SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ડાબે પગે પ્રતિલેખના કરતાં “પૃથ્વીવાર, કપૂર તેલજ ક્ષા વાહ અને જમણે પગે પ્રતિલેખના કરતાં “વાયુ, વનસ્પતિશય, રસાયની રક્ષા વા–એમ ચિતવવું. એ પ્રમાણે મુહપત્તિ પ્રતિલેખતાં પચાસ બેલા હૃદયમાં ઉક્ત વિધિ પ્રમાણે ચિંતવવા. મુહપત્તિ પડિલેહ્યા પછી ગુરુ મહારાજને વાંદણ દેવા. એ વાંદણામાં પચવીશ આવશ્યક સાચવવા જોઈએ તે નીચે પ્રમાણે दोवणयं महाजायं, आवत्ता बार चउसिर तिगुत्तं । दुपवेसिग निख्खमणं, पणवीसावसय किइकम्मे ॥ વાંદણુને વિષે બે અવનત એટલે બે વાર શરીરને ઉપરીતન ભાગ નમાવ. જ્યારે પ્રથમ “સુઝાનિ ક્ષમા વવિ કાળના નિદા ' એમ કહી ગુરુને વાંદવાની ઈચ્છા બતાવી અવગ્રહમાં પ્રવેશ કરવાની આજ્ઞા માગતે એટલે “પુના મિષ એ પદ બેલતે શરીરને ઉપરને ભાગ નમાવે–તે એક અવનત જાણવું. બીજી વાર વાંદણા દેતાં બીજું થાય, એ બે અવનતરૂપ બે આવશ્યક જાણવા. યથાજાત એટલે જે રૂપે દીક્ષાને જન્મ થયે હતું, અર્થાત્ રજોહરણ, મુહપત્તિ અને લપટ્ટ એટલું જ રાખી શ્રમણ થયા હતા તેટલું જ રાખી હાથ જોડે અથવા પ્રસવ પામતા બાળક જેમ રચિત કરસંપુટ વાળો હોય તેમ કરસંપુટ કરેલા હાથને લલાટે લગાડે તે યથાજાત આવશ્યક કહીએ. * મુહપત્તિ એક વૈતને ચાર અંગુલ આત્મ પ્રમાણની જોઈએ એ વાત ચાનમાં રાખવી. * અવશ્ય સાચવવાના તે આવશ્યક. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002026
Book TitlePratikramana Hetu
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1905
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Principle
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy