Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 108
________________ ૯૯ કરી ગાંસડી આંધીને પેાતાને ઘરે લાવે છે અને ક્ષારમાં નાખે છે. ત્યાંથી પાછા ગાંસડીમાં માંધી રાસલની ઉપર મૂકી ચહુટામાં થઈને સર્વ લેાકની સમક્ષ જળાશયે લઈ જાય છે. ત્યાં ાખી તે વસ્ત્રાને શિલાની ઉપર મૂકી સારી પેઠે કુટે છે, પગવડે મર્દન કરે છે અને બીજીવાર વળી ક્ષાર વિગેરે દઇને નિર્મળ કરે છે. તેજ વચ્ચે પાછા શુદ્ધ ભાવને પામવાથી અગર પ્રમુખ સુગંધી વસ્તુવકે વાસિત કરીને રાજાર્દિકને આપવામાં આવે છે; એટલે પૂરીને પાછા ઉત્તમાંગે ધારણ કરાય છે. એ જ પ્રમાણે કોઇ પુરૂષ પ્રાઢપણાને-ઉત્તમ પણાને પામ્યા છતાં રાગ દ્વેષાદિવડે વિરૂપ કર્મો કરવાથી મલીન થયા સત્તા પેાતાનાં સ્થાનથી ભ્રષ્ટ થાય છે, તેના મહિમા નાશ પામે છે અને ચારી વિગેરે વિરૂદ્ધ કા કરવાથી તેનું માથું મુંડાવી, ગધેડે બેસાડી સર્વ લોકોની સમક્ષ માતંગાદિક નીચ વર્ણના લેાકેાથી વિવિધ પ્રકારની વિડંબનાને પમાડાય છે. સર્વ લોકો પણ તેની નિંદા કરે છે, આ પ્રમાણે થયા છતાં પણ પુષ્કળ દ્રવ્ય દંડ તરીકે આપવાથી, સર્વસ્વ આપી દેવાથી અથવા દિવ્ય કરવાથી તે મનુષ્ય શુદ્ધ થાય છે અને ત્યાર પછી વિશુદ્ધ (ઉત્તમ) કાયા કરવાથી પાછા પેાતાના પૂર્વના મહિમાને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સાધુ વિગેરે પણ પ્રમાદાદિવડે જ્ઞાનાચારાદિ આચારામાં અતિચાર લગાડવાથી નિદાના સ્થાનક થાય છે. પણ પછી શ્રી ગુરૂ સમક્ષ મન વચન કાયાએ તે અતિચાર–પાપને આળાવીને, પડિમીને તેમજ સિદ્ધાંતેાક્ત રીતિએ શ્રીગુરૂ મહારાજે તેની શુદ્ધિને માટે અતાવેલા વિવિધ પ્રકારના તપ તપીને આત્માને શુદ્ધ કરે છે તે ફીને પણ પાછા મહિમાના પાત્ર થાય છે. ઇતિ શુદ્ધૌ પ્રથમ દૃષ્ટાંત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118