________________
'પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૯૭.
જ, બ્રહ્માનંદ સહોદર ગણાતો તેનો આનંદ અનુભવી શકાય. આવી કલ્પનોત્થ હોય તે અનિવાર્ય છે, અનિવાર્ય એટલા માટે કે ભાવક એવી આત્માની અમૃત કલા કે આત્માની માતૃભાષા કહી શકાય તેવી કવિતા કલ્પનવંતચેતનવંત વાણી દ્વારા જ કાવ્યની અનુભૂતિની સૃષ્ટિમાં તદુરૂપ સિદ્ધ થવી તે કવિનું સદભાગ્ય ગણાય. તે કપરું કાર્ય છે. કવિકર્મ સહેલું થઇ શકે છે, અને ભાવના સૌન્દર્ય વિશ્વમાં એકરૂપ થઈ આનન્દવિભોર નથી. માટે તો ચિરંતન કવિતા દુર્લભ છે. ચેતનાની ઊંડામાં ઊંડી શુદ્ધ થાય છે. એટલે કે અનુભૂતિ અને વાણી એકરૂપ થાય ત્યારે જ ઉત્તમ અનુભૂતિ વિના અને તજન્ય સ્પષ્ટ દર્શન વિના અને પરા વાણી વિના, કવિતા સર્જાય અને આવો અલૌકિક ભાવાનુભાવ થાય. જે કવિતા આ પરકોટિની કવિતા સિદ્ધ ન થાય તે ન જ થાય. આ દષ્ટિએ ભાષાનું સિદ્ધ ન કરી શકે તે કાવ્ય લેખે અર્થહીન છે, એલિયટ યોગ્ય જ કહે છેઃ માધ્યમ કપરું અને કસોટીરૂપ છે. તેથી સ્ટીફન સ્પેન્ડરને “The “If we are not moved, it is as poetry meaningless.” making of a poem’માં કહેવું પડ્યું : 'words are an રસિક સહૃદય ભાવકને ભાવની રસાનુભૂતિમાં એકાકાર કરી હલાવીextremely difficultimedium to use'. શબ્દમાં ઘણી શક્તિ છે, ડોલાવી દે તેવી કવિતા માટે એલિયટ લખે છે: “The experience પણ સર્જક ચેતનાના સ્પર્શ વિના તે શક્તિ પ્રકટ થતી નથી. શબ્દનું of a poem is the experience of a moment and of a માધ્યમ કેટલું કપરું છે તેનો કવિને અનુભવ થાય છે. સમુચિત અને lifetime.' આના દષ્ટાંત તરીકે નરસિંહનાં કેટલાંક પ્રભાતિયાં-પદો, સર્જનાત્મક શક્તિથી ચેતનવંત બનેલા શબ્દ માટે કવિને કંઈ કેટલુંય ઠાકોરનું ભણકારા', અને કાન્તનું “સાગર અને શશી' ગણાવી શકાય. તપવું પડે છે. માટે જ કાવ્યસર્જનની યાત્રાને વિકટ ગણાવતાં સ્ટીફન બીજાં ઉદાહરણ પણ મળે. આવી “lifetime” અનુભૂતિની કવિતાને સ્પેન્ડર કહે છે: “A poem is a terrible journey, a painful ત્રીજા નેત્રની પ્રસાદીરૂપ કવિતા કહી શકાય. effon of concentrating the imagination.' કલ્પના ઉપર આવી કવિતા ભારતીય કાવ્યશાસ્ત્રમાં જેને પ્રતિભા કહે છે તેના એકાગ્રતા લાવવી એ કષ્ટદાયકયત્નછે. માટે તેના સર્જનની યાત્રાવિકટ વિના શક્ય નથી. પ્રતિભા ઇશ્વરદત્ત છે. તેના વિના અન્ય હેતુ નિરર્થક છે. શબ્દના કપરા માધ્યમથી સર્જનની વિકટ પાત્રો દ્વારા કાવ્ય સિદ્ધ બને તે સવિદિત છે. આ દષ્ટિએ કવિ જન્મે છે એ માન્યતા પ્રચલિત કરવા સ્પેન્ડર પાંચ આવશ્યકતાઓ દર્શાવે છે. (૧) concentration બની છે. આવી માન્યતા અમુક અંશે પશ્ચિમમાં પણ પ્રચલિત છે. (એકાગ્રતા). (૨) Inspiration(પ્રેરણા), (૩) Memory.