Book Title: Prabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Author(s): Ramanlal C Shah
Publisher: Mumbai Jain Yuvak Sangh

View full book text
Previous | Next

Page 16
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૨-૯૭. રચના છે. એમાં પર્વતના એક જ પથ્થરમાંથી ચાર દિશામાં ચાર ત્રણસો ફૂટ ઊંચી એક જ શિલા, એના ઉપર ચડી શકાતું નથી. કેટલાંક જિનપ્રતિમા બનાવેલી છે. એક ગુફામાં શ્રી ક્ષેત્રપાલની છત્રી વર્ષ પહેલાં કોઈક ચયાનો ઉલ્લેખ છે અને ચડનારે ઉપ૨ ભગવાનનાં બનાવવામાં આવી છે. પગલાં નિહાળ્યાં હતાં એવો પણ ઉલ્લેખ છે. આ ચૂલિકાની ટોચ પર જઈ આ ગુફાઓની બહાર ઉપરના ભાગમાં દસ પંદર ફૂટ ઊંચે નાની શકાય એવી રીતે જો વર્તુળાકારે પગથિયા બનાવવામાં આવે તો ઉપરનું મોટી ઘણી મૂર્તિઓ કંડારવામાં આવી છે. એમાંથી કેટલીક ખંડિત કે દશ્ય ખરેખર અદ્દભુત બની શકે એમ છે. વળી ત્યાં જિનાલય જેવી જર્જરિત પણ થઈ ગઈ છે. રચના જો થાય તો એનો મહિમા ઘણો વધી જાય એમ છે. આ ગુફાઓની નજીક પર્વતમાં પત્થર કોતરીને પાણીના કુંડ, , જાત્રા કરી અમે પાછા ફર્યા. ડોળીવાળાએ અમારે માટે જે શ્રમ બનાવેલા છે. આવા પાંચ કુંડ છે. જ્યારે અહીં સાધકો, યાત્રીઓ ઉઠાવે * ઉઠાવ્યો હતો એથી પ્રસન્ન થઈને શ્રી જગદીશભાઈએ તે દરેકને એમના વગેરેની અવરજવર વધારે રહેતી હશે અને કેટલાક તો દિવસ-રાત ત્યાં યો ઠરાવેલા દર ઉપરાંત દસ દસ કિલો બાજરો અપાવ્યો. રાજ રહેતા હશે ત્યારે પાણીની જરૂરિયાત માટે આ કુંડ બનાવ્યા હશે કે જેથી , ભોજનશાળામાં ભોજન કરી લગભગ સવાસો કિલોમીટરનું અંતર વરસાદનું ભરાયેલું પાણી આખું વર્ષ કામ લાગે. હવે આ કડીના પાણીનો કાપા-અમ સૂયાસ્ત પહેલાં દેવલાલી પાછા આવી ગયા. ઉપયોગ બંધ થઇ ગયો છે. માંગતુંગીની યાત્રાનું સ્વપ્ન ઘણાં વર્ષે પણ અનાયાસ ઉલ્લાસપૂર્વક - આ ગુફાઓની દીવાલોમાં ક્યાંક શિલાલેખો કોતરેલા જોવા મળે સફળ થવું એ જ અમારે માટે તો અત્યંત સંતોષની વાત હતી. છે. કેટલાક જર્જરિત થઈ ગયા છે. શ્રી આદિનાથ ગુફામાં તે સંસ્કૃત ન માંગતુંગીમાં કાર્તિકી પૂનમનો ઘણો મોટો મહિમા છે. એ દિવસે ભાષામાં છે અને કંઈક વંચાય એવો છે. એક સ્થળે રત્નકીર્તિ, * અહીં હજારો યાત્રિકો આવે છે. અહીં મેળો ભરાય છે. યાત્રિકોમાં અમરકીર્તિ વગેરે નામ વંચાય છે. તે ભટારકોનાં નામ હોવાનો સંભવ છે - કાર્તિકી પૂનમને દિવસે પહાડ ઉપર જઈ શ્રીફળ વધેરવાનો રિવાજ જૂના છે. પ્રતિષ્ઠા કરાવનાર તરીકે વીરમસેન, કનકસેન વગેરે રાજાઓનાં વખતથી ચાલ્યો આવે છે. જૂના વખતમાં