Book Title: Pratikramana Hetu Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar Publisher: Jain Dharm Prasarak SabhaPage 88
________________ ૭૯ અમારા શું દેષ છે?” આવા ઉત્તર સાંભળીને નિર્દય રક્ષકાએ તેને મારી નાખ્યા. ભયભ્રાંત થયેલા ખીજો પુરુષ તેજ ઠેકાણે સ્થિર થઈને મેલ્યું કે “મેં અજાણતાં પ્રવેશ કર્યો છે અને તમારા હુકમ પ્રમાણે વર્તવા તૈયાર છું, માટે મને હશે નહીં” રક્ષકાએ કહ્યું “જો જે પગલે ગયેા છે તેજ પગલે પાછા નીકળીશ તે તને મૂકી દેશું. ” ભય પામેલા તે પુરુષ પાછે પગે નીકળ્યો એટલે રક્ષકાએ તેને મુકી દીધા અને તે સુખ ભાગના ભાજન થા. પ્રથમના પુરુષ સુખભાગના ભાજન ન થયા. આ દ્રવ્ય પ્રતિક્રાંતિ-પાછા વળવાપણું સમજવું. ભાવથી તેના ઉપનય આ પ્રમાણે સમજવા, રાજા તે તીર્થંકર, સંયમરૂપ માર્ગ અને તેની રક્ષા કરવાનું તેમણે કહ્યું છે. પહેલા ગામડીઆની જેવા એક કુસાધુએ તે માર્ગને બ્યતિક્રુમ્યા એટલે રાગદ્વેષાદ્વિરૂપ રક્ષકાએ તેને હણ્યા તેથી તે ઘણા ભવને વિષે વારંવાર જન્મ મરણના દુઃખના પાત્ર થયા. બીજા પુરુષની જેમ કદી કેાઈ મુનિથી પ્રમાદના દ્વેષે કરીને સંયમ માર્ગનું અતિક્રમણ થયું હોય તે પણ સંસાર ભીરુ એવા તે મુનિ મન વચન અને કાયા એ ત્રણ દંડમાંથી જે દંડવડે કર્મ બંધન કર્યું હાય તે જ દંડવડે જો પ્રતિક્રમે-પાછા વળે, આળાવે તેા તે મુનિપુંગવ નિર્વાણુ સુખને ભજનારા થાય. કૃતિ પ્રથમ દ્રષ્ટાંત. ૨ હવે પ્રતિચરણા–તેના અર્થ આ પ્રમાણે-તે તે ભાવને વિષે વારંવાર તે તે પ્રકારના આસેવન પ્રકારવર્ડ ગમન કરવું તેને પ્રતિચરણા કહીએ. તેના પ્રશસ્ત અને અપ્રશસ્ત એવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118