Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 37
________________ છે, માટે એના રૂષ્ટમાન થવાથીએ શું? અને તુષ્ટમાન થવાથીએ શું? એમ ધારી તર્જના કરતે વાદે તે તાિત , ૨૦. જે માયા કપટ કરી વાંદે અથવા વેલાનાદિક વ્યદેશ કરી સમ્યફ પ્રકારે ન વાંદે તે રટ રોડ, ૨૧. હે ગણી ! હે વાચક! તમને વાંદવાથી શું ફળ થાય? જાત્યાદિકની હેલના કરતે વાંદે તે હીતિ . ૨૨. અર્ધા વાંદણ દઈને વચમાં વળી દેશકથાદિક વિકથાઓ કરતે કરતે અભિમાને વાંદે તે વિપત્રિવિર રોષ. ૨૩. કઈ જાણે કે આ છાને બેસી રહ્યો છે તેજ વદે, નહિ તો ગુપ્તપણે બેસી રહે અથવા વચ્ચે કેઈનું અંતર હોય તે દીઠું અણદીઠું કરી ન વાંદે તે ટ્રાઇ રોષ. ૨૪. જે મસ્તકનું એક પાસું ગુરુને પગે લગાડે તથા મુદ્રાહીનપણે ધમપકરણ વિપરીતપણે રાખીને વાંદે તે રન રોષ. ૨૫. જે વેઠ અથવા કરરૂપ જાણીને વંદન કરે પણ કર્મ નિર્જરાને અર્થે વાંદે નહિ તે વા , ૨૬. ગુરુને વાંદણ દીધા વિના છુટકે નથી, કયારે આ કાર્યથી છુટશું? એમ ચિતવતે વાદે તે તમેશ્વર રોષ. ર૭. હાથે કરીને રજોહરણ અને મસ્તક સ્પર્શે એ પ્રથમ ભાંગે, રજોહરણને હાથ લગાડે પણ મસ્તકને હાથ ન લગાડે એ બીજો ભાંગે, મસ્તકે હાથ લગાડે પણ રજોહરણે ન લગાડે એ ત્રીજો ભાગે. રજોહરણ અને મસ્તક બંનેને હાથ લગાડે નહિ એ ચે ભાગે. એમાં પ્રથમ ભાંગે શુદ્ધ છે બીજા ત્રણ અશુદ્ધ છે. એ અશુદ્ધભાગે વંદન કરે તે કાછિના રોજ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118