Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha
Catalog link: https://jainqq.org/explore/002026/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Page #2 -------------------------------------------------------------------------- ________________ R Res દિનકર કે is - પ્રતિક્રમણ હેતુ (આવશ્યક ક્રિયાને ક્રમ અને તેના હેતુ.) પ્રસિદ્ધ કર્તા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. TWITTERT CITTTTTPજાર, ભાવનગર, (સર્વ હક્ક સ્વાધિન.) વિક્રમ સંવત ૧૯૬૧. ઈ. સ. ૧૯૦૫. મુંબઈ: “ગુજરાતી” પ્રીન્ટીંગ પ્રેસ. શિવરાફિક જાજિWાકિજાજિત નહિ થાકથિ Page #3 -------------------------------------------------------------------------- ________________ कयपावोवि मणुस्सो, आलोइय निंदिअ गुरु सगासे । होइ अइरेग लहुओ, ओहारअ भरुच भारवहो । “પાપને કરનાર એ મનુષ્ય પણ, ગુરૂ પાસે, કરેલ પાપને પ્રકાશ કરતે તથા પાપની નિંદા કરત-એટલે મિચ્છારિ દુક્કડ (મિથ્યા દુષ્કૃત) દેતે થકે ઘણું પાપથી હલકે થાય જેમ ભાર (બ) લઈ જનાર માણસ ભાર ઊતારી હળવે થાય છે તેમ (પ્રતિક્રમણ કરત) તે પણ કર્મ રૂપ ભારે કરીને હળવો થાય છે.” Page #4 -------------------------------------------------------------------------- ________________ ઉપાદ્ઘાત. પ્રતિક્રમણ એ સાધુ અને શ્રાવક બંનેની આવશ્યક ક્રિયા છે. અવશ્ય કરવાની તે આવશ્યક. પરંતુ સાધુ અને શ્રાવકને વિધિમાં કાંઇક ફેર હાય છે. કારણ કે સાધુ સર્વ વિરતિ અને શ્રાવક દેશ વિરતિ, સાધુને વીશ વસા દયા પાળવાની, શ્રાવકને ત્રા વસેા દયા પાળવાની—તત્સંબંધે વિધિમાં ફેરફાર હાય છે. અમાં સાધુ તે નિરંતર એ ક્રિયા કરે છે પરંતુ શ્રાવકમાં તા નિરંતર કરનારા વિવેકી શ્રાવક વિરલા હાય છે. બાકી તા કેટલાએક ચતુર્માસના દિવસેામાં, કેટલાએક પર્વ તિથિએ અને કેટલાએક પર્યુષણના દિવસેામાં જ પ્રતિક્રમણ કરે છે. ફાઈ દિવસ ઉપાશ્રયનું પગથી` નહિં જોનાર-નામનેા જ શ્રાવક હાય તે માત્ર સંવત્સરી પ્રતિક્રમણ જ કરે છે. એ પ્રમાણે બાળકથી વૃદ્ધ પર્યંત સર્વે શ્રાવકથી પ્રતિક્રમણ એ જાણીતી ક્રિયા છે. " ધર્મ ઉપર ઘેાડી પણ શ્રદ્ધાવાળા અથવા પાપથી ડરનારા પેાતાના ધર્મની રીતિ પ્રમાણે પ્રતિક્રમણ કરવાની અપેક્ષા રાખે તેમાં શું આશ્ચર્ય? પરંતુ ધર્મની ખામતમાં તદ્ન અજ્ઞાન, સદા સંસાર કાર્યમાં મગ્ન, વિવેક વિકળ એવા શ્રાવક પણ ૮ સંવત્સરી પ્રતિક્રમણ કરીને વર્ષમાં કરેલાં પાપ આલેાવશું એમ ધારી તે દિવસે પ્રતિક્રમણ કરવાને ઉજમાળ હાય છે. સૌ કોઇ એમ થાડે ઘણે અંશે તે ક્રિયા આદરે છે પરંતુ એએમાં જાણનારા ઘણા ઘેાડા હૈાય છે. નામ માત્ર પ્રતિક્રમણ કરી આવ્યા' એમ કહેનાર ઘણા હાય છે, પરંતુ પ્રતિક્રમણ એટલે Page #5 -------------------------------------------------------------------------- ________________ શું? તે ક્રિયામાં કેવી રીતે વર્તવું? એમાં શું હકીકત આવે છે? શા હેતુથી તે ક્રિયા કરવી પડે છે? એમ કેઈ પૂછે તે તેને ઉત્તર આપનાર ઘણા છેડા નીકળે. આમ હવાથી ધાર્યા પ્રમાણે તેનું ફળ નિષ્પન્ન થાય નહિમાટે જેમ નિરંતર પ્રતિક્રમણ કરવું એ દરેક શ્રાવકની ફરજ છે તેમ તે સંબંધી જાણ પણું મેળવવું તે પણ જરૂરની બાબત છે. gઉમ-તિમા–નિવર્તિત થયેલા પાપનું નિવારણપશ્ચાત્તાપ–આલોચના કરવી તે પ્રતિક્રમણ. જે જે દુષણ લાગ્યા હોય તેનું નિવારણ કરવા માટે જે ક્રિયા કરવી તે પ્રથમ શાંત રીતે મન વચન અને કાયાની સ્થિરતાએ કરીને કરવી જોઈએ. જે મુનિ મહારાજને વેગ હોય તે તેમની સમીપેજ તે ક્રિયા કરવી કહી છે. પરંતુ મુનિને યોગ ન હોય તે બીજા સ્વધર્મીઓની સાથે પ્રતિકમણ કરવું. કારણ કે વડીલેની સાથે કિયા કરવાથી રીતિનું જાણપણું પ્રાપ્ત થાય છે. તથા યથાયોગ્ય વિનય સાચવતાં શિખાય છે. વળી પ્રતિક્રમણ કરતાં બહુ યતનાથી વર્તવું જોઈએ. કારણ કે યતના રહિતપણે ક્રિયા કરતાં પાપનું નિવારણ થવાને બદલે પાપના ભક્તા થવું પડે છે. કેટલાએક “અમે ભણ્યા છીએ, અમને આવડે છે. એ ગર્વ લાવી વડીલેને ગ છતાં જૂદા બેસી પ્રતિક્રમણ કરે છે એ રીતિથી વિરૂદ્ધ છે. કારણ કે ઉપાશ્રયે જઈ સ્વધર્મીઓની સમક્ષ પ્રતિક્રમણ કરવું એજ જૈન શાસનની રીતિ કહેલી છે. પ્રતિક્રમણમાં જે જે સૂત્ર બોલાય તે તે સૂત્રના અર્થનું તથા તેમાં આવતી હકીકતનું ચિંતવન કરતા જવું જોઈએ. ફક્ત દેખાદેખી ગાડરીઆ પ્રવાહ પ્રમાણે એક કરે તેમ બીજાએ Page #6 -------------------------------------------------------------------------- ________________ સમજ્યા વગર કર્યા જવું, તેથી કાંઈ તે ક્રિયાની ખરી સિદ્ધિ નથી. હાલ સમયે ફક્ત પ્રતિકમણના સૂત્રે મેઢે કરવાનો રીવાજ પડે છે પરંતુ શિખનારા અર્થ જાણવાની અપેક્ષા રાખતાજ નથી તે તેઓએ સમજવું જોઈએ કે અર્થના જ્ઞાન શિવાય પિપટની જેમ બેલી જઈ ક્રિયા કરવી એ શુકપાઠરૂપ થાય છે. આ ઉપરથી કેઈ એમ મનમાં લાવે કે “આપણે જાણીને પછી ક્રિયા કરશું તે તે તદ્દન વિરૂદ્ધ છે, કારણ કે સંસાર સંબંધી પાપકારી કાર્યોથી વિરામ પામી, બે ઘડી કાયાથી પણ સ્થિર બેસી, જિનેશ્વરના વચનને કર્ણસ્પર્શ થાય છે તે પણ રૂડું છે; સંસારી કાર્યો કરતાં અટકવું, સ્થિર ચિત્ત એ ઘડી સામાયક આદરીને બેસવું અને જિનેશ્વરના વચન શ્રવણ કરવાં-એથી કોઈ પણ પાયદે જ થાય, એટલું જ નહિ પણ ક્રિયા કરતાં કરતાં તત્સંબંધી જ્ઞાન મેળવવાની પણ ઈચ્છા થાય અને એ પ્રમાણે કરવાનું શરૂ રાખવાથીજ તેના ખરા રહસ્યની સમજણ પડે. સામાયક લઈ પ્રતિક્રમણ કરવા બેસવું તેમાં ઓછામાં ઓછા બે ઘડી સમય તે અવશ્ય લાગ જોઈએ. આ ઉપર ઘણાનું ધ્યાન હેતું નથી તે તેઓએ વિચારવું કે પ્રતિકમણની ક્રિયામાં પણ સમતા નહી રહે તે પછી બીજે ક્યાં સમતા રહેશે? મૂળ શાસ્ત્રકારે એક ક્રિયા કરતાં બીજી ક્રિયાનું ચિંતવન કરવાનું પણ કહ્યું નથી તે પ્રતિક્રમણ કરતાં પોતાનાં બીજાં કામે મરણમાં લાવી તે કિયામાં ઉતાવળ કરવી કે મનમાં બીજું ચિંતવન કરવું એ-પુત્રવધૂએ સામાયક આદરી બેઠેલા શ્રેષ્ઠીને ઢવાડે ગયાનું કહ્યું હતું તેમ થાય. માટે બે ઘડી સુધી તે Page #7 -------------------------------------------------------------------------- ________________ બીજી કોઈ પણ ક્રિયામાં ચિત્ત ન પરવતાં તેમાં જ તન્મ યતા લગાવવી. વળી જે જે કિયા કરવી તે ઉપગસહિત કરવી કહી છે; માટે પ્રતિક્રમણમાં પણ ઉપયોગ શૂન્ય ન થવું જોઈએ. કેટલાકે શું ક્રિયા ચાલે છે તે ઉપર ધ્યાન ન રાખત બેઠા બેઠા ઝેલાં ખાય છે, અથવા તે સૂત્ર બેલનાર બેલ ગાથા ચૂકી જાય તો પણ તે ઉપર ધ્યાન ન રાખતાં મનમાં કાંઈ તક કર્યા કરે છે, અને પોતે શું કિયા કરી ન કરી વિષે બ્રાંતિ પામે છે; આ સઘળી ઉપગની શૂન્યતા છે. તે યિા ઉલટી નિષ્ફળતાને પામે છે. વળી પ્રતિકમણ કરી ' પાપ કર્મ ન થાય તેને માટે સાવચેતી રાખવી જોઈએ. કે એકે મૂર્ખતાથી દેષિત કાર્યો કરે છે, અને કર્યા પછી “આ આળવી લેશું એવાં વચને બેલે છે તે કેવળ વિરૂદ્ધતા કેમકે શ્રીમાન યશોવિજયજી ઉપાધ્યાયે કહ્યું છે કે – मूळपदे पडिकमणुं भाख्यु, पापतणुं अणकरवू ઉત્સર્ગ માર્ગે પાપનું પુનઃ ન કરવું તેનું નામ પ્રતિક કહ્યું છે. આ ઉપરથી સંવત્સરીને દિવસે પ્રતિકમણ મિચ્છામિ દેઈ “આજ સુધી ખાતું ચુકતે થયું હશે" નામે કરશું” એમ બેલનારે પૂરેપૂરી શીખામણ લેવા કારણ કે એ પ્રમાણે બોલી પુનઃ પાપ કાર્યો કરવા કરેલી ક્રિયા પણ નિષ્ફળ થાય છે અને બીજા દુષણ ન કહ્યું છે કેઃ . मिथ्यादुक्कड देइ पातिक, ते भावे जे सेवेरे; आवश्यक साखे ते प्रगट, मायामोसो सेवेरे । Page #8 -------------------------------------------------------------------------- ________________ અર્થ-મિથ્યા દુક્કડ દઈને તેજ પાપ ભાવે કરીને જે પ્રાણ સેવે છે અર્થાત્ કરે છે તે પ્રત્યક્ષ રીતે આવશ્યક સૂત્રની સાખે માયામૃષાવાદ પાપસ્થાનક સેવે છે. એવી રીતે નિરંતર કિયા કરતાં જે જે દૂષણ લાગતા ય તે વિષે જ્ઞાન મેળવી પુનઃ તેવાં દૂષણ ન લાગે તેમ કર ની આવશ્યકતા છે. - પ્રતિકમણ એ નિત્યની આવશ્યક એટલે અવશ્ય કરવાની *યા છે અને સર્વ જૈન ભાઈઓ થોડે ઘણે અંશે એ કિયા આદરે કે નિર્વિવાદ છે એવું ઉપરની હકીકતથી જણાયું. જ્યારે તેની * ટલી બધી ઉપગિતા છે ત્યારે તેના હેતુ, તેમાં બોલાતા મુક સૂત્રે પછી અમુક સૂત્રે શા માટે બેલવા અને અમુક કયા પછી અમુક ક્રિયા શામાટે કરવી તેના કારણે જાણવાની પણ આવશ્યકતા છે. કારણ કે તત્સંબંધી જ્ઞાન હેય તે તે કિયા હતાં અવર્ણનીય આનંદ થાય અને જે પૂળ સિદ્ધિ મેળવવી * ઈએ તે મેળવી શકાય. તેવું જ્ઞાન પ્રાપ્ત થાય તેટલા માટે જ પુસ્તક છપાવવાની યેજના કરેલી છે. પ્રતિકમણ સૂત્રના વિષયનું મૂળ આવશ્યક સૂત્ર છે. એ " | પ્રતિક્રમણ ક્રિયા સંબંધી વિવેચન અને તેના સૂત્રેના : વિવેચન સાથે તીર્થકર મહારાજાએ વર્ણવેલાં છે. મૂળતે , ચાર્યોએ તેની ઉપર ટીકા, ભાવે વિગેરે કરી તેને સ્કૂટ કરેલા છે તથા તે સંબંધે બીજા પણ ઘણું છે લખેલા છે. શ્રીમાન જયચંદ્ર ગણિએ સ્વરચિત “કિંચિત હેતુ ગર્ભ પ્રતિક્રમણ ક્રમ વિધિ એ નામના ગ્રંથમાં આ સંબંધી Page #9 -------------------------------------------------------------------------- ________________ સરલ અને રેય વિવેચન કરેલું છે. એ ગ્રંથને સાર લઈ આ પુસ્તક લખવામાં આવેલું છે. આ પુસ્તક વાંચવાથી વાંચનારને પ્રતિક્રમણમાં અમુક ક્રિયા પછી અમુક કિયા શામાટે કરવામાં આવે છે અને અમુક સૂત્ર પછી અમુક સૂત્ર શામાટે બોલવામાં આવે છે તેના હેતુઓ સમજાશે અને તે કિયાના ખરેખરા રહસ્યની માહીતી થશે. એવા હેતુથી આ પુસ્તક છપાવવામાં આવ્યું છે. આશા છે કે જૈનબંધુઓ આ પુસ્તક મનન પૂર્વક વાંચી અમારે તે મને રથ સળ કરશે. તથાતુ. વસંત પંચમી. ) વી. સં. ૨૪૩૧. શ્રી જૈન ધમપ્રસારક સભા, ભાવનગર Page #10 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણ હતુ. अविहिकया वरमकयं उस्सुअवयणं वयंति सवण्णु । पायछिछत्तं जमा अकए गुरु कए लहुअं॥ “અવિધિએ કરવા કરતાં નહિ કરવું એ શ્રેષ્ઠ, એ વચનને સર્વ ઉસૂત્ર વચન કહે છે, કારણ કે નહિ કરનારને ગુરૂ પ્રાયશ્ચિત અને અવિધિએ કરનારને લઘુ પ્રાયશ્ચિત છે.” એઓનું આ વચન સત્ય છે, કારણ કે વંદિતાસૂત્રમાં પણ जहा विसं कुछगयं मंतमूल विसारया । विज्जा हणंति मंतेहिं तो तं हवइ निविसं ॥ મંત્ર મૂળના વિશારદ વૈદ્ય કેeગત એટલે શરીરવ્યાસ વિષને મંત્રએ કરીને હણે છે ત્યારે તે શરીર નિર્વિષ થાય છે.” યદ્યપિ વિષાક્ત પુરૂષ મણિ મંત્રાક્ષર ઔષધિને પ્રભાવ જાણતા નથી તે પણ તેનો પ્રભાવ અચિંત્ય છે તેથી તેનું વિષા ત્વ નિવૃત્ત થાય છે. તેમ જ પ્રતિકમણ સૂત્રેાના શબ્દને પણ આંચય મહિમા છે તેથી અક્ષર શ્રવણ માત્રથી પણ લાભ થાય છે. * વિષપીડિતપણું. ' Page #11 -------------------------------------------------------------------------- ________________ એ ક્રિયાને સમય દ્વિસંધ્યા (સવાર, સાંજ) છે. તે સમયે ઉપાશ્રયાદિ સામાન્ય સ્થાનને વિષે ક્રિયા કરવા જવું એજ ઉચિત છે. ત્યાં જઈ પ્રથમ કિયાસ્થાનનું જણાપૂર્વક પ્રમાર્જન કરવું. પછી ગુરૂ સમીપે અને ગુરૂ ન હોય તે સ્થાપનાચાર્ય સમીપે પ્રતિકમણની ક્રિયા કરવી. કારણ કે સસાક્ષિક અનુષ્ઠાન એ વધારે દ્રઢ થાય છે. જગતને વિષે પણ સસાક્ષિક વ્યવહાર નિશ્ચળ ગણાય છે. ન્યાયસ્થાનમાં પણ સસાક્ષિક બાબતની સિદ્ધિ થાય છે. સ્થાપના આગમાનુસારે અક્ષાદિની ઉચિત છે. ગુરૂવંદન ભાષ્યમાં કહ્યું છે કે, गुरुगुणजुत्तं तु गुरुं, ठाविजा अहव तथ्थ अरकाई। अहवा नाणाइ तिअं, ठविज सख्खं गुरुअभावे ॥ अख्खे वराडए वा, कठे पुथ्थेअ चित्तकम्मे । सम्भावमसभ्भावं, गुरुठवणा इत्तरावकहा ॥ गुरुविरहंमी ठवणा, गुरुवएसो व दंसणथ्थं च । जिणविरहंमी जिणबिंब, सेवणा मंतणं सहलं ॥ “ગુરૂ એટલે મેટા છત્રીશ ગુણે કરીને યુક્ત એવા ગુરૂ મહારાજ આગળ પ્રતિકમણાદિ ક્રિયા કરીએ અથવા સાક્ષાત્ પૂર્વોક્ત ગુણયુક્ત ગુરૂને અભાવ હોય તે ગુરૂને સ્થાનકે અક્ષાદિક સ્થાપનાચાર્ય સ્થાપીએ ને તે ન હોય તો જ્ઞાન, દર્શન અને ચારિ. ત્રના ઉપકરણ સ્થાપીને તેની આગળ ક્રિયા કરવી. અક્ષ, વરાટક (કેડા), કાષ્ટ (ડાંડા, પાટી વિગેરે કાષ્ટના ઉપકરણે), પુસ્તક અને તેને અભાવ હેયતે ચિત્ર કર્મ Page #12 -------------------------------------------------------------------------- ________________ (ચિન્નેલી ગુરૂની મૂર્તિ વા જિન મૂર્તિ) અથવા ગુરૂની પ્રતિમા કે જિન પ્રતિમા એટલા પ્રકારે ગુરૂની સ્થાપના કરવી. તેમાં ગુરૂની મૂર્તિ તથા પ્રતિમાદિકની આકાર સહિત જે સ્થાપના તેને સદૂભાવ સ્થાપના અને અક્ષાદિકની સ્થાપના તે અસદ્દભાવ સ્થાપના જાણવી. તેમાં પણ થોડો કાળ રહે અને દીર્ઘ કાળ રહે એ ભેદે કરી ઈશ્વર અને યાવતુકથિક એ બે ભેદ પણ જાણવા. એ સ્થાપનાની પણ ગુરૂની પરે આશાતના ટાળવી. જ્યારે સાક્ષાત ગુણવંત ગુરૂને વિરહ હોય ત્યારે ગુરૂપદેશપદર્શનને અર્થે સ્થાપના સ્થાપવી. જેમ જિનેશ્વરને વિરહ છતાં તેમની પ્રતિમાનું સેવન કરીને આમંત્રણ કરવું સફળ થાય છે, તેમ ગુરૂ વિરહ ગુરૂની સ્થાપના પણ સફળ હેાય છે.” એમ શુદ્ધ સ્થાને, ગુરૂ સમીપે અથવા ગુરૂ ન હોય તે સ્થાપનાચાર્ય સમીપે આચરણેય એવા-જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીચારરૂપ જે પંચ આચાર તેની વિશુદ્ધિને નિમિત્તે પ્રાતઃકાળે અને સાયંકાળે પ્રતિક્રમણ કરવું. પ્રતિકમણ એ શબ્દ આવશ્યક વાચ્ય છે. કારણ કે એ કિયાનું મૂળ નામ “આવશ્યક કિયા” છે. અને પ્રતિકમણ એ આવશ્યકમાંનું એવું આવશ્યક છે. આવશ્યક-અવશ્ય ક્રિયાને વિષે રૂઢ એવા સાધુ પ્રમુખ અવશ્ય કરે છે, જ્ઞાનાદિ ગુણ અને મેક્ષ એ સમસ્ત પ્રકારે જેનાથી વશ કરાય છે, તેમજ ઇન્દ્રિય કષાયાદિ ભાવશત્રુ જેનાથી સમસ્તપ્રકારે વશ કરાય છે તે–આવશ્યક. *આ અધિકાર વિષે અનુગ દ્વારમાં સૂત્રપાઠ છે. 1 ગુરૂના ઉપદેશ (આદેશ) ને દેખાડવા માટે, Page #13 -------------------------------------------------------------------------- ________________ પ્રતિકમણ એ પડધ્યયનાત્મક (છ આવશ્યકે યુક્ત) છે. સામાયકાધ્યયન, ચતુર્વિશતિસ્તવાધ્યયન, વંદનકાધ્યયન, પ્રતિકમણાધ્યયન, કાત્સર્ગાધ્યયન અને પ્રત્યાખ્યાનાધ્યયન પ્રથમ સામાયકાધ્યયનને વિષે સર્વ સાવદ્યોગની વિરતિ એ અધિકાર. બીજા ચતુર્વિશતિ તવાધ્યયનને વિષે પ્રધાન કર્મક્ષયના કારણે, પ્રાસબોધિની વિશુદ્ધિના હેતુ, પુનઃ બાધિ પ્રાપ્ત થવાનાં કારણ, અને સાવઘ ગ વિરતિ ઉપદેશકત્વ વડે ઉપકારી એવા તીર્થકર માહારાજાનું ગુણત્કીર્તન એ અધિકાર. ત્રીજા વંદનકાધ્યયનને વિષે વ્રત પિંડ વિશુદ્ધાદિ મૂળ ઉત્તર ગુણે કરીને ગુણવંત એવા ગુરૂની પ્રતિપત્તિ તથા વંદન એ અધિકાર. ચોથા પ્રતિકમણાધ્યયનને વિષે સંવેગ પ્રાપ્ત પ્રાણીઓ વિશુદ્ધ અધ્યવસાયના વશથી પિતાને આચરણ કરવા લાયક મૂળ ઉત્તર ગુણને વિષે પ્રમાદાદિવડે થયેલ દોષની આ અકાર્ય છે એમ ભાવના ભાવતાં-નંદા કરવી એ અધિકાર. પાંચમા કાત્સર્ગાધ્યયનને વિષે ચારિત્રરૂપ ભાવ પુરૂષને અતિચાર રૂપ જે ભાવઘણુ* તેની દશ વિધ પ્રાયશ્ચિતરૂપ ભેષજર કરીને ચિકિત્સા કરવી એ અધિકાર. છઠ્ઠા પ્રત્યાખ્યાનાધ્યયનને વિષે મૂળ ઉત્તર ગુણની પ્રતિપત્તિ તથા તેનું નિરતિચારપણે સંધારણ એ અધિકાર. એ પ્રમાણે છ આવશ્યકમાં અધિકારને સમાવેશ છે. એ સિવાયના અંતર અધિકારોને પણ તેમાંજ સમાવેશ થાય છે. તેમાં સામાયકવડે ચારિત્રાચારની શુદ્ધિ થાય છે. ચતુર્વિશતિ સ્તવે કરીને દર્શનાચારની શુદ્ધિ થાય છે. વંદનથી પાંચે * આત્મિકવ્યાધિ. * ઔષધ. * પ્રાપ્તિ. | સમ્યફ પ્રકારે ધારણ કરવું. Page #14 -------------------------------------------------------------------------- ________________ આચારની શુદ્ધિ થાય છે. પ્રતિકમણથી પંચાચારના અતિચારનું અપનયન થાય છે. પ્રતિક્રમણથી શેષ રહેલા જે અતિચાર તેનું કાયોત્સર્ગ કરીને અપનયન થાય છે. પ્રત્યાખ્યાનથી તપાચારની વિશુદ્ધિ કરાય છે, અને વીર્યાચારની વિશુદ્ધિ તે એ સઘળાથી થાય છે. એ પ્રમાણે આચરણ કરવા લાયક જે પાંચ આચાર તેની વિશુદ્ધિ એ પ્રતિકમણ કિયાને હેતુ છે. દેવસિ પ્રતિક્રમણમાં સૂર્ય અને અસ્ત થયેલ હોય તે સમયે વંદિતાસૂત્ર આવે એવી રીતે પ્રતિકમણની શરૂઆત કરવી અને પ્રતિક્રમણ કરી દશ પડિલેહણ કરી રહ્યા પછી સૂર્ય ઉગે એવી રીતે રાઈ પ્રતિક્રમણની શરૂઆત કરવી-એ પ્રમાણે પ્રતિક્રમણ કરવાને સમય ઉત્સર્ગ શાસ્ત્રકારોએ બતાજો છે. અપવાદથી તે દિવસના તૃતીય પ્રહરથી અર્ધ રાત્રિ સુધી દેવસિ પ્રતિક્રમણને સમય અને અર્ધ રાત્રિથી દિવસના એક પ્રહર સુધી રાઈ પ્રતિક્રમણને સમય કહ્યું છે. શાસ્ત્રની વૃત્તિમાં અપવાદે દિવસના મધ્યાન્હથી અર્ધરાત્રિ સમય સુધી દેવસિ પ્રતિકમણ અને મધ્ય રાત્રિથી દિવસના મધ્યભાગ સુધી રાઈ પ્રતિક્રમણ થઈ શકે એમ કહ્યું છે. પરંતુ આ સર્વે અપવાદમાર્ગ તે ખરેખરા કારણને આશ્રી છે. જેવા તેવા કારણને માટે અપવાદ માર્ગ ગ્રહણ કરી. રીતિ વિરૂદ્ધ કરવું એ યુક્ત નથી. ઉપર બતાવેલા સમયે શુદ્ધ વસ્ત્ર પહેરી શુદ્ધ સ્થળે કટાસણું પાથરી બેસવું. પછી વિરતિપણામાં કરેલી ક્રિયા પુષ્ટિકારક અને મૂળ દાતા થાય છે તેથી પ્રતિકમણની આદિમાં પણ * * દૂર થવું તે. Page #15 -------------------------------------------------------------------------- ________________ સામાયિક ગ્રહણ કરાય છે તેથી પ્રથમ-સામાયિક લેવું. ( ખ્યાન) પચ્ચખાણ એ છઠું આવશ્યક છે, તેટલે સુધી ચતાં પચ્ચખાણને સમય વિતી જાય માટે સામાયિક પ્રત્યાખ્યાન લેવામાં આવે છે. પ્રત્યાખ્યાન વખતે છઠ્ઠા શ્યકની મુહપત્તિ પડિલેહી વાંદણાં દેવાં જોઈએ. એ હેતુ અત્રે પણ પ્રત્યાખ્યાન કરતાં પ્રથમ મુહપત્તિ પડિલેહી ઃ દેવામાં આવે છે. પછી આવશ્યક કિયાને આરંભ કરતાં પ્રથમ દેવ વંદન કરવામાં આવે છે, કારણ કે સર્વે અનુષ્ઠાન દેવ વંદન, વિનય અને બહુમાનાદિ ભક્તિ પૂર્વક સંપૂળ થા કહ્યું છે કેविणयाहीआ विजा, दिति फलं इह परे य लोगंमि। न फलंति विणयहीणं, सस्ताणिव तोअहोणाणि॥ વિન અધિત વિદ્યા આ લેક અને પરલેકને વિષે આપે છે અને વિનયહીન વિદ્યા જળ વિના ધાન્યની પળતી નથી.” भत्ताइ जिणवराणं, खिजति पुव्वसंचिया कम्मा। आयरियनमुक्कारेण, विज्जामंतावि सिजंति॥ “જિનેશ્વરની ભક્તિથી પૂર્વ સંચિત કર્મ ક્ષય થાય છે આચાર્યને નમસ્કારાદિ કરવાથી વિદ્યામંત્ર પણ સિદ્ધ થાય લૈકિકને વિષે પણ રાજા અને પ્રધાનાદિના બહમા સ્વસમીહિત* કાર્યની સિદ્ધિ થાય છે. અહીં રાજાને સ્થાને પિતાના વાંછિત. Page #16 -------------------------------------------------------------------------- ________________ તીર્થંકર મહારાજા અને પ્રધાનાદિ સ્થાને આચાર્યાદિ ગુરૂ મહારાજા જાણવા. એ હેતુથી પ્રથમ દેવવંદન કરવામાં આવે છે. ત્યિવંદનભાષ્યમાં દેવવંદન બાર અધિકારે કહ્યું છે पढमहिगारे वंदे, भावजिणे बीयए उ दव्वजिणे । इगचेइय ठवणजिणे, तइय चउथ्थंमि नामजिणे ॥ तिहुअणठवणजिणे पुण, पंचमए विहरमाणजिण छठे। सत्तमए सुयनाणं, अठमए सव्व सिद्धथुई ॥ तिथ्थाहिव वीरथुइ, नवमे दसमेय उज्जयंत थुइ । સ માવા વિસિ, સુવિદિપુરમાના રિમે प्रभा नमु जे अरिहं लोग सव्व पुख्ख तम सिद्ध जोदेवा । . उजिं चत्ता वेआवञ्चग अहिगार पढम पया ॥ - ભાવાર્થ-નકુચ્છ” થી માંડીને “વિ મયા” પર્યંત Eલા અધિકારને વિષે જે તીર્થકર થયા છે-કેવળજ્ઞાન પામ્યા એવા ભાવજિનને વાંદું છું. “જેમ અગા સિદ્ધા” એ વડે બીજા અધિકારને વિષે આગળ થશે એવા દ્રવ્ય અને વાંદું છું. (આ બે અધિકાર નમુથુણંને વિષે છે.) શાસ્ત્ર કહેલા પાંચ દંડકમાં એ પ્રથમ શાસ્તવ દંડક જાણવું. ત્રીજા અધિકારને વિષે એક ચૈત્યના સ્થાપના જિનને વાંદું છું, એટલે દેરાસર મહિલી સર્વ પ્રતિમાઓને વંદન કરવું એ “દંત સાચા સૂત્રથી જાણવું (એ બીજું ચૈત્યસ્તવ દંડક). “વાસ "કો ' રૂપે ચોથા અધિકારને વિષે શ્રીષભાદિક નામ નને વાંદું છું. વળી “વોઇ રહૃત રેફયાળ” રૂપ Page #17 -------------------------------------------------------------------------- ________________ પાંચમા અધિકારને વિષે સ્વર્ગ મૃત્યુ અને પાતાળ એ ત્રણ ભુવનને વિષે શાશ્વતા અશાશ્વત જે સ્થાપના જિન છે તે પ્રત્યે વાંદું છું. (આ ત્રીજું નામસ્તવ દંડક જાણવું) તથા “પુલહરવા વ” ની પ્રથમ ગાથા રૂપ છઠ્ઠા અધિકારને વિષે અઢીદ્વીપ મધ્યે શ્રી સીમંધર સ્વામી વિગેરે વિચરતા ભાવજિન પ્રત્યે વાંદું છું, “તમિર પક” એ પદથી “સુગર માવો” પર્યત સાતમા અધિકારને વિષે શ્રુતજ્ઞાન પ્રત્યે વાંદું છું. (એ ચોથું શ્રુતસ્તવ દંડક) “હિદા” એ પ્રથમ ગાથારૂપ આઠમા અધિકારને વિષે તીર્થ અતીર્થાદિક પંદર ભેટવાળા સર્વ સિદ્ધની સ્તુતિ જાણવી. “ જ રેવાળવવો” અને “વિનમુના” એ બે ગાથા રૂપ નવમા અધિકારને વિષે વર્તમાન તીર્થના અધિપતિ શ્રીવીર ભગવાનની સ્તુતિ જાણવી. “કિત ૪ હિરે' એ ગાથારૂપ દશમા અધિકારને વિષે શ્રી રૈવતાચળ મંડણ નેમિનાથ ભગવાનની સ્તુતિ જાણવી. તથા “વત્તારી અટલ રોજ જા” એ ગાથા રૂપ અગીઆરમા અધિકારને વિષે અષ્ટાપદાદિકને વિષે શ્રી ભરતેશ્વરે કરાવેલી રોવીશ જિનપ્રતિમાની સ્તુતિ જાણવી (એ સિદ્ધસ્તવ દંડક જાણવું.) “વૈયાવરા એ ગાથા રૂપ બારમા અધિકારને વિષે સમ્યફ દ્રષ્ટિ દેવતાને મરવા રૂપ સ્તુતિ જાણવી. ભાગ્યકારે ખુલાસે કર્યો છે કે આ બાર અધિકારમાંથી બીજો, દશમે અને અગિયારમે એ ત્રણ શિવાયના નવ અધિ * આ ગાથાના જુદા જુદા નવ પ્રકારના અર્થ કરી ભિન્ન ભિન્ન પ્રકારે તીર્થંકર મહારાજાની સ્તુતિ થાય છે. જુઓ ચૈત્યવંદન ભાષ્ય સાર્થપ્રતિકમણું સૂત્રની ચોપડી મળે. Page #18 -------------------------------------------------------------------------- ________________ કાર તે વિરતા નામે ભાગ્યની વૃત્તિ આદિકના અનુ સારથી જાણવા. બાકીના ત્રણ અધિકાર શ્રુતની પરંપરાથી એટલે સિદ્ધાંતના વ્યાખ્યાનની પરે તથા ગીતાર્થ સંપ્રદાયથી જાણવાસાવર સૂત્રની ચૂળ તથા પ્રતિ મણ ઝૂ મળે એ અધિકાર સંબંધી કહ્યું છે, તેથી તે અધિકાર પણ શ્રુતમય જાણવા. એ પ્રમાણેના બાર અધિકારે કરીને દેવવંદન કરવામાં આવે છે. પ્રતિક્રમણ સૂત્રોના અર્થ ધારણ કરનારને આ વિષય સમજવાનું વધારે સરળ પડે છે. એના અંતરમાં ચાર સ્તુતિ બોલાય છે, તે પણ દેવવંદન નિમિત્તે શકસ્તવ અને ચેત્યસ્તવ બેલી પ્રસ્તુત અંગીકાર કરેલા વશમાંથી જે કઈ તીર્થંકર મહારાજા તેને “અધિકૃતજિન” કહીએ અને તેથી પ્રથમ સ્તુતિ તે એક જિનની જાણવી. દરેક સ્તુતિડામાં પ્રથમ સ્તુતિમાં અધિકાર પણ તે જ હોય છે. તેથીજ કાત્સર્ગ કરવાના સમયે “મહંત યા મિક્રિ એમ બેલ વામાં આવે છે. બીજી સ્તુતિ સર્વ તીર્થકરોની સાધારણ ભક્તિરૂપ હોય છે અને તે “નામસ્તવ” બેલ્યા પછી “સોળે સહિત ૨ાયા મિડિલ એમ બેલી કાર્યોત્સર્ગ કર્યા પછી બેલવામાં આવે છે. ત્રીજી સ્તુતિ શ્રુત-સિદ્ધાંતની હાય છે અને તે શ્રુતસ્તવ બેલ્યા પછી કુકરર મારો નિ જાફર” એમ પાઠ ભણું કાર્યોત્સર્ગ કર્યા પછી બેલવામાં આવે છે. જેથી સ્તુતિ જિનશાસનના વૈયાવૃત્ય કરનાર સમ્યગદ્રષ્ટિ દેવતાઓની હોય છે અને તેથી સિદ્ધસ્તવ બેલ્યા પછી હૈયાં વરાળ એ સૂત્ર બેલી કાર્યોત્સર્ગ કરીને બેલવામાં આવે છે. એમાં પ્રથમ ત્રણ સ્તુતિ જેની બોલવામાં આવે છે તેના Page #19 -------------------------------------------------------------------------- ________________ અધિષ્ઠાતાની છ નિમિતે ભક્તિને લાભ મળે તે માટે કાસર્ગ કરવામાં આવે છે. અને તે પ્રમાણે ત્રણે કાત્સર્ગની આદિમાં “વરબા” વિગેરે છ પદ બલવામાં આવે છે. બત્તિના” એટલે “પ્રભુને વંદન કરવાથી જે લાભ થાય તે કાર્યોત્સર્ગ કરવાથી થાઓ” એમ પ્રાર્થના છે. “પૂમળત્તિબા એટલે “પ્રભુની વિવિધ પ્રકારે પૂજન કરવાથી જે લાભ થાય તે કાર્યોત્સર્ગ કરવાથી થાઓ એમ પ્રાર્થના છે. “સવિત્તિમા” એટલે “જિનેશ્વરને આભરણ ચઢાવવા પ્રમુખ સત્કારાદિથી જે લાભ થાય તે કાર્યોત્સર્ગથી થાઓ એમ પ્રાર્થના છે. “તમત્તા એટલે “જિનેશ્વરની સ્તવન-ગુણાદિ કહેવાથી જે લાભ થાય તે કાર્યોત્સર્ગથી થાઓ” એમ પ્રાર્થના છે. “હિસ્ટામવત્તિ ” અને “નિવરજવરમા” એટલે “કાત્સગથી સમકિતને લાભ થાઓ, અને નિરૂપસર્ગ તે જન્મજરામરણાદિકથી રહિતપણું થાઓ” આવા હેતપૂર્વક ત્રણ કાર્યોત્સર્ગ કરવામાં આવે છે, અને ચોથે કાર્યોત્સર્ગ સમ્યગદ્રષ્ટિ દેવતાઓના સ્મરણને અર્થે કરવામાં આવે છે. એ દેવવંદનને વિષે મુદ્રાવિધિ આ પ્રમાણે જાણવી. સમય તેવભૂતિ ચંદ્ર પવારા વૃત્તિ પ્રમાણે પ્રણિપાત દંડક (નમુન શ્રુણું) ની આદિ અને અવસાનમાં પંચાંગ મુદ્રાએ પ્રણામ કરો. પંચાંગ-તે બે જાન, બે હસ્ત અને મસ્તક એ જાણવા. એ પંચાંગ મુદ્રા અંગવિન્યાસ વિશેષ રૂપપણુથી ગમુદ્રાવત્ જાણવી. યેગમુદ્રાનું સ્વરૂપ દેવા માર્ગમાં આ પ્રમાણે કહ્યું છે. अन्नुणंतरि अंगुलि, कोसागारेहिं दोहिं हथ्थेहिं । पिट्टोवरि कुप्परिसं, ठिएहिं तह जोग मुद्दत्ति ॥ Page #20 -------------------------------------------------------------------------- ________________ અન્યાંતરિત અંગુલિ એટલે બે હાથની દશે અંગુલિ અન્ય અંતરિત અને કમલના ડોડાને આકારે જોડીને કીધા એવા બે હાથ તથા પેટ ઉપર કેણિ સંસ્થિત રહી છે જેની– એવે પ્રકારે રહેવું તે ગમુદ્રા જાણવી.” ચતુર્વિશતિ સ્તવાદિ બીજા પાઠમાં પણ ગમુદ્રા જાણવી. એમાં કેઈ આશંકા કરે કે લવામામ સૂત્રને વિષે તે “વામ જાનુ સમાકુંચિત, દક્ષિણ જાનુ જમીન ઉપર વિન્યસ્તા અને લલાટપટે ઘટિત કર કુનલ” એ પ્રમાણે રહીને શિકસ્તવ બેલવાનું કહ્યું છે તેનું કેમ ? તે તેઓએ જાણવું કે એ પણ સત્ય છે પરંતુ એમ જ કરવું અને બીજી રીતે યુક્ત નથી એમ કહેવું ઘટિત નથી; કારણ કે શાતિસૂત્રમાં પર્યકાસને બેસવું અને કરકરકઈ શિધિનિવેશિત| કરી શકસ્તવ બેલિવું એમ દેખાડ્યું છે. વળી શ્રીહરિમાવા ચૈત્યવંદન કૃત્તિને વિષે ક્ષિતિ ઉપર જાનુ સ્થાપન કરી, કરતલ મસ્તકે રાખી, ભુવનગુરુને વિષે નયન મન સ્થાપન કરી પ્રણિપાત દંડક બોલવું એમ કહ્યું છે. એમ વિવિધ વિધિ દર્શાવેલ છે તે સર્વે પ્રમાણ છે. કારણ કે તે સર્વે પ્રમાણુ ગ્રંથને વિષે કહેલ છે અને વિશેષ પ્રકારે વિનયને સૂચવનાર છે, તેથી કેઈ પણ વિધિને નિષેધ કર એ યુક્ત નથી. એમ ગમુદ્રાએ શકસ્તવનું પઠન કરવું એ વિધિત નથી “દત દયાળ ઈત્યાદિ દંડક પાઠમાં જિનમુદ્રા તથા યોગ મુદ્રા ઉભયને વેગ છે. કાઉસગ્નમાં માત્ર જિનમુદ્રાએ રહેવાનું છે. જિનમુદ્રા નીચે પ્રમાણે * સંકોચેલે, 1 સ્થાપેલ + કપાળ સાથે લગાડેલી બે હાથની અંજલી. હું હસ્ત કમળને ડેડે (બંને હાથ ભેગા કરેલા.) || મસ્તકે સ્થાપન કરવા તે - જિનમુદ્રા પગ આશ્રિત અને ગમુદ્રા હસ્તાશ્રિત છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ चत्तारि अंगुलाई, पुरओ उणाई जथ्थ पच्छीमओ। पायाणं उस्सग्गो, एसा पुण होइ जिणमुद्दा ॥ પગના આગળના અંગુલિ તરફના પહેચાને માહામાં ચાર આંગળને અંતર અને પાછળની બાજુના ભાગમાં મહે માંહે ચાર અંગુલથી ઓછા અંતર રાખી ઉભું રહેવું તે જિનમુદ્રા.” એ પ્રમાણે દેવવંદન કરીને ચાર ક્ષમાશ્રમણ પૂર્વક માનવું વિગેરે બેલી ગુરુમહારાજાને વંદન કરવું અને પછી શ્રાવક છા સમસ્ત શ્રાવ વંદુ એમ બેલે. એ પ્રમાણે ચારિત્રાચારદિની શુદ્ધિ કરવાના વિધિને વિષે તે સંબંધી કાર્યસિદ્ધિને ઈચ્છનારે શ્રાવક, ચારિત્રાચારાદિના આરાધક ભગવાન, આચાર્ય, ઉપાધ્યાય અને સર્વ સાધુ મહારાજાને સમ્યક પ્રકારે નમસ્કાર કરી અતિચારરૂપ ભારથી ભરેલો હોય તેમ કાયરૂપ યષ્ટિ નીચી નમાવી-શિર ભૂતળે સ્થાપી–સકલ અતિચારનું બીજક વવ વસિષ' એ સૂત્ર બેલે. એ સૂત્ર સર્વ પ્રતિકમણનું બીજક જાણવું. બીજકના ઉપન્યાસવડે ભગવંતના દર્શનને વિષે સર્વ અર્થની સામાન્ય વિશેષ રૂપતા પમાય છે. બીજા પણ ઘણું ને વિષે એવા બીજક હોય છે, તે પ્રમાણે અત્રે પણ જાણવું. એ સૂત્રને અર્થ આ પ્રમાણે છે-“સર્વે દિવસ સંબંધી અતિચારદુશ્ચિતિત એટલે દ્વેષાદિકવડે દુષ્ટકાર્યો ચિતવવાથી થયા હોય તે– દુર્ભાષિત એટલે ઉપગ રહિત અનિષ્ટ દુષ્ટાદિ ભાષા બેલ * આ પ્રમાણે બેસવાનું પ્રવર્તન કેટલેક સ્થાન નથી પણ શાક્ત છે માટે બોલવું જોઈએ. Page #22 -------------------------------------------------------------------------- ________________ વાથી થયા હોય તે-દુૌષિત એટલે ઉપગ રહિત હાલવા ચાલવાથી તથા કામાસનાદિક કાર્યની દુષ્ટ ચેષ્ટા રૂપ પ્રવૃત્તિ કરવાથી થયા હોય તે-મારા મિથ્યા થાઓ.” આખા પ્રતિકમણને હેતુ આજ છે. પ્રતિકમણમાં આ સર્વે કિયા વિસ્તારથી કરવાની છે, માટે આ સૂત્રને બીજક રૂપ જાણવું. પછી ઉઠીને પ્રથમ ચારિત્રાચારની શુદ્ધિને અર્થે ધાર્મિત સામા” અને “પુછામ ન કાઉક્સ' વિગેરે સૂત્રે બેલી કાયેત્સર્ગ કરે. - સમીક્ષક-જ્ઞાનાચારાદિકની શુદ્ધિ અર્થે કાર્યોત્સર્ગ કર્યા શિવાય પ્રથમજ ચારિત્રાચારની શુદ્ધિને અર્થે કાર્યોત્સર્ગ કરે તેનું શું કારણ? ઉત્તર–જ્ઞાનાદિને વિષે ચારિત્ર એ શ્રેષ્ઠ છે, કારણ કે એ મુક્તિનું અનંતર કારણ છે અને જ્ઞાનાદિ પરંપર કારણ છે. સંપૂર્ણ ચારિત્ર જે યથાખ્યાત તે શિલેશી અવસ્થાને વિષેજ પ્રાપ્ત થાય છે અને તદનંતર પ્રાણી અવશ્ય મુક્તિ પામે છે. સંપૂર્ણ જ્ઞાન એટલે કેવળજ્ઞાન પ્રાણીને મેહની આદિ ચાર ઘાતી કમને ક્ષય થવાથી થાય છે પણ તદનંતર અવશ્ય મુક્તિ પ્રાપ્ત થતી નથી; કારણ કે જ્ઞાન પામ્યા પછી કેવળી અવસ્થામાં આયુષ્ય હોય તે વિચારે છે. જઘન્યથી કઈ પ્રાણુ અંતગડકેવળી થાય તે પણ તેને સગી અગી ગુણસ્થાનકના ભાવથી એક અંત હૂર્તનું અંતર હોય છે એટલે કેવળ જ્ઞાન થયા પછી યથાખ્યાત ચારિત્ર પ્રાપ્ત થાય અને તે પછી પ્રાણી મુક્ત થાય. કહ્યું છે કે • આયુષ્યને અતિજ કેવળજ્ઞાન થયું હોય અને ત્યાર પછી તરતજ જે મેક્ષે જાય તે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૧૪ जम्हा सण नाणा, संपुनफलं न दिति पत्तेअं। चारित्तजुआदितिअ, विसिस्सए तेण चारित्तं ।। ચારિત્ર વિના જ્ઞાન અને દર્શને પ્રત્યેક સંપૂર્ણ ફળ આપતા નથી પરંતુ ચારિત્રે યુક્ત હોય તે સંપૂર્ણ ફળ આપે છે તેથી ચારિત્ર ગરિષ્ઠ છે.” તથા– सम्मत्तं अचरित्तस्स, हुज भयणाए निअमसो नथ्थि । जो पुण चरित जुत्तो तस्सउ नियमेह सम्मत्तं ॥ અચારિત્રવંતને ભજનાએ સમતિ હોય પણ નિયમ નથી, પરંતુ ચારિત્રે યુક્ત પ્રાણીને નિયમે સમકિત હેય.” વળી ગાત્રવૃદ્ધ પુરૂષ સદ્દગુણું અને પરાક્રમી બાળકને પ્રણામ ન કરે પરંતુ રાજ્યલમીએ અંલકૃત બાળક હોય તે તેને સર્વે નમસ્કાર કરે; એજ પ્રમાણે કેવળજ્ઞાની ગૃહસ્થ હેય તે તેને જનસમૂહ પ્રણામ કરતું નથી, પરંતુ ચારિત્રે કરીને સંયુક્ત થાય ત્યારે તેને જનસમૂહ અને શાદિ દેવે પણ પૂજે છે. આ કારણથી કેવળ જ્ઞાનથી પણ ચારિત્ર અધિક ગણાય છે અને તેટલા માટેજ વિચક્ષણ મનુષ્ય તે પ્રાપ્ત કરવાને ઈચ્છાવંત હોય છે. એવી રીતે જ્ઞાનાદિને વિષે ચારિત્ર ગરિષ્ટ છે માટે પ્રથમ ચારિત્રાચારની શુદ્ધિને અર્થે કાર્યોત્સર્ગ કરે. કાર્યોત્સર્ગ નવ પ્રકારે થાય છે–૧ ઊભું રહી કાર્યોત્સર્ગને વિષે ધર્મ શુક્લ ધ્યાન થાય તે ઊસ્કૃિતિ . ૨ જેને વિષે ધર્માદિ ચારમાંથી કઈ પણ પ્રકારનું ધ્યાન ન થાય તે દ્રછૂિત. ૩ જેને વિષે આ રદ્ર ધ્યાન થાય તે દ્રવ્યથી ઊભેલે * મુનિવેષ. Page #24 -------------------------------------------------------------------------- ________________ અને ભાવથી બેઠેલે એટલે ઊસ્કૃિતનિષણ. આ ત્રણ પ્રકાર ઊભા રહીને કાર્યોત્સર્ગ કરવા આશ્રી છે. ૪ બેસીને કાર્યોત્સર્ગ કરે અને જેને વિષે ધર્મ શુલ ધ્યાન થાય તે દ્રવ્યથી બેઠેલે પરંતુ ભાવથી ઊભેલે છે માટે નિષણચ્છિત. પ ધર્માદિચાર ધ્યાનમાંથી કઈ પણ ધ્યાન ન થાય તે નિષણ. ૬ જેને વિષે આ રૌદ્ર ધ્યાન થાય તે નિષણાનિષણ. આ ત્રણ ભેદ બેસીને કાર્યોત્સર્ગ કરવા આશ્રી છે. સુતે કાર્યોત્સર્ગ કરે અને તેને વિષે ધર્મ શુક્લ ધ્યાન થાય તે નિપચ્છિત. એટલે દ્રવ્ય સુતેલે છે પણ ભાવથી ઊભેલ ગણાય. કારણ કે તે શુભ ધ્યાનને વિષે પ્રવર્તમાન છે. ૮ જેને વિષે ધર્માદિ ચાર ધ્યાન ન થાય તે નિપન્ન. ૯ જેને વિષે આર્ત રિદ્ર ધ્યાન ધ્યાય તે નિપન્નનિપન્ન. એ પ્રકારના નવ ભેદમાંથી પ્રથમ ભેદ દ્રવ્યશરીરથી પણ ઊભા રહીને અને ભાવથી-શુદ્ધ પરિણામવત થઈને ઉછૂિતેચ્છિત રીતે કાર્યોત્સર્ગ કરે. ૧. ઘોડાની પરે એક પગ ઉંચે રાખે, વાંકે પગ રાખે તે ઘોર . ૨. જેમ વાયરાથી વેલડી હાલે તેમ શરીરને ધુણાવે તે लता दोष. ૩. થાંભલા પ્રમુખને એઠીંગણ દઈ રહે તે ર્તમારિ રોજ, ૪. ઉપર મેડી અથવા માળ હોય તેને મસ્તક ટેકાવી રહે તે માત્ર રોષ. - પ. ગાડાની ઉધિનીપરે અંગુઠા તથા પાની મેળવીને પગ રાખે તે ૩ જોષ. ૬. નિગડમાં પગ નાંખ્યાનીપરે પગ પહોળા રાખે તે निगड दोष. Page #25 -------------------------------------------------------------------------- ________________ ૧૬ ૭. નગ્ન ભિલડીની પરે ગુહ્યસ્થાનકે હાથ રાખે તે शबरि दोष. ૮. ઘડાના ચેકડાની પરે હાથ રજોહરણ યુક્ત આગળ રાખે તે જિઇ . ૯ નવ પરણીત વધુનીપરે માથું નીચું રાખે તે વધૂ તો, ૧૦. નાભિની ઉપર અને ઢીંચણથી નીચે જાનુ ઉપર લાંબુ વસ્ત્ર રાખે તે અત્તર લો.* ૧૧. ડાંસ મસાના ભયથી, અજ્ઞાનથી અથવા લજજાથી હદયને આચ્છાદન કરી સ્ત્રીની પરે ઢાંકી રાખે તે રતન ઘોષ. ૧૨. શીતાદિકના ભયથી સાધ્વીની જેમ બંને સ્કંધ ઢાંકી રાખે એટલે સમગ્ર શરિર આચ્છાદિત રાખે તે સંત રોષ. ૧૩. આલા ગણવાને અર્થે અથવા કાર્યોત્સર્ગની સંખ્યા ગણવાને અંગુલી તથા પાંપણના ચાળા કરે તે મુદ્દે गुली दोष. ૧૪. કાગડાનીપરે ડોળા ફેરવે તે વાપર રોડ, ૧૫. પહેરેલા વસ્ત્ર ધૂકા અથવા પ્રસ્વેદે કરી મલિન થવાના ભયથી કેઠનીપરે લુગડું ગોપવી રાખે તે વારિ રોડ, ૧૬. યક્ષાવેશિતનીપરે માથું ધૂણાવે તે દિપ . ૧૭. મુંગાનીપરે હું હું કરે તે મૂકો . ૧૮. આલા ગણતા મદિરાનીપરે બડબડાટ કરે તે मदिरा दोष. * એ દેષ સાધુ આશ્રી જાણો. કેમકે નાભિથી નીચે અને ઢીંચણથી ચાર આંગળ ઉપર સાધુને ચેળપટ્ટો પહેરવો કહ્યો છે. Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૭ ૧૯. વાનરનીપરે આસપાસ જોયા કરે, એષ્ટપુટ ચલાવે त प्रेक्ष्य दोष. કાર્યોત્સર્ગના એ પ્રકારે ઓગણીશ દેષ છે. કેટલાક સદ અને અંગુરી એ બે જુદા દેષ ગણે છે તે વારે વીશ થાય. ૧૯ દેષમાં ઢઘુત્ત, સ્તન અને ચિતિ એ ત્રણ સાધ્વીને ન હોય; કેમકે એનું શરીર વસ્ત્રાવૃત હેય. માટે સાદી આશ્રી સેળ દેષ જાણવા. અને તેમાંથી એક વધુ રોષ ન ગણતા શ્રાવિકા આશ્રી પંદર દેષ જાણવા. એ પ્રમાણેના દેશે રહિત પૂર્વોક્ત પ્રકારે પ્રથમ કાર્યોત્સર્ગ ચારિત્રાચારની શુદ્ધિ અર્થે કરે. એ કાર્યોત્સર્ગને વિષે સાધુને ફક્ત એક ગાથાને અર્થ ચિંતવવાને છે, એટલે પ્રભાત કાળની પ્રતિલેખનાથી દિવસના તે કાળ પર્યત જે અતિચાર દેષ લાગ્યા હોય તે વિચારીને મનમાં ધારી રાખવા. કારણ કે તે પછી ગુરુ પાસે તે તે દેશની આલોચના કરવાની છે. જેથી એ પ્રમાણે ધારણ કરી ન રાખ્યા હોય તે દેષ રહી જાય અને સમ્યક રીતે આલેચના ન થાય. લેકીક વ્યવહારને વિષે પણ રાજા પ્રમુખ આગળ કાંઈ વિજ્ઞપ્તિ કરવી હોય તે પ્રથમથી ધારીને કહેવામાં આવે છે અથવા કાગળમાં ગોઠવીને લખવામાં આવે છે; તેવી જ રીતે આ સ્થાનકે પણ સમજવું. શ્રાવકને એ કાયન્સમાં અતિચારની આઠ ગાથા ગણવાની છે અને તેમાં કહ્યા પ્રમાણે અતિચાર દૂષણમાંથી જે પિતાને તે દિવસમાં લાગ્યા હોય તે ધારી રાખવા. પૂર્વે કહેલા કાર્યોત્સર્ગમાં સાધુ નીચેની ગાથા બેલી તેમાં કહ્યા પ્રમાણે અતિચારનું ચિંતવન કરે છે. Page #27 -------------------------------------------------------------------------- ________________ सयणासणन्नपाणे, चेइअ जइ सिन्ज काय उच्चारे। समिई भावण गुत्ती, वितहायरणे अईआरो ॥१॥ ભાવાર્થ-શયન, એટલે સંસ્તારકાદિ, આસન એટલે પીઠકાદિ અને અનપાન–તેટલું અવિધિએ ગ્રહણ કરવાથી, ચિત્ય એટલે ચિત્યને વિષે અવિધિએ વંદન કરવાથી–તિ એટલે મુનિએને યથાયોગ્ય વિનય ન કરવાથી-શય્યા એટલે વસતિ વિયે અવિધિએ પ્રમાર્જના વગેરે કરવાથી–કાય એટલે સ્ત્રી આદિથી યુક્ત સ્થાનને વિષે રહેવાથી-ઊચ્ચાર એટલે પુરીષનું વિષમ સ્થાનને વિષે વ્યસર્જન કરવાથી–પાંચ સમિતિ, બાર ભાવના અને ત્રણ ગુપ્તિ વિગેરેનું અવિધિએ સેવન કરવાથી અથવા નહિ સેવન કરવાથી-વિગેરે ક્રિયામાં વિતથાચરણ થવાથી અતિચાર દેષ લાગે. તેમાંથી આખા દિવસમાં પિતાને જે અતિચાર લાગ્યા હોય તે સંભારી ધારણ કરી રાખવા. તેમાં અનુકમે જે જે પ્રમાણે લાગ્યા હોય તે તે પ્રમાણે પણ ગઠવી રાખવા. અને તેમાંથી પહેલા લઘુ દેષ અને પછી ગુરૂ દેષ એમ પણ બેઠવી રાખવા. ગુરુ મહારાજ એ ગાથા સંબંધી અર્થનું બે વખત ચિંતવન કરે કારણ કે શિષ્યને દિવસમાં તે તે ક્રિયા સંબંધી ઘણું યાદ કરવાનું હોય, તેથી તેમ થવાથી તેમને પુરતો વખત મળી શકે. શિષ્ય સર્વ દેષનું સ્મરણ કરી રહ્યા હોય અને ગુરુને પારતાં વાર લાગે છે તેટલે વખત ધર્મ દયાન અને શુકલ ધ્યાન થાય. * વડીનીતિ. * વિપરિત આચરણ Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકેએ પણ અતિચારની આઠ ગાથામાં કહેલા જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર તમાચાર અને વર્યાચાર–એ પાંચ આચારના જે જે અતિચાર બતાવ્યા છે તેમાંના તે દિવસમાં જે પિતાને લાગ્યા હોય તે ધારી રાખવા.* એ કાર્યોત્સર્ગ પારી, ચતુર્વિશતિસ્તવ (ઢોરસ) બેલી, જાનુને પાશ્ચાત્ય ભાગ અને પિંડિકાદિનું પ્રમાર્જન કરી, બેસી ગુરુ મહારાજાને વંદન કરવા માટે મુહપત્તિ અને કાયા પચવિશ પચવીશ પ્રકારે પ્રતિલેખે (પડિલેહે). તે નીચે પ્રમાણે – दिछि पडिलेह एगा, छ उहपफ्फोड तिग ति अंतरिआ। अख्खोड पमज्जणया, नव नव मुहपत्ति पणवीसा॥ પ્રથમ મુહપત્તિના બંને પાસા સર્વત્ર દ્રષ્ટિએ કરી જેવા. તે દ્રષ્ટિ પ્રતિલેખના, ત્યાર પછી મુહપત્તિને ફેરવી બે હાથે સાહીને નચાવવા૫ ત્રણ ત્રણ ઊંચા પખેડા કરવા, તે છ વાર ખંખેરવારૂપ છ ઉર્વપડ પ્રતિલેખના, ત્યાર પછી ત્રણ અખાડા અને ત્રણ પ્રમાર્જના તે અનુક્રમે ત્રણવાર એક એકને અંતરે કરવા એટલે મુહપત્તિના ત્રણ વર્ઘટક કરી જમણું હાથની અંગુલીના આંતરાની વચમાં ભરાવીને ત્રણ અખાડા પસલી ભરીએ એટલે ત્રણ વાર મુહપત્તિ ઊંચી રાખી ડાબા * કેટલાએક શ્રાવકે એ કાર્યોત્સર્ગમાં આઠ ગાથા ચિંતવવાની છે એમ પણ જાણતા નથી. તેઓએ જાણવું જોઈએ કે નામ માત્ર કાયેત્સર્ગ કરી જે તે બેલી જવાથી ખરે હેતુ સચવાત નથી–હાલત મુનિએમાં પણ ઉક્ત વિધિ પ્રમાણે ચિંતવન કરનાર થોડા જોવામાં આવે છે તે તેઓએ પણ પિતાની શું ફરજ છે એ બરાબર જાણવું જોઈએ. પ્રતિક્રમણ ઉભા કરવાનું છે એ ધ્યાનમાં રાખવું Page #29 -------------------------------------------------------------------------- ________________ હાથના તળ ઉપર સ્પર્શ કર્યા સિવાય અંદર લઈએ અને પછી ત્રણ પ્રમાર્જને પશલી માંહેથી ઘસીને કાઢીએ, એમ એક એકને આંતરે ત્રણ વાર ત્રણ ત્રણ અખેડા (ખેરવું તે) અને ત્રણ વાર ત્રણ ત્રણ પ્રમાર્જના કરવી એ પ્રમાણે કરતાં નવ અખેડા (ખંખેરવા૫) પ્રતિલેખન અને નવ પ્રમજૈન (પુંજવા રૂ૫) પ્રતિલેખના. એ પ્રમાણે મુહપત્તિની કુલ પચવીશ પ્રતિલેખના થાય. पायाहिणेण तिअ तिअ, वामेअर बाहु सीस मुह हियए। अंसुट्टाहो पिठे, चउ छप्पय देह पणवीसा॥ ડાબે હાથે, જમણે હાથે, મસ્તકે, મુખે અને હૃદયસ્થાને એ પાંચસ્થાને પ્રદક્ષિણવતે કરી ત્રણ ત્રણ વાર પ્રતિલેખન કરવી; એટલે મુહપત્તિને વધૂટકની પરે ગ્રહણ કરી વામ ભુજાદિ પાંચ સ્થાને ફેરવવાથી પન્નર પ્રતિલેખના, બે ખંભાની ઉપર અને બે નીચે તથા વાંસાની બાજુએ એટલે બે ખંભા ઉપર અને બે કાંઈક વાંસાને ભાગ આવી જાય તેવી રીતે બે કક્ષાને વિષે, એમ ચાર પ્રતિલેખના, અને ત્રણ વામ પગે અને ત્રણ દક્ષિણ પગે કરતાં છ પ્રતિલેખના-એ પ્રમાણે શરીરની પચવીશ પ્રતિલેખના જાણવી સ્ત્રીઓનું શરીર અને મસ્તક વચ્ચે આવૃત હેય માટે એને શરીરની પચવીશ પ્રતિલેખનામાંથી ત્રણ મસ્તકની, ત્રણ હૃદયની * કટિથી નીચેના ભાગે મુહપત્તિ ન અડાડવી જોઈએ. તેથી શરીરની (૧૯. પ્રતિલેખના મુહપત્તિથી અને બે પગની છ પ્રતિલેખના ચરવળાથી કરવી જોઈએ કેટલાક ચરવળ નથી રાખતા તેમણે, આ વાત ધ્યાનમાં લેવાની છે. Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૧ એ ખંભાની અને એ પાસાની એ દશ પ્રતિલેખના ન થઈ શકે તેથી તેઓને પંદર પ્રતિલેખના હાય. यद्यपि आवश्यक वृत्ति भने प्रवचन सारोद्धारादि ग्रंथभां પ્રતિલેખનાને વિષે જીવ રક્ષાના હેતુ તથા જિનેશ્વરની આજ્ઞા કહી છે તે પણ મનરૂપ મર્કટને નિયંત્રવા સારૂ અન્ય આચાચોંએ પચાસ પ્રતિલેખના વખતે પચાશ એલ મનમાં યાદ લાવવાના કહ્યા છે. તે આ પ્રમાણે—— सुत्तथ्थ तत्तदिठ्ठी, दंसण मोह तिगंच रागतिगं ॥ देवाई तत्त तिगं, तहय अदेवाइ तत्त तिगं ॥ १ ॥ नाणाइतिगं तह, तव्विराहणा तिन्निगुत्ति दंडतिगं ॥ इय मुहणंतग पडि, लेहणाइ कमसो विचिंतिज्जा ॥ २ ॥ हासो रईअ अरई, भय सोग दुगंछया य वजिज्जा ।। भुअ जुअलं पेहतो, सीसे अपसथ्य लेसतिगं ॥ ३ ॥ गारव तिगंच वयणे, उरि सल्ल तिगं कसाय चउ पीछे || पय जुगि छज्जीव वहं तणुपेहाए विझ्झाणमिणं ॥ ४ ॥ " प्रथम भुडपत्ति उभेदी तेने मे पासे लेतi- 'सूत्र, अर्थ, तत्व करी सहहुं ' ( हृध्यने विषे धारण ४) खेभ थितवपुं. उर्ध्व यथेोडा रतां डामे हाथे भुड्यत्तिने गंभेरता 'सम्यकत्व मोहनीय, मिश्रमोहनीय, मिथ्यात्व मोहनीय परिहरु' भने ४भ हाथे भुडयत्तिने गंभेरतां:- 'कामराग, स्नेहराग, द्रष्टिराग परिहरु' सेभ चिंतवकुं. Page #31 -------------------------------------------------------------------------- ________________ તે પછી પ્રથમના ત્રણ અખેડામાં (જમણા હાથની અંગુલિના આંતરા વચ્ચે મુહપત્તિ ભરાવી, ડાબા હાથના તળમાં અંદર લેતાં) સુરે, , દુધર્મ સાર” અને પ્રથમની ત્રણ પ્રમાર્જનામાં (ડાબા હાથના તળામાં મુહપત્તિને ત્રણવાર ઘસી કાઢતાં) સુવ, ગુરુ, સુધર્મ પરિ એમ ચિંતવવું. બીજા ત્રણ અમખેડામાં “શાન, વન, વારિ માર” અને ત્રણ પ્રમાર્જનામાં “જ્ઞાનવિરૂધના, નાલાલના, ચારિત્રવિરાધના પરિ” એમ ચિંતવવું. - ત્રીજા ત્રણ અખેડામાં “કનગુણિ, ઘરનો, વાર આદું અને ત્રણ પ્રમાર્જનામાં “મન, વનરંક, જવેરંડ, નહિ ” એમ ચિતવવું. ડાબા હાથની ભુજાએ ત્રણવાર પુંજતા–પ્રતિલેખના કરતાં ચ, તિ, અતિ ”િ એમ ચિતવવું. ડાબા હાથમાં મુહપત્તિ ઉપર પ્રમાણે જ ગ્રહણ કરી જમણી ભુજાએ પ્રતિલેખના કરતાં “મ, રોવા, ફુરઝા વ એમ ચિંતવવું. મસ્તકની પ્રમાર્જના કરતાં- ચા, નઢેશ્યા, જાતિરયા પરિવું. મુખની ત્રણ પ્રતિલેખના કરતાં “વિશાલ, જાવ, તાવ અને હૃદયની ત્રણ પ્રતિલેખના કરતાં માથાલ્ય, નગારાહ્ય મિથ્યાવરણ પર એમ ચિતવવું. ડાબા ખભા અને જમણા ખભાની નીચે ઉપર બે પાસે, પ્રતિલેખના કરતાં એક તરફ શોષ, માન જ એને બીજી તરફ મામા, ટોમ દિ એમ ચિતવવું. Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૩ ડાબે પગે પ્રતિલેખના કરતાં “પૃથ્વીવાર, કપૂર તેલજ ક્ષા વાહ અને જમણે પગે પ્રતિલેખના કરતાં “વાયુ, વનસ્પતિશય, રસાયની રક્ષા વા–એમ ચિતવવું. એ પ્રમાણે મુહપત્તિ પ્રતિલેખતાં પચાસ બેલા હૃદયમાં ઉક્ત વિધિ પ્રમાણે ચિંતવવા. મુહપત્તિ પડિલેહ્યા પછી ગુરુ મહારાજને વાંદણ દેવા. એ વાંદણામાં પચવીશ આવશ્યક સાચવવા જોઈએ તે નીચે પ્રમાણે दोवणयं महाजायं, आवत्ता बार चउसिर तिगुत्तं । दुपवेसिग निख्खमणं, पणवीसावसय किइकम्मे ॥ વાંદણુને વિષે બે અવનત એટલે બે વાર શરીરને ઉપરીતન ભાગ નમાવ. જ્યારે પ્રથમ “સુઝાનિ ક્ષમા વવિ કાળના નિદા ' એમ કહી ગુરુને વાંદવાની ઈચ્છા બતાવી અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા માગતે એટલે “પુના મિષ એ પદ બેલતે શરીરને ઉપરને ભાગ નમાવે–તે એક અવનત જાણવું. બીજી વાર વાંદણા દેતાં બીજું થાય, એ બે અવનતરૂપ બે આવશ્યક જાણવા. યથાજાત એટલે જે રૂપે દીક્ષાને જન્મ થયે હતું, અર્થાત્ રજોહરણ, મુહપત્તિ અને લપટ્ટ એટલું જ રાખી શ્રમણ થયા હતા તેટલું જ રાખી હાથ જોડે અથવા પ્રસવ પામતા બાળક જેમ રચિત કરસંપુટ વાળો હોય તેમ કરસંપુટ કરેલા હાથને લલાટે લગાડે તે યથાજાત આવશ્યક કહીએ. * મુહપત્તિ એક વૈતને ચાર અંગુલ આત્મ પ્રમાણની જોઈએ એ વાત ચાનમાં રાખવી. * અવશ્ય સાચવવાના તે આવશ્યક. Page #33 -------------------------------------------------------------------------- ________________ २४ બાર આવર્ત–એટલે શરીરના વ્યાપાર રૂપ સૂત્રાભિધાન ગર્ભિત કાયવ્યાપાર વિશેષ જાણવા. તે બે વાંદણામાં થઈને બાર આવર્ત જાણવા. એક વાંદણે છ આવર્ત થાય તે આ પ્રમાણેપ્રથમ ત્રણ આવર્ત “અ” “ર” જી” એ બે બે અક્ષરે થાય. એટલે પિતાના હાથના બે તળાં ગુરુચરણેક લગાડે તથા ઉત્તાન હાથે પિતાને લલાટદેશ સ્પર્શે. ગુરુચરણે હસ્ત લગાડતા પહેલે અક્ષર અને લલાટે હાથ લગાડતાં બીજે અક્ષર એલ. એમ એ ત્રણ પદ બોલતાં ત્રણ આવર્ત. પછી હાથ જોડી “વળતો પર્યત બેલે અને ત્યાંથી બીજા ત્રણ આવર્ત ત્રણ ત્રણ અક્ષરના જાણવા. તેમાં એક અક્ષર ગુરુચરણે લગાડતાં, બીજો અક્ષર ઉત્તાન હાથે વચ્ચે વિશ્રામરૂપ કહે અને ત્રીજો અક્ષર લલાટદેશે હાથ લગાડતાં બોલે. જેમ “ મે” “ ” “ક ” એવા ત્રણ આવર્ત ત્રણ ત્રણ અક્ષરના જાણવા. એ પ્રથમ વાંદણ છે અને બીજે વાંઢણે છ કુલ બાર આવર્ત જાણવા. રાફિર એટલે ચાર વાર શિર નમાવવું. તે પહેલા ત્રણ આવર્ત થયા પછી એકવાર અને બીજા ત્રણ આવર્ત થયા પછી એકવાર એમ એક વાંદણામાં બે વખત અને એમાં થઈને ચાર વખત મસ્તક નમાડવું તે. ત્રિગુપ્ત એટલે મન વચન અને કાયા એ ત્રણને વાંદણું દેતા અન્યવ્યાપારથી ગોપવી રાખવા એ ત્રણ ગુપ્તિ. વે એટલે બે વાર ગુરુની આજ્ઞા માગી અવગ્રહમાં પ્રવેશ કરે ત, અને પર્વ નિઝમ એટલે એકવાર નીકળવું. તે આ પ્રમાણે –પ્રથમ વાંદણે આજ્ઞા માગી “નિલ”િ કહી સંડાસા “ગુરુચરણની સ્થાપના શ્રાવક મુહપત્તિથી અને સાધુ આઘાથી કરે છે. ( શરીર ફરતે ભાગ. Page #34 -------------------------------------------------------------------------- ________________ અને જમીન પંજી અવગ્રહમાં પ્રવેશ કરે, અને પછી “ગારિણગા” કહી પાછળ પુંજી અવગ્રહથી બહાર નીકળે. બીજા વાંદણામાં પ્રવેશ કરે પણ બહાર નીકળે નહિ, એટલે બે વાર પ્રવેશ કરે અને એકવાર બહાર નીકળવું એમ ત્રણ આવશ્યક જાણવા. એ પ્રમાણેના પરચીશ આવશ્યક કૃતિકર્મ એટલે વાંદણાને વિષે થાય. વાંદણ દેનારે આ પચ્ચીશ આવશ્યક સાચવવા બરાબર ઉપયોગ રાખવું જોઈએ. કારણ કે તેથી વિપરીત રીતે વર્તતાં એટલે આવશ્યક સાચવ્યા સિવાય વાંદણું દેતાં તેથી થવાનું જે ફળ તે પ્રાપ્ત થતું નથી. કહ્યું છે કેकिइकम्मपि कुणंतो, न होइ किइकम्म निजरा भागी। पणवीसा मन्नयरं, साहु हाणं विराहतो ॥ એ પચવીશ આવશ્યકમાંથી અનેરું એક પણ સ્થાનક વિરાધતે સાધુ તેમજ સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા હોય તે, કુતિકર્મને કરે છે અર્થાત્ વાંદણું દે છે તે પણ તેથી જે કર્મપરિશાટનરૂપ નિર્જરા થાય તેને સંવિભાગી ન હય, અર્થાત્ તે વાંદણા દેવાનું જે નિર્જરારુપ પૂળ તે ન પામે.” વળી એ પ્રમાણે વાંદણું દેતાં બત્રીશ દેષ ત્યાગવા જોઈએ તે આ પ્રમાણેदोस अद्विअ थढिअ, पविद्ध परिपिंडिअंच टोलगइ । अंकुस कच्छभारंगिअ, मच्छुब्वत्तं मणपउठं ॥१॥ वेइयबद्ध भयंत, भय गारव मित्त कारणा तिनं । पडिणीय रुट तजिअ, सठ हीलिअ विपलियचिअयं ॥२॥ Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૬ दिठमदिढं सिंगं, कर तमोअण अणिद्धणालिद्धं । ऊणं उत्तरचूलिअं, मूअं ढढर चुडलिअं च ॥ ३ ॥ ૧. જે અનાદરપણે સંભ્રાંત થકે વાંદે તે અનીદત લે. ૨. જે જાત્યાદિકે કરીને ધીઠે થઈ સ્તબ્ધપણે વાંદે અથવા દ્રવ્ય ભાવાદિક ચઉભંગીએ કરી સ્તબ્ધ થકે વાદે તે स्तब्ध दोष. ૩. જાણે ભાડુતની પરે વાંદણ દેતે હેય તેમ વાંદણા દઈ તરત નાસે અથવા વાંદણા દેત આમ તેમ પૂર્યા કરે તે अपविद्ध दोष. ૪. ઘણું સાધુને એકજ વાંદેણે વદે અથવા આવર્ત, વ્યંજન અને આલાપ એ સર્વ એકઠા કરે તે પતિ વેષ, ૫. તીડનીપરે ઉછલતે એટલે ઉડી ઉડીને વિસંસ્થલપણે વદે તે રોત્રત લો. ૬. અંકુશની પરે રજોહરણને બે હાથે રહીને વાંદે તે अंकुश दोष. ૭. કાચબાની પરે રિંગતે રિંગ વાદે તે છ ત તો. . જે ઊભે થઈ બેસીને જલ માંહેના માછલાની જેમ એકને વાંદી ઉતાવળે ગુપ્તપણે ફરી બીજાને વાંદે અથવા પાઠ પ્રછન્ન કરે અથવા રેચકાવર્સ અનુલેમ વાંદે તે મોકૂર્તો ૯. કેઈ સાધુ પોતાથી એકાદ ગુણે હીન હોય તે દેષને મનમાં ચિંતવતે ઈર્ષ્યા સહિત વાંદે તે મનઃપ્રદુ રોડ, ૧૦. જે બે ઢીંચણની ઉપર તથા નીચે હાથ રાખીને અથવા બે હાથે વચ્ચે બે ઢીંચણ રાખીને અથવા બે હાથની Page #36 -------------------------------------------------------------------------- ________________ વચમાં એક ઢીંચણ રાખીને અથવા મેળામાં હાથ મૂકીને વાંદે ते वेदिकाबद्ध दोष. ૧૧. અમને કોઈ વિદ્યા મંત્રાદિક શીખવશે એવી લાલચની બુદ્ધિએ વાંદે અથવા નહિ વાંદીશ તે રીસ કરશે એમ ધારીને વાંદે તે મત વેષ, ૧૨. જે એમને નહિ વાંદું તે મને ગ૭ બહાર કાઢી મૂકશે અથવા આકોશ કરશે એવા ભયથી વાંદે તે મા જ. ૧૩. જે હું ભલી રીતે વાંદીશ તે સર્વે લેકે મને સમાચારીમાં કુશળ, ડાહ્યો, વિધિ પ્રવીણ ગણશે એમ જાણુપર્ણના ગરવે કરીને વાંદે તે રવ રોષ : ૧૪. એમની સાથે મારે પૂર્વની મિત્રાઈ છે એમ જાણી મિત્રાદિકની અનુવૃત્તિએ વદે તે મિત્ર રોષ ૧૫. જ્ઞાનદર્શનના કારણ વિના અન્ય કારણથી એટલે જે હું વાંદીશ તે મને વસ્ત્રાદિક આપશે, પદ આપશે, વગેરે ઉદેશથી વાદે તે વર રોડ, ૧૨. રખે કે મને ઓળખશે તે મારી લઘુતા થશે એમ ચેરની પરે છૂપી રીતે વાંદે તે રતૈન્ય , ૧૭. આહારાદિકને અવસરે વાંદે તે પ્રત્યેના રોષ. ૧૮. ક્રોધે ધમધમે થકે વંદના કરે અથવા ક્રોધાંત પ્રત્યે વાદે તે છ રોષ, ૧૯, આમને ઘણીવાર વંદન કર્યું તે પણ પ્રસન્ન થતા નથી અથવા નથી વંદન કરતા તે કેપતા નથી, કાષ્ટની જેવા * અહંકારવડે. . Page #37 -------------------------------------------------------------------------- ________________ છે, માટે એના રૂષ્ટમાન થવાથીએ શું? અને તુષ્ટમાન થવાથીએ શું? એમ ધારી તર્જના કરતે વાદે તે તાિત , ૨૦. જે માયા કપટ કરી વાંદે અથવા વેલાનાદિક વ્યદેશ કરી સમ્યફ પ્રકારે ન વાંદે તે રટ રોડ, ૨૧. હે ગણી ! હે વાચક! તમને વાંદવાથી શું ફળ થાય? જાત્યાદિકની હેલના કરતે વાંદે તે હીતિ . ૨૨. અર્ધા વાંદણ દઈને વચમાં વળી દેશકથાદિક વિકથાઓ કરતે કરતે અભિમાને વાંદે તે વિપત્રિવિર રોષ. ૨૩. કઈ જાણે કે આ છાને બેસી રહ્યો છે તેજ વદે, નહિ તો ગુપ્તપણે બેસી રહે અથવા વચ્ચે કેઈનું અંતર હોય તે દીઠું અણદીઠું કરી ન વાંદે તે ટ્રાઇ રોષ. ૨૪. જે મસ્તકનું એક પાસું ગુરુને પગે લગાડે તથા મુદ્રાહીનપણે ધમપકરણ વિપરીતપણે રાખીને વાંદે તે રન રોષ. ૨૫. જે વેઠ અથવા કરરૂપ જાણીને વંદન કરે પણ કર્મ નિર્જરાને અર્થે વાંદે નહિ તે વા , ૨૬. ગુરુને વાંદણ દીધા વિના છુટકે નથી, કયારે આ કાર્યથી છુટશું? એમ ચિતવતે વાદે તે તમેશ્વર રોષ. ર૭. હાથે કરીને રજોહરણ અને મસ્તક સ્પર્શે એ પ્રથમ ભાંગે, રજોહરણને હાથ લગાડે પણ મસ્તકને હાથ ન લગાડે એ બીજો ભાંગે, મસ્તકે હાથ લગાડે પણ રજોહરણે ન લગાડે એ ત્રીજો ભાગે. રજોહરણ અને મસ્તક બંનેને હાથ લગાડે નહિ એ ચે ભાગે. એમાં પ્રથમ ભાંગે શુદ્ધ છે બીજા ત્રણ અશુદ્ધ છે. એ અશુદ્ધભાગે વંદન કરે તે કાછિના રોજ. Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ૨૮. પાઠ, આલાવા અસંપૂર્ણ કહેતા થકા વાંકે તે उण दोष. ૨૯. વાંઢણે વાંદીને પછી હેાટે શબ્દે મથ્થા વામિ’ એમ કહે તે ઉત્તવૃદ્ધિા યોવ ૩૦. આલાપ આવર્તાદિકને સૂકની પરે અનુચ્ચારતા વાંઢે તે મૂરવ ૩૧. આલાવાને અત્યંત મ્હોટા સ્વરે ઉચ્ચાર કરતા વાંદે તે દૃોષ ૩૨. અણુઅડાની જેમ રજોહરણને છેડેથી ગ્રહુણુ કરી ભમાડતા થકા વાંદણા આપે તે ચુકહિત્ર રોષ. વાંદણા આપતાં એ મત્રીશ દોષના ત્યાગ કરવા. કહ્યું છે કે बत्तीस दोसपरिमुद्धं, किइकम्मं जो पउंजइ गुरुणं । सो पावर निव्वाणं, अचिरेण विमाणवासं वा ॥ ખત્રીશ દેષે પરિશુદ્ધ એટલે નિર્દોષપણે કૃતિકર્મ જે વાંદા તેને ગુરુના ચરણ પ્રત્યે જે ભવ્ય પ્રાણી પ્રત્યેાજે તે પ્રાણી ઘેાડા કાળમાં નિર્વાણુ એટલે કર્મરુપ દાવાનળના ઉપશમ જે મેાક્ષ તે પ્રત્યે પામે અથવા વૈમાનિક દેવપણાના વાસ પ્રત્યે પામે. એ પ્રમાણે શુદ્ધ રીતે વાંઢા દેતાં શાસ્ત્રકારે છ ગુણની પ્રાપ્તિ કહી છે. પ્રથમ તે વાંઢા દેવાથી ગુરુ મહારાજાને વિનય થાય છે તેથી વિનય ગુણ પ્રાપ્ત થાય છે. જેનાથી સકલ કર્મના ક્ષય થાય છે ૧. વાંદણા દેતાં પેાતાની નમ્રતા અતાવવાની * સુગાની જેમ. Page #39 -------------------------------------------------------------------------- ________________ છે એટલે અભિમાનને નાશ થવા ૫ બીજે ગુણ પ્રાપ્ત થાય છે જેથી દુર્ગતિની પ્રાપ્તિ બંધ થાય છે૨. ત્રીજું વાંદણા દેવાથી તીર્થકર મહારાજાની આજ્ઞાનું પ્રતિપાલન થાય છે ૩. શ્રુતજ્ઞાન ગુરુમહારાજા પાસેથી ભણવું છે માટે ગુરુને વંદન કરતાં શ્રુત ધર્મની આરાધના થાય એ ચતુર્થ ગુણ છે ૪. પૂજ્ય જન-ગુરુ, મહારાજાની પૂજા થાય છે એ તે પ્રત્યક્ષ ગુણ છે પ. અને એ ક્રિયા શુદ્ધ રીતે કરતાં પરંપરાએ પ્રાંત અક્રિયારૂપ સિદ્ધપણું પામીએ એ છઠ્ઠો ગુણ ૬. શુદ્ધ વાંદણ દેતાં આવા ગુણની પ્રાપ્તિ છે માટે ઉક્ત દેષ રહિત વાંદણ દેવા. વાંદણ દઈ રહ્યા પછી સમ્યફ પ્રકારે શરીર નમાવી, પૂર્વે કોત્સર્ગમાં ધારણ કરી રાખેલા દિવસ સંબંધી અતિચારની, ચારિત્રની વિશુદ્ધિ કરવાના હેતુથી દુછાઇ મારા રેવસિયં યામિ એ સૂત્ર બેલી ગુરુ સમક્ષ આલેચના કરવી. કહ્યું છે કે – सम्ममवणयंगो, करजूय विहि धरिय पुत्ति रयहरणो । परिचिंतिए इआरे, जहक्कम गुरुपुरो विअडो॥ “સમ્યફ પ્રકારે શરીર નમાવી, હસ્ત જેડી, વિધિ પ્રમાણે મુહપત્તિ અને રજોહરણ ધારણ કરી ચિંતવન કરેલા અતીચાર યથાકમે ગુરૂ સમીપે વિસ્તારે-આલેચે.” એ પ્રમાણે દિવસ સંબંધી અતીચાર આલોચીને મન, વચન અને કાયાના સર્વ અતિચારને સંગ્રહણ કરનારું “દક્ષિત્તિ સેવાલિ એ સૂત્ર બેલી “પૂછાળ દિ મજીવન' એ વાકય ૧ અહિં સાત લાખ ને અઢાર પાપ સ્થાનક કહેવામાં આવે છે તે દિવસ સંબધી દેષની આલોચના નિમિત્તે છે. Page #40 -------------------------------------------------------------------------- ________________ પૂર્વક ગુરુ પાસે પ્રાયશ્ચિત્ત માગે. ગુરુ પણ હિમે એ પ્રમાણે કહી પ્રતિક્રમણરૂપ બીજા પ્રાયશ્ચિત્તને ઉપદેશ કરે. દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાં ઢોરના એ પ્રથમ પ્રાયશ્ચિત્ત અને પ્રતિમા એ દ્વિતીય પ્રાયશ્ચિત્ત છે. દશ પ્રકારનાં પ્રાયશ્ચિત્ત નીચે પ્રમાણે– आलोयण पडिकमणे मोस विवेगे तहा वि उस्सग्गे । तव च्छेय मूल अणवठयाय पारंचिए चेव ॥ આલોચન, પ્રતિક્રમણ, મીશ્ર, વિવેક, કાયેત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાપ્ય અને પારાચિક એ દશ પ્રાયશ્ચિત્તની વ્યાખ્યા આ પ્રમાણે– ૧. આલેચન એટલે મર્યાદા પૂર્વક ગુરુ સમક્ષ લાગેલા અતીચારતું પ્રકટ કરવું તે. ચેષ્ટા નિમિત્તે સમિયાદિ અતિચારના લેશરૂપ સુક્ષમ આશ્રવ ક્રિયા થઈ હોય તેની શુદ્ધિને અર્થે મહોત્રના પ્રાયશ્ચિત્ત છે. તે આલોચના ગમનાગમનાદિ અવશ્ય કાર્યને વિષે સમ્યક ઉપગવાળા નિરતિચારવંતને જાણવી અતિચાર સહિત દેશને માટે તે તેની ઉપરના પ્રતિકમણ પ્રાયશ્ચિત્તને સંભવ છે. તે પણ છવાસ્થને છે. કેવળજ્ઞાનીને તે કૃતકૃત્યત્વપણાથી આલેચના વિગેરે પ્રાયશ્ચિત્તને અભાવ છે. સર્વ ક્ષેત્રનું પ્રતિલેખન, સ્પંડિલનું અન્વેષણ, ગુરૂ આજ્ઞાથી બહાર નીકળવું અને સંલેખના કરવી વિગેરે વ્યાપારમાં સે હાથથી બહાર આચરણ કર્યું હોય અને તે ગુરુ પાસે આલેચે નહિ તે અશુદ્ધ અને સમિત્યાદિ અતિચાર લેશને આલેચે તે શુદ્ધ જાણવે. સે હાથની મધ્યેના આચરણમાં પણ પ્રશ્રવણાદિક (માત્રા વગેરે)ની આલોચના કરવી અને કાંઈ ખેલ, લીટ, Page #41 -------------------------------------------------------------------------- ________________ ૩૨ મેલ વગેરેનું કાઢવું, બેસવું, ઉઠવું, બગાસું ખાવું, શરીર પ્રસારવું અથવા સંકેચવું, ઉશ્વાસ નિઃશ્વાસ લેવે વિગેરે ક્રિયાની આલોચના કરવી નહિ. કારણ કે સૂત્રની પ્રવૃત્તિ એવી છે માટે. એ વિધિવાળાની બીજી રીતે આલેચના વિના પણ શુદ્ધિ જ છે. આ ઠેકાણે કેઈના મનમાં એવી આશંકા આવે કે “ યક્ત વિધિએ કરેલા કૃત્યને માટે પણ આલેચના પ્રાયશ્ચિત્ત લેવું પડે તે કાંઈ પણ કરવું જ નહિ અને વ્રત લઈને અનશન જ કરવું એ ઉત્તમ છે. એવી આશંકા કરનારે સમજવું કે સૂત્રકારની એવી આજ્ઞા નથી, કારણ કે એ પ્રમાણે વર્તતાં તે તીર્થને ઉછેદ થઈ જાય, અને કઈ કઈને બેધ કરે નહિ અથવા કેઈ કેઈથી બંધ પામે પણ નહિ. જેમ મલીનતાની શંકાથી કેાઈ માણસ વસ્ત્ર જ પહેરે નહિ તે વસ્ત્ર રહિત ફરવાથી તે પશુ તૂલ્ય ગણાય તેમ ચારિત્રને વિષે પણ આલેચનાની શંકાથી ક્રિયા કરે નહીં તે પશુત્વાપત્તિ થાય. જેમ વસ્ત્ર પહેરવાં અને તે મલીન થાય તે તેને જળવડે નિર્મળ કરવાં એ ઉત્તમ છે તેમ ચારિત્રને વિષે પણ કરવા એગ્ય ક્રિયા કરવી અને તે કરવામાં લાગેલા અતિચારરૂપ મેલને આલોચના પ્રાયશ્ચિત્તરૂપ જળવડે સાફ કરે એ જ ઉત્તમ છે. ૨ ઈર્યાસમિતિ વગેરેમાં સહસાકાર અને અનાગથી, માર્ગમાં વાત કર્યાથી અને ગૃહસ્થ ભાષા બોલવાથી–વિગેરે પ્રમાદે કરીને જે દોષ લાગ્યા હોય તેને માટે મિથ્યાદુકૃત દેવું એ પ્રતિમા પ્રાથશ્ચિત્ત. ૩ ઇંદ્રિયેના શબ્દાદિ વિષયને અનુભવીને કોઈને શંકા થાય કે શબ્દાદિ વિષયમાં મને રાગદ્વેષ થયે હતું કે નહિ? Page #42 -------------------------------------------------------------------------- ________________ તે શાંક વિષચે આલેચના પૂર્વક મિથ્યાદુકૃત દઈ શુદ્ધ થવું से मीश्र प्रायश्चित्त. ૪ અનેષણય આહાર શુદ્ધ બુદ્ધિથી ગ્રહણ કર્યા પછી અશુદ્ધ જણાયેલ, પ્રથમ પિરિસિએ આણેલે આહાર ચતુર્થ પરિસિ સુધી રાખવાથી કાળાતીત થયેલ, અર્ધ જન ઉપરાંતથી આણેલ અથવા મંગાવેલ ક્ષેત્રતીત થયેલ અને સૂર્યોદય થયા શિવાય તથા સૂર્યાસ્ત થયા પછી ઉદય થવાની અને અસ્ત નહીં થયાની બુદ્ધિએ ગ્રહણ કરેલ આહાર-વિગેરે અશુદ્ધ આહારને ત્યાગ કરે એ વિવેકા પ્રાથશ્ચિત્ત. ૫ કાયચેષ્ટાને નિરોધ કરી ઉપયોગ માત્રે દુઃસ્વમ જનિત દેષ વિગેરેની શુદ્ધિ કરવી તે જાત્ર ગશ્ચિત્ત. સચિત્ત અથવા પૃથ્વીકાયાદિને સંઘટ્ટ થવાથી લાગેલા દેષની ગુરુના બતાવ્યા પ્રમાણે નવીથી તે છ માસના ઉપવાસ પર્યંતના તપથી શુદ્ધિ કરવી તે તપ પ્રાશ્ચિત્ત. ૭ થયેલા દેષને માટે વતારાપણું કાળથી તે પાંચ અહેરાત્રિના પર્યાયને દુષણના ક્રમ પ્રમાણે છેદ કરો તે છે - શ્ચિત્ત. જેમ દુષ્ટ વ્યાધિના દેષથી શરીરના એક ભાગને શેષ અવયવની રક્ષાને માટે છેદ કર તેમ શેષ પર્યાયની રક્ષાને માટે દુષણના પ્રમાણમાં વ્રતપર્યાયને છેદ કરે. જે માણસ તપથી પણ દુર્દમ હેાય, છ માસને અથવા તેથી પણ ઉત્કૃષ્ટ તપ કરવાને સમર્થ હેય, એવા ભારે તપથી પણ શું! એમ બેલી તપના ગર્વવાળ હોય, તપ કરવાને અસમર્થ હય, ગ્લાન, બાળ અથવા વૃદ્ધ હોય, તપની શ્રદ્ધાવિનાને હોય અને નિષ્કારણે અપવાદ માર્ગ સેવવાની રુચિવાળ હોય તેને માટે આ પ્રાયશ્ચિત્ત છે. Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૪ ૮ જાણુને પંચેન્દ્રિયને વધ કરનાર, અહંકારથી મૈથુન સેવનાર, મૃષાવાદ, અદત્તાદાન અને પરિગ્રહ સંબંધી ઉત્કૃષ્ટ દેષને સેવન કરનાર, અને જાણુંને પુનઃ પુનઃ દેષ કરનારને તે દેષની શુદ્ધિને માટે મૂળ પર્યાયથી છેદ કરી ફરી વતારપણ કરવું તે મૂત્ર પ્રાયશ્ચિત્ત. ૯ મરણની નિરપેક્ષાએ પિતાને અથવા પરને ઘેર પરિ. ણામથી યષ્ટિમુષ્ટિને પ્રહાર કરનારને જ્યાં સુધી ઉચિત તપ ન કરે ત્યાં સુધી વ્રતને વિષે ન રાખવે. ઊચિત તપ એ કે તેનામાં ઉઠવા બેસવાની શક્તિ ન રહે અને જ્યારે ઉઠવું હોય ત્યારે બીજાની પ્રાર્થના કરે કે આર્ય! હું ઉઠવાની ઈચ્છા કરું છું. સામે માણસ તેની સાથે બેલ્યા વિના તે પ્રમાણે કરેએટલે સુધી તપ કરે ત્યારે તેની ઉથ્થાપના કરવી અર્થાત વ્રતાપ કરે તે અનવરશા પ્રાયશ્ચિત્ત. ૧૦ સાધ્વી અથવા રાજાની રાણુને ભેગવનાર, સાધુ અથવા રાજાને વધ કરનાર વિગેરે દેષ સેવનારને વેશ પ્રછન્નપણે રાખી જિનકલ્પીની સદશ ક્રિયા કરતા ક્ષેત્રની બહાર વિચરી સારી રીતે તપ તપી તીર્થની પ્રભાવના કરે ત્યારે પુનઃ વ્રતારેપ કરે તે Triાત રાત્તિ . તેની મુદત જઘન્ય છ માસ અને ઉત્કૃષ્ટ બાર વર્ષની સમજવી. એ પ્રમાણે દશ પ્રાયશ્ચિત્ત છે. તેમાં છેલ્લું પ્રાયશ્ચિત્ત આચાર્ય અને કોઈ મહા સત્વવંતને જ હોય. ઉપાધ્યાયે પારાંચિક પ્રાયશ્ચિત્તને લાયક અપરાધ કર્યો હોય તે પણું તેને અનવસ્થા પ્રાયશ્ચિત્ત અપાય માટે તેને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત સુધી જાણવું. સામાન્ય સાધુ તે નવમા દશમાં પ્રાયશ્ચિત્તને Page #44 -------------------------------------------------------------------------- ________________ ૩૫ લાયક દોષ કર્યો હાય તે પણ મૂલ પ્રાયશ્ચિત્ત સુધીને લાયક ગણાય. અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત કેટલાક દોષને માટે જઘન્ય છ માસ સુધી અને ઉત્કૃષ્ટ વર્ષ સુધીનું અપાય છે તથા કેટલાક દોષને માટે જઘન્ય વર્ષ અને ઉત્કૃષ્ટ બાર વર્ષ પર્યંત અપાય છે. તીર્થંકર, ગણધર અને પ્રવચનના તિરસ્કાર કરનારને માટે પ્રથમ મુદ્ભુત કહી છે, અને હાથે કરીને કાઇને મારનાર તથા સ્વધર્મી અથવા અન્ય ધીની ચેારી કરનાર વિગેરે દ્વાષ સેવનારને માટે બીજી મુદત કહી છે. આ દશ પ્રાયશ્ચિત્ત માંહેના છેલ્લા એ પ્રાયશ્ચિત્તના ચૌદ પૂર્વી અને પ્રથમ સંહનનના વિચ્છેદ થવા સાથે વિચ્છેદ સમજવેા અને ખાકીના આઠ પ્રકારના પ્રાયશ્ચિત્ત ફુપસદ્ધસૂરિ પર્યંત એટલે પાંચમા આરાના છેડા પર્યંત જાણવા. પ્રતિક્રમણ એ દશ પ્રાયશ્ચિત્ત માંહેનું બીજું પ્રાયશ્ચિત્ત છે, તેના અર્થ આ પ્રમાણે— स्वस्थानाद्यत्परस्थानं प्रमादस्यवशाद्गतः । तत्रैव क्रमणं भूयः प्रतिक्रमणमुच्यते ॥ પ્રમાદવશે પેાતાના સ્થાનથી પરસ્થાને ગયેલાએ મૂળસ્થાને પાછું ફરવું તેનું નામ પ્રતિક્રમણ.” જીવનું સ્વસ્થાન તે સ્વધર્મ અને પરસ્થાન તે અતિચાર જાણવા. એમાં સાધુને પંચ મહાવ્રત સ્વરૂપ સ્વસ્થાન અને શ્રાવકને ખારવ્રત રૂપ સ્વસ્થાન જાણવું. પ્રમાદના વશથી પેાતાના આચરણમાં અતિચાર લાગ્યા હાય એટલે આત્મા સ્વધર્મ-સ્વસ્થાનથી ચૂકી પરધર્મ-પરસ્થાન જે અતિચાર તેને વિષે ગયેા હાય-તે થકી નિવર્તવું–પાછુ ફરવું તેનું નામ પ્રતિક્રમણ છે. યંત્તાસૂત્રમાં એજ હકીકત છે, કારણ કે લાગેલા અતિચારની આલેાચના મિથ્યા Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૬ દુકૃત, નિંદા, ગહ વગેરે કરી શુદ્ધ થવું એ એ સૂત્રને હેતુ છે અને તેથી જ તેને પ્રતિક્રમણૂક કહેલું છે. એ પ્રતિક્રમણના આઠ પ્રકાર છે – पडिक्कमणं पडिअरणं पडिहरणा वारणा नियत्तीय । निंदा गरिहा सोही पडिक्कमणं अहा होइ ॥१॥ પડિકકમણું, પડિઅરણ, પડિહરણું, વારણું, નિવૃત્તિ, નિંદા ગર્યો અને ધી–આ પ્રમાણે પ્રતિકમણના આઠ પ્રકાર છે.” પછી વિધિપૂર્વક બેસી–સમભાવને વિષે સ્થિત થઈને, સમ્યક પ્રકારના ઉપયોગવાળા મનયુક્ત પદપદને વિષે સંવેગની પ્રાપ્તિ કરતા, ડાંસ મછરાદિકના ડેસને શરીરને વિષે નહીં ગણતા એવા મુનિ “સર્વ કાર્ય પરમેષ્ટિ નમસ્કાર પૂર્વક કરવા” એમ કહેવા થકી પ્રારંભમાં નવમંત્ર ભણે; પછી “સમભાવને વિષે સ્થિત થઈને પ્રતિકમવું જોઈએ” તેટલા માટે જમિમત સામા ઈત્યાદિ સામાયકસૂત્ર કહે, ત્યાર પછી મંગળિકને અર્થે ચત્તર મંજરું, ઇત્યાદિ કહે, પછી દૈવસિકાદિ અતિચાર આલેચવાના डापायी इच्छामि पडिक्कमिउं जोमे देवसिओ अइयारोकओ० से સૂત્ર કહે, પછી પૃથક પૃથક આલોચનાને માટે “ગમનાગમનમાં લાગેલા અતિચારના પ્રતિક્રમણરૂપ પથ સૂત્ર બેલે, ત્યાર પછી બાકીના સમસ્ત અતિચારના પ્રતિક્રમણને માટે મુનિ શ્રમણુસૂત્ર તરસ ધમરણ, પર્યત બેઠા છતાંજ બોલે. શ્રાવક પૂર્વોક્ત કારણને અનુસરીને પોતાની આચરણ પ્રમાણે મીર, કાનમતિ અને છામિ કિમિ એ ત્રણ સૂત્ર પૂર્વક શ્રાદ્ધ પ્રતિક્રમણ સૂત્ર (વં7િ) તત્ત ધમરણ પર્યત પૂર્વોક્ત મૂદ્રાએ બેઠે છતેજ બોલે. અને ત્યાર પછી Page #46 -------------------------------------------------------------------------- ________________ સઘળા અતિચાર આળવવા વડે અતિચારરૂપ ભારથી નિવૃત્ત થવાથી હળવે થયે સતે ઉઠે અને મુનિ પણ તેજ કારણથી ઉભા થઇ શમણુસૂત્ર પૂરું કરે. શ્રાવક વંદિત્તાસૂત્ર સંપૂર્ણ કરે. ભારથી હળવા થયાના સંબંધમાં શ્રાદ્ધ તિર્મસૂત્રમાં જ કહેલું છે કે कयपावोवि मणुस्सो, आलोइय निंदिय गुरुसगासे । होइ अइरेग लहुओ, ओहरिय भरुव भारवहो ।। અર્થ—“ કર્યું છે પાપ જેણે એ મનુષ્ય પણ ગુરૂમહારાજની સમીપે તે પાપને આવવા નિંદવાથકી–-ભાર વહન કરનારની ઉપરથી ભાર લઈ લેવાથી જેમ તે હલકે થાય છે તેમ અત્યંત હલકે થાય છે.” હવે પાપકર્મના મૂળ ચાર ભેદ છે ૧ સ્પષ્ટ ૨ બદ્ધ ૩ નિધન અને 8 નિકાચિત. તે ચારનું સ્વરૂપ આ પ્રમાણે છે. ૧ જેમ સોયને ઢગલે કર્યો હોય તે સોયે જ્યાં સુધી હસ્તાદિ કાંઈ લાગતું નથી ત્યાં સુધી પરસ્પર સ્પર્શ કરીને રહે છે પણ હાથ વિગેરે લાગવાથી જુદી જુદી થઈ જાય છે, તેમ જે કર્મ ઉપગવાળા પ્રાણીને પણ સહસાકારે બંધાયું હોય છે તે નિંદા ગઈ કરવા થકી નાશ પામે છે, તેને પૃષ્ટ પાપકર્મ જાણવું. પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ, પ્રસન્નચંદ્ર રાજા દિક્ષા ગ્રહણ કર્યા પછી શ્રી રાજગ્રહી નગરીની બહાર કાર્યોત્સર્ગી રહ્યા છે અને ભગવંત શ્રી મદ્દાવર સ્વામી ત્યાં સમવસર્યા છે. તેમને વંદન કરવા માટે શ્રે ષા સૈન્ય સહિત જાય છે. રસ્તામાં જ્યાં મુનિ ઉભા છે ત્યાં સૈન્ય આવ્યું Page #47 -------------------------------------------------------------------------- ________________ લ૮ એટલે તેના અગ્ર ભાગે રહેલા હુમુલ દુલ નામના બે સૈનિકેમાંથી સુમુખે પ્રસન્નચંદ્ર રાજર્ષિને નમસ્કાર કર્યો અને તેની પ્રશંસા કરી. દુખે કહ્યું કે “એમની પ્રશંસા કરવા ગ્ય નથી, એઓએ તે નાના બાળક પુત્રને રાજ્ય આપીને દીક્ષા લીધી છે; પાછળ તેને મંત્રી રાજપુત્રને મારીને રાજ્ય લઈ લેવા તૈયાર થયે છે માટે પુત્રની પણ દયા ન ચિંતવનારની પ્રશંસા શું કરવી?” આવાં કટક વચનથી રાજર્ષિ ધ્યાનભંગ થયા. દુર્ગાને ચડયા અને પિતાના વિશ્વાસઘાતી પ્રધાનની સામે અધ્યવસાયવડે યુદ્ધ કરવા લાગ્યા. સૈનિકની પાછળ શ્રેણિકરાજા આવ્યા તેમણે નમસ્કાર કર્યો અને પછી ભગવંત પાસે જઈને “પ્રસન્નચંદ્ર રાજર્ષિ પિતાના નમસ્કાર સમયે કાળ કરે તે કયાં ઉત્પન્ન થાય?” એવું ગતિ સંબંધી પ્રશ્ન કર્યું. ભગવતે નરક ગતિ કહી. સાતમી નરક પર્યંત કહ્યું. ફરીને પૂછતાં યાવત્ સર્વાર્થ સિદ્ધની ગતિ કહી. તેટલામાં તે દેવદંભી વાગી અને પ્રસન્નચંદ્રરાજર્ષિ કેવળજ્ઞાન પામ્યા. શ્રેણિક રાજાએ આશ્ચર્ય પામવાથી તેનું કારણ પૂછયું. ભગવતે પૂવૉક્ત અધ્યવસાય યુદ્ધનું કારણ કહી બતાવ્યું. છેવટે કહ્યું કે-“અનુક્રમે યુદ્ધ કરતાં કરતાં શસ્ત્રો ખુટી જવાથી માથાને ટોપ લઈને મારવા મસ્તક ઉપર હાથ મૂકી, ત્યાં મુંડીત મસ્તક જાણું પિતાના માઠા અધ્યવસાય માટે બહુજ પશ્ચાત્તાપ કરી પાછા શુભ ધ્યાને ચડ્યા. પુત્ર કેને? રાજ્ય કેનું? મંત્રી કેને? આ પ્રમાણે એકત્વ અને અન્યત્વ ભાવનાએ ચડ્યા અને તિવ્ર શુભ ધ્યાનવડે પૂર્વ સંચિત સમગ્ર પાપ કર્મને ક્ષય કરી કેવળજ્ઞાન પામ્યા.” આ પ્રમાણે ભગવંતે કહી સંભળાવ્યું. અહીંયાં સમજવાનું એ છે કે પ્રસન્નચંદ્ર રાજર્ષિએ Page #48 -------------------------------------------------------------------------- ________________ ૩૯ સાતમી નર્ક પર્યત ગતિરૂપ જે પાપકર્મ બાંધ્યું હતું તે પૃષ્ઠ પાપકર્મ હતું જેથી તેના પશ્ચાત્તાપ વિગેરેથી સહજમાં ક્ષય થયું.” ઈતિ પ્રથમ સ્પષ્ટ પાપકર્મ દષ્ટાંત, ૨. હવે તેજ સેને સમૂહ જે દેરા વડે બાંધી લીધેલ હોય તે જ્યારે તે બંધ છોડીએ ત્યારે સોયે છુટી છુટી થઈ જાય તેમ જે કર્મ વિકથાદિ પ્રમાદ થકી ઉત્પન્ન થયેલા પ્રાણાતિપાતાદિ દેષે કરીને બાંધ્યું હોય તે