Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 64
________________ શ્રીદેવગુરૂની સ્તુતિ કરવી; આવે ન્યાય લેકને વિષે પણ પ્રવર્તે છે. જ્યારે રાજા શત્રુને જય કરીને આવે ત્યારે તેમ જ વિવાહાદિકને વિષે પણ હર્ષ કરીને વિચિત્ર વાછત્ર વજડાવે છે તેમ જ ઊંચે સ્વરે કરીને ગીત નૃત્યાદિ થાય છે અને પિતાના પૂજ્યની પૂજા કરે છે તેમ અહીં પણ ઊંચે સ્વરે કરીને શ્રીવદ્ધમાન સ્વામીની સ્તુતિ કહેવાનો હેતુ સમજી લેવો. - ત્યારપછી શકસ્તવ કહેવું અને પછી મનહર સ્વરવડે કરીને એક જણ સ્તવન બેલે અને બીજા સર્વે સાવધાન મનવાળા થઈ બે હાથ જોડી રાખીને સાંભળે. સ્તવન કહી રહ્યા પછી * વનવા ઈત્યાદિ ગાથા કહીને ચાર ખમાસમણવડે શ્રી ગુર્નાદિકને વંદન કરે. અહીં શ્રીદેવગુરૂનું વંદન મુનિને નમેહંતથી માંડીને ચાર ખમાસમણ દેવા પર્યત જાણવું. અને શ્રાવકને ત્યારપછી માડુ કહેવા સુધી જાણવું. સર્વ ધર્માનુષ્ઠાન શ્રીદેવગુરૂની ભક્તિ અને બહુમાન પુર સર કર્યા સતાજ સફળ થાય છે તેથી પ્રતિકમણના પ્રારંભને વિષે તેમજ સંપૂર્ણ થાય ત્યાં શ્રી દેવગુરૂનું વંદન કરવું યોગ્ય છે. આદિ અને અંતનું ગ્રહણ કર્યું સતે મધ્યનું ગ્રહણ પણ સમજી લેવું, એ ન્યાય હેવા થકી એ દેવગુરૂની ભક્તિ સાર્વત્રિકી સમજવી. જેમ શકસ્તવને વિષે પ્રારંભમાં નષ્ણુ એ પદમાં અને અંતે નમેવાળ એ પદમાં નમસ્કાર હોવા થકી દરેક પદે એ પાઠનું પરિજ્ઞાન થાય છે તેમ અહીં પણ સમજવું. તેમજ પાંચ દંડક યુક્ત દેવવંદન કરવાના અધિકારને વિષે પણ જેમ આઘમાં * આ ગાળામાં પાંચે વર્ણવાળા ૧૭૦ જિનેશ્વરેને નમસ્કાર છે. * આમાં અઢી દ્વીપ માંહેના સર્વે મુનિ મહારાજને નમસ્કાર છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118