Book Title: Pratikramana Hetu
Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar
Publisher: Jain Dharm Prasarak Sabha

Previous | Next

Page 39
________________ છે એટલે અભિમાનને નાશ થવા ૫ બીજે ગુણ પ્રાપ્ત થાય છે જેથી દુર્ગતિની પ્રાપ્તિ બંધ થાય છે૨. ત્રીજું વાંદણા દેવાથી તીર્થકર મહારાજાની આજ્ઞાનું પ્રતિપાલન થાય છે ૩. શ્રુતજ્ઞાન ગુરુમહારાજા પાસેથી ભણવું છે માટે ગુરુને વંદન કરતાં શ્રુત ધર્મની આરાધના થાય એ ચતુર્થ ગુણ છે ૪. પૂજ્ય જન-ગુરુ, મહારાજાની પૂજા થાય છે એ તે પ્રત્યક્ષ ગુણ છે પ. અને એ ક્રિયા શુદ્ધ રીતે કરતાં પરંપરાએ પ્રાંત અક્રિયારૂપ સિદ્ધપણું પામીએ એ છઠ્ઠો ગુણ ૬. શુદ્ધ વાંદણ દેતાં આવા ગુણની પ્રાપ્તિ છે માટે ઉક્ત દેષ રહિત વાંદણ દેવા. વાંદણ દઈ રહ્યા પછી સમ્યફ પ્રકારે શરીર નમાવી, પૂર્વે કોત્સર્ગમાં ધારણ કરી રાખેલા દિવસ સંબંધી અતિચારની, ચારિત્રની વિશુદ્ધિ કરવાના હેતુથી દુછાઇ મારા રેવસિયં યામિ એ સૂત્ર બેલી ગુરુ સમક્ષ આલેચના કરવી. કહ્યું છે કે – सम्ममवणयंगो, करजूय विहि धरिय पुत्ति रयहरणो । परिचिंतिए इआरे, जहक्कम गुरुपुरो विअडो॥ “સમ્યફ પ્રકારે શરીર નમાવી, હસ્ત જેડી, વિધિ પ્રમાણે મુહપત્તિ અને રજોહરણ ધારણ કરી ચિંતવન કરેલા અતીચાર યથાકમે ગુરૂ સમીપે વિસ્તારે-આલેચે.” એ પ્રમાણે દિવસ સંબંધી અતીચાર આલોચીને મન, વચન અને કાયાના સર્વ અતિચારને સંગ્રહણ કરનારું “દક્ષિત્તિ સેવાલિ એ સૂત્ર બેલી “પૂછાળ દિ મજીવન' એ વાકય ૧ અહિં સાત લાખ ને અઢાર પાપ સ્થાનક કહેવામાં આવે છે તે દિવસ સંબધી દેષની આલોચના નિમિત્તે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118