આલોચના અને પ્રતિકમણે કરીને ક્ષય થાય તેને વદ પાર વર્ષ કહીએ. મૃગાવતિ અને અયમત્તા કુમારની જેમ. શ્રી મહાવીર ભગવંતને વંદન કરવા માટે જે દિવસે ચંદ્ર સૂર્ય મૂળ વિમાને આવ્યા તે જ દિવસે સૂર્યાસ્ત સમયને ઉપગ વડે જાણીને સૂર્યને પ્રકાશ છતાં પણ ચંદનબાળા વિગેરે સાધ્વીઓ સમવસરણમાંથી નીકળીને પિતાને ઉપાશ્રયે ગઈ. પરંતુ મૃગાવતિ સાધ્વીને સૂર્યના પ્રકાશ વડે સૂર્યાસ્ત સમયને ઉપ ગ ન રહેવાથી તે તે સમવરણમાં બેસી રહ્યા. રાત્રિ થેડીક વ્યતીત થઈ એટલે ચંદ્ર સૂર્ય સ્વસ્થાનકે ગયા. અંધકાર પસ એટલે રાત્રિ પડી ગઈ જાણીને તત્કાળ મૃગાવતિ સાવી ત્યાંથી ઉક્યા અને ઉપાશ્રયે આવ્યા એટલે ચંદનબાળા મુખ્ય સાધ્વીજીએ ઠપકો આપે કે “સાવીને રાત્રિએ ઉપાશ્રય બહાર જવું કે રહેવું ઘટત નથી.” મૃગાવતિ સાથ્વી ઇરિયાવહી પડિક્કમતાં પૂર્વોક્ત અપરાધને ત્રિકરણું શુદ્ધ ખમાવવા લાગ્યા. ખમાવતાં ખમાવતાં તેમને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું.” અહીં મૃગાવતિ સાઇવીએ બાંધેલ કર્મ તે વદ પાપકર્મ જાણવું. “અયમત્તાકુમાર” સ્થવિરની સંગાતે બહિર્ભુમિકાએ જતા હતા. વર્ષાઋતુ હેવાથી રસ્તામાં નાના નાના ખાબોચીઆઓ Page #49 -------------------------------------------------------------------------- ________________ ૪૦ પાણીએ ભરાયેલા હતા. તેમાં કાગળ વિગેરેનાં વહાણે બનાવીને નાના નાના માળકા તરાવતા હતા. અયમત્તાકુમારની પણ બાળકવય હોવાથી બાળચેષ્ટા વડે તેમણે પણ પેાતાની કાચલી પાણીમાં તરતી મૂકી, અને કેવી તરે છે તે જોવા ઊભા રહ્યા. છેટું પડવાથી સ્થવિરે પાછું વળીને જોયું અને અયમત્તાકુમારને ક્રીડા કરતા દેખીને એલાવવા માટે મુનિને માકલ્યા. મહિલ્લું. મિકાએ જઈ આવીને ઇરિયાવહી પડિકમતાં સ્થવિરે યાદ આપવાથી અયમત્તાકુમાર જળક્રીડા સંબંધી પાપને આળાવતાં શુભ ધ્યાનવડે કેવળ જ્ઞાન પામ્યા.” અહીં અયમત્તાકુમારનું વ પાપકર્મ જાણવું. ૩. હવે તેજ સાથેા દ્વારાવડે ખાંધેલી ઘણા કાળ સુધી તેજ સ્થિતિમાં રહેવાથી લાઢાના કાટવડે સેાય અને અંધ બધું પરસ્પર મળી જાય ત્યારે તે સાચેા તેલનું બ્રિક્ષણ કરવાથી, તાપ દેવાથી તેમજ અન્ય લેાહ સાથે ઘર્ષણ કરવા વિગેરે અહુ પ્રકારના પ્રયત્નથી જુદી થાય, તેમ જે કર્મ દોડવા વળગવા રૂપ દર્પથી તેમજ સમગ્ર ઇંદ્રિયાની ઐક્યતાથી જાણી જોઇને ઉપાર્જન કર્યું હોય અને ઘણા કાળ પર્યંત નહીં મળાવવાથી જીવના પ્રદેશેાની સાથે ગાઢપણે બંધાઈ ગયું હોય તે કર્મ તિત્ર ગર્હ અને ગુરુમહારાજે આપેલા ઘેર છ માસી વિગેરે તપ કરવાથીજ ક્ષય થાય છે તેને નિયંત્ત પાપ કર્મ કહીએ. સિદ્ધસેનસૂરિની જેમ. સિદ્ધસેનસૂરિએ” પેાતાના જ્ઞાનના ગર્વથી અને સિદ્ધાંતકર્તાના અખહુમાનથી સર્વ સિદ્ધાંત સંસ્કૃતમાં કરવાના વિચાર કર્યો અને ગુરુમહારાજને કહ્યો. ગુરુ મહારાજાએ અનંત તીર્થંકર ગણધરાદિકની આશાતના કરવાથી સિદ્ધસેનસૂરિને તીવ્રપાપ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૧ કર્મને બંધ થએલ જાને બાર વર્ષની અવધિનું પારાંચિત પ્રાયશ્ચિત આપ્યું. તેમણે પણ બાર વર્ષ પર્યત વેશ ગેપવી, ચારિત્ર પાળ્યું અને પ્રાંતે શ્રી રાવતી પાર્શ્વનાથનું પ્રાચીન તીર્થ પ્રગટ કરી વિક્રમ રાજાને પ્રતિબંધ પમાડે અને જૈન ધર્મ અંગીકાર કરાવ્યું. જૈન શાસનની બહુજ ઉન્નતિ થઈ. રાજાએ “શિપુત્ર એવું બીરુદ આપ્યું. અહીં સિદ્ધસેનસૂરિએ બાંધેલ કર્મ તે નિયત્ત પાપકર્મ જાણવું. ૪ હવે તેજ સેયને સમૂહ અગ્નિમાં મૂકી ધમીને લેહના એક પિંડભૂત કર્યો હોય તે તેને ભાંગીને પૂરીને ઘડે ત્યારે જ નવીન સે થાય તેમ જીવે જાણુને જે પાપકર્મ કર્યું હોય અને વળી મેં આ ઠીક કર્યું, ફરીને પણ એમજ કરીશ, આવા વચનેવડે વારંવાર અનુમોદન કરવાથી જીવના પ્રદેશની સાથે ગાઢ એકત્વપણાને પામ્યું હોય તે કર્મ તે જેવું કર્યું હોય તેવું જ વેદવું પડે છે. ગુરુ મહારાજાએ આપેલા અત્યંત ઘેર તપવડે પણ ક્ષય થતું નથી. તેને ચતુર્થ નિવારત પાપકર્મ કહીએ, શ્રેણિકાદિકની જેમ. - શ્રેણિકરાજાએ શિકાર કરવા જતાં એક સગર્ભા હરણને એક બાણવડે હણું અને પાછી પિતાની બાણ મારવાની કુશળતાને વખાણને વારંવાર તે પાપકર્મની અનુમોદન કરી, તેથી નિકાચિત પાપ બાંધ્યું. ત્યારપછી અનાથી મુનિના સંગમથી સમકિત પામ્યા અને શ્રી વીર ભગવંતની અપ્રતિહત ભક્તિવડે - તીર્થંકર નામ કર્મ ઉપાર્જન કર્યું. પરંતુ પૂર્વોક્ત પાપના પ્રતિબંધની વખતે નર્કગતિનું નિકાચિત આયુષ્ય બાંધ્યું હતું તે Page #51 -------------------------------------------------------------------------- ________________ ૪૨ ક્ષય ન પામ્યું અને નર્કે જવું પડ્યું. આવું તિવ્ર પાપકર્મ તે નિવરિત પાપકર્મ જાણવું. પૂર્વોક્ત ચાર પ્રકારના પાપકર્મમાંથી અહીં પ્રતિક્રમણવડે કરીને પ્રથમના બે પ્રકારના પાપકર્મને અપગમ એટલે ક્ષય થાય છે. પાછલા બે પ્રકારનું પાપકર્મ બાંધ્યું હોય તે તે આલેયણ પ્રતિકમણવડે ક્ષય થતું નથી. - હવે ત મારા એ પદ કહેતાં સાધુ અને શ્રાવક બંને દ્રવ્યથી અને ભાવથી ઊભા થાય અને અમ્યુમિમિત્ર ઈત્યાદિક પાછળ ભાગ શ્રમણુસૂત્ર અને વંદિત્તાસૂત્ર પૂર્ણ થતાં સુધી બેલે. - ત્યારપછી પ્રતિક્રમ્યા છે અતિચાર જેણે એવા સાધુ શ્રાવક શ્રીગુરુ મહારાજ પ્રત્યે થયેલા પિતાના અપરાધને ખમાવવાને અર્થે પ્રથમ બે વાંદવડે દ્વાદશાવર્તવંદન કરે. આઠ કારણે વંદન કરવાનું શાસ્ત્રકારે કહેલું છે. पडिकमणे सझ्झाये, काउसग्ग वराह पाहुणए । आलोयण संवरणे, उत्तमठे य वंदणयं ॥ રદાર્થ-પ્રતિકમણને વિષે, સઝાયને વિષે, કાયોત્સર્ગ કરતાં, અપરાધ ખમાવતાં, પ્રાણુ સાધુ આવે ત્યારે, આલેચણું લેતાં, પચ્ચખાણ કરતાં અને અણસણ કરતી વખત; આ આઠ કારણે દ્વાદશાવ વંદન કરવું. - વિવાથ–પ્રતિક્રમણને વિષે સામાન્ય ચાર વાંદણું ક્રિક કિવંદનરૂપ છે. ૧ ત્રીજા આવશ્યક કાર્યોત્સર્ગ કરવા માટે ૨ વંદિતાસૂત્ર પછી અપરાધ ખમાવવા માટે. ૩ અભ્યશ્રીઓ * ત્રીજ આવશ્યકની મુહપત્તિ પડિલેહ્યા પછી દેવાય છે તે. Page #52 -------------------------------------------------------------------------- ________________ ખામ્યા પછી પાછા કાર્યોત્સર્ગ કરવા માટે અને ૪ છેલા છઠું આવશ્યકે પચ્ચખાણ કરવા માટે. આ પ્રમાણે ચાર વખત છે. ૨ સાધુ મુનિરાજને ગની ક્રિયામાં સક્ઝાય કરતાં વાંદણ દેવાનો અધિકાર છે તે વિશેષે યોગની વિધિથી જાણ લેવું. ૩ કાર્યોત્સર્ગ અહીંયાં જ બે લેગસ્સને કરવાને આગળ કહેશું, તેના પ્રારંભમાં વાંદણુ દેવા. અથવા આચાર્મ્સનું વિસજૈન થઈ ગયું હોય અને વિગભગવાણું હોય તેને માટે જે કાયેત્સર્ગ કરવા પડે તે વખતે વાંદણ દેવા. - ૪ ગુરુ મહારાજના વિનયનું ઉલ્લંઘન કરવારૂપ અપરાધ તે પ્રથમ વાંદણ દઈને પછી ખમાવાય છે. ૫ દિક્ષા પર્યાય વિગેરેથી જ્યેષ્ટ એવા પ્રાણુણ સાધુ આવ્યા હોય ત્યારે દ્વાદશાવર્તવંદને વાંદવા. ૬ વિહારાદિકમાં અપરાધ આવ્યું હોય એ વિગેરે દોષની આલોચના કરતી વખતે વંદન કરવું. ૭ ભેજન કર્યા પછી અભક્તાર્થપણું ગ્રહણ કરવા માટે પચ્ચખાણ કરવું તે સમયે દ્વાદશાવર્ત વંદન કરવું. ૮ ઉત્તમા એટલે અનશનસંખનાને વિષે દ્વાદશાવ વંદન કરવું તે. પાંચ ઉપરાંત મુનિરાજ હોય ત્યારે શ્રીગુરુ મહારાજ સુદ્ધાં ત્રણને ખમાવવા. ત્યાર પછી કાન્સ કરવા માટે પૂર્વોક્ત કથનને અનુસરે પ્રથમ વાંદણ દેવા. પછી ભૂમિનું પ્રમાર્જન કરીને તેને જાણવા ઈત્યાદિ અક્ષરમાં સૂચવન છે તે પ્રમાણે કષાય ચતુષ્ટયથી પાછું હઠવું * આયંબિલ. Page #53 -------------------------------------------------------------------------- ________________ છે તેનું અનુકરણ કરતેજ હોયની તેમ પા પગલે અવગ્ર હમાંથી બહાર નિકળે, અને માથયિ વધે એ સૂત્ર ત્રણ ગાથારૂપ બેલે. - આલોચના અને પ્રતિક્રમણવડે અશુદ્ધ રહેલા (શુદ્ધ નહીં થયેલા) એવા ચારિત્રાદિકના વૃહત્ અતિચારોની શુદ્ધિને માટે કાયેત્સર્ગ કરવાના છે. તેમાં પ્રથમ ચારિત્રની શુદ્ધિને માટે કાયોત્સર્ગ કર. તે ચારિત્ર કષાયના વિરહવડે જ શુદ્ધ થાય છે. જે કષાયને અભાવ થાય તેજ ચારિત્રનું સારપણું છે. કહ્યું છે કે सामन्नमणुचरंतस्स, कसाया जस्स उक्कडा हुंति । मन्नामि इच्छुपुष्पं व, निष्फलं तस्स सामन्नं ॥ ગઈ–ચારિત્રના સામાન્ય પર્યાયને આચરતા એવા મુનિને જે કષાયે ઉત્કટ છે તે તેને સામાન્ય પર્યાય ઈશ્ન (શેરડી) નાં પુષ્પની પેઠે નિષ્ફળ છે એમ માનું છું– આ પ્રમાણે કહેલું છે તેથી ચારિત્રને પ્રર્ષ કરવાને માટે કષાયને ઉપશમ કરે અને તે ઉપશમને માટે જ શાળા કક્ષા ઈત્યાદિ ત્રણ ગાથા કહેવી. પછી પ્રતિક્રમણ કરવાથી પણ અશુદ્ધ રહેલા એવા ચારિત્રાચારના અતિચારની શુદ્ધિને માટે કાર્યોત્સર્ગ કરવાને ઈચ્છતા એવા મુનિ અથવા શ્રાવક - मिभंते सामाइयं० इच्छामिठामिकाउसग्गं० मने तस्सउत्तरी० એ ત્રણ સૂત્ર કહીને કાઉસગ્ગ કરે. એ કાયોત્સર્ગમાં ચારિત્રાચારની વિશુદ્ધિને માટે બે લેગસ્સ ચિંતવે. આ કાત્સર્ગના પ્રારંભમાં આરિવફા કહ્યા પછી કિમતે કહેવામાં આવે છે એ સંબંધમાં શિષ્ય પ્રશ્ન કરે છે Page #54 -------------------------------------------------------------------------- ________________ ૪૫ કે-“ નિમંતે સામાત્ત્વ ” એ સૂત્ર પ્રથમ આદિમાં, પછી વૈદ્વિત્તાસૂત્રના પ્રારંભમાં એમ એવાર કહ્યા પછી વળી ત્રીજી વાર અહીં કહેવાનું શું પ્રયેાજન છે?' ગુરૂ ઉત્તર આપે છે કે “સર્વ ધર્માનુષ્ઠાન સમતા પરિણામને વિષે સ્થિત થયા સતાજ થાય છે, તેથી પ્રતિક્રમણની આદ્યમાં, મધ્યમાં અને અવસાને વારંવાર તેની સ્મૃતિને માટે નિમંતે એ સૂત્ર કહેવાનું છે.” દિ કાઈ અહીંયાં પુનરૂક્ત દૂષણુ લાગવાની શંકા કરે પરંતુ સઙ્ગીયધ્યાન, તપ, ઔષધ, ઉપદેશ, સ્તુતિ, પ્રયાણ અને સંતશુકિર્તન એટલા કાર્યમાં વારંવાર કહેતાં કરતાં પુનરૂક્ત દૂષણુ લાગતું નથી. ચારિત્રાચારની વિશુદ્ધિને માટે ઉપર કહેલ કાઉસગ્ગ પાર્યાપછી જ્ઞાનાચાર અને દર્શનાચાર બંનેની શુદ્ધિને માટે કાઉસગ્ગ કરવાના હૈાવાથી કેાની વિશુદ્ધિને માટે પહેલા કાઉન સગ્ગ કરવા? તેને નિર્ણય કરવા માટે કહે છે કે-કતકનું ચૂર્ણ જેમ જળને શુદ્ધ કરે છે અને અંજન જેમ દૃષ્ટિને નિર્મળ કરે છે તેમ સમ્યક્ત્વ, જ્ઞાનને નિર્મળ કરે છે. જેમ જળ નિર્મળ થાય છે . અને ષ્ટિરૂપને જુએ છે તેમ જેમ જેમ તત્વચિ થાય છે તેમ તેમ તત્વાગમ (તત્વનું જાણવું) થાય છે. દીપક અને પ્રકાશ બંને એક સાથે ઉત્પન્ન થાય છે. પરંતુ પ્રકાશનું કારણ જેમ દીપક છે તેમ સમ્યક્ જ્ઞાનનું હેતુભૂત સમ્યક્ત્વ છે. શુદ્ધ શ્રદ્ધાવડેજ સમ્યક્ જ્ઞાન પ્રાપ્ત થાય છે. ઇત્યાદિક હેતુએ કરીને જ્ઞાન થકી દર્શન ગરિષ્ઠ છે, માટે જ્ઞાનાચારની પૂર્વે દર્શનાચારની વિશુદ્ધિને માટે, ભરતક્ષેત્રમાં ઉત્પન્ન થયેલ હાવાથી આસત્ર ઉપગારી એવા શ્રી ઋષભાદિ Page #55 -------------------------------------------------------------------------- ________________ ચતુર્વિશ તીર્થકરેની સ્તુતિરૂપ ચતુર્વિશતિ સ્તવ ( રર) તથા સાવજો અરિહંતાગા વિગેરે સૂત્રે કહીને તેને અર્થ કાયેત્સર્ગ કરે અને તેમાં એક લેગસ્સ ચિંતવે. પછી કાઉસગ્ન પારીને શ્રુતજ્ઞાનાચારની વિશુદ્ધિને માટે સુહાવી ઈત્યાદિ સૂત્રે કહીને બીજે કાઉસગ્ગ પણ એક લેગસ્સ ચિંતવન યુક્ત કરે. એ કાઉસગ્ગ પારીને જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિક ત્રાચારનું નિરતિચારપણે સમાચરણ કરવાથી જેમણે ઉત્કૃષ્ટ ફળને પ્રાપ્ત કરેલું છે એવા સિદ્ધભગવંતની સ્તુતિરૂપ સિદ્ધાફુક્કાળ એ સૂત્ર કહે. પૂર્વોક્ત ત્રણ કાર્યોત્સર્ગમાં ચારિત્રાચારની વિશુદ્ધિને માટે બે લોગસ્સને અને જ્ઞાનાચાર દર્શનાચારને માટે એક એક લેગસ્સને કાઉસગ્ગ કહ્યો તે ચારિત્રાચારની વિશેષતા હોવાથી સમજવું. તે વિશેષતાને માટે પૂર્વે યુક્તિ દર્શાવેલી છે. એ પ્રમાણે ત્રણે કાત્સર્ગ કર્યા પછી સિદરતા કહેવાય છે. તેનું કારણ એ છે કે સકળકુશળઅનુષ્ઠાનનું ફળ સિદ્ધિપદ છે અને તેને પ્રાપ્ત કરનારા તે સિદ્ધ ભગવંત છે. જૈનધર્મ શાશ્વત સુખ યુક્ત મેક્ષફળને દેવાવાળો જિનેશ્વર ભગવતે કહે છે. તેનું આરાધન કરતા સતા મનુષ્યગતિ સંબંધી અને દેવગતિ સંબંધી સુખની જે પ્રાપ્તિ થાય છે તે ધાત્પત્તિને માટે ખેતી કરનારા કૃષિકારને ધાન્ય ઉપરાંત ખડની પ્રાપ્તિ પણ તેને માટે પ્રયાસ કર્યા સિવાય થાય છે તેમ સમજવી. એટલે એ અનુસંગત પળ છે. પરંતુ તે દેવગતિ મનુષ્યગતિ આશ્રયી સુખ પ્રાતે વિનશ્વર હોવાથી શાસ્ત્રકાર તેને ખરું સુખ કહેતા નથી. ગૌતમ સ્વામિએ ભગવંતને પુછ્યું છે કે “હે ભગવંત! સુખ Page #56 -------------------------------------------------------------------------- ________________ ૪૭ કેને કહીએ?” ભગવંતે ઉત્તર આપે કે “હે ગતમ! ઘણે કાળે પણ જેને અંત (વિનાશ) નથી તેને સુખ કહીએ” તેવું સુખ તે મોક્ષ સુખ જ છે. કદિ કે પ્રશ્ન કરે કે જ્યારે સિદ્ધની અને મોક્ષ સુખની મુખ્યતા છે ત્યારે તેની સ્તુતિ રૂ૫ “ પિતા ” પ્રારંભમાં શા માટે ન કહ્યો? ઉત્તર. સર્વે ક્રિયાઓનું ફળ પર્યવસાને જ હોય છે, પહેલાં હોતું નથી. વૃક્ષોને વિષે પણ ફળસ્પત્તિ પ્રાંતેજ થાય છે. કહ્યું છે કે “વૃક્ષના મૂળથી બંધનો પ્રભવ થાય છે, બંધથી શાખા, શાખાથી પ્રશાખા, પ્રશાખાથી પત્ર, પત્રથી પુષ્પ, પછી ફળ અને છેવટે રસની ઉત્પત્તિ છે. આ પ્રમાણે હેવાથી જ્ઞાન દર્શન ચારિત્રના મૂળ રૂપ સિદ્ધનું સ્મરણ પ્રાંતે કરવું યુક્ત છે. - સિદ્ધાર્થ વૃદ્ધાની પ્રથમ ગાથાવડે સિદ્ધ ભગવંતની સ્તુતિ કર્યા પછી સાંપ્રતકાળે જેમનું શાસન પ્રવર્તે છે એવા શ્રી વીરભગવત વિશેષ સ્મરણીય હોવાથી તેમની સ્તુતિની બે ગાથાઓ કહેવી. ત્યાર પછી મહા તીર્થ હોવાથી શ્રી *ઉજજયંતગિરિની તથા તેના અલંકારભૂત શ્રી નેમિનાથની સ્તુતિરૂપ એક ગાથા કહેવી અને પછી અષ્ટાપદ નંદીશ્વરાદિ અનેક તીર્થોના નમસ્કારરૂપ વત્તા કૃવત ર વાવ એ ગાથા કહેવી. ( આ પ્રમાણે જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચારિત્રાચારની શુદ્ધિ કરીને સકળ ધર્માનુષ્ઠાનનું હેતુભૂત શ્રુત હોવાથી તેની સમૃદ્ધિને અર્થે સુગ રેવા જ શાક અન્નથ૦ • ગિરનાર. * આ ગાથાના અનેક અર્થ થાય છે, તેથી જુદા જુદા ઘણું તીર્થોનું વંદન થઈ શકે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૮ ઇત્યાદિ કહીને શ્રુતદેવતાના કાઉસ્સગ્ગ કરવા. તેમાં એક નવકાર ચિંતવવા. દેવતાદિકનું આરાધન સ્વલ્પ યત્નવર્ડ સાધ્ય હાવાથી આઠ શ્વાસેાશ્વાસના પ્રમાણવાળા આ કાઊસગ સમજવે. કાઉસી પારીને શ્રુતદેવતાની સ્તુતિરૂપ જેવા માવ॰ એ સ્તુતિ કહેવી. અહીં શિષ્ય શંકા કરે છે કે- શ્રુતરૂપ દેવતાના કાર્યાત્સગ તા શ્રુતની સમૃદ્ધિને અર્થે કરવા યુક્ત છે કેમકે શ્રુતની ભક્તિ કરવાથી જ્ઞાનાવરણી કર્મના ક્ષય થાય છે અને તેમ થવાથી શ્રુતસમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ વાત તેા સુપ્રતિત છે. પરંતુ શ્રુતના અધિષ્ઠાયક દેવતાએ તે જંતરાઢિ હાય છે તેથી તેના આરાધન માટે કાર્યોત્સર્ગ કરવા યુક્ત નથી. વળી તેઓનું ઉત્કૃષ્ટ કર્મો ખપાવવામાં અસમર્થપણું હાવાથી તેએ શ્રુત સમૃદ્ધિના હેતુ નથી. જો શ્રુતરૂપ દેવતાને નિમિત્તે કાચેત્સર્ગ કહેશે। તા શ્રુતરૂપ દેવતાની તે ત્રીજા પુલ્લવરીવગે ના કાયાત્સર્ગ પ્રસંગે સ્મૃતિ કરેલી જ છે.’ઉત્તર-શ્રુત અધિષ્ઠાતા દેવતાને ગેાચર જે શુભ પ્રણિધાન છે તેનું સ્મરણ કરનારના કર્મક્ષયના હેતુપણે અભિધાન કરેલું છે; તેથી શ્રુતદેવતાની તેમજ ક્ષેત્રદેવતાની સ્તુતિ પણ ચાગ્ય છે. જેના અધિષ્ઠિત ક્ષેત્રને વિષે સ્થિતિ કરીએ તેના કાર્યાત્સર્ગ કરીને પછી તેની સ્તુતિ કહેવી, દરરોજ ક્ષેત્ર દેવતાનું સ્મરણ કરવું તે ત્રીજા વ્રતને વિષે વારંવાર અવગ્રહ યાચનરૂપ ભાવના કહેલી છે તેના ખરાપણા રૂપ સંભવે છે. વળી શિષ્ય શંકા કરે છે કે-શ્રુતદેવતા અને ક્ષેત્ર દેવતાદિકના કાચેાત્સર્ગ કરવાથી મિથ્યાત્વની પ્રસક્તિ થાય છે તેથી Page #58 -------------------------------------------------------------------------- ________________ ૪૯ તે કરવા યુક્ત નથી. ઉત્તર-પુર્વધરાદિકના કાળને વિષે પણ એ કાર્યોત્સર્ગના કિયમાણપણને સંભવ હોવાથી તારું કહેવું યુક્ત નથી. શ્રી માવઠ્યા સૂત્ર ની લઘુવૃત્તિ, બૃહદવૃત્તિ, ચૂણી, ભાષ્ય, પાક્ષિકસૂત્ર તથા પ્રવચનસારે દ્વારાદિને વિષે મૃતદેવતાદિકના કાયોત્સર્ગ કહેલા છે. શ્રી આવશ્યક બહવૃત્તિના પ્રારંભમાં શ્રી હરિભદ્રસૂરિએ નમસ્કાર કરે છે તે ગાથા આ પ્રમાણે છે प्रणिपत्य जिनवरेंद्र, वीरं श्रुतदेवतां गुरुन् साधून् । आवश्यकस्य विकृति, गुरुपदेशादहं वक्ष्ये ॥ १॥ શ્રી પંચવસ્તુ ગ્રંથમાં કહ્યું છે કે- आयरणा सुअदेवयमाइणं होइ उस्सग्गो । શ્રી વીરભગવતના નિર્વાણ પછી હજાર વર્ષ પૂર્વ વ્યવચ્છેદ પામ્યા અને શ્રી હરિભદ્રસૂરિ ત્યાર પછી પંચાવન વર્ષે સ્વર્ગ ગયા છે. એમણે પિતાના મંગળાચરણમાં શ્રુતદેવતાને નમસ્કાર કરે છે તેથી તે પ્રકારની આચરણને સંભવ ગ્રંથકરણકાળની અગાઉ પણ હવે જોઈએ એટલે પૂર્વધરના સમયને વિષે પણ શ્રુતદેવતાદિકના કાર્યોત્સર્ગને સંભવ છે, અને તેથી તે કરવા ગ્ય છે. ત્યારપછી નમસ્કાર (નવકાર) ભણન પૂર્વક સંડાસા પ્રમાઈને બેસે. બેસીને પૂર્વે કહેલી વિધિ પ્રમાણે મુખવઐીકા પડિલેહીને ગુરૂ મહારાજાને દ્વાદશાવર્ત વંદન બે વાંદણાવડે કરે. આ વંદન, શ્રી ગુરૂમહારાજની આજ્ઞા પૂર્વક કર્યું છે આવશ્યક જેણે એવા શિષ્ય “મેં આપની આજ્ઞા યુક્ત પ્રતિક્રમણ કર્યું એમ નિવેદન કરવા નિમિત્તે છે. લેકીકને વિષે પણ રાજાદિકે Page #59 -------------------------------------------------------------------------- ________________ કરેલા આદેશ પ્રમાણે કાર્ય કરીને પ્રણામ પૂર્વક તે પ્રમાણે કર્યાનું નિવેદન કરવાનું પ્રવર્તન છે. તે જ પ્રમાણે અહીં પણ જાણવું. જેમ રાજાના મનુષ્ય કાર્ય પ્રસંગે મેકલ્યા સતા પ્રણામ કરીને જાય છે અને તે પ્રમાણે કાર્ય કરી આવ્યા પછી પ્રણામ પૂર્વક નિવેદન કરે છે તેમ અહીં પણ સાધુ, ગુરૂ મહારાજાએ પ્રતિક્રમણ કરવાની આજ્ઞા કર્યા સતા પ્રથમ ગુરૂ વંદન કરીને પછી ચારિત્રાદિકની વિશુદ્ધિ કરે છે અને પ્રાંતે ગુરૂમહારાજને છએ આવશ્યક કર્યાનું નિવેદન કરવાના પ્રારંભમાં દ્વાદશાવર્ત વિદન કરીને પછી “સામયેિ, વારસો, વાંસ, હિમણું , પહલાજ કર્યું છે.” એમ નિવેદન કરે છે. પછી ફૂછો અgછું એમ કહીને જાનવડે રિત થઈ અંજળી જેડી નમોહંતરિદઈત્યાદિ પૂર્વક ત્રણ સ્તુતિ કહે તેમાં પણ ગુરુ મહારાજને વિનય સાચવવા માટે જ્યાં સુધી ગુરૂ એક સ્તુતિ બોલે ત્યાં સુધી શિષ્ય મૌન રહે અને એક સ્તુતિ ગુરુ બેલી રહ્યા પછી સર્વે વર્તમાન સ્તુતિ વય બોલે. અહીં દુછાને અgÉ એ શબ્દને અર્થ એ સમજ કે “અનુશાસ્તિ જે ગુજ્ઞા તેને હું અભિલપું છું-વાંછું છું.” એટલે “પ્રતિકમણ કરવું” એવી જે ગુર્વાજ્ઞા તેને હું વાં છું. અને તે ગુર્વાજ્ઞા પ્રમાણે મેં મારા અભિલાષ પૂર્વક (રાજાની વેઠની પેઠે નહીં) પ્રતિક્રમણ કર્યું છે. આ સંભાવના એટલા માટે કરીએ છીએ કે તે વચન કહ્યા પછી ગુરૂ મહારાજને કાંઈ ન આદેશ નથી. વળી સમ્યક્ત સામાયિકાદિકના આરેપણની વિધિમાં તથા અંગાદિકના ઉદેશમાં પણ એ પ્રમાણે છાનો અણુ િએવું વચન છે અને તેની પછી કાંઈ ગુરુ મહારાજ આદેશ દેતા નથી. Page #60 -------------------------------------------------------------------------- ________________ ૫૧ આ પ્રમાણે પ્રતિકમણ (ષ આવશ્યક૫) સંપૂર્ણ થવાથી ઉત્પન્ન થયે જે અત્યંત પ્રમાદ તેના પ્રસારથી આકુળ થયેલા પ્રતિક્રમણ કરનાર વિદ્ધમાન સ્વરે કરીને, વર્ધ્વમાન અક્ષર યુક્ત, શ્રી વર્તમાન સ્વામીની નમોસ્તુવનાના, ઇત્યાદિ ત્રણ સ્તુતિ બેલે. દૈવસીક પ્રતિકમણુમાં ગુરુ એક સ્તુતિ બેલી રહ્યા પછી બેલે અને પાક્ષિકાદિ પ્રતિકમણમાં ગુરુ મહારાજનું તથા પર્વનું વિશેષ બહુમાન સૂચવવાને માટે ગુરુ ત્રણે સ્તુતિ બેલી રહે ત્યારપછી સર્વે સાધુ અને શ્રાવકે સમ કાળે ઉચ્ચ સ્વરે ત્રણે સ્તુતિ બેલે. સાથ્વી અને શ્રાવકા સંસ્કૃત ભાષાના અધિકારી હેવાથી નવ્રુત સિદ્ધ ઇત્યાદિ ન લે તથા નમતુ વર્તનાના ને સ્થાનકે સંસાર રોવાન૪૦ ઈત્યાદિ ત્રણ સ્તુતિ બેલે. રાત્રિક પ્રતિક્રમણમાં પણ વિરાટોવન ને સ્થાનકે એ જ સંસાર વાવાન૪૦ ઈત્યાદિ ત્રણ સ્તુતિ બેલે. સ્ત્રીઓને એ સંબંધમાં અધિકાર નથી એમ સૂચવતા સતા શાસ્ત્રકારે કહ્યું છે કે बाल स्त्री मंद मुर्खाणां, नृणां चारित्रकाक्षिणां । अनुगृहार्थं सर्वज्ञैः सिद्धांतः प्राकृतः कृतः ॥१॥ બાળક, સ્ત્રી, મંદ બુદ્ધિવાળા અને મૂર્ખ એવા ચારિત્ર ઈચ્છક મનુષ્યના અનુગ્રહને માટે સર્વોએ સિદ્ધાંત પ્રાકૃત ભાષામાં કરેલા છે. આ પ્રમાણે કહેલ છે તેથી તેમજ સંસ્કૃત નાટકદિને વિષે સ્ત્રીઓના આલાપ પ્રાયે પ્રાકૃત ભાષામાં જ * ઊંચે સ્વરે દરેક ગાથામાં વધતા વધતા અક્ષર છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ પર હેવાથી સ્ત્રીઓનું સંસ્કૃત ભાષામાં અનધિકારીપણું દઢ થાય છે. વળી કહ્યું છે કે केविअ तुच्छा गारव बहुला चलींदीआ दुबला धीइएअ । इअ अइसेसझ्झयणी, भूआवाओ अ नो थीणं ॥१॥ કેટલીક સ્ત્રીઓ સ્વભાવથી જ પ્રાયે તુચ્છ એટલે અલ્પ સત્વવાળી, અલ્પ સદ્ધિ હોવા છતાં પણ અત્યંત ગર્વ ધારણ કરનારી, ચપળ ઈદ્રીઓવાળી એટલે વિકારવાળી તથા શૈર્યતામાં દુર્બળ અર્થાત્ ધીરજ નહીં રાખી શકનારી એવી હોય છે તેથી અતિશયવંત સ્વરૂપવાળાં ઉથ્થાન અને સમુથ્થાન શ્રત તથા અરૂણે પપાતાદિક અધ્યયન અને ભૂતવાદ જે દષ્ટિવાદ બારમું અંગ તે ભણવાની સ્ત્રીઓને અનુજ્ઞા નથી.” દષ્ટિવાદને વિષે અનેક વિદ્યાઓ સર્વ પ્રકારના વાંછિતને આપનાર વર્ણવેલી છે, તેથી તે ભણવાને અધિકાર સત્વવંત પુરૂષને જ છે. સંયમાદિ કાર્ય નિષ્પન્ન થયે સતે જે કંઈ મુનિ એક કુળ, એક ગામ અથવા એક રાજધાનીની ઉપર સંકલ્પ કરીને રૂછમાન થયા સતા અપ્રશાંત ચિત્તવડે, અપ્રશસ્ત લેશ્યાવડે, વિષમાસને બેસીને, ઉપયાગ સહિત ઉઠ્ઠા યુત ચયન ગણે, એકવાર બેવાર અને ત્રીજીવાર ગણે કે તત્કાળ તે કુળ, ગામ અથવા તે રાજધાનીમાં વસનારા લેક હણાઈ ગયા છે મનના સંકલ્પ જેના એવા થયા સતા, વિલાપ કરતા સતા એકદમ ઉતાવળા ભયભ્રાંત થઈને ભાગવા માંડે ત્યારપછી કાર્ય સમાપ્ત થયે સતે તેજ કુળ, તેજ ગામ તથા તેજ રાજધાનીને માટે સંકલપ કરીને તુષ્ટમાનપણે, પ્રસન્ન ચિત્તે, પ્રસન્ન લેશ્યાવડે, સમ સુખાસને બેસીને ઉપગ યુક્ત મુનિ મુઠ્ઠા શ્રત કથા નું પર્યટણ Page #62 -------------------------------------------------------------------------- ________________ પ૩ કરે, ગણે. એકવાર, બે વાર અને ત્રણવાર ગણે કે તરત જ તે કુળ, તે ગામ અથવા તે રાજધાનીમાં વસનારા લેકે હર્ષવંત ચિત્તવાળા થઈને, સુપ્રશસ્ત મંગળિકના સમૂહને કરતા સતા, મંદ મંદ ગતિવડે કીડા કરતા પાછા આવે. આ પ્રમાણે પૂર્વે જે પિતાના સ્થાનકથી ભ્રષ્ટ થયા હોય તે પાછા પિતાના સ્થાનક પ્રત્યે આવીને સ્થિત થાય. આ ઉઠ્ઠાણ અને સમુઠ્ઠાણુ શ્રુત અધ્યયનને પ્રભાવ છે. તથા સહ નામના દેવના ઉપપાતનું હેતુભૂત તે સહન પતિ નામનું અધ્યયન જાણવું. જ્યારે તે અધ્યયનને ગણવાને ઉદ્યમવત થયેલા મુનિ તેનું પરાવર્તન કરે–ગણવા માંડે ત્યારે તે અરુણ નામે દેવતાનું સ્વસમયનિબદ્ધપણા થકી આસન ચલાયમાન થાય. સસંભ્રમપણે, ભ્રમિતભેચનવંત થઈને અવવિજ્ઞાન પ્રયું જે, પછી સર્વ વ્યતિકરને જાણીને હર્ષ પામે અને અત્યંત પ્રહર્ષિત થઈને ચપળ કુંડળાદિક આભરણવંત તે દેવ દિવ્ય કાંતિવડે, દિવ્ય વિભૂતિ વડે અને દિવ્ય ગતિવડે જ્યાંતે ભાગ્યવાન મુનિ મહારાજ તે અધ્યયનને પાઠ કરે છે ત્યાં આવે. આવીને ભક્તિના સમૂહવડે નમાવ્યું છે મુખ કમળ જેને એ તે દેવ કુસુમની વૃદ્ધિ કરે અને તે શ્રમણની સમિપે બે હાથ જોડી, સંવેગવડે વિશુદ્ધમાન અધ્યવસાયવંત થયે તે અરૂણે પપાત અધ્યયનને સાંભળવા બેસે. તે અધ્યયન સમાપ્ત થાય ત્યારે, “ભલું સ્વાધ્યાય કર્યું, ભલું સ્વાધ્યાય કર્યું” એમ કહીને “વવૃgઅર્થાત્ વર માગે, એમ બેલે. તે વખત આ લેાક સંબંધી નિષ્પીપાસાવાન, તૃણમણું અને લેહ કાંચનની ઉપર સમભાવવાળા તથા સિદ્ધિવધુને પ્રાપ્ત કરવાને અત્યંત ઉત્સુક Page #63 -------------------------------------------------------------------------- ________________ ૫૪ થયેલા તે મુનિ ‘અમારે વર માગવે કરીને કાંઈપણ સ્વાર્થ નથી’ એમ કહે. આવા પ્રતિવચનને સાંભળીને અધિકતર સંવેગ પ્રાપ્ત થયા છે જેને એવા તે દેવ પ્રદક્ષિણા દઈ, વંદન કરીને પાછે સ્વસ્થાનકે જાય. એ જ પ્રમાણે થળોષપાત, હોપપાત, વૈ મળોષપાત, વિગેરે અધ્યયનાને માટે પણ જાણવું. આવા પ્રભાવીક અધ્યયના હાવાથી તે ભણવાના સ્ત્રીઓને... અધિકાર નથી. ચૌદ પૂર્વ ભણવાને વિષે પણ તેનું અધિકારીપણું છે. નમોડદુસ્લિા અને નમોસ્તુવર્ણમાનાથ વિગેરેનું પૂર્વીતર્ગતપણું સંભવે છે, તેથી જ તે સ્ત્રીએ ન ખેલે એમ કહેલ છે. અથવા તે ન કહેવામાં કાંઈ બીજું કારણ હાય તે તે પણ બુદ્ધિવંત પુરૂષોએ સ્વયમેવ જાણી લેવું. નમોસ્તુવઈમાનાય * ગુરૂ મહારાજ કહેતા હોય તે અવસરે દરેક સ્તુતિને પ્રાંતે નમોન્નમાલમળાાં એ વચન વડે ગુરૂ મહારાજને નમસ્કાર અન્ય સાધુ અને શ્રાવક ખેલે છે તે નૃપાદકના આલાપમાં દરેક વાર્તાની પ્રાંતે ‘જીવ' એમ એલવાનું કેટલેક સ્થાનકે પ્રવર્ત્તન છે તે પ્રમાણે શ્રી ગુરૂ વચનની પ્રતીચ્છાદિ રૂપ સંભવે છે. તથા શ્રીવહુંમાન સ્વામીનું આ તીર્થ પ્રવર્તે છે, તેમની આજ્ઞાવર્ડ કરીને આ પ્રતિક્રમણાદિ કરવાનું છે તે નિર્વિઘ્નપણે સંપૂર્ણ થવાથી થયેલા હર્ષે કરીને, તેમજ મંગળિકને અર્થે નમોસ્તુવર્ધમાનાય એ સ્તુતિ કહેવાની છે, કૃતજ્ઞાના એવા વ્યવહારજ છે કે ‘વસમીહીત કાર્ય નિર્વિઘ્નપણે સમાપ્ત થાય ત્યારે * આ પ્રમાણે પ્રવર્તન હાલ નથી. નમોતની આધમાં એકવાર જ નમોસમાસમાળ એમ કહેવાનું પ્રવર્ત્તન છે, Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રીદેવગુરૂની સ્તુતિ કરવી; આવે ન્યાય લેકને વિષે પણ પ્રવર્તે છે. જ્યારે રાજા શત્રુને જય કરીને આવે ત્યારે તેમ જ વિવાહાદિકને વિષે પણ હર્ષ કરીને વિચિત્ર વાછત્ર વજડાવે છે તેમ જ ઊંચે સ્વરે કરીને ગીત નૃત્યાદિ થાય છે અને પિતાના પૂજ્યની પૂજા કરે છે તેમ અહીં પણ ઊંચે સ્વરે કરીને શ્રીવદ્ધમાન સ્વામીની સ્તુતિ કહેવાનો હેતુ સમજી લેવો. - ત્યારપછી શકસ્તવ કહેવું અને પછી મનહર સ્વરવડે કરીને એક જણ સ્તવન બેલે અને બીજા સર્વે સાવધાન મનવાળા થઈ બે હાથ જોડી રાખીને સાંભળે. સ્તવન કહી રહ્યા પછી * વનવા ઈત્યાદિ ગાથા કહીને ચાર ખમાસમણવડે શ્રી ગુર્નાદિકને વંદન કરે. અહીં શ્રીદેવગુરૂનું વંદન મુનિને નમેહંતથી માંડીને ચાર ખમાસમણ દેવા પર્યત જાણવું. અને શ્રાવકને ત્યારપછી માડુ કહેવા સુધી જાણવું. સર્વ ધર્માનુષ્ઠાન શ્રીદેવગુરૂની ભક્તિ અને બહુમાન પુર સર કર્યા સતાજ સફળ થાય છે તેથી પ્રતિકમણના પ્રારંભને વિષે તેમજ સંપૂર્ણ થાય ત્યાં શ્રી દેવગુરૂનું વંદન કરવું યોગ્ય છે. આદિ અને અંતનું ગ્રહણ કર્યું સતે મધ્યનું ગ્રહણ પણ સમજી લેવું, એ ન્યાય હેવા થકી એ દેવગુરૂની ભક્તિ સાર્વત્રિકી સમજવી. જેમ શકસ્તવને વિષે પ્રારંભમાં નષ્ણુ એ પદમાં અને અંતે નમેવાળ એ પદમાં નમસ્કાર હોવા થકી દરેક પદે એ પાઠનું પરિજ્ઞાન થાય છે તેમ અહીં પણ સમજવું. તેમજ પાંચ દંડક યુક્ત દેવવંદન કરવાના અધિકારને વિષે પણ જેમ આઘમાં * આ ગાળામાં પાંચે વર્ણવાળા ૧૭૦ જિનેશ્વરેને નમસ્કાર છે. * આમાં અઢી દ્વીપ માંહેના સર્વે મુનિ મહારાજને નમસ્કાર છે. Page #65 -------------------------------------------------------------------------- ________________ અને અંતે શકસ્તવ કહેવાય છે તેમ અહીં પ્રતિકમણમાં પણ આઘમાં અને અંતે દેવગુરૂને વંદન કરવા થકી સર્વત્ર વંદન ભક્તિ બહુમાનાદિ જાણી લેવું. - હવે અઠ્ઠાઈજેસુ કહ્યા પછી, પૂર્વે પ્રતિકમણ કરતાં ચારિ. ત્રાચાર, દર્શનાચાર અને જ્ઞાનાચારની શુદ્ધિને અર્થે કાર્યોત્સર્ગ કર્યા છતાં પણ ફરીને વિર્ષ સુa૬ મતિ બે વાર બાંધેલું તે સારૂં બાંધેલું થાય છે એ ન્યાયે કરીને પ્રાણાતિપાતાદિ વિરમણને વિષે લાગેલા અતિચારની વિશુદ્ધિને અર્થે ચાર ચતુ વિશતિ સ્તવ (ઢોર) ચિંતવવા રૂપ દેવસી પ્રાયશ્ચિતની વિશુદ્ધિને માટે કાર્યોત્સર્ગ કરે. કહ્યું છે કે પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ એ પાંચ પાપસ્થાનકની શુદ્ધિને માટે એકસે શ્વાસે શ્વાસ પ્રમાણુ કાર્યોત્સર્ગ કરે. આ કાસ– પૃથક પૃથક સમાચારીના વશ થકી કેઈક પ્રતિક્રમણને અંતે કરે છે અને કોઈ પ્રતિકમણની આદ્યમાં કરે છે. કાન્સર્ગ સંપૂર્ણ થયા પછી પૂર્વોક્ત રીતે જ પારીને મંગળકને અર્થે ચતુર્વિશતિ સ્તવ પ્રગટપણે બોલે ત્યાર પછી બે ખમાસમણ પૂર્વક સદ્ભાવવિલા? અને સાવ જ એમ આદેશ માગી મંડળીમાં બેસીને સાવધાન મન વડે સાય કરે-બાલે. મૂળ વિધિએ તે મુનિને આ સયધ્યાન પ્રથમ પૌરિસિ સંપૂર્ણ થતા સુધી જાણવું. કહ્યું છે કે “મુનિ મહારાજ રાત્રીના પ્રથમ પ્રહરે સફાય કરે, બીજા પ્રહરે ધ્યાન કરે, ત્રીજા પ્રહરે નિદ્રા મુક્ત થાય અને ચોથા પ્રહરે પાછા સય કરે” ઉત્કૃષ્ટ સયધ્યાન ચોદપૂવને દ્વાદશાંગીનું જાણવું અને તેથી ઓછા જ્ઞાનવાળાને તે કરતાં ઓછું છું યાવત્ નમસ્કાર ગણવા પર્યંત Page #66 -------------------------------------------------------------------------- ________________ ૫૭ જાણવું. સડ્ડાયધ્યાનની પુષ્ટિને સંબંધે શાસ્ત્રકાર કહે છે કેबारस्स विमिवि तवे, सम्भितर बाहिरे कुसलदिट्टे | नवि अयि नवि अ होही, सझायसमं तवोकम्मं ॥१॥ “આર પ્રકારના સર્વજ્ઞ કથિત બાહ્ય અત્યંતર તપને વિષે સઙ્ગીય તપ સમાન બીજો છે નહીં અને હાશે પણ નહીં.” હવે શિષ્ય પ્રશ્ન કરે છે કે-પાંચે પ્રકારના આચારની વિશુદ્ધિને માટે પ્રતિક્રમણ છે એમ પૂર્વે કહ્યું છે અને આમાં તે ચારિત્રાચાર, દર્શનાચાર અને જ્ઞાનાચાર એ ત્રણ આચારની શુદ્ધિજ દરેક સ્થાને કરી છે; તપાચાર અને વિર્યાચારની શુદ્ધિ કાંઈ કહી નથી માટે તે એ આચારની શુદ્ધિ પ્રતિક્રમણમાં શી રીતે થાય છે? ગુરૂમહારાજ ઉત્તર આપે છે કે-એ એ આચારની શુદ્ધિ જ્ઞાનાચારાદિકના અંતરમાંજ પ્રતિપાદન કરેલી છે. પ્રથમ સાંયકાળે કર્યું છે ચોવિહારનું પચ્ચખ્ખાણ જેણે એવા મુનિને, તેમજ કર્યું છે યથાશક્તિ દુવિહાર, તીવિહાર, ચૌવિહારનું પચ્ચખ્ખાણુ જેણે એવા શ્રાવકનેજ પ્રતિક્રમણ થાય છે. પ્રભાતના પકિમજીમાં પણ છ માસ તપથી માંડીને યથાશક્તિ તપ કરવાનું પ્રત્યાખ્યાન કરવામાં આવ છે. એ બાહ્યતપની શુદ્ધિ થઈ અને અત્યંતર તપ તા કાર્યાત્સર્ગ સ્વાધ્યાયાદિ રૂપ પ્રતિક્રમણમાં પ્રત્યક્ષ છે. એ પ્રમાણે પ્રગટપણે તપાચારની શુદ્ધિ તા થાય છે. અને યથાવિધિ યથાશક્તિ પ્રતિક્રમણ કરતા સતા વિર્યાચારની શુદ્ધિ પણ પ્રગટજ છે. પૂર્વે પ્રારંભની ગાથામાં જે જે પ્રકારે પાંચે આચારની શુદ્ધિ કરવાનું કહેલું છે તે પ્રમાણે પાંચે આચારની વિશુદ્ધિ થાય છે. ૫ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૮ ઉપર સાય કહેવા પર્યંતની વિધિનું વર્ણન સહેતુક કહેલું છે ત્યાર પછી “સુરદત્ત રાત્મહત્રો નિમિત્ત નિ વકરો.” કહીને ચાર લેગસને કાર્યોત્સર્ગ કરવો, શાંતિ સાંભળવી અથવા કહેવી અને પ્રગટ લોગસ્સ કહે-એ વિધિ તથા ત્યારપછી શ્રાવકને સામાયક પારવાની અંતર્ગત રાજનું ચિત્યવંદન ગવચાર પર્વત કરવાની વિધિ પરંપરાથી સમાચારી ગત જાણી લેવી. જે ગ્રંથ ઉપરથી આ વિષય લખવામાં આવે છે તેમાં એ વિધિ સંબંધી લેખ નથી. હવે પૂર્વે કહી ગયા પ્રમાણે હેતુ સમજીને પ્રતિક્રમણ કરવું તેને માટે યોગ્ય સમય જે પ્રારંભમાં બતાવેલ છે તે સમયે પ્રતિક્રમણ (આવશ્યક) ન કરે તે ચાર લઘુમાસનું પ્રાયશ્ચિત્ત આવે, મંડળીમાં બેસીને પ્રતિક્રમણ ન કરે (એકલા કરે) તે પણ ચાર લઘુમાસનું, કુશીલની સાથે પ્રતિકમે તેપણ ચાર લઘુમાસનું, નિદ્રા પ્રમાદાદિકે કરીને પ્રતિક્રમણમાં એકઠે ન મળી જાય તે એક કાર્યોત્સર્ગ ભિન્નમાસ, બે કાર્ગે “લઘુમાસ અને ત્રણ કાર્યોત્સર્ગ સુધી જૂદ રહે તે “ગુરૂમાસનું પ્રાયશ્ચિત્ત આવે તથા ગુરૂ મહારાજાએ કાર્યોત્સર્ગ પાર્યા અગાઉ પોતે પારે તે ગુરૂમાસ અને સર્વ કાર્યોત્સર્ગને વિષે ચાર લઘુમાસ એ પ્રમાણે પ્રાયશ્ચિત્ત શ્રીવ્યવહાર સૂત્રમાં કહેલ છે તે પ્રમાણે જાણી લેવું. વાંદને વિષે પણ કાર્યોત્સર્ગ પ્રમાણે પ્રાયશ્ચિત્ત જેડી દેવું. ૧ આ ચિત્યવંદન શ્રાવકને સાત ચૈત્યવંદન કરવાના હ્યાં છે તેમાંનું છેલ્લું સમજવું. ૨ આ પ્રાયશ્ચિત્તોમાં લધુમાસ, ગુમાસ, ભિન્નમાસ, ચતુલધુ, ચતુર વિગેરે સંજ્ઞાઓ છે તે ગુગમ્ય જાણવી. Page #68 -------------------------------------------------------------------------- ________________ પર પણ | મુનિઓ પ્રતિક્રમણ કરી રહ્યા પછી ગુરૂ મહારાજની સમીપે તે જ પ્રકારે અંતર્મુહર્ત પર્યત બેસી રહે. કારણકે કદાચિત આચાર્ય મહારાજ કઈક અપૂર્વ સમાચારી પ્રરૂપે અથવા કઈ અપૂર્વ અર્થનું, પદનું સ્વરૂપ વર્ણવે છે તે શ્રવણગત્ થાય, એ પ્રમાણે શ્રી નિતિને વિષે કહ્યું છે. અહીં પ્રતિકમણને વિષે કિયા, કર્તા અને કર્મ એ ત્રણે વાનાં લભ્ય છે. પ્રતિકમણ એ ચિ, પ્રતિક્રમણ કરનાર તે કર્તા અને મિથ્યાત્વ કષાયાદિક પ્રતિકમણ કરવાને ચગ્ય તે વાર્મ જાણવું. તેમાં કર્તા સાધુ વિગેરે સમ્યક્ દષ્ટિપણુએ યુક્ત એવા વિશેષણેએ અલંકૃત સમજવા. કહ્યું છે કે-“કઈ પણ સાધુ અથવા સાદવી અને શ્રાવક અથવા શ્રાવકા તદ્રુપ ચિત્તવાળા થઈને, તન્મય થઈને, તલેશ્યાવાન થઈને, તે રૂપ અધ્યવસાયવાળા થઈને, તપ તીવ્ર અધ્યવસાયવંત થઈને, તદર્થ ઉપયુક્ત થઈને, તેને જ પ્રિય માનીને, તદ્દભાવના ભાવીત થઈને, અન્યત્ર કે પણ સ્થાનકે મનને ન ફેરવતા સતા એક મનવાળા થઈને વિમનપણુ રહિત થઈને, જિનવચન અને ધર્મરાગને વિષે રક્ત મનવાળા થઈને ઉભયકાળ આવશ્યક કરે છે. આ પ્રમાણે આવશ્યક કરતા સતા ભવ્ય પ્રાણી સંસારસમુદ્રના પાર પ્રત્યે પામે, એ નિઃસંદેહ જાણવું. ઈતિ જૈવસિક પ્રતિક્રમણ કમવિધિ. ક અથવા કહ્યું છે મય થર Page #69 -------------------------------------------------------------------------- ________________ હવે રાત્રિક પ્રતિક્રમણને કમ કિંચિત્ સહેતુપણે કહીએ છીએ–રાત્રિના પાછલા છેલા પ્રહરે નિદ્રા તજી દઈને પ્રથમ ઇરિઆવહી પડિકકમે. “ઈરિયાવહી પ્રતિક્રમ્યા વિના ચૈત્યવંદન, સોય, આવશ્યકાદિ કાંઈ પણ કરવું ન કલપે” એમ શ્રમિgનિશિથ સૂત્રમાં કહ્યું છે. વળી વિવાહ અને વિષે કહ્યું છે કે-“ દ્રવ્યાધિકારે દિવ્યદ્ધિ અને કુસુમશેખરને તજી દઈને, પિષધશાળામાં આવી, સ્થાપનાચાર્ય સ્થાપીને મૂકી દીધાં છે ભૂષણે જેણે એ શ્રાવક ઇરિયાવહી પુરસ્પર મુહપત્તિ પડિલેહીને પછી ચાર પ્રકારને પિષધ કરે.” શ્રી ભાવે fમાં પણ કહ્યું છે કે-“ત્યાં ઢા નામે શ્રાવક શરીરચિંતા કરીને ઉપાશ્રય પ્રત્યે જાય, દૂરથી ત્રણ નિસહી કહીને ઉપાશ્રયમાં પ્રવેશ કરે અને ઢટ્ટર સ્વર વડે ઈરિયાવહી પડિક્કમે.” વળી કહ્યું છે કે ववहारावस्तय महानिसीह, भगवड विवाहचलास । पडिक्कमण चुनिमाइसु, पढमं इरिया पडिकमणं ॥१॥ શ્રી વ્યવહાર સૂત્ર, આવશ્યક સૂત્ર, મહાનિશીથ સૂત્ર, ભગવતિ સૂત્ર, વિવાહચૂલિકા તથા પ્રતિક્રમણચૂર્ણિ આદિને વિષે પ્રથમ ઈરિયાવહી પ્રતિક્રમવાનું કહેલું છે.” વળી શાસ્ત્રમાં કહ્યું છે કે-“પ્રથમ ગમનાગમન જે ઇરિયાવહી તે પડિક્કામીને, આલેઈને, નિંદા કરીને, ગરહા કરીને “હા ઇતિ ખેદે! આ મારું ષવંત કૃત્ય છે એમ ચિંતવીને મિચ્છામી દુક્કડં દેય. પછી તથારૂપ પ્રાયશ્ચિત્તને આચરતા સતા કાર્યોત્સર્ગ કરીને આચરણ કરવા એગ્ય જે ચૈત્યવંદનાદિ અનુષ્ઠાન તેને વિષે Page #70 -------------------------------------------------------------------------- ________________ ૧ ઉપર્યુક્ત થાય-જોડાય. જેમ દ્રવ્યાર્ચનને વિષે પવિત્ર થવા માટે બાહ્ય તનુશુદ્ધિ કરાય છે તેમ ભાવાચનને વિષે પવિત્ર થવા માટે ઇરિયાવહી પડિક્કમીને નિર્મળ ચિત્તવંત થવાનું છે.” આ પ્રમાણેની અનેક પ્રકારની યુક્તિ અને ઉક્તિ વડે સિદ્ધ હાવાથી પ્રથમ ઇરિયાવહી પડિમે, ઇરિયાવહીમાં ૫૬૩ પ્રકારના જીવા પ્રત્યે મિચ્છા દુક્કડ દેવાય છે. તે જીવાના ભેદ આ પ્રમાણે નર્ક ગતિના ૧૪ ભેદ, તિર્યંચ ગતિના ૪૮ ભેદ, મનુષ્ય ગતિના ૩૦૩ ભેદ અને દેવ ગતિના ૧૯૮ ભેદ–એમ ચાર ગતિના મળીને ૫૬૩ ભેદ થાય. તે પૃથક્ પૃથક્ બતાવે છે–સાત નર્કના પર્યાસા અને અપર્ચામા ગણતાં ચાદ ભેદ થાય. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને સાધારણ વનસ્પતિકાય એ પાંચેના સૂક્ષ્મ, ખાદર અને પર્યાપ્તા અપર્યાપ્તા ગણતા વીશ ભેદ તથા પ્રત્યેક વનસ્પતિકાય અને વિકલેંદ્રી (એઇંદ્રી, તે ઇન્દ્રી, ચારેંદ્રી) એ ચારના પર્યામા અપર્યાપ્તા ગણતાં આઠ ભેદ તથા જળચર, થળચર, ખેચર, ઉરપરી અને ભુજપરી એ પાંચ પ્રકારના તિર્યંચ પંચદ્રીના સમુર્છમ, ગર્ભુજ તથા પર્યાસા અપર્યાપ્તા ગણતાં વીશ ભેદ, એમ સર્વ મળીને તિર્યંચ ગતિના ૪૮ ભેદ થાય.૧૫ કર્મભૂમિ, ૩૦ અકર્મભૂમિ અને ૫૬ અંતરદ્વીપ કુલ ૧૦૧ ક્ષેત્રાના મનુષ્યને ગર્ભજ પર્યાપ્તા, ગર્ભજ અપર્યાપ્તા અને સમુÛમ અપર્યાપ્તા એમ ત્રણ પ્રકારે ગુણતાં મનુષ્યગતિના ૩૦૩ ભેદ થાય. ૧૦ ભુવનપતિ, ૧૫ પરમાધામી, ૧૦ તિયંગ્ ઝુંભક, ૮ જંતર, ૮ વાણવ્યંતર, ૫ ચરજ્યાતિષી, ૫ સ્થિરજ્યાતિષી, ૧૨ દેવલેક, ૯ ત્રૈવેયક, પ અનુત્તરવિમાન, ૩ ૧ એમની સ્થિાત પાંચ ભરત અને પાંચ ઐરવતના કુલ ૧૦ વૈતાઢય વિષે જાણવી. Page #71 -------------------------------------------------------------------------- ________________ કીવીષયા, ૯ કાંતિક એ પ્રમાણે કુલ ૯૯ પ્રકારના દેવતાને પર્યાપ્તા અપર્યાપ્તા ગણતાં દેવગતિના કુલ ૧૯૮ ભેદ થાય. સર્વ ચાર ગતિના મળીને ૫૬૩ ભેદ થાય. એ ૫૬૩ ભેદને મgશા વિગેરે દશ પદ જીવવિરાધના થવાના છે તેથી દશ પ્રકારે ગુણતાં પ૬૩૦ થાય. રાગ અને દ્વેષે કરીને વિરાધના થઈ હોય તેથી તે બે પ્રકારે ગુણતાં ૧૧૨૬૦ થાય. મન, વચન, કાયા એ ત્રણ ચગે કરીને વિરાધના થાય તેથી તેને ત્રણ ગણુ કરતાં ૩૩૭૮૦ થાય. તેને કરવું, કરાવવું, અનમેદવું એ ત્રણ પ્રકારે ગુણતાં ૧૯૧૩૪૦ થાય. તેને ત્રણ કાળ (અતિત, અનાગત, વર્તમાન) માં થયેલ વિરાધનાનો મિચ્છામી દુક્કડ દેવા માટે ત્રણગુણુ કરતાં ૩૦૪૦૨૦ થાય તેને અરિહંત, સિધ્ધ, સાધુ, દેવ, ગુરૂ અને આત્મા એ છ સાક્ષીવડે યુક્ત મિચ્છામી દુક્કડ દેવા માટે છ ગુણ કરતાં ૧૮૨૮૧૨૦ ભેદ મિચ્છામીદુકકડના થાય. ઈરિયાવહીના મિચ્છામીદુક્કડનું પ્રમાણ આ પ્રમાણે સિદ્ધાંતને વિષે કથન કરેલું છે. એ પ્રમાણે ઇરિયાવહી પ્રતિકમ્યા છે જેણે એવા સાધુ અને કર્યું છે સામાયક જેણે એવા શ્રાવક એક ખમાસમણ પૂર્વક कुसुमिण दुस्सुमिण उहडावणि राइय पायच्छित्त विसोहणथ्यं મિ ૩રર ઈત્યાદિ કહીને ચાર ચતુર્વિશતિસ્તવ (લગસ્સ) ચિતવવારુપ ૧૦૦ શ્વાસોશ્વાસ પ્રમાણુ કાર્યોત્સર્ગ કરે. સેવાધિરૂપ કુસ્વમ લાગેલ હોય તે ૧૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ કાયેત્સર્ગ કરે.૧ રાગાદિમય સ્વમ તે કુસ્વમ અને દ્વેષાદિમય ૧ ચારે લોગસ્સ નવમા સુધી ૨૭-૨૭ શ્વાસોશ્વાસ પ્રમાણ ગણવા એટલે ૧૦૮ શ્વાસોશ્વાસ થાય. Page #72 -------------------------------------------------------------------------- ________________ તે દુરસ્વમ જાણવું. સ્ત્રીને અનુરાગવડે સ્વમમાં જોઈ હોય તે તે દષ્ટિ વિપર્યાસ કહેવાય, તે નિમિત્તે ૧૦૦ શ્વાસેચ્છવાસ પ્રમાણ કાર્યોત્સર્ગ કર અને સ્વમમાં અબ્રહ્મનું આસેવન કર્યું હોય તે સ્ત્રી વિપર્યાસ કહીએ તે નિમિત્તે ૧૦૮ શ્વાસોચ્છવાસ પ્રમાણ ઉસ્સગ્ન કરે. આ હકીકત સ્ત્રીસંગ વિરહીત એવા મુનિરાજને માટે જાણવી. આ કાત્સર્ગ સ્વમાદિ થકી ઉત્પન્ન થયેલા પાતકની શુદ્ધિને અર્થે પ્રાયશ્ચિત્તરૂપ હોવાથી રાત્રીક આવશ્યક (રાઈપ્રતિક્રમણ) થકી ભિન્ન જાણુ. ત્યાર પછી સર્વ ધર્માનુષ્ઠાન શ્રીદેવગુરૂ વંદન પૂર્વક કરે તે સફળ છે, માટે પ્રથમ ચિત્યવંદન (જગચિંતામણિનું જયવિયરાય પર્યત) કરે અને પછી સ્વાધ્યાય કાયોત્સર્ગાદિક ધર્મવ્યાપારમાં જ્યાં સુધી પ્રભાતિક પ્રતિક્રમણને યથાક્ત સમય થાય ત્યાં સુધી પ્રવર્તે. જ્યારે બરાબર સમય થાય ત્યારે ચાર ખમાસમણવડે શ્રી ગુર્નાદિકને વંદન કરીને ખમાસમણ પૂર્વક સાથ હિજામ રાઉટ ઈત્યાદિ વચનવડે આદેશ માગીને વર્ષાવિ સાથ૦ ઈત્યાદિ સકળ ત્રિક અતિચારના બીજકભૂત સૂત્ર કહે અને પછી શકતવ બોલે. ૧ અહીં સ્વાધ્યાયની પછી ચાર ખમાસમણવડે ગુર્વાદિવંદન કર્યું તે હાલમાં સ્વાધ્યાય અગાઉ કરવાનું પ્રવર્તન છે. સ્વાધ્યાય કર્યા પછી સુખ શાતા પૃચ્છા બોલવાનું હાલમાં પ્રવર્તન છે તે આમાં નથી કહ્યું અને પ્રતિક્રમણની સ્થાપનાના પ્રારંભમાં આદેશ માગવા માટે આમાં ખમાસમણ દેવાનું કહ્યું છે તે પ્રવર્તન હાલમાં નથી, એ સઘળું સમાચારી પરંપરાદિકને અનુસારે સમજવું. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪ અહિં પ્રથમ ચૈત્યવંદન કહેલું છે તે સ્વાધ્યાયાદિ ધર્મકૃત્ય પ્રતિબદ્ધ જાણવું, રાત્રિક આવશ્યક સંબંધી ન જાણવું. તેજ કારણુ માટે અહીં પ્રતિક્રમણની સ્થાપના કર્યા પછી આરંભમાં મંગળિકાઢિકને અર્થે શક્રસ્તવપાઠ સમજવા. પૂર્વે ચૈત્યવંદન કર્યા છતાં પણ આ શક્રસ્તવવર્ડ સક્ષેપ દેવવંદન કરવા થકી શ્રીદેવભક્તિ સર્વત્ર કરવા ચેાગ્ય છે એમ સ્મરણમાં રાખવું. અહીંયાં બીજાં પણ કારણેા ચથાગમ સંપ્રદાયાદિ સ્વયમેવ સમજી લેવા. રાત્રિપ્રતિક્રમણ ઠાયા પછી શસ્તવ કહીને દ્રવ્યથી અને ભાવથી ઉઠી કરેમિભંતે સામાઈય ઇત્યાદિ સૂત્ર પાઢ પૂર્વક ચારિત્રાચાર, દર્શનાચાર અને જ્ઞાનાચારના અતિચારની વિશુદ્ધિને અર્થે અનુક્રમે ત્રણ કાચેત્સર્ગ કરે. પહેલા કાયાત્સર્ગમાં એક ચતુર્વિંશતિ સ્તવ, ખીજામાં પણ એક ચતુર્વિશતિ સ્તવ અને ત્રીજામાં રાત્રિના અતિચારને ચિંતવે. અહિયાં પૂર્વોક્ત યુક્તિએ કરીને ચારિત્રાચારનું જ્ઞાનાદિ આચાર થકી વિશેષપણું હાવા છતાં પણ તેના કાયાત્સર્ગમાં એકજ લાગસ્સનું ચિંતવન કહ્યું છે તે, રાત્રિને વિષે પ્રાયે અલ્પ વ્યાપારીપણું હાવાથી ચારિત્રાચારના અતિચારનું એછાપણું હાવાને કારણે સમજવું, ત્યાર પછી કાયાત્સર્ગ પારીને સિદ્ધસ્તવ કહી સંડાસા પ્રમાર્જન કરીને બેસે. શિષ્ય પ્રશ્ન કરે છે કે-પ્રાભાતિક પ્રતિક્રમણમાં પ્રાદેષિક પ્રતિક્રમણની જેમ પહેલા ચારિત્રાચારના અતિચારની વિશુદ્ધિ નિમિત્તના કાર્યાત્સર્ગને વિષે જ નિશાતિચારનું ચિંતવન શા માટે ન કરવું? ગુરુ ઉત્તર આપે છે કે-પ્રથમ કાયેત્સર્ગને સમયે નિદ્રાભિભૂતપણું હોવાથી ભલે પ્રકારે અતિચાર સાંભરતા નથી, તેથી Page #74 -------------------------------------------------------------------------- ________________ અતિચારાનું ચિંતવન ત્રીજા કાર્યોત્સર્ગમાં કરવું એ જ યેગ્ય છે. ગુરૂવંદન પણ અંધકાર છતાં કરવાનું નથી કેમકે અંધકારમાં અન્ય સંઘટ્ટ થઈ જાય તેમ જ એક બીજાને-ગુરૂ શિષ્યને પરસ્પર ન દેખવાથી મંદ શ્રદ્ધાપણું ઉત્પન્ન થાય તેથી તે પણ પ્રત્યુષકાળે કરવું ઘટીત છે. એ ત્રીજા કાત્સર્ગમાં મુનિ સવાસપાત્ર એ ગાથા વિચારે અને શ્રાવક નામવમિમ ઇત્યાદિ આઠ ગાથા ચિતવે. સિદ્ધાળ સુક્કા કહ્યા પછી મુહપત્તી પડિલેહીને પૂર્વવત્ દેવસિક પ્રતિકમણવત્) વાંદણું દેવા વિગેરેને વિધિ વંદીતા સૂત્ર પછીના પ્રથમ કાર્યોત્સર્ગ પર્યત કરે. એટલે એ બધી વિધિ દૈવસિક પ્રતિકમણ પ્રમાણે સમજવી. પૂર્વે ચારિત્રાચાર વિગેરે આચારેની પ્રત્યેકની વિશુદ્ધિને અર્થે પૃથક પૃથક કાર્યોત્સર્ગ કર્યા છતાં સાંપ્રત તે ત્રણે આચારેનાં પ્રતિકમણવડે અશુદ્ધ રહેલા અતિચારોની એકત્ર શુદ્ધિ કરવાને નિમિત્તે આ કાર્યોત્સર્ગને વિષે શ્રી વીર ભગવંતને કરેલે ષણમાસીક તપ ચિંતવવાને છે. શ્રી બાષભદેવ ભગવંતને વારે ઉત્કૃષ્ટ વરસી તપ, મધ્યના ૨૪ તીર્થકરને વારે આઠ માસી તપ અને વીર ભગવંતને વારે ઉત્કૃષ્ટ છ માસી ત: સમજ. એ કાર્યોત્સર્ગમાં તપ ચિતવન આ પ્રમાણે સમજવું. શ્રી વદ્ધમાન સ્વામીનું તીર્થ વર્તતે સતે હે જીવ! શ્રી વ માન સ્વામીને કરેલા ષણમાસિક તપને તું કરી શકીશ-કરવાને શક્તિમાન છું.?” આવા પ્રશ્નને ઉત્તર મનમાં ચિંતવ કે શક્તિવાન નથી. પછી અનુક્રમે એક એક ઉપવાસની હાની કરતે વિચારે. Page #75 -------------------------------------------------------------------------- ________________ થાવત્ પાંચ માસ પછી મહીના મહીનાની હાની વિચારે. અને એક માસ પછી એક દિન ઊણ માસખમણ, બે દિન ઉણ મા ખમણ એમ ચિંતવે, સેળ ઉપવાસથી (તેર દિન ઉણ મા ખમણ પછીથી) ચેત્રીશ ભક્ત, બત્રીશ ભક્ત, ત્રીશ ભક્ત, અઠ્ઠાવીશ ભક્ત, એમ ચોથ ભક્ત પર્યત ચિંતવે. એક ઉપવાસ પછી આયંબીલ, નવી, એકાસણું, બિયાસણું, અવદ્ર, પુરિમદ્ર, સાઢ પિરિસી, પિરિસી, નવકારસી પર્યત ચિંતવે. તેમાં ક્યાં સુધી કરવાની શક્તિ હોય અર્થાત્ કરેલ હોય ત્યાં સુધી આવે ત્યારથી એમ વિચારે કે “શક્તિ છે પણ પ્રણામ નથી” પછી ત્યાંથી ઘટતાં ઘટતાં જે પચ્ચખાણ કરવું હોય ત્યાં સુધી આવતાં અટકે અને વિચારે કે “શક્તિ પણ છે અને પ્રણામ પણ છે.” આ પ્રમાણે વિચાર કરી મનમાં નિશ્ચય ધારણ કરીને કાયેત્સર્ગ પારે. આ કાર્યોત્સર્ગમાં કરવાનું તપ ચિંતવન જેને આવડતું ન હોય તેઓ ચાર લેગસને કાત્સર્ગ કરે એમ પ્રવર્તન છે, પરંતુ મુખ્યવૃત્તિએ તપ ચિંતવનજ કરવાનું છે. કાત્સર્ગ પારી, લેગસ કહીને, પછી મુહપત્તી પડિલેહી, વાંદણું દઈને, પૂર્વ મન ચિંતિત પચ્ચખાણ કરે. ગુરૂ સમિપે પ્રતિક્રમણ કરતાં હોય ને ગુરૂ પચ્ચખાણ ઉચ્ચરાવે તે છ આવશ્યકમાં “gaહવાન કર્યું છે ” એમ કહે અને ગુરૂ મહારાજ વિના