Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 87
________________ પ્રતિકમણ, ૨ પ્રતિચરણ, ૩ પ્રતિવરણું, કર વારણ ૫ નિવૃત્તિ, ૬ નિંદા, ૭ ગરહા અને ૮ શુદ્ધિ એ આઠ પ્રકારે પ્રતિકમણ છે.” એ આઠે પર્યાયની ઉપર અનુક્રમે નીચે પ્રમાણે આઠ દષ્ટાંત છે. ૧ પ્રતિમા ઉપર અદ્ધા-માર્ગનું દષ્ટાંત. ૨ પ્રતિવા ઉપર પ્રાસાદનું દૃષ્ટાંત. ૩ ઇતિot ઉપર દુધની કાવડનું દષ્ટાંત. ૪ વાળા ઉપર વિષભેજન તડાકનું દષ્ટાંત. પ નિવ્રુત્તિ ઉપર બે કન્યાનું દષ્ટાંત. ૬ નિંદ્રા ઉપર ચિતારાની પુત્રીનું દષ્ટાંત. ૭ ના ઉપર પતિને મારનારી સ્ત્રીનું દૃષ્ટાંત. ૮ શુદ્ધ ઉપર વસ્ત્રનું તથા ઔષધનું દષ્ટાંત. પ્રતિક્રમણના આઠ પર્યાય ઉપર આઠ દૃષ્ટાંતાનાં નામ ઉપર બતાવ્યા તે દષ્ટાંતે અનુક્રમે નીચે પ્રમાણે–પ્રથમ દ્રવ્ય પ્રતિકમણ ઉપર માર્ગનું દૃષ્ટાંત – . કેઈ એક નગરને વિષે ત્યાંના રાજાએ રાજમહેલ કરવાને માટે સારે દિવસે સૂત્ર છંટાવ્યું અને રક્ષકોને રાખ્યા. તેઓને કહી રાખ્યું કે “જે કોઈ પણ માણસ આ સૂત્રની અંદર પ્રવેશ કરે તે તેને મારી નાખવે પરંતુ કદી તે તેજ પગલે પાછો વળીને નીકળે તે તેને મૂકી દે. એક વખત રક્ષકે વ્યગ્રતામાં હતા તેવામાં બે ગામડીઆ મનુષ્યએ તેમાં પ્રવેશ કર્યો. તેઓ જરા છે. ગયા એટલે રક્ષકોએ દીઠા અને તરવારને કંપાવતા સતા બેલ્યા કે “અરે! દુ! તમે કેમ અંદર પિઠા?” આવે પ્રશ્ન સાંભળીને એક ધૃષ્ટ મનુષ્ય હતું તે બે કે “એમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118