(સ્મૃતિ, વાલેરીએ આ મતબલનું કહ્યું : “ધૂની લીને ડોની-Une Ligne (૪) Faith (શ્રદ્ધા), અને (૫) song (સંગીત). આ પાંચ Donnee.” એકાદ પંક્તિ ઈશ્વર બક્ષે છે. કદાચ આ ઈશ્વરદત્ત પંક્તિ આવશ્યકતાઓને સર્જનની પ્રક્રિયા સમજવા માટે સંક્ષેપથી સમજવી આખા કાવ્યનું કેન્દ્ર હોય છે. બાકીની પંક્તિઓ તો, કુદરતદત્ત પંક્તિના જરૂરી છે. પ્રથમ એકાગ્રતા, શ્યામદેવ તેને સમાધિ કહે છે. આ સમાધિ સંદર્ભમાં અને તેના ભાવજગતના સંવાદમાં કવિએ શોધી લેવાની હોય કોઈ યોગીની નથી હોતી; પરંતુ કલ્પના અને અનુભૂતિ સાથેની છે. ઠાકોરે પણ આવું જ કહ્યું છે કે: “એક વસો પ્રેરણા અને નવાણું વસા એકાગ્રતા છે. એ અનુભૂતિમાં કવિની સર્જકશક્તિ સાથે તેનું ચિત્ત પ્રયત્ન હોય છે. આ રીતે વિચારીએ તો કહી શકાય કે કવિતા એ પ્રેરણા એકરૂપ, તદસ્વરૂપ થાય તે એકાગ્રતા કે સમાધિ. આ એકાગ્રતાથી અને પ્રયત્નનું સહિયારું સર્જન છે. અહીં સમજવાનું એ છે કે પ્રયત્ન પણ કવિચિત્તમાં અનુભૂતિનો મર્મ ઊઘડે. પ્રેરણાનો ઝબકાર કાવ્યસર્જનનું યંત્રવત પરિશ્રમ ન હોવો જોઇએ; પરંતુ સર્જક ચેતના શબ્દ શબ્દ અને બીજ સોપાન છે. આ ઝબકારમાં કવિ અનુભૂતિનું સ્વરૂપ સ્પષ્ટ જુએ પંક્તિએ પંક્તિમાં એવી ઘબકતી હોવી જોઇએ કે તે પ્રયત્ન ન લાગે. છે. ત્રીજું સોપાન સ્મૃતિ એ રીતે સમજી શકાય કે કવિના ચિત્તનો અજ્ઞાત પ્રયત્નની સાહજિકતા એવી હોવી જોઈએ કે કીટ્સ કહે છે તેમ, “ઝાડને પ્રદેશ અનુભવથી સભર હોવો જોઈએ. તેમાંથી અનુભૂતિને શબ્દરૂપ પર્ણ આવે એમ કવિને કવિતા આવવી જોઇએ'. ભાવ સંવેદનની પામવા માટે. જે કોઈ અનુભવ, અનુભૂતિની અભિવ્યક્તિ માટે અનુભૂતિ સાથેની એકાગ્રતા વિના પ્રયત્નમાં આવી સાહજિકતા ન સમચિત હોય તેનો તે સર્જનકર્મમાં વિનિયોગ કરે છે. યુગ કહે છે : આવે. આવો પ્રયત્ન એ જ કવિની સાધનાઆ સાધના વિશે કુત્તક કવિશિત્તના અજ્ઞાત પ્રદેશમાં કાવ્યસર્જન માટે ઉપયોગમાં લેવા માટે સારો પ્રકાશ પાડ્યો છે. તે લખે છે : અનુભવની સામગ્રીનો ગંજાવર ખજાનો હોવો જોઇએ-જો એ પોતાનાં
प्रतिभायां तत्कालोल्लिखितेन केनचित् परिस्पन्देन થોડાં અમથાં ફુરણોને શબ્દ દ્વારા પ્રાક આપવા માગતો હોય.” ચોથા સોપાન શ્રદ્ધા વિશે સમજવાનું એ છે કે આ શ્રદ્ધા અમુક દેવ-દેવી,