પ્રતિક્રમણ કરતા હોય તે પચ્ચખાણ ધારે અને “બજ ધાર્યું છે ક” એમ કહે. * ત્યાર પછી છાનોમgઠ્ઠી એમ કહીને વિરાત્રિોચનજં૦ ઈત્યાદિ શ્રીવર સ્તુતિ રુપ ત્રણ ગાથા બેલે. પણ મૃદુ Page #76 -------------------------------------------------------------------------- ________________ ૬૭ શબ્દવડે બેલે. ઊંચેસ્વરે ન બોલે. એ ત્રણ ગાથા વડે લઘુ ચૈત્યવંદના સમજવી. - પ્રભાતના અને સાંજના એમ બંને પ્રતિકમણમાં પ્રારંભે અને અંતે મંગળિકને અર્થે ચિત્યવંદન હોવા છતાં સવારે છા . આવશ્યક પછી અને સાંજે પ્રતિકમણના પ્રારંભમાં વિસ્તર દેવવંદન કરવાનું પ્રવર્તન છે તે વિશેષ મંગળિક અર્થે સમજવું અને તે દેવવંદન કાળવેળા પ્રતિબદ્ધ જાણવું. એ સિવાય બીજાં કારછે યથાગમ પ્રમાણુ સ્વયમેવ જાણું લેવાં. - આ રાત્રિ પ્રતિકમણ આખું મંદસ્વરવડેજ કરવું. રાત્રિક પ્રતિકમણુ જ મંદ સ્વરે કરવું એમ નથી પરંતુ રાત્રિએ ઊંચે સ્વરે શબ્દ કરે, ઉધરસ ખાવી, હુંકાર કરવા, ખુંખારા ખાવા તેને પણ નિષેધ છે. કેમ કે એ સઘળું ઊંચે સ્વરે કરવાથી જાગૃત થતા એવા ગરોળી વિગેરે હિંસક છ મક્ષિકાદિકને આરંભ કરે છે અને પાડેશમાં રહેનારાઓ પણ જાગૃત થઈને પોતપોતાના કાર્યમાં પ્રવર્તે છે, ધોબી ધોવા જાય છે, લુહાર ધમવું શરૂ કરે છે, કુંભાર માટી ખોદવા જાય છે અને બીજા પાડેશીઓ દળવું, ખાંડવું, પાણી ભરવા જવું, ઘર સાફ કરવું વિગેરે આરંભના કાર્યમાં વહેલા પ્રવર્તે છે. આ સર્વને તે ઉચ્ચ સ્વર કરનાર કારણિક થાય છે. પરંપરાએ નિરર્થક એવા અનેક દેષ પ્રવર્તમાન થાય છે. આ પ્રમાણે કર્યું છે રાત્રિક પ્રતિકમણ જેણે એવા સાધુ અને કૃષિધશ્રાવક બે ક્ષમાશ્રમણ દેવે કરીને વહુાિમિ અને વધુમ એ પ્રમાણે આદેશ માગે. એ આદેશ Page #77 -------------------------------------------------------------------------- ________________ માગવાને તાત્પર્ય એ છે કે-મુનિએ સર્વ કાર્ય ગુરૂ મહારાજાને પુછીને કરવા ગ્ય છે, તેથી આખા દિવસમાં નાના નાના દરેક કાર્યોમાં વારંવાર પુછવાનું બનવું અશક્ય હેવાથી એ પ્રમાણેના બે ખમાસમણ દઈને તે તે લઘુ કાર્ય કરવા સંબંધી શ્રી ગુરૂ મહારાજાની અનુમતિ મેળવી રાખે છે. બહુ વેળા સંભવિત કાર્યોને માટે આજ્ઞા માગવાની હોવાથી વર્જરિ તામિ એમ બોલવાનું છે. આ સિવાય બીજું પણ યથાગમ પ્રમાણ વિચારી લેવું. કહ્યું છે કે “કૃત્યાકૃત્યને ગુરૂ મહારાજાજ જાણે છે તેથી, તેમજ વિનય પ્રતિપત્તિને માટે તેમને પૂછવા શિવાય શ્વાસ મૂકવા લેવાનું પણ પ્રતિષેધ કરેલું છે.” પૂર્વોક્ત વિધિ અને હેતુ પ્રમાણે પચ્ચખાણ કર્યા પછી વિશાળચન કહી ચાર સ્તુતિવડે વિસ્તર દેવવંદન કર્યા પછી ચાર ખમાસમણ વડે શ્રી ગુર્નાદિકને વંદન કરે અને શ્રાવક અઠ્ઠાઈજજેસુ બોલે. ત્યાર પછી શ્રી વિહરમાન જિનનું અને શ્રી સિદ્ધાચળનું ચૈત્યવંદન કરવાનું પ્રવર્તન છે તે સમાચાર પ્રમાણે સમજવું. તેમ જ સામાયકની બે ઘડીને કાળ સંપૂર્ણ કરવા માટે પણ જાણવું. એ પ્રમાણે પ્રતિક્રમણ કરી રહ્યા પછી મુનિ પ્રતિલેખના કરે તેની વિધિ પ્રગટ છે. આ પ્રતિકમણને વિષે પણ પંચવિધ આચારની વિશુદ્ધિ પૂર્વવત્ સમજી લેવી. ઈતિ રાત્રિક પ્રતિકમણ કમ વિધિ. ૯૯૯ Page #78 -------------------------------------------------------------------------- ________________ હવે પાક્ષિક પ્રતિક્રમણ તે દરેક ચતુર્દશીએ કરવું. શિષ્ય પ્રશ્ન કરે છે કે–દેવસી રાઈ પ્રતિકમણ દરરોજ કરવાથી શુદ્ધિ થયા છતાં ફરીને પાક્ષિક પ્રતિક્રમણ કરવાનું શું કારણ? તેને ઉત્તર-સાધુ સૂક્ષ્મ અને બાદર અતિચારની વિશુદ્ધિને માટે નિરંતર દિવસ અને રાત્રિની પ્રાંતે પ્રતિક્રમણ કરતાં છતાં પણ પક્ષ, ચતુર્માસ અને સંવત્સરના અંતને વિષે વિશેષ પ્રકારે પ્રતિક્રમણ કરે છે, તે ઉત્તરીકરણ કરવાને અર્થે–દેવસી રાઈ પ્રતિક્રમણ કરતાં છતાં પણ રહેલ દોષનું નિવારણ કરવાને અર્થે સમજવું. જેમ તિલાદિકવડે શરીરસંસ્કારને કર્યા છતાં પણ ધૂપ, વિલેપન અને ભૂષણાદિકે કરીને વિશેષ શેબિત કરે છે તેમ અહિં પણ સાધુ વિશેષ શુદ્ધિ કરે છે એમ જાણવું. એ જ વાત દષ્ટાંતવડે સિદ્ધ કરે છે કે जह गेहं पइदिवसंपि, सोहियं तहवि पव्वसंधीसु । सोहिज्जइ संविसेसं, एवं इहयंपि नायव्वं ॥१॥ “જેમ ઘર પ્રતિદિવસે સાફ કરવામાં આવે છે તે પણ પર્વસંધિને વિષે એટલે પર્યાદિકને વિષે વિશેષ પ્રકારે–ચારે બાજુથી ખુણે ખેચરેથી સાફ કરવામાં આવે છે તેમ અહીં પણ જાણું લેવું.” વળી નિત્ય પ્રતિક્રમણ કરતાં કેઈક અતિચાર વિસ્મત થઈ ગયેલ હોય, કદિ સાંભર્યો હોય પણ ભયાદિકથી ગુરુ સમક્ષ પ્રતિકભ્ય ન હોય અથવા પરિણામની મંદતાથી સમ્યક્ પ્રકારે પ્રતિકમેલ ન હોય તેવા અતિચારને પ્રતિકમવા માટે પાક્ષિકાદિક પ્રતિક્રમણ કરવાનું છે. Page #79 -------------------------------------------------------------------------- ________________ પાક્ષિક પ્રતિકમણમાં પ્રથમ દેવસિક પ્રતિક્રમણની જેમ પ્રારંભથી તે પ્રતિક્રમણ સૂત્ર (વંદિતાસૂત્ર) સંપૂર્ણ કહેવા પર્યત વિધિ કરવી. ત્યાર પછી ઈચ્છામિ ખમાસમણે કહી ખમાસમણ દઈને રેવરિ મારોહ વકતા છાવળ Íરિસદ માવન પાણી સુપર હિ? એમ કહી આદેશ માગીને મુહપત્તિ પડિલેહવી, ને વાંદણ દેવા. પછી ક્ષમાપ્રધાન એવા સર્વ અનુષ્ઠાન સફળ છે એમ જણાવવાને માટે સંબુદ્ધ જે ગુર્વાદિક તેમને ખમાવવા સારૂ સંયુક્ત રામપોળ મુફ્રિો અત્તર વિષે વારં? એમ કહી શ્રી ગુરુ આદિ ત્રણને અથવા બે શેષ રહેતા હોય તે પાંચને અનુક્રમે ખમાવવા. gવર્ગની વૃત્તિમાં સંબુદ્ધ ક્ષામણુકને પ્રસ્તાવે કહ્યું છે જઘન્યથી પાક્ષિકમાં ત્રણ અથવા પાંચ, અને ચૌમાસી સંવત્સરી પ્રતિક્રમણમાં સાત ખમાવે તથા ઉત્કૃષ્ટથી ત્રણે સ્થાનકે સર્વે ખમાવે.” પછી ઉભા થઈને દૂછવાઇ વિઠ્ઠ મવન હિથે आलोओमि, इच्छं आलोमि जोमे पख्खिओ त्याहि सूत्र કહીને પછી સંક્ષેપથી અથવા વિસ્તારથી પાક્ષિક અતિચાર. આળે. પછી નવવિ લિવ ઈત્યાદિસૂત્ર કહીને ઉપવાસાદિ રૂપ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે. ત્યાર પછી વાંદણ દઈને પ્રત્યેક ખામણ દેવાને માટે પ્રથમ ગુરુ અથવા બીજા છ મુનિ હોય તે ઊભા થઈને કનિષ્ઠ મુનિ પ્રત્યે નામ ગ્રહણ પૂર્વક ખમાવે. પશિવ પૂરની ચૂર્ણિમાં એ પ્રમાણે કહેલું છે. શિષ્ય પુછે છે કે શું ગુરુ ઉઠીને ખમાવે? તેને ઉત્તર આપે છે કે હા. અન્ય યતિઓને જણાવવા માટે ગુરુ પ્રથમ ખમાવે Page #80 -------------------------------------------------------------------------- ________________ ૭૧ સમીપે રહેનાર છાતવે કે આ નારપછી શેષ મુનિ તે એમ જણાવવા માટે કે આ મહાત્મા-ગુરુ મહારાજ અહંકાર મૂકીને દ્રવ્યથી તેમજ ભાવથી અભ્યથિત થઈને ખમાવે છે તે પછી આપણે તે. ખમાવવું જ જોઈએ. વળી બીજા ગુરુ સમીપે રહેનારા જાતિઆદિકે કરીને અત્યંત ઉત્તમ એવા મુનિ પણ એમ ન ચિતવે કે આ નીચા છે અને અમે ઉત્તમ છીએ એટલા માટે ગુરુ પ્રથમ ખમાવે છે. ત્યારપછી શેષ મુનિઓ દીક્ષા પર્યાયના અનુક્રમ મુજબ બે બાકી રહે ત્યાં સુધી ખમાવે. ત્યાર પછી વાંદણ દઈને “ રેવયં ગાઢોદર પહિતા, રૂછા संदिसह भगवन् पख्खियं पडिकमावेह इच्छं सम ही करेमिभंते. તથા તેસિવ ટા, બેલી ખમાસમણ દઈને ગુરુ મહારાજ અથવા ગુરુએ આદેશ આપેલ મુનિ પાક્ષિકસૂત્ર બેલે અને બીજા સર્વે કાત્સર્ગમાં સ્થિત થઈને સાંભળે.* પાક્ષિકસૂત્ર કહી રહ્યા પછી કુવા મોવ૬ એ સ્તુતિ બેલી, બેસીને પૂર્વ વિધિ (દૈવસિક પ્રતિક્રમણ સૂત્રની વિધિ) પૂર્વક પાક્ષિક પ્રતિકમણુસૂત્ર (શ્રમણુસૂત્ર) સાધુ બેલે અને શ્રાવક વંદિત્તાસૂત્ર બોલે. શેષ ગાથાઓ ત ધર્મથી ઊભા થઈને બેલે. પછી નિમતે, રૂછામિયમ કરો અને તરસ કરી, જશુ બેલીને પ્રતિક્રમણ કર્યા છતાં પણ અશુદ્ધ રહેલા અતિચારેની શુદ્ધિને અર્થે બાર લેગસ ચિંતવન રૂપ કાર્યોત્સર્ગ કરે. મારી પ્રગટ લોગસ્સ કહીને મુહપત્તિ પડિલેહી, વાંદણા ४४२ ६२० समाप्त खामणेणं अभ्भुट्ठीओमि अम्भितर पख्खियं રામે કહીને ખમાવે. શિષ્ય પ્રશ્ન કરે છે કે–પૂર્વે સામાન્યથી તથા * હાલમાં કાર્યોત્સર્ગમાં સ્થિત થવાનું પ્રવર્તન નથી. Page #81 -------------------------------------------------------------------------- ________________ [૭૨ વિશેષથી પણું પાક્ષિક અપરાધ ખમાવેલ છે તે છતાં વળી પૂરીને આ ત્રીજીવાર શા માટે ખમાવવા? ઉત્તર-છેવટે કરેલા કાર્યોત્સર્ગમાં સ્થિત રહા સતા શુભ એકાગ્ર ભાવવડે કાંઈક અપરાધાદિ સાંભર્યા હોય તેને ખમાવવા માટે ફરીને ક્ષામણુક કરે. અથવા અહીં સર્વથા પાક્ષિક પ્રતિકમણની સમાપ્તિ થાય છે તેથી પ્રથમના ક્ષામણુક પછી કાંઈ પણ અપ્રતીતકારી થયું હોય કે વિતથા કિયા થઈ હોય તો તે અહીં જમાવવાનું છે. તેમ જ એ પ્રમાણે કરવાની વિધિ છે તે કર્મક્ષયની હેતુ છે અને તે ભગવંતે ત્રીજા વૈદ્યના ઔષધ સશ બતાવેલી છે. ત્રીજા વૈદ્યનું ઔષધ જેમ રેગ સતે રોગને હણે અને રેગ ન હોય તે પુષ્ટિ કરે તેમ આ વિધિ પણ દેષ છતે તેને નાશ કરે અને દેષ ન હોય તે વિનય વૃદ્ધિ વિગેરે પુષ્ટિ કરે. તેથી તે કરવા એગ્ય જ છે. માટે અહીં બીજે કાંઈ વિચાર ન કર. ભાગવતી આજ્ઞાજ પ્રમાણે કરવી. ત્યાર પછી ચાર ખમાસમણવડે સમાચારીમાં કહેલ વિધિપૂર્વક ચાર પાક્ષિક ખામણુ પામે. તેમાં પ્રથમ, રાજાને પૂછ્યું માણવકા* અતિકયે સતે મંગળિક નિમિત્તે બહુ માન અપાય છે અને કહેવામાં આવે છે કે “અખંડિત બળવાળા એવા તમારો સારી રીતે કાળ વ્યતિકપે. બાકીને પણ એ પ્રમાણે જ વ્યતિકમ” એ પ્રમાણે આચાર્યને પાક્ષિક વિનોપચાર પૂછામ તમામ શિંખે. ઈત્યાદિ પ્રથમ ક્ષમણુક સૂત્રવડે સાધુ તથાસ્થિતપણે કરે. * પર્વ વિશેષ. Page #82 -------------------------------------------------------------------------- ________________ ૭૩ : બીજે ખામણે ચૈત્યવંદન અને સાધુવંદના નિવેદન કરવાને ઈચ્છતા સતા છામિ નામો gવ ઈત્યાદિ પાઠ બેલે. - ત્રીજે ખામણે પિતાને ગુરુ પ્રત્યે નિવેદન કરવા માટે છામિ ત્રમાણમો ભુહિં તુમ્બડું. ઈત્યાદિ પાઠ બેલે ચેથે ખામણે જે શિક્ષા ગ્રહણ કરી તે સંબંધી અનુગ્રહને બહુ માનતે સતે છામિ નામ અમgar૬ ઈત્યાદિ પાઠ બેલે. આ ચારે પાક્ષિક ક્ષામણામાં દરેક ક્ષામણુની પ્રાંતે तुभ्भेहि समं १ अहमवि वदामि चेहयाई २ आयरिय संतियं ३ નિગ્ધારા પાછું ૪ એ ચાર વચને પ્રત્યેકે ગુરુ મહારાજ બેલે અને શિષ્ય ઈચ્છે ઈચ્છે એમ કહે. સર્વની પ્રાંતે રહીને અણુ એમ બેલે. અહીં પાક્ષિક વિશેષ વિધિ પૂર્ણ થાય છે. ત્યાર પછી દેવસિક પ્રતિક્રમણ સૂત્ર (વદિત્તા સૂત્ર) ની પછી દેવાના વાંદણ દેય અને બાકીના સર્વ વિધિ દેવસિક પ્રતિક્રમણ પ્રમાણે સંપૂર્ણ કરે. તેમાં એટલું વિશેષ કે શ્રુતદેવતાને પાક્ષિક સૂત્રની પ્રાંતે સંભારેલ હોવાથી–સૂવિ માવ એ સ્તુતિ કહેલ હોવાથી તેના કાર્યોત્સર્ગને સ્થાને મુઘવતા ને કાર્યોત્સર્ગ કરે. ક્ષેત્રદેવતાની નિરંતરની સ્મૃતિમાં ભુવનનું ક્ષેત્રમંતર્ગતપણું હેવાથી તત્વથી તે ભુવન દેવતાની પણ સ્મૃતિ દરરોજ થાય છે તે પણ પર્વ દિવસે તેનું વિશેષ બહુમાન કરવા માટે સાક્ષાત તેમને કાત્સર્ગ કરે. સ્તવનને સ્થાનકે નિતાંતિ સ્તોત્ર બેલે અને *જીપુરાંતિને સ્થાનકે ગૃહશાંતિ બોલે. “આ હકીક્ત ગ્રંથકર્તાએ લખેલ નથી, પ્રવર્તન ઉપરથી લખેલ છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૭૪ આ પાક્ષિક પ્રતિક્રમણમાં પણ પંચવિધ આચારની વિશુદ્ધિ તેમાં કહેલાં સૂત્રને અનુસારે જાણી લેવી. તે આ પ્રમાણે-જ્ઞાનાદિ ગુણવાનની પ્રત્તિપત્તિરૂપ હોવાથી વાંદણા ને સંબુદ્ધ ક્ષામણુક વિગેરેથી જ્ઞાનાચારની, બાર લેગસના કાર્યોત્સર્ગ પછી પ્રગટ ચતુર્વિશતિ સ્તવ કહેવાવડે કરીને દર્શનાચારની, અતિચારની આલોચના-પ્રત્યેક ખામણા-નાનું અને મેટું પાક્ષિકસૂત્ર અને સમાપ્ત ક્ષામણુક વિગેરેથી ચારિત્રાચારની, ચતુર્થ તપની પ્રતિપત્તિ અને બાર લેગસના કાર્યોત્સર્ગાદિક્વડે બાહ્ય અત્યંતર તપાચારની, અને એ સર્વ પ્રકારવડે સમ્યક્ આરાધના કરવાથી વિચારની વિશુદ્ધિ જાણવી. આ પ્રમાણે ચાતુર્માસિક અને સાંવત્સરિક પ્રતિક્રમણમાં પણ સમજવું. જ્ઞાનાદિ આચારના સૂત્રો જે ઉપર બતાવ્યાં છે તેથી જુદી રીતે જ્યાં પાઠ હોય ત્યાં તે તે ગચ્છની સમાચારી વિગેરે પ્રમાણે જાણવું. ઈતિ પાક્ષિક પ્રતિક્રમણ કમવિધિ. ચોમાસી અને સંવત્સરી પ્રતિકમણને પણ કમ ઉપર પ્રમાણે જ જાણ. માત્ર નામમાં ફેરફાર સમજ; એટલે જ્યાં જ્યાં વહિવયં કહેવાનું હોય ત્યાં ત્યાં રડમતિ અને સંવત્સરિ કહેવું. કાર્યોત્સર્ગ ચેમાસી પ્રતિકમણમાં વીશ લેગર્સને અને સંવત્સરી પ્રતિકમણમાં ચાળીશ લેગસ્સને ઉપરાંત મંગળિકાળું એક નવકાર સહિત જાણ. ખામણું પાક્ષિક ચૌમાસીકનાં જે બે મુનિ શેષ રહેતા હોય તે ગુર્નાદિક પાંચને અને સંવત્સરીમાં સાતને જાણવા. Page #84 -------------------------------------------------------------------------- ________________ ૭૫ ઉપર પ્રમાણે સાંપ્રતકાળમાં પ્રવર્તમાન પ્રતિકમણની સમાચારી જાણવી. ચૂર્ણિકારે કહેલ સમાચારી કે કોઈ સ્થાનકે જુદી રીતે દેખાય છે પરંતુ તેમ દેખીને મેહ ન કર કેમકે સમાચારીનું વિચિત્રપણું છે. ઇતિ ચાતુર્માસિક સાંવત્સરિક પ્રતિક્રમણ કમવિધિ. પ્રતિક્રમણ એ શબ્દને અર્થ-પ્રતિ એ ઉપસર્ગ પ્રતિપાદ્ય અર્થમાં વર્તે છે, કૂ-વિક્ષેપ ધાતુ છે તેને અને પ્રત્યય આવીને પ્રતિકમણ શબ્દ થાય છે. પ્રતિ અથવા પ્રતિ જે મા તે પ્રતિકમણે તેને આ આશય છે કે-શુભ યોગ થકી અશુભ યોગમાં કાંત થયેલાનું શુભ યોગને વિષે જે પાછું ક્રમણ તે પ્રતિકમણ, કહ્યું છે કે. स्वस्थानाद्यत्परंथानं, प्रमादस्य वशादगतः। तत्रैव क्रमणं भूपः, प्रतिक्रमणमुच्यते ॥ १॥ क्षायोपशमिकाद् भावादौदयिकस्य वशं गतः । तत्रापि च सएवार्थः, प्रतिकूलगमात्स्मृतः॥२॥ અર્થ-સ્વસ્થાન થકી પરસ્થાન પ્રત્યે પ્રમાદના વશકી ગચેલાનું ત્યાં જ પાછું આવવું તેને પ્રતિકમણ કહીએ. ૧. ક્ષાપશમિક ભાવ થકી ઔદયિક ભાવને વશ જનાર પ્રાણીનું તેને જ વિષે (દયિક ભાવથી ક્ષાપશમિક ભાવમાં) પાછું ગ. મન થવું તે પ્રતિકુળ ગમન થકી તેજ અર્થ સમજ, એટલે પ્રતિકમણ સમજવું. ૨. Page #85 -------------------------------------------------------------------------- ________________ * પ્રતિકમણું એટલે તે પ્રકારના શુભ યોગને વિષે વારંવાર પ્રવર્તવું તેને પણ પ્રતિક્રમણ કહીએ. કહ્યું છે કે મોક્ષપળ દાયક એવા શુભ ગને વિષે નિઃશલ્ય એવા યતિનું જે વારંવાર વર્તન તે પ્રતિકમણું. અહીંયાં કરણથકી કર્મ અને કર્તાની પણ સિદ્ધિ જાણવી, કેમકે કર્મ અને કર્તા વિના કારણપણાની જ સિદ્ધિ થતી નથી. એટલે અહીંયાં પ્રતિક્રમણ થકી પ્રતિક્રમક અને પ્રતિકંતવ્યની સિદ્ધિ થાય છે. તેથી એ ત્રણેનું અભિયાન કરીએ છીએ. તેમાં પ્રતિક્રમણ એ શબ્દને અર્થ તે નિરૂપણ કરેલો છે તેને કરણ સમજવું. પ્રતિક્રમણ કરે છે જે તે પ્રતિક મક કર્તા જાણ, અને અશુભ ગ જે પ્રતિક્રમવા યોગ્ય છે તે પ્રતિકતવ્ય-કર્મ જાણવું. એ પ્રતિક્રમણ અતીત, વર્તમાન અને ભવિષ્ય ત્રણે કાળ આશ્રયી સમજવું. ન પ્રશ્ન-પ્રતિકમણ તો અતીત વિષય સંબંધી જ હેવું જોઈએ કારણ કે શાસ્ત્રમાં નામ, guસંમિ, અor પશલ્લામત્તિ “અતીતકાળ સંબંધી પ્રતિકકું છું, પ્રત્યુત્પન્નવર્તમાનકાળ સંબંધી સંવરું છું, અને અનાગતકાળ સંબંધી પ્રત્યાખ્યાન કરૂં છું” એ પ્રમાણે કહેલું છે. તે છતાં અહીં ત્રિકાળ સંબંધી પ્રતિક્રમણ કેમ કહે છે? ઉત્તર–પ્રતિકમણું શબ્દ અહીંયાં, અશુભ ગની નિવૃત્તિ એટલાજ અર્થવાળે સામાન્ય ગ્રહણ કરે. એટલે પછી અતીત વિષયનું પ્રતિક્રમણ નિંદાદ્વારે કરીને અશુભાગની નિવૃત્તિ તે સમજવું, વત્તમાન કાળનું પ્રતિક્રમણ સંવરકારે કરીને અશુભયોગ નિવૃત્તિ તે સમજવું અને અનાગતકાળનું પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન દ્વારે કરીને અશુભ ગની નિવૃત્તિ તે સમજવું. કહ્યું છે કે Page #86 -------------------------------------------------------------------------- ________________ وی पडिकमणं पडिकमओ, पडिकमिअव्वं च आणुपुवीए । . “પ્રતિકમણ, પ્રતિક્રમક અને પ્રતિકંતવ્ય એ ત્રણે અનુકમે અતીત, પ્રત્યુત્પન્ન અને અનાગત એ ત્રણે કાળમાં સમજવા.” અર્થાતુ પ્રતિકમણ પણ ત્રણે કાળનું, પ્રતિકમક પણ ત્રણે કાળ આશ્રી અને પ્રતિકંતવ્ય જે અશુભ ગ તે પણ ત્રણે કાળના પડીકમવાના સમજવા. હવે સાંપ્રત પ્રતિકમકનું સ્વરૂપ કહીએ છીએ. વ્યાખ્યા તત્વ, ભેદ અને પર્યાયવડે થાય છે. અહીં પ્રતિકમણ તે તત્વ કહ્યું છે. તેના ભેદ તે દેવસિકાદિક જાણવા. યત पडिकमणं देसियं राइयं च इत्तरिअमावकहियं वा। पख्खिअ चाउम्मासिअ, संवच्छर उत्तमठे अ॥१॥ પ્રતિકમણના બે ભેદ દેવસિક અને રાત્રિક, અથવા ઈત્વર અને યાવતુકથિક સમજવા. ઇત્વર તે દેવસિકાદિ અને યાવકથિક પ્રતિક્રમણ તે મહાવ્રતાદિ રૂપ સમજવું. અને ઈત્વર પ્રતિક્રમણના ભેદમાં દેવસિક, રાત્રિક ઉપરાંત પાક્ષિક, ચાતુ મસિક અને સાંવત્સરિક તથા ઉત્તમાર્ગે એટલે અણુસણ કરવા નિમિત્તે પાપ આળવવા પડિકમવા તે ભેદ સમજવા. હવે પ્રતિકમણના પર્યાય તે નીચે પ્રમાણે આઠ રામજવા. યતઃ - पडिकमणं पडिअरणा, पडिहरणा वारणा निअत्तिअ । निंदा गरहा सोही, पडिकमणं अहा होइ ॥१॥ Page #87 -------------------------------------------------------------------------- ________________ પ્રતિકમણ, ૨ પ્રતિચરણ, ૩ પ્રતિવરણું, કર વારણ ૫ નિવૃત્તિ, ૬ નિંદા, ૭ ગરહા અને ૮ શુદ્ધિ એ આઠ પ્રકારે પ્રતિકમણ છે.” એ આઠે પર્યાયની ઉપર અનુક્રમે નીચે પ્રમાણે આઠ દષ્ટાંત છે. ૧ પ્રતિમા ઉપર અદ્ધા-માર્ગનું દષ્ટાંત. ૨ પ્રતિવા ઉપર પ્રાસાદનું દૃષ્ટાંત. ૩ ઇતિot ઉપર દુધની કાવડનું દષ્ટાંત. ૪ વાળા ઉપર વિષભેજન તડાકનું દષ્ટાંત. પ નિવ્રુત્તિ ઉપર બે કન્યાનું દષ્ટાંત. ૬ નિંદ્રા ઉપર ચિતારાની પુત્રીનું દષ્ટાંત. ૭ ના ઉપર પતિને મારનારી સ્ત્રીનું દૃષ્ટાંત. ૮ શુદ્ધ ઉપર વસ્ત્રનું તથા ઔષધનું દષ્ટાંત. પ્રતિક્રમણના આઠ પર્યાય ઉપર આઠ દૃષ્ટાંતાનાં નામ ઉપર બતાવ્યા તે દષ્ટાંતે અનુક્રમે નીચે પ્રમાણે–પ્રથમ દ્રવ્ય પ્રતિકમણ ઉપર માર્ગનું દૃષ્ટાંત – . કેઈ એક નગરને વિષે ત્યાંના રાજાએ રાજમહેલ કરવાને માટે સારે દિવસે સૂત્ર છંટાવ્યું અને રક્ષકોને રાખ્યા. તેઓને કહી રાખ્યું કે “જે કોઈ પણ માણસ આ સૂત્રની અંદર પ્રવેશ કરે તે તેને મારી નાખવે પરંતુ કદી તે તેજ પગલે પાછો વળીને નીકળે તે તેને મૂકી દે. એક વખત રક્ષકે વ્યગ્રતામાં હતા તેવામાં બે ગામડીઆ મનુષ્યએ તેમાં પ્રવેશ કર્યો. તેઓ જરા છે. ગયા એટલે રક્ષકોએ દીઠા અને તરવારને કંપાવતા સતા બેલ્યા કે “અરે! દુ! તમે કેમ અંદર પિઠા?” આવે પ્રશ્ન સાંભળીને એક ધૃષ્ટ મનુષ્ય હતું તે બે કે “એમાં Page #88 -------------------------------------------------------------------------- ________________ ૭૯ અમારા શું દેષ છે?” આવા ઉત્તર સાંભળીને નિર્દય રક્ષકાએ તેને મારી નાખ્યા. ભયભ્રાંત થયેલા ખીજો પુરુષ તેજ ઠેકાણે સ્થિર થઈને મેલ્યું કે “મેં અજાણતાં પ્રવેશ કર્યો છે અને તમારા હુકમ પ્રમાણે વર્તવા તૈયાર છું, માટે મને હશે નહીં” રક્ષકાએ કહ્યું “જો જે પગલે ગયેા છે તેજ પગલે પાછા નીકળીશ તે તને મૂકી દેશું. ” ભય પામેલા તે પુરુષ પાછે પગે નીકળ્યો એટલે રક્ષકાએ તેને મુકી દીધા અને તે સુખ ભાગના ભાજન થા. પ્રથમના પુરુષ સુખભાગના ભાજન ન થયા. આ દ્રવ્ય પ્રતિક્રાંતિ-પાછા વળવાપણું સમજવું. ભાવથી તેના ઉપનય આ પ્રમાણે સમજવા, રાજા તે તીર્થંકર, સંયમરૂપ માર્ગ અને તેની રક્ષા કરવાનું તેમણે કહ્યું છે. પહેલા ગામડીઆની જેવા એક કુસાધુએ તે માર્ગને બ્યતિક્રુમ્યા એટલે રાગદ્વેષાદ્વિરૂપ રક્ષકાએ તેને હણ્યા તેથી તે ઘણા ભવને વિષે વારંવાર જન્મ મરણના દુઃખના પાત્ર થયા. બીજા પુરુષની જેમ કદી કેાઈ મુનિથી પ્રમાદના દ્વેષે કરીને સંયમ માર્ગનું અતિક્રમણ થયું હોય તે પણ સંસાર ભીરુ એવા તે મુનિ મન વચન અને કાયા એ ત્રણ દંડમાંથી જે દંડવડે કર્મ બંધન કર્યું હાય તે જ દંડવડે જો પ્રતિક્રમે-પાછા વળે, આળાવે તેા તે મુનિપુંગવ નિર્વાણુ સુખને ભજનારા થાય. કૃતિ પ્રથમ દ્રષ્ટાંત. ૨ હવે પ્રતિચરણા–તેના અર્થ આ પ્રમાણે-તે તે ભાવને વિષે વારંવાર તે તે પ્રકારના આસેવન પ્રકારવર્ડ ગમન કરવું તેને પ્રતિચરણા કહીએ. તેના પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા Page #89 -------------------------------------------------------------------------- ________________ બે ભેદ છે. મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતીને વિષે પ્રતિચરણું તે અપ્રશસ્ત પ્રતિચરણ અને સમ્યમ્ દર્શન, જ્ઞાન અને ચારિ ત્રને વિષે પ્રતિચરણ તે પ્રશસ્ત પ્રતિચરણ સમજવી. શુભ યેગને વિષે વારંવાર કમણ તેને પ્રતિકમણ કહેલ છે. પ્રતિચરણ પણ એવા પ્રકારે જ છે, તેથી તેનું પ્રતિકમણના પર્યાયપણું વાસ્તવીક છે. પ્રતિચરણાને વિષે પ્રાસાદનું દષ્ટાંત નીચે પ્રમાણે - કેઈ નગરમાં એક વણક રત્નથી ભરેલે એક પ્રાસાદ પિતાની ભાર્યાને ઍપીને તે દિક્યાત્રા નિમિત્તે ગયે. પિતાની શરીરની સુશ્રષાને વિષે તત્પર એવી તે સ્ત્રીએ તે પ્રાસાદની સંભાળ બીલકુલ લીધી નહીં. સંભાળ ન લેવાયાથી તે મહેલને એક બાજુને થડે ભાગ પડી ગયે ત્યારે તેણે વિચાર્યું કે એટલામાં શું? હાય, પડી જાય. આમ વિચારીને તેની તેણે દરકાર ન કરી. એકદા તે મહેલની ભીંતમાં પીપળાને છોડ ઉગેલે દેખા ત્યારે તેણે વિચાર્યું કે આટલે છેડ શું કરવાને છે? એમ કહીને તેની પણ દરકાર ન કરી અને તે છેડ દૂર ન કર્યો. અનુક્રમે તે છોડ વધી જવાથી તે મહેલ ત્રુટી પડશે. દેશાટન કરવા ગયેલે વણીક પાછો આવે એટલે તેણે પિતાને પ્રાસાદ પડી ગયેલ છે. તેથી તેણે એવી બેદરકાર અને આજ્ઞા નહીં પાળનારી સ્ત્રીને કાઢી મૂકી અને નવે પ્રાસાદ બંધાવ્યું. બીજી સ્ત્રી પર અને તેને કહ્યું કે જે આ પ્રાસાદ વિનાશને પામશે તે હું તને મારી નાખીશ. આ પ્રમાણે કહીને કરીને તે વણીક દિકયાત્રા કરવા ગયો. તે સ્ત્રી તે પ્રાસાદને ત્રીસંધ્ય બરાબર જુએ છે અને કઈ જગ્યાએ યત્કિંચિત નુકશાન થયું હોય છે તે તરત સમરાવી લે છે. વણક દેશા Page #90 -------------------------------------------------------------------------- ________________ વરથી આવ્યો એટલે તાદશ પ્રાસાદ જેઈને બહુ જ ખુશી થયો અને નવી સ્ત્રીને પોતાના સર્વસ્વની સ્વામિની ઠરાવી. એ સ્ત્રી બહુ જ સુખી થઈ અને પ્રથમની સ્ત્રી જન અને આચ્છાદનના પણ અભાવથી દુઃખની ભાજન થઈ. આ દ્રવ્ય પ્રતિચરણ જાણવી. ભાવે કરીને તેને ઉપનય આ પ્રમાણે સમજઃ વણિકવર્ય તે આચાર્ય અને સંયમરૂપ પ્રાસાદ, તેની પ્રતિચર્યા કરવાને માટે તેમણે સાધુ મુનિરાજોને આદેશ કર્યો છે. તેમાંના સાતા સુખમાં શ્રદ્ધ થયેલા એક મુનિએ તે સંયમરૂપ પ્રાસાદની પ્રતિચર્યા ન કરી જેથી તે પ્રથમ ભાર્યાની જેમ દુઃખના ભાજન થયા. અને જેમણે સંયમરૂપ પ્રાસાદની પ્રતિચર્યા કરી તે નિર્વાણ સુખના ભાજન થયા અને સંસાર સમુદ્રના પાર પ્રત્યે પામ્યા. ઇતિ દ્વિતીય દૃષ્ટાંત - ૩ હવે પરિહરણ-સર્વ પ્રકારે કરીને વર્જના. તેના બે પ્રકાર છે. પ્રશસ્તને અપ્રશસ્ત. જ્ઞાનાદિકની પરિહરણ તે અપ્રશસ્ત અને કેધાદિકની પરિહરણ તે પ્રશસ્ત પરિહરણ સમજવી. પ્રતિકમણમાં પણ અશુભ ગની પરિહરણ જ છે તેથી આનું પ્રતિકમણના પર્યાયપણું સિદ્ધ છે. પરિહરણાને વિશે દુધની કાવડનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણે – એક ગામને વિષે કઈ કુળપુત્ર વસતે હતે. તેણે જુદા જુદા ગામમાં પિતાની બે બહેને પરણાવી હતી. તે કુળપુત્રને એક પુત્રી થઈ અને બંને બહેનેને એકેક પુત્ર થયે. બંને પુત્રેની માતાએ પોતપોતાના પુત્રને અર્થે પિતાના ભાઈની પુત્રીની માગણી કરી અને પિતે ભાઈ પાસે આવી. ભાઈએ Page #91 -------------------------------------------------------------------------- ________________ કહ્યું કે તમારા પુત્ર તે બે છે અને મારે પુત્રી એક છે તેથી કેને આપું? માટે તમે તમારા પુત્રને અહીં મેકલે એટલે તેમાં જે કાર્યને જાણ હશે તેને મારી પુત્રી આપીશ. બંને બહેને પિતાપિતાને ગામે ગઈ અને પુત્રને મોકલ્યા. મામાએ બંને જણને બે બે ઘડા આપીને કહ્યું કે ગોકુળમાંથી દૂધ લઈ આવે. તે બંને જણે દૂધ લાવવાની કાવડ લઈને ચાલ્યા અને દૂધ ભરી બંને બાજુએ એકેક ઘડે મૂકીને કાવડે ખભે લીધી. હવે ગેકુળથી તેના મામાના ગામે આવવાના બે રસ્તા છે. તેમાં જે નજદીકને રસ્તે છે તે વિષમ છે અને જે દૂર છે તે સમ છે. બે જણમાંથી એક જણ તે વિષમ માર્ગને તજી દઈને સમમાર્ગે ચાલ્યું. અને બીજો નજીક માર્ગ હોવાથી વહેલે પહચવાના લેભથી વિષમ માર્ગે ચાલ્યું. તેને તે માર્ગમાં ચાલતાં પગ ખળના પામવાથી એક ઘડો પડીને ભાગી ગયો અને બીજે ઘડે પણ તેવી જ રીતે ભગ્ન થયે. એટલે તેને ખાલી કાવડે પાછા આવ્યા. સમ માર્ગે ચાલેલે છેક ધીમે ધીમે માર્ગે ચાલતે અખંડ રીતે દૂધ લઈને આવ્યું. તેના મામાએ તુષ્ટમાન થઈને તેને પોતાની પુત્રી આપી અને બીજાને પાછો મેક તે સાથે કહ્યું કે “મેં તે તમને દૂધ લાવવાનું કહ્યું હતું, કાંઈ ઉતાવળું ઉતાવળું લાવવાનું કહ્યું નહોતું.” દ્રવ્ય પરિહરણ આ પ્રમાણે સમજવી. હવે ભાવથી ઉપનય કહે છે-કુળપુત્ર તે તીર્થકર અને તેના ભાણે જ રૂપ મુનિ તથા દૂધને સ્થાનકે ચાત્રિ સમજવું, તે ચારિત્રરૂપી દુધને રક્ષણ કરનાર મુનિ, નિવૃત્તિરૂપી કન્યાને પ્રાપ્ત કરે છે. ગોકુળ તે મનુષ્ય જન્મ અને શ્રેષ્ઠ તપપ પંથ Page #92 -------------------------------------------------------------------------- ________________ ૮૩ સમજવા, તેમાં સ્થવિરાના માર્ગ અનિકટ-એટલે દૂર અને જિન કલ્પીના માર્ગ નિકટ એટલે સમીપ જાણવા, તેમાં અગીતાર્થ એવા જિનકલ્પી હાય છે તે ચારિત્રરૂપ પયની રક્ષા કરી શક્તા નથી તેથી તેને નિવૃત્તિ જે મેાક્ષ તે દુષ્પ્રાપ્ય છે; અને ધીમે ધીમે ચાલનારા પણ ચારિત્રરૂપી ક્ષીરની રક્ષા કરવાવાળા સ્થવિરકલ્પી મુનિ સિદ્ધિને પ્રાપ્ત કરે છે. કૃતિ તૃતીય દૃષ્ટાંત. ૪ હવે વારણા-અકાર્યને વારવું, તે એ પ્રકારે છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. પ્રમાદને વારવા તે પ્રશસ્ત વારણા અને સંચસાહિકને વારવા તે અપ્રશસ્ત વારણા, પ્રતિક્રમણ પણુ અશુભ ચાગને વારવા માટે જ છે. તેથી આનું પ્રતિક્રમણ પર્યાયપણું સ્ફુટ જ છે. વારણાને વિષે વિષ લેાજન તડાકનું દ્રષ્ટાંત છે તે આ પ્રમાણેઃ એક નગરના રાજાએ પરરાજ્યના લશ્કરનું આગમન જાણીને પાતાના દરેક ગામને વિષે ભક્ષ વસ્તુ માત્રમાં, ભેાજનમાં, મીઠાં પાણીમાં, વૃક્ષમાં, પુષ્પમાં, ફળાદિક સર્વે ચીજોમાં વિષની ચેાજના કરી દીધી. આવનારા રાજાએ પણ સર્વ વસ્તુ વિષમિશ્રિત થઇ ગયાનું જાણ્યું; એટલે તેણે પેાતાના લશ્કરમાં ઘોષણા કરી કે “આ ભક્ષલેાજન અને મિષ્ટ જળ તથા મૂળાદિકને ખાશે તે મરણ પામશે અને દૂરથી લાવીને જેવું તેવું લેાજન કરશે તથા ખારું પાણી પીશે તે ખશે, માટે એ પ્રમાણે કરવું.” આવી ઉદ્યાષા સાંભળીને જેઓ વિષમિશ્રિત લેાજન તથા જળ વિગેરેથી નિવૃત્ત થયા તે જીવ્યા અને રસેઃ Page #93 -------------------------------------------------------------------------- ________________ - પ્રિયની લાલચથી જેઓએ તે ભક્ષ જન વિગેરે ગ્રહણ કર્યું તે સર્વે મરણ પામ્યા. આ પ્રમાણે દ્રવ્યથી વારણ સમજવી. - ભાવથી ઉપનય આવી રીતે સમજ –જિનેશ્વર તે રાજા જાણવા તેમણે ઇન્દ્રિઓના વિષરૂપી વિષાક્ત જળને ત્યાગ કરવાની આજ્ઞા કરી છે. તેમ છતાં જેઓ તેમાં આશક્ત રહે છે તે ભવભ્રમણ કરે છે અને જેઓ તેને ત્યાગ કરે છે તે સંસારસમુદ્રને પાર પામે છે. ઇતિ ચતુર્થ દુષ્ટાત. પ હવે નિવૃત્તિ તે પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. પ્રમાદાદિકની નિવૃત્તિ તે પ્રશસ્ત અને સમીતિ ગુમિ વિગેરેની નિવૃત્તિ તે અપ્રશસ્ત નિવૃત્તિ સમજવી. નિવૃત્તિ ઉપર વણકર પુત્રી અને રાજપુત્રીનું દષ્ટાંત છે તે આ પ્રમાણે એક નગરમાં એક શાળાપતિ વણકર રહેતું હતું. તેની શાળાને વિષે પૂર્વો આવીને વસતા હતા. તેમાં એક ધૂર્ત બહુજ મધુર કંઠવાળે હતે. તેની સાથે તે કુવિદની પુત્રી મેહ પામી. પૂર્વે કહ્યું કે “કેઈ ન જાણે તેમ આપણે ભાગી જઈએ.” તે કન્યા બેલી કે એક રાજપુત્રી મારી બહેનપણી છે તેની સાથે મારે એ સંકેત છે કે “બંનેએ એક જ વરને વરવું.” ધૂર્તે કહ્યું કે “તેને પણ સાથે લે. એટલે તે જઈને પ્રચ્છન્નપણે તેને તેડી લાવી. દિવસ ઉગ્યા અગાઉ તે ત્રણે ચાલ્યા. પ્રાત:કાળ થવા આ એટલામાં નજદીકમાં કઈક આ પ્રમાણે બેહ્યું “અધિક માસ પ્રવર્તે તે કરણના પુલ તે ભલે પુલ, પરંતુ તે આમ્ર! તને કુલવું–મેર લાવવા ઘટિત નથી. કેમકે એમ થવાથી નીચ વૃક્ષ તારું વાંકું બેલશે.” Page #94 -------------------------------------------------------------------------- ________________ ૫ આવા ભાવાર્થવાળી ગાથાને સાંભળીને રાજકન્યા વિચારવા લાગી કે આમ્ર મહાવૃક્ષ છે તેને વસંત રુતુ આળંભા ૐ છે કે “કર્ણિકાર તા અધમ વૃક્ષ છે તેથી તે તે અધિક માસમાં ભલે પુલે પણ તું તે ઉત્તમ વૃક્ષ તેથી તને પુલવું ઘટતું નથી. હાલમાં અધિક માસ પ્રવર્તે છે એવી ઘાષણા શું તે નથી સાંભળી ? ” આ પ્રમાણે વૃક્ષામાં ઉત્તમ અધમના આંતરા એ તા શું મારામાં અને આ કુર્વિદ પુત્રીમાં અંતર નહીં? કદી કુવિંદ પુત્રી તેા આ ત્તેની સાથે ભાગી જાય પણ તેની સાથે મારે ભાગી જવું ઘટે ? એ શું મારું કર્ત્તવ્ય છે ? નથી. આ પ્રમાણે વિચારીને રત્નાભરણના ડાખલા હું ભૂલી ગઇ છું તે લઇ આવું” એવા મિષ કાઢીને તે પાછી વળી. તેજ દિવસે કેાઇ રાજપુત્ર પોતાના ગેાત્રીઆઓના ત્રાસ થકી ભાગીને તે રાજપુત્રીના પિતાને શરણે આવ્યે. રાજાએ તેને ચૈાગ્ય જાણીને પોતાની પુત્રી પરણાવી અને તે રાજપુત્રે પેાતાના સાસરાની સહાયથી માતાના ગેાત્રીઆએને જીતીને પેાતાનું રાજ્ય મેળવ્યું. રાજપુત્રી તેની પટરાણી થઈ. આ પ્રમાણે જો તે અકૃત્યથી પાછી વળી તે રાજ્યસુખને પામી. આ દ્રવ્યથી નિવૃત્તિ કહી. હવે ભાવથી એના ઉપનચ આ પ્રમાણે કન્યા સ્થાનકે મુનિ અને ધૂર્ત સમાન વિષયે સમજવા, ગાથા ખેલનારને સ્થાનકે આચાર્ય જાણવા .તેમના ઉપદેશ વડે વિષય રૂપ પૂર્નના ફંદમાં ન ફસાતાં જે પાછા વળે તે સુગતિના ભાજન થાય અને પાછા ન વળે તે દુર્ગતિના ભાજન થાય. બીજું દ્રષ્ટાંત કાઈક ગચ્છને વિષે એક યુવાન સાધુ ગ્રહેણ અને ધારણામાં સમર્થ હતા. તેને આચાર્ય પણ બહુ આદર Page #95 -------------------------------------------------------------------------- ________________ પૂર્વક ભણાવતા હતા. એકદા કેઈ પ્રકારના દુષ્કર્મને ઉદય થવાથી તે મુનિને ગચ્છમાંથી નીકળી જવાને છુટા પડવાને વિચાર થયે અને પ્રાતઃકાળમાં વહેલા આચાર્યને કહ્યા શિવાય નીકળ્યા. તે અવસરે કેઈક તરુણ અને શુરવીર પુરૂષ પ્રાતઃગળને અર્થ સાભિમાનપણે નીચેના શ્લોક બોલ્યા કેतरिअव्या पइन्ना, मरिअव्वं वा समरे समथ्थेणं ॥ असरिस जण उल्लावा, नहु सहिअव्वा कुलेपमएणं ॥१॥ लज्जां गुणौघजननी जननीमिवार्या मत्यंतशुद्धहृदयामनुवर्तमानाः॥ तेजस्विनः सुखमसूनपि संत्यजन्ति सत्यस्थितिव्यसनिनो न पुनः प्रतिज्ञां ॥२॥ “સમર્થ એવા કુળવાન મનુષ્યએ પ્રતિજ્ઞા તરવી અથવા તે રણ સંગ્રામમાં મરવું પરંતુ અસદશ મનુષ્યના-હલકા માણસેના બેલ સહન કરવા નહીં? માતાની પેઠે અનેક પ્રકારના ગુણ સમૂહને ઉત્પન્ન કરનારી, આર્ય અને અત્યંત શુદ્ધ હૃદયવાળી લજજા પ્રત્યે અનુસરનારા તેજસ્વી મનુષ્ય સુખ અને પ્રાણને પણ ત્યજી દે છે પરંતુ સત્યસ્થિતિના વ્યસની એવા તેઓ પ્રતિજ્ઞાને તજતા નથી.” ઉપરને કલેક એવા પ્રસંગ ઉપર કહેવાયેલ છે કે ,સ્વામીનું સન્માન પામેલા અને કીર્તિને પામેલા કેટલાક સુભટો એકદા કેઈ સંગ્રામમાંથી ભાગ્યા. તેને નાસતા જોઈને પિતાના પક્ષને યશ મળે તે ઠીક એવી ઈચ્છાવાળા કેઈએ કહ્યું કે “આ પ્રમાણે ભાગવાથી તમે શું શોભાને પામશે? નહીં Page #96 -------------------------------------------------------------------------- ________________ પામે.” આ વખતે પૂર્વોક્ત લેક પણ કહ્યું એટલે તે સુભટે પાછા વળ્યા અને પરસૈન્યમાં ભંગાણું પાડીને તેને હઠાડયું. તેના સ્વામી રાજાએ તેમનું સન્માન કર્યું અને તેઓ શોભાને પામ્યા.” આવા પ્રસંગ ઉપર કહેવાએલી પૂર્વોક્ત ગાથાને સાંભળીને જતા રહેવાને ઇચ્છતા સાધુએ વિચાર કર્યો કે–રણસંગ્રામને સ્થાનકે તે પ્રવર્યા છે અને તેમાંથી કાયર થઈને ભાગેલા સુભટને સ્થાનકે હું છું. તે મને જ્યારે જ રહે જાણશે ત્યારે પાછળથી “એ તે ભ્રષ્ટ થયે” એમ મારાથી ઓછા ગુણવાળા મુનિએ. પણ મને કહેશે. આ પ્રમાણે વિચારીને તે મુનિ પાછા વળ્યા અને વિશેષ પ્રકારે ધર્મને વિષે દઢ થઈ, આળેઈ પ્રતિકમીને ગુરૂ મહારાજની બહુશ્રુત કરવાની ઈચ્છાને પૂર્ણ કરી, અર્થાત્ બહુશ્રુત થયા. આ પ્રમાણે જેઓ સાવદ્ય કાર્ય કરીને અથવા વૃતાદિકમાં અતિચાર લગાડીને પણ તેને પ્રતિકમે છે અર્થાત્ પાછા નિવૃત્ત થાય છે તેઓ સુખને ભેગવે છે. ઈતિ પંચમ દષ્ટાંત. ૬ હવે નિંદા–આત્માની સાક્ષીએ પોતાના આત્માની કુત્સા તે પણ પ્રશસ્ત અને અપ્રશસ્ત એમ બે પ્રકારે છે. પ્રશસ્ત તે અસંયમાદિ આચરણની નિંદા અને અપ્રશસ્ત તે સંયમાદિ આચરણની નિંદા જાણવી. “હા ઇતિખેદે! મેં દુર્ણ કાર્ય કર્યું, દુષ્ટ કાર્ય કરાવ્યું, દુષ્ટ કાર્યની અનુમોદના કરી.” આ પ્રમાણે વનના દવમાં બળતા વૃક્ષની જેમ અંતઃકરણમાં દાઝયા કરે તેનું નામ Page #97 -------------------------------------------------------------------------- ________________ - ૮૮ આત્મનિંદા જાણવી. એનું પ્રતિક્રમણ પર્યાયપણું તે સુગમજ છે. નિંદાને વિષે ચિતારાની પુત્રીનું દષ્ટાંત છે તે આ પ્રમાણે એક નગરના રાજાએ એકદા “મનહર ચિત્ર સભા મારે નથી એમ જાણુંને એક મહા સભામંડપ કરાવ્યું અને તે ચિતરવાને માટે ચિતારાઓને સરખે સરખે ભાગે વહેંચી આપે. તે ચિતારા માંહેના એક ચિતારાની પુત્રી દરરોજ પિતાના પિતાને માટે ભાત લાવે છે. એક દિવસ રસ્તે આવતાં ઉતાવળે ઘેડો દેડાવતાં એવા રાજાના અશ્વના સપાટામાંથી મારું માથું બચીને પિતે ભાત લાવી. એટલે તેને પિતા દેહચિંતા નિમિત્તે ગયે. પાછળ તેણે ભીંતની ઉપર પાસે પડેલા રંગે વડે એક મેરનું પીછું ચીતર્યું. રાજ એ અવસરે આવેલ છે અને દરેક ચિત્રકા૨નું કામ જુએ છે, એટલામાં અહી ભીંત ઉપર ખરેખરું મેરપીંછ જ પડેલું છે એમ વિચારીને તે લેવા તેણે હાથ લાંબો કર્યો પણ મેરપીંછ તે ચીત્રેલું હોવાથી કાંઈ હાથમાં ન આવ્યું અને નખ ભાગ્યા એટલે ચીતારાની પુત્રી હસીને બેલી કે “મૂર્ખને માં ત્રણ પાયા હેવાથી બરાબર સ્થિત થત નહોતે તે હવે ચોથે પાયે મળે.” રાજાએ પૂછયું “કેવી રીતે?” તે બેલી કે “રાજમાર્ગને વિષે નિર્દયપણાથી અત્યંત વેગવડે ઘેડે દેડાવતા અશ્વવારથી પિતાને અર્થે ભાત લાવનારી હું મારા પુણ્ય ભેગથી બચી છું તેથી પ્રથમ તે એ અશ્વવારે મૂર્ખ મંચને પહેલા પાયે થયે. અને બીજે તે અહીંને રાજા કે જેણે બહુ સંહાયવાળા ચિતારાઓને અને માત્ર એકલા મારા પિતાને ચિત્ર સભાને સરખે ભાગ ચિત્રવા સારૂ આપે. ત્રીજે પાયે તે મારા પિતા કે જેણે આ સભા Page #98 -------------------------------------------------------------------------- ________________ ચિત્રતાં પૂર્વ ઉપાર્જન કરેલી જે લક્ષમી હતી તે સઘળી પૂરી કરી. છેવટે જેવું મળે છે તેવું ટાઢું લખું તૈયાર કરીને હું અહીં લાવું છું. વિચારે કે તે કેવું સ્વાદિષ્ટ હશે! તે છતાં પણ જ્યારે હું અહીં લાવું છું ત્યારે તે દરરેજ દેહચિતા માટે જાય છે એટલે લાવેલું ડરી જવાથી જે રસ હોય છે તે પણ ઉડી જાય છે.” આ પ્રમાણેના ત્રણ પાયા સાંભળીને રાજા બે કે “હવે હું ચેાથે પાયે કેવી રીતે?” તે બોલી કે “અહીં ભીંત ઉપર મેરનું પીંછ કયાંથી હોય? કેવી રીતે રહે? એટલે વિચાર કર્યા વિના કે સમ્યક પ્રકારે જોયા વિના અવિચારીપ જ મેરપીંછ લેવા ભીંત ઉપર હાથ નાખે તેથી શું તમે મૂર્ખ નહીં?” રાજા બોલ્યો કે “ખરે મૂર્ખ” એમ કહીને તે ત્યાંથી ચાલ્યા ગયે. ચિત્રકાર પુત્રોએ તે સહજપણે અને રાજાને ન ઓળખવાથી આ પ્રમાણે કહ્યું હતું પણ રાજા સમયે કે ત્રણ બાબતમાં તે મને આણે મૂખ ઠરાવ્યો પરંતુ એ બહુ ડાહી જણાય છે માટે તેની સાથે મારે પાણી ગ્રહણ કરવું. પિતાને જમાડીને તે તે ઘરે ગઈ. તેને પિતા પણ ઘરે આ એટલે રાજાએ તેના માતા પિતાને કહેરાવ્યું કે “તમારી પુત્રી રાજાને (મને) પરણાવે.” તેઓએ કહ્યું કે “પુત્રી આપવાની ના નથી પરંતુ અમે તો દરિદ્રી છીએ તેથી વિવાહ મહો ત્સવમાં અમે રાજાની ભક્તિ શી રીતે કરી શકીએ?” રાજાએ તત્કાળ તેનું ઘર દ્રવ્યવડે ભરપૂર કર્યું અને તેમણે પિતાની પુત્રીનું રાજાની સાથે પાણગ્રહણ કરાવ્યું. તે રાજાને ઘણું રાણીઓ હેવાથી ડહાપણવાળી ચિત્રકાર પુત્રીએ વિચાર્યું કે “જે રાજા એક દિવસ આવીને જતા રહેશે કે પુરી તહાસ અને સજાની જોને દરિદ્ર Page #99 -------------------------------------------------------------------------- ________________ તે ફરીને ઘણે મહીને પાછું ભાગ્યમાં હશે તે રાજાનું મેટું દેખશું. માટે કઈ રીતે રાજા મારે ત્યાંજ દરરોજ રાત્રીવાસે રહેવા આવ્યા કરે તેમ કરવું.” આમ વિચારીને એક ડાહી દાસીને તેણે કહી રાખ્યું કે જ્યારે રાજા સુએ ત્યારે તેમના નિદ્રાવશ થયા અગાઉ તારે મારી પાસે આવીને મને કહેવું કે “હે સ્વામિની! જ્યાં સુધી તમને નિદ્રા ન આવે ત્યાં સુધીમાં કેઈક વાર કહે.” પછી હું કહીશ. આ પ્રમાણે બધું સમજાવી રાખ્યું. પ્રથમ રાત્રીએ દાસીએ તે પ્રમાણે જ કથા કહેવાની વિનંતી કરી એટલે ચિત્રકાર પુત્રી બેલી. એક કેઈ કુળપુત્રને એક પુત્રી હતી, તે યૌવનાવસ્થા પામી એટલે તેને વર શોધવાની ઈચ્છાવાળા તેના પિતા, તેની માતા તથા તેને ભાઈ ત્રણે જણ કન્યા આપવાનું કહીને જુદા જુદા એકેક વરને લાવ્યા. એમ ત્રણ વર આવ્યા એટલે હવે કેને કન્યા આપવી? તેને વિચાર થઇ પડશે. એટલામાં કન્યાને સર્ષે ડશી. અનેક ઉપચાર કર્યા પણ ઝેર ન ઉતરવાથી તે મરણ પામી. એટલે એક વાર તે તેની સાથે બળી મુએ, એક તપ સ્યા કરતે તેજ સ્થાનકે રહ્યો, ત્રીજાએ કેઈ દેવતાનું આરાધન કરીને સંજીવન મંત્ર મેળવ્યું અને તે મંત્ર પ્રગવડે તેને જીવાડી. સાથે બળી મરેલ વર પણ સાથે જીવતે થયે. પાછા ત્રણે જણે તેને માટે તકરાર કરવા મંડયા. તે દાસી! કહે હવે તે કન્યા ક્યા વરને આપવી. દાસી બેલી. “હે દેવી! હું તેમાં કાંઈ જાણી શકતી નથી માટે તમે જ કહે.” રાણીએ કહ્યું, “આજ તે હવે મને નિદ્રા આવે છે તેથી કાલે કહીશ.” રાજાએ તેને ઉત્તર જાણ* વાની ઈચ્છાથી બીજે દિવસે પણ તેને જ વારે આવે. રાજા Page #100 -------------------------------------------------------------------------- ________________ સુતા એટલે દાસીએ ખુલાસે પુછયે. રાણી બેલી “સાંભળ! જે સાથે જી (જ ) તે તે બંધુ થયે. જેણે જીવાડી (જન્મ આપે) તે તે પિતા તુલ્ય થયે. પણ જે તપસ્યા કરતે સતે નેહવડે ત્યાં જ રહ્યું હતું તે ભર્તાર થવાને એગ્ય હોવાથી તેને કન્યા પરણાવી.” દાસી બોલી કે બીજી કઈ કથા કહે. રાણી બેલી “એક રાજાએ પિતાની રાણીઓના આભરણે ઘડાવવાને માટે સેનીએને ભેંયરામાં બેસાડયા અને પ્રકાશને માટે મણિના દીવાઓ મૂકયા. એકદા એક સૈનીએ બીજા કેઈ સોનીને પૂછયું કે “અત્યારે દિવસ છે કે રાત્રિ છે?” તેણે જવાબ આપે કે “રાત્રિ છે.” દાસી બેલી કે “તેઓ સૂર્ય કે ચંદ્રનું અજવાળું જોઈ શકતા નહતા તે તેણે રાત્રિ કેમ જાણી?” રાણીએ કહ્યું – “આજ તે નિદ્રા આવે છે, કાલે કહીશ.” રાજા ઉત્તર જાણવાની લાલચે ત્રીજે દિવસ પણ ત્યાંજ આવ્યું. અવસર આવ્યે રાણીએ ઉત્તર આપે કે એ એની રાચંધ હતું તેથી એ વખત તે દેખતે બંધ થયે હતું એટલે તેણે જાણ્યું કે રાત્રિ પડી છે.” દાસીએ વળી બીજી કથા કહેવા કહ્યું એટલે રાણી બેલી, “એક રાજાએ બે ચાર ચોરીમાં પકડાયાથી ગુસ્સે થઈને તેને એક પેટીમાં નાખી પેટી બંધ કરીને સમુદ્રમાં તરતી મૂકી. અનુક્રમે તરતી તરતી પેટી કેઈક કિનારા ઉપર આવી એટલે. દેખવામાં આવવાથી કેઈએ લઈ લીધી. ઉઘાડીને બંને જણને બહાર કાઢયા અને પૂછ્યું કે તમે આમાં કેટલા દિવસથી પુરાયા હતા? એક જણે કહ્યું કે આજે ચોથે દિવસ છે. “દાસી બેલી કે “તેણે કેમ જાણ્યું?” રાણું કહે “કાલે કહીશ.” બીજે દિવસ Page #101 -------------------------------------------------------------------------- ________________ ૯ર પૂર્વવત્ રાજા આવ્યું. રાણીએ ખુલાસે કર્યો કે “તે ચોરને ચેથી તાવ આવતું હતું તેથી પેટીમાં નાખ્યા તે દિવસે તાવ આવે તે પાછો નીકળ્યા તે દિવસે આ માટે થે દિવસ કહી શકો.” દાસીએ બીજી વાત કહેવા કહ્યું એટલે વળી રાણી બેલી - “એક ગૃહસ્થને બે સ્ત્રીઓ હતી. તેમાંની એક રત્નવાળી હતી અને બીજી નિર્ધન હતી. તે સ્ત્રી રત્ન ચરી જવાની ઈચ્છાથી દરરોજ જતાં આવતાં પિતાની શક્યના ઘરમાં નજર કર્યા કરતી. પહેલી સ્ત્રીએ રને એક ઘડામાં નાખી મેટું બરાબર મજબૂત કરીને મૂક્યા હતા. નિર્ધન શકે કેઈ નહતું તેવે વખતે લાગ જોઈને ઘડે ઉઘાડી રત્ન કાઢી લીધાં અને ઘડે પાછે પ્રથમ પ્રમાણે જ બંધ કર્યો તેમ જ ઠેકાણસર મૂક્યો. રત્નની માલેક સ્ત્રી આવી તે ઘડો ઉઘાડ્યા વિના જ જાણી ગઈ કે આમાંથી રને ચેરાયાં છે.” દાસી બેલી કે “એમ શી રીતે ખબર પડી?” રાણીએ કાલે કહેવાને વાયદો કર્યો. રાજા પણ આવ્યું. રાણીએ ખુલાસે કર્યો કે “તે ઘડે કાચને હતું તેથી રને અંદર છે કે નહીં તે ઉઘાડ્યા વિના જ જાણી શકાય.” - દાસીએ બીજી વાત કહેવા કહ્યું એટલે રાણી બેલી-“એક રાજાને ત્યાં સહસ્ત્રધી, વૈઘ, રથકાર અને નિમિતજ્ઞ એવા ચાર રત્ન પુરૂષ હતા. અને તે રાજાને એક પુત્રી હતી. એકદા રાજપુત્રીને કેાઈ વિદ્યાધર હરી ગયે. પણ ક્યાં લઈ ગયે તેની કાંઈ ખબર પડી નહીં એટલે રાજાએ કહ્યું કે જે ૧ હજાર જણને જીતી શકે એ, ૨ મરણ પામ્યા છતાં જીવાડે એ. ૩ ગગનમાં રથ ચલાવનાર, ૪ કોઈ પણ માણસ કે વસ્તુ ક્યાં છે તે જાણનારા Page #102 -------------------------------------------------------------------------- ________________ મારી પુત્રીને લાવી આપશે તેને તે પુત્રી પરણાવીશ.” રાજાનાં આવાં વચનથી રાજપુત્રીને પરણવાની લાલચે નિમિત્તિયાએ રાજપુત્રી કઈ દિશામાં અને ક્યાં છે તે કહ્યું. એટલે રથકારે આકાશગામી રથ બનાવે તેમાં બેસીને ચારે જણા ચાલ્યા. ત્યાં જઈને સહસ્ત્રી પુરૂષે તે ખેચરને હ. પછી રાજપુત્રી પાસે ગયા ત્યાં તે તેને મરણ પામેલી દડી, એટલે વૈદે જીવન ઔષધવડે જીવતી કરી. તેને લઈને રાજા પાસે આવ્યા એટલે રાજાએ કહ્યું “મેં એ કન્યા તમને ચારેને આપી.” ચારે જણા રાજપુત્રી પાસે આવ્યા એટલે તે બેલી કે “હું એકલી ચાર પુરૂષ સાથે પરાણું તે ઘટે નહીં માટે હું તે જે મારી સાથે અગ્નિમાં પ્રવેશ કરશે તેને પરશ.