________________
૧૦
પ્રબુદ્ધજીવન
તા. ૧૬-૧૨-૯૭. અર્થાતુ વીતરાગતા છે માટે જ અરીસાની જેમ સર્વ પદાર્થો આત્માના શેય બની જાય તો આદર્શન રહે. પ્રતિબિંબ-શેય નહિબની જતાં આત્મા શાનમાં-કેવળજ્ઞાનમાં ઝળહળાં થાય છે. આત્માના સ્વરૂપમાં અલિપ્ત રહી ચૈતન્ય બની રહે તો આદર્શપણું બની રહે. આદર્શ કેવળજ્ઞાનમાં-કેવળજ્ઞાનરૂપ બિંબમાં જે પ્રતિબિંબ ભાવ છે તે જ સ્વરૂપ એટલે આદર્શ. જેનું પ્રતિબિંબ પડે એવો આદર્શ નહિ. ભાવ છે જે આનંદરૂપ છે. અન્ય પદાર્થોનું પ્રતિબિંબ પડે તે અરીસાનું છદ્મસ્થજ્ઞાન ક્રમિક જ્ઞાન છે, વિકલ્પો છે. કેવળજ્ઞાન અક્રમિક જ્ઞાન અરીસાપડ્યું છે. અરીસામાં અરીસાપણું હોવાની સાબિતી પ્રતિબિંબનું છે. નિર્વિકલ્પ જ્ઞાન છે. અરીસા સન્મુખ એક પછી એક પદાર્થો આવતા ઊપસવું છે. તેમ કેવળજ્ઞાનમાં સર્વે ય પદાર્થો પ્રતિબિંબિત થવાં- જાય અને અરીસામાં પ્રતિબિંબ પડતા જાય, અરીસાના એકેય દેખાવા તે આત્માના કેવળજ્ઞાનના સ્વભાવરૂપ છે. સ્વરૂપ સુખ પર- પ્રતિબિંબને લૂછવાની, ભૂંસવાની, દોરવાની, ચીતરવાની કે રંગ પદાર્થ નિરપેક્ષ સ્વાધીન સુખ છે. જો જ્ઞાન શબ્દનો અર્થ માત્ર જાણવું પૂરવાની જરૂર પડતી નથી. એ અરીસાની નિર્લેપતા અને વ્યાપકતા એમ કરીશું તો પરને જાણવાનો મોહ રહેશે અને આમ જ્યાં સુધી રહેશે તથા અક્રમિકતા દર્શાવે છે. એ જ પ્રમાણે કેવળજ્ઞાન એવું નિર્લેપત્યાં સુધી જીવ સ્વરૂપ સ્વભાવરૂપ કેવળજ્ઞાની ભગવંત બનશે નહિ. વીતરાગ, પરિપૂર્ણ સંપૂર્ણ-સર્વરૂપ-વ્યાપક છે અને નિર્વિકલ્પ-અક્રમિક કેવળજ્ઞાની ભગવતંનું કેવળજ્ઞાન એ આદર્શ છે-બિમ્બ છે. જે છે કે સર્વક્ષેત્રના. સર્વકાળના, સર્વ દ્રવ્યો તેના સર્વ ભાવ સહિત સ્વસત્તારૂપ, સ્વયંભૂ, સ્વયં આધારરૂપ, વિશ્વાધારરૂપ સહજ છે. કેવળજ્ઞાનમાં એક સમયે ઝળહળે છે. પ્રતિબિંબિત થાય છે. કેવળદર્શન, | દર્શન અને જ્ઞાન એટલે જોવા-જાણવાની શક્તિ. આપણે માની કેવળજ્ઞાનમાં સર્વ શેય દેખાય છે-જણાય છે. સર્વદર્શી, સર્વજ્ઞ છે. બેઠાં છે કે પરને જોવા-જાણવાની શક્તિ તે દર્શન-જ્ઞાનનું કાર્ય