Book Title: Pratikramana Hetu Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar Publisher: Jain Dharm Prasarak SabhaPage 93
________________ - પ્રિયની લાલચથી જેઓએ તે ભક્ષ જન વિગેરે ગ્રહણ કર્યું તે સર્વે મરણ પામ્યા. આ પ્રમાણે દ્રવ્યથી વારણ સમજવી. - ભાવથી ઉપનય આવી રીતે સમજ –જિનેશ્વર તે રાજા જાણવા તેમણે ઇન્દ્રિઓના વિષરૂપી વિષાક્ત જળને ત્યાગ કરવાની આજ્ઞા કરી છે. તેમ છતાં જેઓ તેમાં આશક્ત રહે છે તે ભવભ્રમણ કરે છે અને જેઓ તેને ત્યાગ કરે છે તે સંસારસમુદ્રને પાર પામે છે. ઇતિ ચતુર્થ દુષ્ટાત. પ હવે નિવૃત્તિ તે પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. પ્રમાદાદિકની નિવૃત્તિ તે પ્રશસ્ત અને સમીતિ ગુમિ વિગેરેની નિવૃત્તિ તે અપ્રશસ્ત નિવૃત્તિ સમજવી. નિવૃત્તિ ઉપર વણકર પુત્રી અને રાજપુત્રીનું દષ્ટાંત છે તે આ પ્રમાણે એક નગરમાં એક શાળાપતિ વણકર રહેતું હતું. તેની શાળાને વિષે પૂર્વો આવીને વસતા હતા. તેમાં એક ધૂર્ત બહુજ મધુર કંઠવાળે હતે. તેની સાથે તે કુવિદની પુત્રી મેહ પામી. પૂર્વે કહ્યું કે “કેઈ ન જાણે તેમ આપણે ભાગી જઈએ.” તે કન્યા બેલી કે એક રાજપુત્રી મારી બહેનપણી છે તેની સાથે મારે એ સંકેત છે કે “બંનેએ એક જ વરને વરવું.” ધૂર્તે કહ્યું કે “તેને પણ સાથે લે. એટલે તે જઈને પ્રચ્છન્નપણે તેને તેડી લાવી. દિવસ ઉગ્યા અગાઉ તે ત્રણે ચાલ્યા. પ્રાત:કાળ થવા આ એટલામાં નજદીકમાં કઈક આ પ્રમાણે બેહ્યું “અધિક માસ પ્રવર્તે તે કરણના પુલ તે ભલે પુલ, પરંતુ તે આમ્ર! તને કુલવું–મેર લાવવા ઘટિત નથી. કેમકે એમ થવાથી નીચ વૃક્ષ તારું વાંકું બેલશે.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118