રાણી આટલી વાત કહીને બોલી કે “હે દાસી! કહે અગ્નિમાં પ્રવેશ કરીને કે તેને પરણશે?” દાસી કહે, “હું જાણતી નથી. તમે જ કહે.” રાણું કહે “કાલે કહીશ.” રાજા બીજે દિવસે પણ આ. એટલે રાણી બેલી કે-“ચારમાંથી નિમિત્તીયાએ જાણ્યું કે રાજપુત્રી મરણ પામવાની નથી, તેથી તેણે અગ્નિમાં સાથે પ્રવેશ કરવાનું કબુલ કર્યું. રાજપુત્રીએ પ્રચ્છન્નપણે સુરંગ ખોદાવી રાખીને તે જગ્યાએ જ ચિતા પડકાવી. ચિતામાં બંને સુતા પછી ઉપરથી અગ્નિ સળગાવ્યો એટલે બંને જણા સુરંગવાટે બહાર નીકળ્યા અને તેઓ પરણ્યા.” દાસીએ બીજી વાત કહેવા કહ્યું એટલે વળી રાણી બેલી“એક સ્ત્રી કેઈક મહોત્સવ પ્રસંગે પિતાની પુત્રીને માટે સેનાના કડાં કેઈને ત્યાંથી તેના બદલામાં અનામત રૂપીઆ આપીને લઈ આવી અને પોતાની પુત્રીને પહેરાવ્યાં. મહત્સવ સમાપ્ત Page #103 -------------------------------------------------------------------------- ________________ થયે પણ કડાં પાછાં આપવાં ભૂલી ગઈ. પાંચ સાત વર્ષ વીતી ગયાં, એટલે કડાંવાળાએ પિતાના કડાં પાછાં માગ્યાં. તેણે કહ્યું, કે “મારી પુત્રીના હાથમાંથી કાઢીને લઇ જા.” તે પુરુષે કડાં કાઢવા ઘણી મહેનત કરી પણ પહેર્યાને બહુ વર્ષ થયેલા હોવાથી નીકળી શકયાં નહીં. પેલાએ તે કડાં પાછા લેવા આગ્રહ કર્યો એટલે તે સ્ત્રીએ કહ્યું કે “તારાં કડાં જેવાં જ બીજા નવાં કડાં કરાવી આપું.” પુરુષ બે કે “હું બીજાં શા માટે લઉં. હું તે મારાં કડાં છે તે જ લઈશ.” સ્ત્રી બેલી કે “ત્યારે શું મારી પુત્રીના હાથ છેદીને તારાં કડાં કાઢી દઉં?” આટલી વાત કહીને રાણું બેલી કે “આ પુરુષને કેવી રીતે સમજાવો કે જેથી તે કડાં લીધા વિના પાછો જાય.” દાસી કહે-“તમે જ કહે.” રાણીએ આવતી કાલે કહેવાને વાયદો કર્યો. રાજા પણ આવ્યું એટલે રાણીએ ખુલાસે કર્યો કે પેલી સ્ત્રી યુક્તિ વિચારીને બેલી કે “હે ભાઈ ! જે તારે તારાં જ કડાં પાછાં લેવાં હોય તે રૂપીઆ પણ મેં જે આપેલા છે તે જ મને પાછા લાવી દે.” આમ સાંભળીને તે પુરુષ મુંગે મોઢે ચાલ્યા ગયે, કારણ કે પાંચ વરસના આપેલા રૂપીઆ તેના તે કાંઈ લાવી શકાય નહીં.” આ પ્રમાણે છ મહિના પર્યત વાર્તાના રસને લીધે રાજા તેને ત્યાં જ આવ્યા, તેથી બીજી રાણીએ તેની બહુ ઈર્ષા કરવા લાગી અને તેનાં છિદ્ર શોધવા માંડ્યાં. ચિત્રકાર પુત્રી દરરોજ પોતાના પિતાનાં ઘરમાં પહેરતી હતી તે વસ્ત્ર પહેરીને પિતાના ઓરડામાં એકાંતે રહી સતી આત્મનિંદા કરતી હતી કે “હે જીવ! પરમાર્થે તારે તે આજ વેષ છે. રાજાને રાજકુળમાં ઉત્પન્ન થયેલી બીજી ઘણી મનહર Page #104 -------------------------------------------------------------------------- ________________ સ્ત્રીઓ છે તે છતાં તને કારુપુત્રીને આવી અદ્ધિ ક્યાંથી હોય? અપ્સરાને જીતે એવી બીજી સ્ત્રીઓને મૂકીને રાજા દરરેજ તારી પાસે આવે છે તે તારા પુણ્યગથી છે. માટે હે જીવ! તું ફેગટ ગર્વ કરીશ નહીં.” આ પ્રમાણે દરરોજ કરતી હેવાથી તે વાત કાંઈ પ્રકાર તરે તેની શેકએ જાણે. એટલે રાજાને બેલાવીને કહ્યું “આ માઠી બુદ્ધિવાળી ચિત્રકાર પુત્રી દરરોજ અંતગૃહમાં પેસીને આપની ઉપર કામણ પ્રવેગ કરે છે તેથી આપ યત્નવડે પોતાની રક્ષા કરજે.” રાજાએ પિતે બધી હકીકત પ્રચ્છન્નપણે જઈ એટલે ઉલટે તેના ઉપર બહુ જ પ્રસન્ન થયે અને તેને પટ્ટરાણું કરી, કહ્યું છે કે “ગુણવડે કેનું મન રંજન થતું નથી.” આ ચિત્રકાર પુત્રીની કરેલી આમનિંદા તે દ્રવ્યનિંદા જાવી. ભાવ નિંદા આ પ્રમાણે-“હે આત્મા! સંસારમાં પરિભ્રમણ કરતાં કેઈક પુણ્યના ભેગે મનુષ્ય જન્મ પાપે, તેમાં પણ કદી ચારિત્ર પાપે અને કોને વિષે પૂજનિક થયે, તે તેથી રે જીવ! તું કઈ પણ વખતે હું બહુ શ્રત છું એ ગર્વ ન કરીશ. એ પ્રમાણે નિરભિમાનપણે રહેવાથી ઊત્તમ ચરિત્રની પ્રાપ્તિ થશે તે સુગતિને પામીશ.” ઇતિ પછપર્યાયે દષ્ટાંત: હવે પ્રતિકમણને સાતમે પર્યાય ગ-પર સાક્ષીએ કરેલી આત્મનિંદા. તે પણ બે પ્રકારે છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત. તેમાં અસંયમાદિ આચરણ સંબંધી જે આત્મનિંદા તે પ્રશસ્ત સમજવી અને સંયમાદિ આચરણ સંબંધી નિંદા તે અપ્રશસ્ત સમજવી. Page #105 -------------------------------------------------------------------------- ________________ પ્રતિકમણનું પર્યાયપણું તે એમાં પ્રુટ જ છે. એ દ્રવ્યગહની ઉપર પતિમારિકાનું દ્રષ્ટાંત આ પ્રમાણે – એક ગામમાં એક બ્રાહ્મણ અધ્યાપક રહેતું હતું. તે વયે વૃદ્ધ હતા અને તેની સ્ત્રી તરુણાવસ્થામાં હતી. તેને અધ્યાપકે કહ્યું કે તારે દરરોજ કાગડાને બળી દેવું. સ્ત્રી કહે “હું કાગડાથી ભય પામું છું.” ઉપાધ્યાયે પિતાના છાત્રોમાંથી દરરોજ એકેકને વારો બાંધી આપે કે બળી દેતી વખતે એક જણ પાસે ઊભું રહે તે છાત્રામાં એક વિચક્ષણ છાત્ર હતું તેણે વિચાર કર્યો કે આ સ્ત્રી કાંઈ મુગ્ધા નથી કે બહે, તેથી જરૂર તે અસતી હોવી જોઈએ. આમ વિચારીને તેનાં ચરિત્ર જેવાં લાગ્યું. એજ રાત્રે તે એકલી ઘરેથી નીકળી અને નર્મદા નદી ઉતરીને સામે કીનારે રહેલા કેઈ ગેાવાળીઆની સંઘાતે દુરાચરણ સેવતી છાત્રે દીઠી. છાત્ર દરરોજ તેના છીદ્ર જુએ છે એવામાં એક રાત્રે તે સ્ત્રી કુંભની મદદ વડે નદી ઉતરે છે તેવામાં કે બીજે ચોર પણ નદી ઉતરતું હતું તેને એક જળજંતુએ પકડ. તેણે રાડ પાડવા માંડી, એટલે કુલટા બેલી કે “તેની આંખો બંધ કરો એટલે તમને છેડી દેશે. તે પ્રમાણે ચારે કર્યું એટલે છૂટી ગયે. સ્ત્રીએ કહ્યું કે “એવા ખરાબ કીનારેથી શા માટે ઉતરતે હતે? આ પ્રમાણેની બધી હકીકત દષ્ટિએ જોઈને છાત્ર પાછો વળી ઘરે આવ્યા. બીજે દિવસે બળી ઉછાળતી વખત રક્ષા કરવા માટે તેજ છાત્ર પાસે ઊભે હતું તે ધીમે સાદે બેલ્ય दिवा विभेषि काकेभ्यो, रात्रो तरसि नर्मदां । कुतीर्थानि च जानासि, जलजंत्वविरोधनं ॥१॥ ૧ પતિને મારનારી સ્ત્રી. Page #106 -------------------------------------------------------------------------- ________________ દિવસે તે કાગડાથી બીહે છે અને રાત્રે નર્મદા નદી તરે છે, માઠા કિનારા જાણે છે અને જળજંતુની આંખ ઢાંકવાના પ્રકારને પણ સમજે છે.” તે કુલટા સ્ત્રી બેલી કે-શું કરૂં અહીં તે તારી જેવા છાત્ર છે તે મને ચહાતા નથી.” આ પ્રમાણે વાત કરતાં તે બંને પાપકર્મમાં લપટાયા. એક દિવસ છાત્રે કહ્યું કે “મને બીજી તે કાંઈ અડચણ નથી પણ હું અધ્યાપકથી લજજા પામું છું. સ્ત્રીએ વિચાર્યું કે “અધ્યાપકને મારી નાખું જેથી આ છાત્ર મારે ભર્તર થાય. આ પ્રમાણે વિચારી પિતાના પતિને મારી નાંખી પેટીમાં લઈને અટવીમાં મૂકી દેવા ચાલી. કેઈ વ્યંતરીએ તેના પાપકર્મથી કપાયમાન થઈને પેટી તેના માથા ઉપર સ્થિર કરી દીધી. જેથી ઘણી મહેનત કરતાં પણ છૂટી પડી નહીં. એવી સ્થિતિમાં તે વનમાં ભટકવા લાગી. પેટીમાંથી માંસ ગળી ગળીને માથા ઉપર પડવા માંડયું અને ક્ષુધાએ કરીને પીડાવા લાગી. આ પ્રમાણે અસહ્ય દુઃખથી પીડીત થઈ સતી તે સ્ત્રી ઘરે ઘરે ભટકવા લાગી અને પિતાના ચરિત્રને પ્રકાશ કરતી “પતિને મારનારીને ભિક્ષા આપે એમ બેલતી ભિક્ષા માગવા લાગી. એ પ્રમાણે બહુ કાળ વ્યતિત થયે. એકદા કેઈ સાવીને નમસ્કાર કરવા માટે નીચી વળવા ગઈ એટલે પિટી છૂટી પડી ગઈ. તે સ્ત્રી સંસારથી બહુજ ખેદ પામેલી હોવાથી તે સાધ્વીજી પાસે તેણે દીક્ષા ગ્રહણ કરી. આ પ્રમાણે દરેક પ્રાણીએ પિતાનાં પાપની પર સાક્ષીએ ગહ-નિંદા કરવી. ઇતિસમ પર્યાયે પતિમારિકા દષ્ટાંત, Page #107 -------------------------------------------------------------------------- ________________ ૮. હવે આઠમે પર્યાય-શુદ્ધિ-આત્માને નિર્મળ કરે તે શુદ્ધિ પણ બે પ્રકારની છે. પ્રશસ્ત ને અપ્રશસ્ત. પ્રશસ્ત તે જ્ઞાનાદિ ગુણની નિર્મળતા કરવી અને અપ્રશસ્ત તે ક્રોધાદિકને નિર્મળ કરવા–સ્પષ્ટપણે પ્રગટ કરવા. એનું પ્રતિક્રમણ પર્યાયપણું પુટ જ છે. શુદ્ધિને વિષે વસ્ત્રનું અને ઔષધનું એમ બે દષ્ટાંત છે. તેમાં વસ્ત્રનું દ્રષ્ટાંત આ પ્રમાણે – રાજગૃહ નામના નગરમાં શ્રેણક નામે રાજા હતા. તેણે પિતાના બે ઉત્તમ વસ્ત્ર ધાવાને માટે બેબીને આપ્યા. તે દિવસે કૈમુદી મહોત્સવ હેવાથી ધોબીની સ્ત્રી તે વસ્ત્ર પહેરીને ઉત્સવમાં નીકળી. અભયકુમાર સહીત શ્રેણુક રાજા પ્રચ્છન્નપણે મહાત્સવ જેવા નીકળ્યા છે તેમણે તેને દીઠી. એટલે વસ્ત્રની ઉપર તાંબુલનું ચિન્હ કરી દીધું. સ્ત્રી ઘરે આવી એટલે બેબીએ વસ્ત્ર તાંબુલવડે આદ્ર થયેલું દીઠું. તરતજ તે વસ્ત્રને ક્ષાર લગાડી, પેઈ, અત્યંત તર્જના કરીને શુદ્ધ કર્યું. પ્રભાતે રાજાએ વસ્ત્ર લઈને તેડાવ્યા. ધબી વસ્ત્ર લઈને ગયે. વસ્ત્ર શુદ્ધ જોઈને રાજાએ પુછયું એટલે બીએ જેવી બની હતી તેવી બીના કહી સંભળાવી. આ દ્રવ્યશુદ્ધિ સમજવી. અને ભાવશુદ્ધિ પાપ લાગે કે તરત આચના કરવી-આવવું તે સમજવી.' વસ્ત્રનું દષ્ટાંત લોક પ્રસિદ્ધ રીતિએ પૂરીને કહે છે કેજેમ લેકને વિષે મેટા ધનાઢયે તથા રાજાઓ વિવિધ પ્રકારના મોટા મૂલવાળાં વસ્ત્રો મેલાં ન થાય ત્યાં સુધી ઉત્તમાંગને વિષે ધારણ કરે છે, તેજ વસ્ત્ર વાપરતાં વાપરતાં કેટલેક દિવસે જ્યારે મલીન થાય છે ત્યારે દેવાને માટે બેબી વિગેરે મલિન જાતિને આપવા સારૂ શરિર ઉપરથી કે મસ્તકેથી ઉતારીને જમીન ઉપર નાખવામાં આવે છે. પછી ધોબી તે વને એકઠાં Page #108 -------------------------------------------------------------------------- ________________ ૯૯ કરી ગાંસડી આંધીને પેાતાને ઘરે લાવે છે અને ક્ષારમાં નાખે છે. ત્યાંથી પાછા ગાંસડીમાં માંધી રાસલની ઉપર મૂકી ચહુટામાં થઈને સર્વ લેાકની સમક્ષ જળાશયે લઈ જાય છે. ત્યાં ાખી તે વસ્ત્રાને શિલાની ઉપર મૂકી સારી પેઠે કુટે છે, પગવડે મર્દન કરે છે અને બીજીવાર વળી ક્ષાર વિગેરે દઇને નિર્મળ કરે છે. તેજ વચ્ચે પાછા શુદ્ધ ભાવને પામવાથી અગર પ્રમુખ સુગંધી વસ્તુવકે વાસિત કરીને રાજાર્દિકને આપવામાં આવે છે; એટલે પૂરીને પાછા ઉત્તમાંગે ધારણ કરાય છે. એ જ પ્રમાણે કોઇ પુરૂષ પ્રાઢપણાને-ઉત્તમ પણાને પામ્યા છતાં રાગ દ્વેષાદિવડે વિરૂપ કર્મો કરવાથી મલીન થયા સત્તા પેાતાનાં સ્થાનથી ભ્રષ્ટ થાય છે, તેના મહિમા નાશ પામે છે અને ચારી વિગેરે વિરૂદ્ધ કા કરવાથી તેનું માથું મુંડાવી, ગધેડે બેસાડી સર્વ લોકોની સમક્ષ માતંગાદિક નીચ વર્ણના લેાકેાથી વિવિધ પ્રકારની વિડંબનાને પમાડાય છે. સર્વ લોકો પણ તેની નિંદા કરે છે, આ પ્રમાણે થયા છતાં પણ પુષ્કળ દ્રવ્ય દંડ તરીકે આપવાથી, સર્વસ્વ આપી દેવાથી અથવા દિવ્ય કરવાથી તે મનુષ્ય શુદ્ધ થાય છે અને ત્યાર પછી વિશુદ્ધ (ઉત્તમ) કાયા કરવાથી પાછા પેાતાના પૂર્વના મહિમાને પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે સાધુ વિગેરે પણ પ્રમાદાદિવડે જ્ઞાનાચારાદિ આચારામાં અતિચાર લગાડવાથી નિદાના સ્થાનક થાય છે. પણ પછી શ્રી ગુરૂ સમક્ષ મન વચન કાયાએ તે અતિચાર–પાપને આળાવીને, પડિમીને તેમજ સિદ્ધાંતેાક્ત રીતિએ શ્રીગુરૂ મહારાજે તેની શુદ્ધિને માટે અતાવેલા વિવિધ પ્રકારના તપ તપીને આત્માને શુદ્ધ કરે છે તે ફીને પણ પાછા મહિમાના પાત્ર થાય છે. ઇતિ શુદ્ધૌ પ્રથમ દૃષ્ટાંત. Page #109 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ શુદ્ધિની ઉપર બીજું ઔષધેનું દૃષ્ટાંત આ પ્રમાણે એક નગરના રાજાની સાથે યુદ્ધ કરવાને માટે અને તેના નગરદ્વારનું રૂંધન કરવાને માટે બીજા રાજાનું સિન્ય આવતું હતું. તે પ્રસંગે માર્ગમાંહેના જળાશયોનું જળ ઝેર મિશ્રીત કરી દેવાને માટે રાજાએ વૈદ્ય પાસે વિષ મંગાવ્યું. વૈદ્ય જવ જેટલું વિષ લઈને આવ્યું એટલે રાજા કોપાયમાન થયે કે મોટા મેટા જળાશયોમાં આટલું વિષ શું કરી શકશે?” વૈદે કહ્યું કે “હે રાજન ! તમે કોપાયમાન ન થાઓ, આ વિષ સહસવેધી છે” રાજાએ કહ્યું “કેવી રીતે ?” વૈધે તરત જ મરણોન્મુખ થયેલા એક વૃદ્ધ હસ્તી ને ત્યાં અણાવ્યું અને તેને એક વાળ ઊંચે કરીને તેના મૂળમાં વિષ મુક્યું. એટલે ચેડા વખતમાં હાથીના આખા શરીરમાં ઝેર પ્રગમી ગયું. પછી વૈદ્ય કહ્યું કે “આ હસ્તીના શરીરના કેઈ પણ ભાગ ખાનારને પણ ઝેર ચડશે. તે ખાનારન ખાનારને, તેના ખાનારને, એમ ઉત્તરોત્તર એક હજાર પ્રાણુ પર્યત વિષની અસર થશે.” રાજાએ કહ્યું કે “એનું વાલણ પણ છે?” વૈધે હા કહી, એટલે તરત જ તે ઔષધ મંગાવીને કિંચિત્ માત્ર હસ્તિને ખવરાવ્યું કે તકાળ તે નિર્વિષ થયે. * એ પ્રમાણે મુનિરાજે પણ અતિચાર રૂપ ઝેરનું તેની નિંદારૂપ ઔષધે કરીને નિવારણ કરવું અને પિતાના આત્માને શુદ્ધ નિર્મળ કરવે. ઈતિ અષ્ટમ પર્યાયે હો દષ્ટાંત. ઉપર પ્રમાણે પ્રતિક્રમણના આઠ પર્યાની ઉપર દષ્ટાંતે કહીને પ્રતિકમણનું એકાર્થપણું સ્પષ્ટ કર્યું. હવે નિરંતર સાધુ Page #110 -------------------------------------------------------------------------- ________________ જેટલાં પુલ પાટલાં જેવાં હોય જે દરેક કુલે ના ૧૦૧ મુનિરાજે અતિચારની વિશુદ્ધિ કરવી તે માળીનું દષ્ટાંત બતાવીને પ્રતિપાદન કરે છે – જેમ માળી સવારે ને સાંજે દરેક પુલે જુએ છે, અને પછી તેમાંથી ચુંટવાં જેવાં હોય છે તે ચુંટે છે. તેમાંથી પછી જેટલાં પુલે વિકાશ પામેલાં હોય છે તે જુદા પાડે છે, તેને ગુંથે છે અને પછી તે વેચે છે. વેચવામાં લાભ પ્રાપ્ત થવાથી તેનું મન પ્રસન્ન થાય છે. જે માળી એ પ્રમાણે દરરોજ બંને ટક કરતું નથી તેને લાભ થતું નથી. તે જ પ્રમાણે સાધુ પણ સંધ્યા પ્રતિકમણમાં કાર્યોત્સર્ગમાં રહ્યા સતા પ્રભાતની પડિ. લેહણથી પ્રારંભીને આખા દિવસમાં લાગેલા અતિસાર દેશનું ચિંતવન કરે-જુએ, પછી તેનું આકુંચન કરે, એટલે થયેલા અપ રાધને ગ્રહણ કરે, ત્યાર પછી તેનું વિકટીકરણ કરે એટલે નાના મેટા અપરાધ તેમજ પહેલાના પછીના અપરાધ જુદા પાડે, પછી તેને આસેવનના પ્રકાર વડે ગુંથે-શ્રેણીબંધ મનમાં ગોઠવે. પછી તે અપરાધ ગુરૂ સમક્ષ નિવેદન કરે અને ગુરૂ મહારાજ જે પ્રાયશ્ચિત આપે તે ગ્રહણ કરે. આ પ્રમાણે કરવાથી ભાવ શુદ્ધિ થાય. અને એ પ્રમાણે ગુરૂ સમક્ષ આલોચના કરવાથી મેક્ષ માર્ગની આરાધના થાય. ન આલેચવાથી આરાધના થાય કિંવા ન થાય. એ પ્રમાણે આલેચના કરવા સારૂ સમ્યફ પ્રકારે ઉપસ્થિત થઈને ગુરૂ સમિપે જતાં મધ્ય સમયમાં કાળ કરે તે પણ તે આરાધક થાય. અને ઋદ્ધિ વિગેરે ગારવથી અથવા પિતાને ૧ આ પ્રમાણે દરેક પ્રતિક્રમણમાં સમજી લેવું. Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ બહBત માની બેસવાથી પિતાનું દુશ્ચરિત્ર જે ગુરૂ સમક્ષ પ્રગટ ન કરે-ન કહે છે તે આરાધક ન થાય. આ પ્રમાણે પ્રતિકમણની તત્વ, ભેદ અને પર્યાય વડે વ્યાખ્યા કરી બતાવી. હવે પ્રતિકતવ્ય-પડિકમવાને ગ્યનું ? સ્વરૂપ બતાવે છે. પ્રતિકંતવ્ય પાંચ પ્રકારે છે. ૧ મિથ્યાત્વ પ્રતિક્રમણ, ૨ અસંયમ પ્રતિકમણ, ૩ કષાય પ્રતિક્રમણ અને ૪ અપ્રશસ્ત યેગનું પ્રતિક્રમણ. એ પ્રમાણે સંસાર પ્રતિકમણ ચતુર્વિધ છે અને પાંચમું ભાવ પ્રતિકમણ છે. તે સઘળા ત્રીવિધ ત્રીવિધ છે. મિથ્યાત્વાદિકને વિષે મન વચન કાયાએ કરીને ન ગમન કરે, બીજાને ગમન ન કરાવે અને ન અનુમોદન કરે તેને ભાવ પ્રતિકમણ કહીએ. સંસારનું મૂલ કષાય છે. તેથી કષાય પ્રતિકમણ ઉપર ગંધર્વ નાગદત્તનું દૃષ્ટાંત નીચે પ્રમાણે –– કઈ બે સાધુ દેવલેકે ગયા હતા તેમણે ત્યાં એ સંકેત કર્યો કે “જે દેવતા પ્રથમ દેવલેમાંથી આવે અને મનુષ્યપણું પામે તેને દેવલોકમાં રહેલા બીજા દેવતાએ પ્રતિ બાધ પમાડ. - હવે લક્ષ્મીપુર નામના નગરમાં દત્ત નામે શ્રેષ્ટિ રહે તે હત, તેની સ્ત્રીએ પુત્ર પ્રાપ્તિને માટે ઉપવાસ કરીને નાગદેવતાનું આરાધન કર્યું. તેણે પ્રસન્ન થઈને કહ્યું કે “તારે પુત્ર થશે.” અનુક્રમે સ્વર્ગમાંથી પેલા બેમાંથી એક દેવતા ચવીને તેના પુત્રપણે અવતર્યો. નાગદત્ત નામ પાડ્યું. અનુકમે બહેતર કળામાં પ્રવીણ થયે. તે ગંધર્વપણામાં કુશળ હોવાથી ગંધર્વ ૧ મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગ વિગેરે. કહ્યું કે તારે નાગદેવ છત્રપણે આવતા પેલા બે Page #112 -------------------------------------------------------------------------- ________________ ૧૦૩ વાગદત્ત એવા નામથી પ્રખ્યાત થયે. સર્પને રમાડવાને વ્યસની હેવાથી તે નિરંતર નવા નવા સર્પ રમાડતે હતો અને સંસાર સંબંધી સુખ ભગવતો હતે. - પૂર્વ ભવને મિત્ર દેવતા તેને વારંવાર પ્રતિબંધ પમાડવા પ્રયત્ન કરતે હેતે પણ તે કઈ રીતે પ્રતિબંધ પામતે નહે તે તેથી એકદા તેને પ્રતિબોધ પમાડવા માટે અવ્યકત વેષ ધારણ કરી, સર્પને રાખવાનો કડીઓ ઉપાડીને તે દેવ, ઉદ્યાનમાં જતા નાગદત્તની દષ્ટિએ પડશે. એટલે તેણે પિતાની સાથેનાં મિત્રને પુછયું કે આ કેણ ચાલ્યું જાય છે? તેઓએ કહ્યું કે “કઈ સર્પ ખેલનાર જણાય છે, એટલે નાગદત્ત તરત તેની પાસે ગયે અને પુછયું કે “આ કરડીઆમાં શું છે?” દેવતા બો “સર્પ છે.” નાગદત્ત કહે કે- તું તેને બહાર કાઢ, એટલે તારા સપો સાથે હું રમું અને આ મારી સાથે સપ છે તેની સાથે તું રમ” દેવતાએ કહ્યું કે, મારા સપ બહુ ઝેરી છે તેથી તે તને ડસશે તે તરત તું મરણ પામીશ.” નાગદત્તે અભિમાન આણીને કહ્યું કે “તેની તારે શી ફિકર છે. હું રમવાને તૈયાર છું.” દેવતા બોલ્યા કે ત્યારે જરૂર તું મારા સપના ડંસવડે મરણ પામવાનેજ .” એમ કહીને તરત ત્યાં એક મોટું મંડળ આળેખીને તેના મધ્યમાં સર્પવાળે કંડી મૂક્યું. અને તે માટેના સપનું સ્વરૂપ કહેવા લાગ્યું કે* “હે લેકે! સાંભળો–આ પહેલે સર્પ તરૂણ સૂર્યસમાન રક્ત નેત્રવાળે, વિદ્યુતલતાની જેવી ચંચળ જી હાવાળે” ભયંકર ઝેરવાળી દાઢવાળા અને ઉલ્કાપાતની જેવા પ્રજ્વળીત Page #113 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ રિષવાળો છે તે મૃત્યુના કારણરૂપ હોવાથી અદશ્યમાન મૃત્યુ છે એમ જાણજે. એ સર્પ જેને ડસે છે તે પ્રાણું કૃત્ય અકૃત્યપણનું ભાન ભૂલી જાય છે. તેનું રેષ અથવા કોઇ નામ છે. અહો કે ! આ નાગદત્ત મારા સર્વે સાથે રમવાને વિચાર કરે છે પણ મારા સપના કરડવાથી તે મૃત્યુ પામશે તેને દેષ મારે માથે નથી.” આ પ્રમાણે કહીને તે સર્પ આળે ખેલા મંડળની એક દિશાએ મૂક્યું. પછી વળી બે-“જુઓ! આ બીજે, મેરૂ પર્વતના ઊંચા શિખર જે, આઠ ફણાવાળે, યુગળ જહાવાળો અને માન છે નામ જેનું એ જોરાવર સર્ષ છે. તે જેને કરડે છે તે પ્રાણી સ્તબ્ધ થયે સતે અભિમાનવડે દેવરાજા-ઈદ્રને પણ ગણતે નથી.” આ પ્રમાણે કહી તે સર્પને મંડળમાં દક્ષિણ દિશાએ મૂળે. વળી બે કે “આ ત્રીજી લલીત વિલક્ષણ ગતિવાળી, સ્વસ્તિકના ચિન્હરડે અંક્તિ ફેણવાળી અને કપટ કરીને વચના કરવામાં કુશળ, માયા નામે નાગણ છે. સર્પને પકડવામાં કુશળ મનુષ્ય પણ એને ગ્રહણ કરી શકે તેમ નથી. એના ડશ્યાની ઉપર કઈ પણ ઔષધી બળ કરી શકતી નથી કેમકે એ ગહન વનની રહેનારી છે અને ઘણા કાળથી એણે વિષનો સંચય કર્યો છે.” આ પ્રમાણે કહીને તેને મંડળમાં એક દિશાએ મૂકી. વળી બે કે-“આ ચેાથે સર્પ જેણે સર્વ જગતને પરાભવ પમાડે છે એ અને પૂર્ણ મેઘ સરખા પંફાડાવાળે લેભ નામને છે. તેનું બળ સર્વ સર્ષ કરતાં અધિક છે. તે જે પ્રાણને કરડે છે તેનું મન મહાસમુદ્રની જેમ પછી પૂરતું જ નથી. એને વિષે સર્વ પ્રકારનું વિષ એકઠું મળેલું છે.” આ પ્રમાણે કહીને તેને મંડળમાં ઉત્તર Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૦૫ દિશાએ મૂકો. પછી બોલ્યો કે આ ચારે કેધ, માન, માયા અને લેભ નામના પાપસપ છે. તેના કંસવડે કરીને આખું જગત જવરવાળા મનુષ્યની જેમ કળકન્યા કરે છે. એના સનું ઝેર જે પ્રાણને ચડે છે. તે જરૂર નર્કને વિષેજ પડે છે તેને બીજું કઈ પણ આલંબન મળી શકતું નથી.” આ પ્રમાણે દ્વીઅર્થી વર્ણન કરીને તેણે સપને છુટા મુકયા. નાગદત્ત જે તેની સાથે રમવા આવે કે તત્કાળ તે ચારેના હંસવડે “મૃત્યુપ્રાય” દશાને પામીને ધરણી ઉપર ઢળી પડદેવતાએ કહ્યું કે “મારે વાર્યો ન રહે તે આવું ફળ પ્રાપ્ત થયું. સાથે આવેલા મિત્રએ તેને સાવધ કરવા માટે અનેક પ્રકારના ઉપચાર કર્યા પણ કિંચિત્ માત્ર ગુણ ન થયે એટલે તેઓ તે દેવતાને હાથ જોડી, પગે પડીને કહેવા લાગ્યા કે “હવે ગમે તે પ્રકારે અમારી ઉપર પ્રસન્ન થઈને આને જીવાડે.” દેવતાએ કહ્યું કે “જે હું કહું એ પ્રમાણેની કિયા એ કરે તે હજુ જીવે ખરે. પણ મુઢપણથી જે નહીં કરે તે જીવતાં છતાં મૃત્યુ જેવી દશા ભેગવશે. લેકેએ તે ક્રિયા શા પ્રમાણે છે એમ જાણવા વિચાર જણ એટલે દેવ બે કે–“પ્રથમ તે પર્વત, વન, સ્મશાન, શૂન્યઘર અથવા વૃક્ષ નીચે નિરંતર વસવું, પૂર્વોક્ત ચારે પાપ સપને ક્ષણ માત્ર પણ વિશ્વાસ કરે નહીં, અતિ આહાર કર નહીં, જે અતિમાત્ર આહાર કરે તે વિષયને ઉદી એ તેને સ્વભાવ છે તેથી જેટલા આહારવડે સંયમને નિર્વાહ થાય તેટલે જ આહાર કર. તે પણ ઉસન્નપ્રાય એટલે ન કર્યા છે અને વિગયાદિક સ્વાદથી રહીત તેમજ ગ્રહવાસીઓએ ભેજન કર્યા પછી ભિક્ષા માટે કાઢી રાખેલે તુચ્છ Page #115 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ આહાર કરે. એ પ્રમાણે જે છેડે આહાર કરે, થોડું બેલે, ડી નિદ્રા લે અને છેડા ઉપધિ આદિ ઉપગરણે રાખે તેને દેવતા પણ પ્રમાણુ કરે.” દેવતાએ આ પ્રમાણે કહ્યું એટલે નાગદત્તના સ્વજને બોલ્યા કે “તમે એને સાવધ કરે, તે તમારા કહ્યા પ્રમાણે ક્રિયા કરશે, અમે તેને જીવતે દેખશું એટલે તેને બધું કહેશું.” સ્વજનેએ એ પ્રમાણે કબુલ કર્યું એટલે તે દેવતા પૂર્વ સન્મુખ ઊભું રહીને બે-સિદ્ધિને નમસ્કાર કરીને સર્વ પ્રકારના સંસારના વિષનું નિવારણ કરનારી મહાવિદ્યા કહું છું सव्वं पाणाइवायं, पचख्खाइत्ति अलिअवयणं च । सव्वं अदत्तदाणं, अबभं परिग्गहं स्वाहा ॥ સર્વથા પ્રાણાતિપાત, અલિકવચન, અદત્તાદાન, અબ્રા અને પરિગ્રહ તેનું પ્રત્યાખ્યાન કરું છું.” આ પ્રમાણેનો મંત્ર સંભળાવ્યે એટલે તરત નાગદત્ત આળસ મરડીને બેઠે થયે. માતા પિતાદિકે કરાર પ્રમાણે હકીકત કહી સંભળાવી. નાગદત્તે તે પ્રમાણે કરવું કબુલ ન કર્યું કે તરત બેશુદ્ધ થઈને પાછા પડ્યો. સ્વજનેએ ફરીને આગ્રહ કર્યો એટલે વળી દેવતાએ પૂર્વોક્ત મંત્રોચ્ચારવડે સાવધ કર્યો. બીજીવાર પણ તેણે આનાકાની કરી એટલે પાછે બેભાન થઈને પડો. વળી સ્વજનોએ આગ્રહ કર્યો એટલે દેવતાએ ત્રીજી વાર બેઠે કર્યો. હવે તે દેવતાએ કહ્યા પ્રમાણે કર્યા વિના છુટકેજ નથી એમ જાણુંને તેણે કબુલ કર્યું અને માતા પિતાને પુછીને તે ગાડી વેષ ધારક દેવતાની સાથે વનમાં ચાલ્યા. અનુક્રમે એક વનમાં પહોંચ્યા એટલે દેવતાએ પોતાનું સ્વરૂપ પ્રગટ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૧૦૭ કર્યું અને તેને પૂર્વભવ કહી સંભળાવ્યું. નાગદત્ત તત્કાળ બાધ પામ્યો અને જાતિસ્મરણવડે પૂર્વભવ દેખી પ્રત્યેક બુદ્ધ થઈ ભાવચારિત્ર યુક્ત થયે. દેવતા તેને મુનિને વેષ આપીને જે આવ્યું હતું તે સ્વસ્થાનકે ગયે. પછી તેણે કષાયાદિક સપને દેવરૂપ કરંડીયાને વિષે ક્ષેપન કરીને એવા કબજે કર્યા કે તે કિંચિત્માત્ર પણ હાલી ચાલી શકે નહીં. અનુક્રમે નિરતિચાર ચારિત્ર પાળીને ગંધર્વનાગદત્ત મેક્ષગામી થશે. | ઇતિ ગંધર્વનાગદત્ત કથા ઉપરની કથાનું શ્રવણ કરીને પ્રાણુએ કષાને તજી દેવા અને નિરંતર તેની શુદ્ધિને માટે પ્રતિક્રમણ કરવું. અહીં શિષ્ય પ્રશ્ન કરે છે કે “નિરતિચાર વતવાળાએ શા માટે પ્રતિક્રમણ કરવું?” આચાર્ય તેના ઉત્તરમાં ત્રણ વૈિદ્યોનું દૃષ્ટાંત કહે છે “એક રાજાને એકજ પુત્ર હતું તે. અત્યંત વલ્લભ હેવાથી તેણે વિચાર્યું કે “આને વ્યાધિજ ન થાય માટે આગામી ચિકિત્સા કરું” તેણે તરત જ વૈદ્યને બોલાવ્યા અને કહ્યું કે “તમે મારા પુત્રની એવી ચિકિત્સા કરો કે જેથી એને કઈ પણ વખત વ્યાધિ જ ન થાય” વૈદ્યોએ ઔષધ કરવું કબુલ કર્યું એટલે તેમના ઔષધના ગુણ દેષ રાજાએ પુછયા. પહેલે વૈદ્ય બોલ્યા કે—મારું ઔષધ ખાવાથી જે વ્યાધિ હોય તે નિવર્તિ અને વ્યાધિ ન હોય તે મરણ પમાડે. બીજા વૈદ્ય કહ્યું કે–મારા ઔષધવડે જે વ્યાધિ હોય તે ઉપશમે અને નહીં તે ગુણ કે દેષ કાંઈ ન કરે. ત્રીજે વૈદ્ય બે કે-મારું ઔષધ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ વ્યાધિ હૈાય તે ઉપશમાવે અને વ્યાધિ ન હાય તા શરરના વર્ણ, લાવણ્યની વૃદ્ધિ કરે. રાજાએ ત્રીજા વૈદ્યનું ઔષધ પેાતાના પુત્રને ખવરાવ્યું જેથી પુત્ર નિરંગી થયા અને રૂપ લાવણ્યની વૃદ્ધિ થઇ. ઇતિ વૈદ્ય દ્રષ્ટાંત. એ પ્રમાણે પ્રતિક્રમણ કરવાથી જો દોષ હોય તે તેનું નિવારણ થાય અને દોષ ન હોય તે ચારિત્રની અત્યંત શુદ્ધિ થાય. માટે નિરતિચાર ચારિત્રવાળાએ પણ પ્રતિક્રમણ કરવું. इथं सहेतुक यथाक्रम सूत्रयुक्त्या साधु प्रतिक्रमणकृन्निज कर्मजालं । सद्यो विभिद्य घृत केवल विक्रमेण मुक्ति भजेत भृशमक्षय सौख्यलक्ष्मीम् ॥ १ ॥ “આ પ્રમાણે હેતુ સહિત અનુક્રમ પ્રમાણે સૂત્રે કહેવાની યુક્તિએ કરીને પ્રતિક્રમણ કરતા એવા સાધુ પોતાની કર્મજાળ પ્રત્યે તત્કાળ ભેદન કરીને કેવળ જ્ઞાન રૂપી પરાક્રમવટે અત્યં ત અને અક્ષય સુખ લક્ષ્મી છે જ્યાં એવી મુક્તિ પ્રત્યે પામે.” ઈતિકિંચિત્ હેતુગર્ભ પ્રતિક્રમણ ક્રમવિધિ. ઉપર પ્રમાણે પ્રતિક્રમણ હેતુગર્ભ નામના ગ્રંથનું ભાષાંતર યથામતિ કર્યું છે. તેમાં જે કાંઈ વિતરાગની આજ્ઞા વિરુદ્ધ લખાયું હોય તે સંબંધી વાંચક વર્ગ સમિપે મિથ્યા દુષ્કૃત માગી લઇએ છીએ. Page #118 -------------------------------------------------------------------------- ________________