Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 112
________________ ૧૦૩ વાગદત્ત એવા નામથી પ્રખ્યાત થયે. સર્પને રમાડવાને વ્યસની હેવાથી તે નિરંતર નવા નવા સર્પ રમાડતે હતો અને સંસાર સંબંધી સુખ ભગવતો હતે. - પૂર્વ ભવને મિત્ર દેવતા તેને વારંવાર પ્રતિબંધ પમાડવા પ્રયત્ન કરતે હેતે પણ તે કઈ રીતે પ્રતિબંધ પામતે નહે તે તેથી એકદા તેને પ્રતિબોધ પમાડવા માટે અવ્યકત વેષ ધારણ કરી, સર્પને રાખવાનો કડીઓ ઉપાડીને તે દેવ, ઉદ્યાનમાં જતા નાગદત્તની દષ્ટિએ પડશે. એટલે તેણે પિતાની સાથેનાં મિત્રને પુછયું કે આ કેણ ચાલ્યું જાય છે? તેઓએ કહ્યું કે “કઈ સર્પ ખેલનાર જણાય છે, એટલે નાગદત્ત તરત તેની પાસે ગયે અને પુછયું કે “આ કરડીઆમાં શું છે?” દેવતા બો “સર્પ છે.” નાગદત્ત કહે કે- તું તેને બહાર કાઢ, એટલે તારા સપો સાથે હું રમું અને આ મારી સાથે સપ છે તેની સાથે તું રમ” દેવતાએ કહ્યું કે, મારા સપ બહુ ઝેરી છે તેથી તે તને ડસશે તે તરત તું મરણ પામીશ.” નાગદત્તે અભિમાન આણીને કહ્યું કે “તેની તારે શી ફિકર છે. હું રમવાને તૈયાર છું.” દેવતા બોલ્યા કે ત્યારે જરૂર તું મારા સપના ડંસવડે મરણ પામવાનેજ .” એમ કહીને તરત ત્યાં એક મોટું મંડળ આળેખીને તેના મધ્યમાં સર્પવાળે કંડી મૂક્યું. અને તે માટેના સપનું સ્વરૂપ કહેવા લાગ્યું કે* “હે લેકે! સાંભળો–આ પહેલે સર્પ તરૂણ સૂર્યસમાન રક્ત નેત્રવાળે, વિદ્યુતલતાની જેવી ચંચળ જી હાવાળે” ભયંકર ઝેરવાળી દાઢવાળા અને ઉલ્કાપાતની જેવા પ્રજ્વળીત Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118