Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 73
________________ ૪ અહિં પ્રથમ ચૈત્યવંદન કહેલું છે તે સ્વાધ્યાયાદિ ધર્મકૃત્ય પ્રતિબદ્ધ જાણવું, રાત્રિક આવશ્યક સંબંધી ન જાણવું. તેજ કારણુ માટે અહીં પ્રતિક્રમણની સ્થાપના કર્યા પછી આરંભમાં મંગળિકાઢિકને અર્થે શક્રસ્તવપાઠ સમજવા. પૂર્વે ચૈત્યવંદન કર્યા છતાં પણ આ શક્રસ્તવવર્ડ સક્ષેપ દેવવંદન કરવા થકી શ્રીદેવભક્તિ સર્વત્ર કરવા ચેાગ્ય છે એમ સ્મરણમાં રાખવું. અહીંયાં બીજાં પણ કારણેા ચથાગમ સંપ્રદાયાદિ સ્વયમેવ સમજી લેવા. રાત્રિપ્રતિક્રમણ ઠાયા પછી શસ્તવ કહીને દ્રવ્યથી અને ભાવથી ઉઠી કરેમિભંતે સામાઈય ઇત્યાદિ સૂત્ર પાઢ પૂર્વક ચારિત્રાચાર, દર્શનાચાર અને જ્ઞાનાચારના અતિચારની વિશુદ્ધિને અર્થે અનુક્રમે ત્રણ કાચેત્સર્ગ કરે. પહેલા કાયાત્સર્ગમાં એક ચતુર્વિંશતિ સ્તવ, ખીજામાં પણ એક ચતુર્વિશતિ સ્તવ અને ત્રીજામાં રાત્રિના અતિચારને ચિંતવે. અહિયાં પૂર્વોક્ત યુક્તિએ કરીને ચારિત્રાચારનું જ્ઞાનાદિ આચાર થકી વિશેષપણું હાવા છતાં પણ તેના કાયાત્સર્ગમાં એકજ લાગસ્સનું ચિંતવન કહ્યું છે તે, રાત્રિને વિષે પ્રાયે અલ્પ વ્યાપારીપણું હાવાથી ચારિત્રાચારના અતિચારનું એછાપણું હાવાને કારણે સમજવું, ત્યાર પછી કાયાત્સર્ગ પારીને સિદ્ધસ્તવ કહી સંડાસા પ્રમાર્જન કરીને બેસે. શિષ્ય પ્રશ્ન કરે છે કે-પ્રાભાતિક પ્રતિક્રમણમાં પ્રાદેષિક પ્રતિક્રમણની જેમ પહેલા ચારિત્રાચારના અતિચારની વિશુદ્ધિ નિમિત્તના કાર્યાત્સર્ગને વિષે જ નિશાતિચારનું ચિંતવન શા માટે ન કરવું? ગુરુ ઉત્તર આપે છે કે-પ્રથમ કાયેત્સર્ગને સમયે નિદ્રાભિભૂતપણું હોવાથી ભલે પ્રકારે અતિચાર સાંભરતા નથી, તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118