Book Title: Pratikramana Hetu Author(s): Jain Dharma Prasarak Sabha Bhavnagar Publisher: Jain Dharm Prasarak SabhaPage 23
________________ ૧૪ जम्हा सण नाणा, संपुनफलं न दिति पत्तेअं। चारित्तजुआदितिअ, विसिस्सए तेण चारित्तं ।। ચારિત્ર વિના જ્ઞાન અને દર્શને પ્રત્યેક સંપૂર્ણ ફળ આપતા નથી પરંતુ ચારિત્રે યુક્ત હોય તે સંપૂર્ણ ફળ આપે છે તેથી ચારિત્ર ગરિષ્ઠ છે.” તથા– सम्मत्तं अचरित्तस्स, हुज भयणाए निअमसो नथ्थि । जो पुण चरित जुत्तो तस्सउ नियमेह सम्मत्तं ॥ અચારિત્રવંતને ભજનાએ સમતિ હોય પણ નિયમ નથી, પરંતુ ચારિત્રે યુક્ત પ્રાણીને નિયમે સમકિત હેય.” વળી ગાત્રવૃદ્ધ પુરૂષ સદ્દગુણું અને પરાક્રમી બાળકને પ્રણામ ન કરે પરંતુ રાજ્યલમીએ અંલકૃત બાળક હોય તે તેને સર્વે નમસ્કાર કરે; એજ પ્રમાણે કેવળજ્ઞાની ગૃહસ્થ હેય તે તેને જનસમૂહ પ્રણામ કરતું નથી, પરંતુ ચારિત્રે કરીને સંયુક્ત થાય ત્યારે તેને જનસમૂહ અને શાદિ દેવે પણ પૂજે છે. આ કારણથી કેવળ જ્ઞાનથી પણ ચારિત્ર અધિક ગણાય છે અને તેટલા માટેજ વિચક્ષણ મનુષ્ય તે પ્રાપ્ત કરવાને ઈચ્છાવંત હોય છે. એવી રીતે જ્ઞાનાદિને વિષે ચારિત્ર ગરિષ્ટ છે માટે પ્રથમ ચારિત્રાચારની શુદ્ધિને અર્થે કાર્યોત્સર્ગ કરે. કાર્યોત્સર્ગ નવ પ્રકારે થાય છે–૧ ઊભું રહી કાર્યોત્સર્ગને વિષે ધર્મ શુક્લ ધ્યાન થાય તે ઊસ્કૃિતિ . ૨ જેને વિષે ધર્માદિ ચારમાંથી કઈ પણ પ્રકારનું ધ્યાન ન થાય તે દ્રછૂિત. ૩ જેને વિષે આ રદ્ર ધ્યાન થાય તે દ્રવ્યથી ઊભેલે * મુનિવેષ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118