Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 36
________________ વચમાં એક ઢીંચણ રાખીને અથવા મેળામાં હાથ મૂકીને વાંદે ते वेदिकाबद्ध दोष. ૧૧. અમને કોઈ વિદ્યા મંત્રાદિક શીખવશે એવી લાલચની બુદ્ધિએ વાંદે અથવા નહિ વાંદીશ તે રીસ કરશે એમ ધારીને વાંદે તે મત વેષ, ૧૨. જે એમને નહિ વાંદું તે મને ગ૭ બહાર કાઢી મૂકશે અથવા આકોશ કરશે એવા ભયથી વાંદે તે મા જ. ૧૩. જે હું ભલી રીતે વાંદીશ તે સર્વે લેકે મને સમાચારીમાં કુશળ, ડાહ્યો, વિધિ પ્રવીણ ગણશે એમ જાણુપર્ણના ગરવે કરીને વાંદે તે રવ રોષ : ૧૪. એમની સાથે મારે પૂર્વની મિત્રાઈ છે એમ જાણી મિત્રાદિકની અનુવૃત્તિએ વદે તે મિત્ર રોષ ૧૫. જ્ઞાનદર્શનના કારણ વિના અન્ય કારણથી એટલે જે હું વાંદીશ તે મને વસ્ત્રાદિક આપશે, પદ આપશે, વગેરે ઉદેશથી વાદે તે વર રોડ, ૧૨. રખે કે મને ઓળખશે તે મારી લઘુતા થશે એમ ચેરની પરે છૂપી રીતે વાંદે તે રતૈન્ય , ૧૭. આહારાદિકને અવસરે વાંદે તે પ્રત્યેના રોષ. ૧૮. ક્રોધે ધમધમે થકે વંદના કરે અથવા ક્રોધાંત પ્રત્યે વાદે તે છ રોષ, ૧૯, આમને ઘણીવાર વંદન કર્યું તે પણ પ્રસન્ન થતા નથી અથવા નથી વંદન કરતા તે કેપતા નથી, કાષ્ટની જેવા * અહંકારવડે. Jain Education International. For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118