Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 80
________________ ૭૧ સમીપે રહેનાર છાતવે કે આ નારપછી શેષ મુનિ તે એમ જણાવવા માટે કે આ મહાત્મા-ગુરુ મહારાજ અહંકાર મૂકીને દ્રવ્યથી તેમજ ભાવથી અભ્યથિત થઈને ખમાવે છે તે પછી આપણે તે. ખમાવવું જ જોઈએ. વળી બીજા ગુરુ સમીપે રહેનારા જાતિઆદિકે કરીને અત્યંત ઉત્તમ એવા મુનિ પણ એમ ન ચિતવે કે આ નીચા છે અને અમે ઉત્તમ છીએ એટલા માટે ગુરુ પ્રથમ ખમાવે છે. ત્યારપછી શેષ મુનિઓ દીક્ષા પર્યાયના અનુક્રમ મુજબ બે બાકી રહે ત્યાં સુધી ખમાવે. ત્યાર પછી વાંદણ દઈને “ રેવયં ગાઢોદર પહિતા, રૂછા संदिसह भगवन् पख्खियं पडिकमावेह इच्छं सम ही करेमिभंते. તથા તેસિવ ટા, બેલી ખમાસમણ દઈને ગુરુ મહારાજ અથવા ગુરુએ આદેશ આપેલ મુનિ પાક્ષિકસૂત્ર બેલે અને બીજા સર્વે કાત્સર્ગમાં સ્થિત થઈને સાંભળે.* પાક્ષિકસૂત્ર કહી રહ્યા પછી કુવા મોવ૬ એ સ્તુતિ બેલી, બેસીને પૂર્વ વિધિ (દૈવસિક પ્રતિક્રમણ સૂત્રની વિધિ) પૂર્વક પાક્ષિક પ્રતિકમણુસૂત્ર (શ્રમણુસૂત્ર) સાધુ બેલે અને શ્રાવક વંદિત્તાસૂત્ર બોલે. શેષ ગાથાઓ ત ધર્મથી ઊભા થઈને બેલે. પછી નિમતે, રૂછામિયમ કરો અને તરસ કરી, જશુ બેલીને પ્રતિક્રમણ કર્યા છતાં પણ અશુદ્ધ રહેલા અતિચારેની શુદ્ધિને અર્થે બાર લેગસ ચિંતવન રૂપ કાર્યોત્સર્ગ કરે. મારી પ્રગટ લોગસ્સ કહીને મુહપત્તિ પડિલેહી, વાંદણા ४४२ ६२० समाप्त खामणेणं अभ्भुट्ठीओमि अम्भितर पख्खियं રામે કહીને ખમાવે. શિષ્ય પ્રશ્ન કરે છે કે–પૂર્વે સામાન્યથી તથા * હાલમાં કાર્યોત્સર્ગમાં સ્થિત થવાનું પ્રવર્તન નથી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118