SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ ૧૯. વાનરનીપરે આસપાસ જોયા કરે, એષ્ટપુટ ચલાવે त प्रेक्ष्य दोष. કાર્યોત્સર્ગના એ પ્રકારે ઓગણીશ દેષ છે. કેટલાક સદ અને અંગુરી એ બે જુદા દેષ ગણે છે તે વારે વીશ થાય. ૧૯ દેષમાં ઢઘુત્ત, સ્તન અને ચિતિ એ ત્રણ સાધ્વીને ન હોય; કેમકે એનું શરીર વસ્ત્રાવૃત હેય. માટે સાદી આશ્રી સેળ દેષ જાણવા. અને તેમાંથી એક વધુ રોષ ન ગણતા શ્રાવિકા આશ્રી પંદર દેષ જાણવા. એ પ્રમાણેના દેશે રહિત પૂર્વોક્ત પ્રકારે પ્રથમ કાર્યોત્સર્ગ ચારિત્રાચારની શુદ્ધિ અર્થે કરે. એ કાર્યોત્સર્ગને વિષે સાધુને ફક્ત એક ગાથાને અર્થ ચિંતવવાને છે, એટલે પ્રભાત કાળની પ્રતિલેખનાથી દિવસના તે કાળ પર્યત જે અતિચાર દેષ લાગ્યા હોય તે વિચારીને મનમાં ધારી રાખવા. કારણ કે તે પછી ગુરુ પાસે તે તે દેશની આલોચના કરવાની છે. જેથી એ પ્રમાણે ધારણ કરી ન રાખ્યા હોય તે દેષ રહી જાય અને સમ્યક રીતે આલેચના ન થાય. લેકીક વ્યવહારને વિષે પણ રાજા પ્રમુખ આગળ કાંઈ વિજ્ઞપ્તિ કરવી હોય તે પ્રથમથી ધારીને કહેવામાં આવે છે અથવા કાગળમાં ગોઠવીને લખવામાં આવે છે; તેવી જ રીતે આ સ્થાનકે પણ સમજવું. શ્રાવકને એ કાયન્સમાં અતિચારની આઠ ગાથા ગણવાની છે અને તેમાં કહ્યા પ્રમાણે અતિચાર દૂષણમાંથી જે પિતાને તે દિવસમાં લાગ્યા હોય તે ધારી રાખવા. પૂર્વે કહેલા કાર્યોત્સર્ગમાં સાધુ નીચેની ગાથા બેલી તેમાં કહ્યા પ્રમાણે અતિચારનું ચિંતવન કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002026
Book TitlePratikramana Hetu
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1905
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Principle
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy