Book Title: Pratikramana Hetu Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar Publisher: Jain Dharm Prasarak SabhaPage 57
________________ ૪૮ ઇત્યાદિ કહીને શ્રુતદેવતાના કાઉસ્સગ્ગ કરવા. તેમાં એક નવકાર ચિંતવવા. દેવતાદિકનું આરાધન સ્વલ્પ યત્નવર્ડ સાધ્ય હાવાથી આઠ શ્વાસેાશ્વાસના પ્રમાણવાળા આ કાઊસગ સમજવે. કાઉસી પારીને શ્રુતદેવતાની સ્તુતિરૂપ જેવા માવ॰ એ સ્તુતિ કહેવી. અહીં શિષ્ય શંકા કરે છે કે- શ્રુતરૂપ દેવતાના કાર્યાત્સગ તા શ્રુતની સમૃદ્ધિને અર્થે કરવા યુક્ત છે કેમકે શ્રુતની ભક્તિ કરવાથી જ્ઞાનાવરણી કર્મના ક્ષય થાય છે અને તેમ થવાથી શ્રુતસમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. આ વાત તેા સુપ્રતિત છે. પરંતુ શ્રુતના અધિષ્ઠાયક દેવતાએ તે જંતરાઢિ હાય છે તેથી તેના આરાધન માટે કાર્યોત્સર્ગ કરવા યુક્ત નથી. વળી તેઓનું ઉત્કૃષ્ટ કર્મો ખપાવવામાં અસમર્થપણું હાવાથી તેએ શ્રુત સમૃદ્ધિના હેતુ નથી. જો શ્રુતરૂપ દેવતાને નિમિત્તે કાચેત્સર્ગ કહેશે। તા શ્રુતરૂપ દેવતાની તે ત્રીજા પુલ્લવરીવગે ના કાયાત્સર્ગ પ્રસંગે સ્મૃતિ કરેલી જ છે.’ઉત્તર-શ્રુત અધિષ્ઠાતા દેવતાને ગેાચર જે શુભ પ્રણિધાન છે તેનું સ્મરણ કરનારના કર્મક્ષયના હેતુપણે અભિધાન કરેલું છે; તેથી શ્રુતદેવતાની તેમજ ક્ષેત્રદેવતાની સ્તુતિ પણ ચાગ્ય છે. જેના અધિષ્ઠિત ક્ષેત્રને વિષે સ્થિતિ કરીએ તેના કાર્યાત્સર્ગ કરીને પછી તેની સ્તુતિ કહેવી, દરરોજ ક્ષેત્ર દેવતાનું સ્મરણ કરવું તે ત્રીજા વ્રતને વિષે વારંવાર અવગ્રહ યાચનરૂપ ભાવના કહેલી છે તેના ખરાપણા રૂપ સંભવે છે. વળી શિષ્ય શંકા કરે છે કે-શ્રુતદેવતા અને ક્ષેત્ર દેવતાદિકના કાચેાત્સર્ગ કરવાથી મિથ્યાત્વની પ્રસક્તિ થાય છે તેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118