SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પર પણ | મુનિઓ પ્રતિક્રમણ કરી રહ્યા પછી ગુરૂ મહારાજની સમીપે તે જ પ્રકારે અંતર્મુહર્ત પર્યત બેસી રહે. કારણકે કદાચિત આચાર્ય મહારાજ કઈક અપૂર્વ સમાચારી પ્રરૂપે અથવા કઈ અપૂર્વ અર્થનું, પદનું સ્વરૂપ વર્ણવે છે તે શ્રવણગત્ થાય, એ પ્રમાણે શ્રી નિતિને વિષે કહ્યું છે. અહીં પ્રતિકમણને વિષે કિયા, કર્તા અને કર્મ એ ત્રણે વાનાં લભ્ય છે. પ્રતિકમણ એ ચિ, પ્રતિક્રમણ કરનાર તે કર્તા અને મિથ્યાત્વ કષાયાદિક પ્રતિકમણ કરવાને ચગ્ય તે વાર્મ જાણવું. તેમાં કર્તા સાધુ વિગેરે સમ્યક્ દષ્ટિપણુએ યુક્ત એવા વિશેષણેએ અલંકૃત સમજવા. કહ્યું છે કે-“કઈ પણ સાધુ અથવા સાદવી અને શ્રાવક અથવા શ્રાવકા તદ્રુપ ચિત્તવાળા થઈને, તન્મય થઈને, તલેશ્યાવાન થઈને, તે રૂપ અધ્યવસાયવાળા થઈને, તપ તીવ્ર અધ્યવસાયવંત થઈને, તદર્થ ઉપયુક્ત થઈને, તેને જ પ્રિય માનીને, તદ્દભાવના ભાવીત થઈને, અન્યત્ર કે પણ સ્થાનકે મનને ન ફેરવતા સતા એક મનવાળા થઈને વિમનપણુ રહિત થઈને, જિનવચન અને ધર્મરાગને વિષે રક્ત મનવાળા થઈને ઉભયકાળ આવશ્યક કરે છે. આ પ્રમાણે આવશ્યક કરતા સતા ભવ્ય પ્રાણી સંસારસમુદ્રના પાર પ્રત્યે પામે, એ નિઃસંદેહ જાણવું. ઈતિ જૈવસિક પ્રતિક્રમણ કમવિધિ. ક અથવા કહ્યું છે મય થર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002026
Book TitlePratikramana Hetu
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year1905
Total Pages118
LanguageGujarati
ClassificationBook_Gujarati, Ritual_text, Ritual, & Principle
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy