ્વસ્થાન થકી પરસ્થાન પ્રત્યે પ્રમાદના વશકી ગચેલાનું ત્યાં જ પાછું આવવું તેને પ્રતિકમણ કહીએ. ૧. ક્ષાપશમિક ભાવ થકી ઔદયિક ભાવને વશ જનાર પ્રાણીનું તેને જ વિષે (દયિક ભાવથી ક્ષાપશમિક ભાવમાં) પાછું ગ. મન થવું તે પ્રતિકુળ ગમન થકી તેજ અર્થ સમજ, એટલે પ્રતિકમણ સમજવું. ૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118