Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 89
________________ બે ભેદ છે. મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતીને વિષે પ્રતિચરણું તે અપ્રશસ્ત પ્રતિચરણ અને સમ્યમ્ દર્શન, જ્ઞાન અને ચારિ ત્રને વિષે પ્રતિચરણ તે પ્રશસ્ત પ્રતિચરણ સમજવી. શુભ યેગને વિષે વારંવાર કમણ તેને પ્રતિકમણ કહેલ છે. પ્રતિચરણ પણ એવા પ્રકારે જ છે, તેથી તેનું પ્રતિકમણના પર્યાયપણું વાસ્તવીક છે. પ્રતિચરણાને વિષે પ્રાસાદનું દષ્ટાંત નીચે પ્રમાણે - કેઈ નગરમાં એક વણક રત્નથી ભરેલે એક પ્રાસાદ પિતાની ભાર્યાને ઍપીને તે દિક્યાત્રા નિમિત્તે ગયે. પિતાની શરીરની સુશ્રષાને વિષે તત્પર એવી તે સ્ત્રીએ તે પ્રાસાદની સંભાળ બીલકુલ લીધી નહીં. સંભાળ ન લેવાયાથી તે મહેલને એક બાજુને થડે ભાગ પડી ગયે ત્યારે તેણે વિચાર્યું કે એટલામાં શું? હાય, પડી જાય. આમ વિચારીને તેની તેણે દરકાર ન કરી. એકદા તે મહેલની ભીંતમાં પીપળાને છોડ ઉગેલે દેખા ત્યારે તેણે વિચાર્યું કે આટલે છેડ શું કરવાને છે? એમ કહીને તેની પણ દરકાર ન કરી અને તે છેડ દૂર ન કર્યો. અનુક્રમે તે છોડ વધી જવાથી તે મહેલ ત્રુટી પડશે. દેશાટન કરવા ગયેલે વણીક પાછો આવે એટલે તેણે પિતાને પ્રાસાદ પડી ગયેલ છે. તેથી તેણે એવી બેદરકાર અને આજ્ઞા નહીં પાળનારી સ્ત્રીને કાઢી મૂકી અને નવે પ્રાસાદ બંધાવ્યું. બીજી સ્ત્રી પર અને તેને કહ્યું કે જે આ પ્રાસાદ વિનાશને પામશે તે હું તને મારી નાખીશ. આ પ્રમાણે કહીને કરીને તે વણીક દિકયાત્રા કરવા ગયો. તે સ્ત્રી તે પ્રાસાદને ત્રીસંધ્ય બરાબર જુએ છે અને કઈ જગ્યાએ યત્કિંચિત નુકશાન થયું હોય છે તે તરત સમરાવી લે છે. વણક દેશા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118