परिस्फुरन्तः पदार्थाः प्रकृतप्रस्तावसमुचितेन ધર્મ-સંપ્રદાય, રાજકીય કે સામાજિક માન્યતાઓમાં શ્રદ્ધા હોવી જોઇએ केनचित् उत्कर्षेण वा समाच्छादितस्वभावाः सन्तो એમ નહીં. કવિની શ્રદ્ધા અનુભૂતિમાં, સર્જનકર્મમાં, શબ્દ અને
विवक्षाविधेयत्वेनाभिधेयतापदवीम् अवतरन्तः અભિવ્યક્તિમાં હોય એમ સમજવાનું છે. છેલ્લું પાંચમું સોપાન song,
तथाविधविशेषप्रतिपादनसमर्थेन अभिधानेन સંગીતની જે વાત છે તે કવિતાને ગાવાની કે તેને બહારથી અપાતા સંગીતની વાત નથી, પરંતુ કવિતાના પોતાના અંતર્ગત સંગીતની વાત
अभिधीयमानाः चेतनचमत्कारिताम आपद्यन्ते । છે. શબ્દલય, છંદોલય અને વર્ણધ્વનિથી કવિતાનું જે આંતરિક સંગીત આ વાક્યનો ટૂંકાણમાં સામાન્ય અર્થ એ છે કે, પ્રતિભામાં તે સમયે કવિતામાં આવે છે તે સંગીત. કવિતાનું આ સંગીત, જે અનુભૂતિનો (એટલે કે સર્જનકર્મની અવસ્થા સમયે) કોઇ પરિસ્પંદથી ફુરતા બાહ્ય એક અંતર્ગત અને અવિભાજ્ય ગતિશીલ અંશ છે, તે ભાવકના ચિત્તને પદાર્થો, તેમના સ્વ-રૂપને સમાચ્છાદિત કરી દે છે. (ઢાંકી દે છે), અને તન્મય કરી અનુભૂતિનો સંપૂર્ણ અનુભવ કરાવે છે. કવિતાની કવિને જેની વિવેક્ષા હોય છે, એટલે કે સર્જન માટે જે અપેક્ષિત હોય અનુભૂતિનો આવો સંપૂર્ણ અનુભવ, છંદોલય ઇત્યાદિ દ્વારા પ્રગટ થતા છે) તે સ્વરૂપે, તે પ્રકારના વિશિષ્ટ ભાવના પ્રતિપાદન માટે, સમર્થ તેના અંતર્ગત સંગીત વિના અપૂર્ણ રહે છે. કવિતાના આ સંગીતનું ચેતનશક્તિથી રમણીયતાને પામે છે. સારાંશ એ કે કવિની પ્રતિભામાં મહત્ત્વ દર્શાવતાં ઉમાશંકરે કહેલું છે કે “કવિતા કાનની કળા છે' તે ઊઠેલા કોઈક ચેતનવંત પરિસ્પંદને લીધે બાહ્ય જગતના પદાર્થોનું મૂળ કાનથી વાંચવાની છે. માલાર્મેએ પણ આ દષ્ટિએ અર્થને બદલે શબ્દના સ્વરૂપ ઢંકાઇ જાય છે. તે બહાર છે તેવા ને તેવા કવિષ્ટિમાં રહેવા વર્ણધ્વનિને વિશેષ મહત્ત્વ આપ્યું.
પામતા નથી. કવિ જગતના વિષયોને વિશેષ ભાવે ગ્રહણ કરે છે. સર્જન
' પ્રક્રિયાનું આ પહેલું સોપાન છે. વિશેષ ભાવે ગ્રહણ કરેલા વિષયોને કવિતાના અંતર્ગત સંગીતનો કાળો, તેને શબ્દનું જે વ્યવધાન નડે કવિ પ્રતિભાના ઉન્મેષના પ્રકાશમાં, કહો કે કોઇક અલૌકિક પરિસ્પંદને છે તેને દૂર કરવામાં પણ હોઈ શકે. આ વ્યવઘાનને અતિક્રખ્યા વિના લીધે માર્મિકતાથી જુએ છે. અને તે રમણીય વાફમય મૂર્તિરૂપે પ્રત્યક્ષ ઉત્તમ કાવ્ય શક્ય નથી. તેને અતિક્રમી જવા વાણી પણ, કવિતાની જેમ થાય છે. આ બીજું સોપાન છે. તે પ્રત્યક્ષ વામય રૂપના પ્રાકટ્ર માટે