Book Title: Pratikramana Hetu Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar Publisher: Jain Dharm Prasarak SabhaPage 79
________________ પાક્ષિક પ્રતિકમણમાં પ્રથમ દેવસિક પ્રતિક્રમણની જેમ પ્રારંભથી તે પ્રતિક્રમણ સૂત્ર (વંદિતાસૂત્ર) સંપૂર્ણ કહેવા પર્યત વિધિ કરવી. ત્યાર પછી ઈચ્છામિ ખમાસમણે કહી ખમાસમણ દઈને રેવરિ મારોહ વકતા છાવળ Íરિસદ માવન પાણી સુપર હિ? એમ કહી આદેશ માગીને મુહપત્તિ પડિલેહવી, ને વાંદણ દેવા. પછી ક્ષમાપ્રધાન એવા સર્વ અનુષ્ઠાન સફળ છે એમ જણાવવાને માટે સંબુદ્ધ જે ગુર્વાદિક તેમને ખમાવવા સારૂ સંયુક્ત રામપોળ મુફ્રિો અત્તર વિષે વારં? એમ કહી શ્રી ગુરુ આદિ ત્રણને અથવા બે શેષ રહેતા હોય તે પાંચને અનુક્રમે ખમાવવા. gવર્ગની વૃત્તિમાં સંબુદ્ધ ક્ષામણુકને પ્રસ્તાવે કહ્યું છે જઘન્યથી પાક્ષિકમાં ત્રણ અથવા પાંચ, અને ચૌમાસી સંવત્સરી પ્રતિક્રમણમાં સાત ખમાવે તથા ઉત્કૃષ્ટથી ત્રણે સ્થાનકે સર્વે ખમાવે.” પછી ઉભા થઈને દૂછવાઇ વિઠ્ઠ મવન હિથે आलोओमि, इच्छं आलोमि जोमे पख्खिओ त्याहि सूत्र કહીને પછી સંક્ષેપથી અથવા વિસ્તારથી પાક્ષિક અતિચાર. આળે. પછી નવવિ લિવ ઈત્યાદિસૂત્ર કહીને ઉપવાસાદિ રૂપ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે. ત્યાર પછી વાંદણ દઈને પ્રત્યેક ખામણ દેવાને માટે પ્રથમ ગુરુ અથવા બીજા છ મુનિ હોય તે ઊભા થઈને કનિષ્ઠ મુનિ પ્રત્યે નામ ગ્રહણ પૂર્વક ખમાવે. પશિવ પૂરની ચૂર્ણિમાં એ પ્રમાણે કહેલું છે. શિષ્ય પુછે છે કે શું ગુરુ ઉઠીને ખમાવે? તેને ઉત્તર આપે છે કે હા. અન્ય યતિઓને જણાવવા માટે ગુરુ પ્રથમ ખમાવે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118