અહીં એટલાં બધાં શ્રીફળ નામ વંચાય છે. રાઠોડ વંશના તે રાજાઓની ગાદી અહીં પાસે આવેલા વધેરાતાં કે અતિશયોક્તિ કરીને એમ કહેવાતું કે કાર્તિકી પૂનમના દિવસે મુહેર નગરમાં હતી. કોઈ મોટા શુભ પ્રસંગે કે યુદ્ધના પ્રસંગે તેઓ પહાડ ઉપરથી નાળિયેરનાં પાણીની નદી વહે છે. પહેલાં મહેરના પર્વત પર આવેલાં શ્રી ચઢેશ્વરી દેવીની મૂર્તિની પૂજા, , આ તીર્થનો મહિમા આજે પણ એવો છે કે આસપાસના આરાધના કરતા. આ ગુફા મંદિરોના નિર્માણ અને જાળવણીમાં તેઓએ વિસ્તારોમાંથી કેટલીયે મંડળીઓ પગપાળા જાત્રા કરવા આવે છે. પણ મહત્ત્વનું કાર્ય કર્યું હશે એમ જણાય છે. મુલ્હેરમાં રાઠોડવંશી કેટલાકને માંગતુંગીના ચમત્કારિક અનુભવો થયાની કિંવદન્તિઓ પણ - રાજાઓની ગાદી ઘણા સૈકા સુધી ચાલી હતી. એ સૈકાઓ દરમિયાન પ્રચલિત છે. માંગતુંગી તીર્થની પૂજાની કાવ્યમય રચનાઓ પણ થઇ માંગતુંગીનું ક્ષેત્ર મુલ્હેર રાજ્યમાં ગણાતું. ઘણાં વર્ષો સુધી માંગતુંગી છે. અષ્ટકો, જયમાલા વગેરે સંસ્કૃત તથા હિંદીમાં લખાયાં છે. જવા માટે મુઘેર જ મુખ્ય કેન્દ્ર રહ્યું હતું. મલ્હેર એ કિલ્લામાં વસેલું નગર માગતિગાની આરાધના માટે જુદા જુદા મંત્ર પણ છે, જેનો જાપ આજે હતું. તેવી જ રીતે પાસે કંચનપુર નામનું નગર પણ પર્વત પર કિલ્લામાં ૧ પણ ભક્તો અહીં આવીને કરે છે. વસેલું હતું. હાલ તેના ભગ્નાવશેષો જોવા મળે છે. ' માંગતુંગી એક અલ્પપરિચિત પણ બહુ પ્રાચીન અને ઘણું માંગીગિરિનાં આ ગુફા મંદિરોનાં દર્શન કરતા અમે આગળ વધ્યા. મહિમાલg તાય છ, સિદ્ધવત્ર | મહિમાવંતુ તીર્થ છે, સિદ્ધક્ષેત્ર છે. . ચૂલિકાની એક બાજુ ગુફામંદિરો છે. બીજી બાજુ નથી. પરંતુ એની પરિક્રમા કરવા માટે પથ્થરમાં કેડી કંડારેલી છે. માંગીગિરિની આ રસ્વ. શાન્તિલાલ દેવજી નંદુ પરિક્રમાં આશરે ૧૪૦૦ ફૂટ લાંબી છે. સંઘના એક ભૂતપૂર્વ મંત્રી શ્રી શાન્તિલાલ દેવજી નંદુનું . માંગીગિરિના ગુફામંદિરોનાં દર્શન કરી અમે નીચે આવ્યા. હવે | તાજેતરમાં ૭૨ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. સ્વ. નંદુએ ! અમે તુંગીગિરિ તરફ ચાલ્યા. લગભર એક કિલોમિટર જેટલું એ અંતર પોતે સંઘના મંત્રી હતા તે દરમિયાન સંઘની ઘણી સારી સેવા બજાવી | છે. વચ્ચે બે દેરી આવે છે. તે શ્વેત આરસની બનાવેલી આધુનિક હતી. તેઓ વ્યવસાયે વકીલ હતા અને સંઘની કાનૂની બાબતોમાં ? સમયની છે. એમાં પગલાં છે. | હંમેશાં તેમનું સારું માર્ગદર્શન મળતું રહેતું અને જરૂર પડે તો તેઓ | એનાં દર્શન કરી અને તુંગીગિરિ તરફ આગળ વધ્યા. તુંગીગિરિનું પોતાની