Book Title: Pratikramana Hetu Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar Publisher: Jain Dharm Prasarak SabhaPage 76
________________ ૬૭ શબ્દવડે બેલે. ઊંચેસ્વરે ન બોલે. એ ત્રણ ગાથા વડે લઘુ ચૈત્યવંદના સમજવી. - પ્રભાતના અને સાંજના એમ બંને પ્રતિકમણમાં પ્રારંભે અને અંતે મંગળિકને અર્થે ચિત્યવંદન હોવા છતાં સવારે છા . આવશ્યક પછી અને સાંજે પ્રતિકમણના પ્રારંભમાં વિસ્તર દેવવંદન કરવાનું પ્રવર્તન છે તે વિશેષ મંગળિક અર્થે સમજવું અને તે દેવવંદન કાળવેળા પ્રતિબદ્ધ જાણવું. એ સિવાય બીજાં કારછે યથાગમ પ્રમાણુ સ્વયમેવ જાણું લેવાં. - આ રાત્રિ પ્રતિકમણ આખું મંદસ્વરવડેજ કરવું. રાત્રિક પ્રતિકમણુ જ મંદ સ્વરે કરવું એમ નથી પરંતુ રાત્રિએ ઊંચે સ્વરે શબ્દ કરે, ઉધરસ ખાવી, હુંકાર કરવા, ખુંખારા ખાવા તેને પણ નિષેધ છે. કેમ કે એ સઘળું ઊંચે સ્વરે કરવાથી જાગૃત થતા એવા ગરોળી વિગેરે હિંસક છ મક્ષિકાદિકને આરંભ કરે છે અને પાડેશમાં રહેનારાઓ પણ જાગૃત થઈને પોતપોતાના કાર્યમાં પ્રવર્તે છે, ધોબી ધોવા જાય છે, લુહાર ધમવું શરૂ કરે છે, કુંભાર માટી ખોદવા જાય છે અને બીજા પાડેશીઓ દળવું, ખાંડવું, પાણી ભરવા જવું, ઘર સાફ કરવું વિગેરે આરંભના કાર્યમાં વહેલા પ્રવર્તે છે. આ સર્વને તે ઉચ્ચ સ્વર કરનાર કારણિક થાય છે. પરંપરાએ નિરર્થક એવા અનેક દેષ પ્રવર્તમાન થાય છે. આ પ્રમાણે કર્યું છે રાત્રિક પ્રતિકમણ જેણે એવા સાધુ અને કૃષિધશ્રાવક બે ક્ષમાશ્રમણ દેવે કરીને વહુાિમિ અને વધુમ એ પ્રમાણે આદેશ માગે. એ આદેશ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118