Book Title: Pratikramana Hetu Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar Publisher: Jain Dharm Prasarak SabhaPage 43
________________ ૩૪ ૮ જાણુને પંચેન્દ્રિયને વધ કરનાર, અહંકારથી મૈથુન સેવનાર, મૃષાવાદ, અદત્તાદાન અને પરિગ્રહ સંબંધી ઉત્કૃષ્ટ દેષને સેવન કરનાર, અને જાણુંને પુનઃ પુનઃ દેષ કરનારને તે દેષની શુદ્ધિને માટે મૂળ પર્યાયથી છેદ કરી ફરી વતારપણ કરવું તે મૂત્ર પ્રાયશ્ચિત્ત. ૯ મરણની નિરપેક્ષાએ પિતાને અથવા પરને ઘેર પરિ. ણામથી યષ્ટિમુષ્ટિને પ્રહાર કરનારને જ્યાં સુધી ઉચિત તપ ન કરે ત્યાં સુધી વ્રતને વિષે ન રાખવે. ઊચિત તપ એ કે તેનામાં ઉઠવા બેસવાની શક્તિ ન રહે અને જ્યારે ઉઠવું હોય ત્યારે બીજાની પ્રાર્થના કરે કે આર્ય! હું ઉઠવાની ઈચ્છા કરું છું. સામે માણસ તેની સાથે બેલ્યા વિના તે પ્રમાણે કરેએટલે સુધી તપ કરે ત્યારે તેની ઉથ્થાપના કરવી અર્થાત વ્રતાપ કરે તે અનવરશા પ્રાયશ્ચિત્ત. ૧૦ સાધ્વી અથવા રાજાની રાણુને ભેગવનાર, સાધુ અથવા રાજાને વધ કરનાર વિગેરે દેષ સેવનારને વેશ પ્રછન્નપણે રાખી જિનકલ્પીની સદશ ક્રિયા કરતા ક્ષેત્રની બહાર વિચરી સારી રીતે તપ તપી તીર્થની પ્રભાવના કરે ત્યારે પુનઃ વ્રતારેપ કરે તે Triાત રાત્તિ . તેની મુદત જઘન્ય છ માસ અને ઉત્કૃષ્ટ બાર વર્ષની સમજવી. એ પ્રમાણે દશ પ્રાયશ્ચિત્ત છે. તેમાં છેલ્લું પ્રાયશ્ચિત્ત આચાર્ય અને કોઈ મહા સત્વવંતને જ હોય. ઉપાધ્યાયે પારાંચિક પ્રાયશ્ચિત્તને લાયક અપરાધ કર્યો હોય તે પણું તેને અનવસ્થા પ્રાયશ્ચિત્ત અપાય માટે તેને અનવસ્થાપ્ય પ્રાયશ્ચિત્ત સુધી જાણવું. સામાન્ય સાધુ તે નવમા દશમાં પ્રાયશ્ચિત્તને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118