માનાઈસેવા પણ આપતા હતા. તેઓ શાંત સ્વભાવના અને ચઢાણ ઊંચું અને સીધું છે. કચ્છી સમાજના એક સક્રિય કાર્યકર્તા હતા. તેમનું જીવન બહુ તુંગીગિરિમાં ત્રણ ગુફા મંદિરો છે. એમાં મુખ્ય શ્રી રામગુફા તથા ધર્મપરાયણ હતું. શાસ્ત્રગ્રંથોનું તેમનું વાંચન પણ વિશાળ હતું. શ્રી ચન્દ્રપ્રભુની ગુફા છે. શ્રી રામગુફામાં શ્રી રામ, હનુમાનજી, આગમસાર' નામનો એક ગ્રંથ પણ એમણે પ્રકાશિત કર્યો હતો. સુગ્રીવ, સુડીલ, ગવાક્ષ, નીલ, મહાનલ વગેરેની પદ્માસનમાં ધ્યાનસ્થ એટલે સમાન રસને કારણે સ્વ. શાન્તિભાઈ સાથે મારે ગાઢ મૈત્રી પ્રતિમાઓ છે. જો કહેવામાં ન આવ્યું હોય તો આ પ્રતિમાઓ તે રહી હતી. સ્વ. શાન્તિભાઇના પિતાશ્રી સ્વ. દેવજીભાઈ નંદુએ જિનપ્રતિમાઓ છે એવું ઉતાવળે ઉપલક દષ્ટિએ જોનારને લાગવાનો | ૧૦૧ વર્ષનું આયુષ્ય ભોગવ્યું બતું. એની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત સંભવ છે. આ શિખરની પરિક્રમામાં પાછળના ભાગમાં શ્રી આદિનાથ, રહેવાનું અને પ્રાસંગિક વક્તવ્ય આપવાનું નિમંત્રણ મને મળ્યું હતું. શ્રી શાન્તિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર - સ્વ. શાન્તિભાઈનાં સુપુત્રી ડૉ. મધુરીબહેન નંદુ (સોનગઢ) સ્વામીની એ પાંચ મુખ્ય તીર્થકરોની લાંછન સહિત ખડ્રગાસનમાં ચારેક પણ શાસ્ત્રગ્રંથોના અધ્યયનમાં ઊંડો રસ ધરાવે છે અને માનવતાનાં ફૂટ ઊંચી અખંડ અને સુરેખ પ્રતિમાઓ હારબંધ છે. એ અઘતનકાળમાં, સારાં કાર્યો કરે છે. બનાવાઈ હોય એવી ભાસે છે. માંગીગિરિની જેમ તુંગીગિરિમાં પણ પરિક્રમા માટે કેડી કંડારેલી - સ્વ. શાન્તિભાઇના સ્વર્ગવાસથી સંઘે પોતાના એક સક્રિય છે. આ પરિક્રમાં આશરે ૧૩૦૦ ફૂટ જેટલી છે અને તે માંગીગિરિ કરતાં | કાર્યકર્તા ગુમાવ્યા છે. અંગત રીતે મને એક પરમ ધર્મમિત્રની ખોટ પડી છે. સહેજ કઠિન છે. તુંગીગિરિ એટલે પહાડ પર આવેલી લગભગ પોણોસો ફૂટ પહોળી સદ્ગતના આત્માને શાન્તિ હો!. . અને લગભગ ત્રણસો ફૂટ લાંબી એવી લંબવર્તુળાકાર લગભગ પોણા | તંત્રી માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મુદ્રક, પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪.ડી ફોન : ૩૮૨૦૨૯૬, મુદ્રણસ્થાનઃ રિલાયન્સ ઑફસેટ પ્રિન્ટર્સ, ૧૯, ખાંડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૮. લેસરટાઈપસેટિંગ : મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨, કે,ને 34 પs , " , " : 'AS', ' િર ઝડ છે . R EFERE . .

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148