Book Title: Pratikramana Hetu Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar Publisher: Jain Dharm Prasarak SabhaPage 75
________________ થાવત્ પાંચ માસ પછી મહીના મહીનાની હાની વિચારે. અને એક માસ પછી એક દિન ઊણ માસખમણ, બે દિન ઉણ મા ખમણ એમ ચિંતવે, સેળ ઉપવાસથી (તેર દિન ઉણ મા ખમણ પછીથી) ચેત્રીશ ભક્ત, બત્રીશ ભક્ત, ત્રીશ ભક્ત, અઠ્ઠાવીશ ભક્ત, એમ ચોથ ભક્ત પર્યત ચિંતવે. એક ઉપવાસ પછી આયંબીલ, નવી, એકાસણું, બિયાસણું, અવદ્ર, પુરિમદ્ર, સાઢ પિરિસી, પિરિસી, નવકારસી પર્યત ચિંતવે. તેમાં ક્યાં સુધી કરવાની શક્તિ હોય અર્થાત્ કરેલ હોય ત્યાં સુધી આવે ત્યારથી એમ વિચારે કે “શક્તિ છે પણ પ્રણામ નથી” પછી ત્યાંથી ઘટતાં ઘટતાં જે પચ્ચખાણ કરવું હોય ત્યાં સુધી આવતાં અટકે અને વિચારે કે “શક્તિ પણ છે અને પ્રણામ પણ છે.” આ પ્રમાણે વિચાર કરી મનમાં નિશ્ચય ધારણ કરીને કાયેત્સર્ગ પારે. આ કાર્યોત્સર્ગમાં કરવાનું તપ ચિંતવન જેને આવડતું ન હોય તેઓ ચાર લેગસને કાત્સર્ગ કરે એમ પ્રવર્તન છે, પરંતુ મુખ્યવૃત્તિએ તપ ચિંતવનજ કરવાનું છે. કાત્સર્ગ પારી, લેગસ કહીને, પછી મુહપત્તી પડિલેહી, વાંદણું દઈને, પૂર્વ મન ચિંતિત પચ્ચખાણ કરે. ગુરૂ સમિપે પ્રતિક્રમણ કરતાં હોય ને ગુરૂ પચ્ચખાણ ઉચ્ચરાવે તે છ આવશ્યકમાં “gaહવાન કર્યું છે ” એમ કહે અને ગુરૂ મહારાજ વિના પ્રતિક્રમણ કરતા હોય તે પચ્ચખાણ ધારે અને “બજ ધાર્યું છે ક” એમ કહે. * ત્યાર પછી છાનોમgઠ્ઠી એમ કહીને વિરાત્રિોચનજં૦ ઈત્યાદિ શ્રીવર સ્તુતિ રુપ ત્રણ ગાથા બેલે. પણ મૃદુ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118