છે. દીવો કેવળીભગવંતનું કેવળજ્ઞાન સ્વયં જગતનો અરીસો છે અને સ્વયં પ્રકાશ છે. જ્ઞાનથી આત્માને અર્થાત્ સ્વયંને જોવાનો છે. અરીસા કેવળીભગવંતના કેવળજ્ઞાનની છાયારૂપ દ્વાદશાંગી-સર્વ આગમ સન્મુખ રહેલ પદાર્થોના પ્રતિબિંબ સહજ જ અરીસામાં ઊપસે છે. ગ્રંથો-સર્વ આગમ શાસ્ત્રો છે. અરીસો કાંઈ સ્વયં પ્રતિબિંબ પાડવા જતો નથી જેમકે કેમેરા વડે ફોટો કેવળજ્ઞાનમાં સર્વ ય પદાર્થો પ્રતિભાસિત છે માટે એક પાડવામાં આવે છે. કેવળજ્ઞાનની પણ એવિશેષતા-મૌલિકતા છે કે તેના કેવળજ્ઞાનને સમજીએ અને આપણાંમાના સત્તાગત સાવરણ. પ્રકાશમાં સર્વક્ષેત્રના, સર્વકાળના, સર્વપદાર્થો તેના સર્વ ભાવ સહિત કેવળજ્ઞાનને નિરાવરણ કરી ઉદ્ઘાટિત કરીએ તો વિશ્વ બ્રહ્માંડ સમગ્રના જણાય છે. કેવળજ્ઞાનને કાંઈ પદાર્થ જ્યાં છે ત્યાં જઈને જાણવાની જરૂર સર્વ ષેય પદાર્થો સમજાઈ જાય. અરીસો (કેવળજ્ઞાન) જોઇશું તો તેમાં નથી. જોવા-જાણવા જવામાં ક્રિયા છે, રાગ છે. પરપદાર્થને જાણવા પ્રતિબિંબિત થતાં સઘળાં બિમ્બ પદાર્થો સહિત અરીસો (સમગ્ર જગત જવાની જરૂર નથી. જોવા-જાણવા જવું તે તો જ્ઞાનમાં રહેલી મલિનતા, અને કેવળજ્ઞાન) દેખાશે. પરંતુ પદાર્થોને (જગતને) જોઇશું તો અરીસો. અશુદ્ધતા, વિકારિતા, મોહ, રાગ, અંધકાર, અજ્ઞાનને સૂચવનાર છે. (કેવળજ્ઞાન) નહિ દેખાય. છબસ્થ અવસ્થામાં જેમ પરમાત્મા અગોચર છે તેમ જગત પણ અગોચર
આત્મા જે સ્વયં બિંબરૂપ છે અને જેમાં સર્વ-સઘળાંય બિંબ પદાર્થો છે. સ્વયં પરમાત્મા થયેથી સચરાચર સૃષ્ટિ, જગત સમગ્ર, બ્રહ્માંડ
પ્રતિબિંબિત થાય એવું એનું સ્વરૂપ છે એવો આત્મા પોતાનું સંતુપણું સમસ્ત ગોચર બને છે. કેવળજ્ઞાનમાં સચરાચર સૃષ્ટિ પ્રતિબિંબિત થાય
(નિત્યત્વ-અવિનાશિતા), ચિપણું (ચૈતન્યત્વ-સ્કૃર્તિ-જ્ઞાન-પ્રકાશ)
અને આનંદપણું ખોઈ બેસીને દેહભાવે દેહમાં પ્રતિબિંબિત થાય છે જે વીતરાગતા એ સરળતા, સમસપાટી અરીસાપણું છે. સર્વ કાંઇ આત્માની વિભાવદશા છે-અજ્ઞાનદશા-મોહદશા છે. માટે સત્ એવો પ્રતિબિંબિત થવું તે સર્વજ્ઞતા છે એમ તત્પણ, સમકાળ એક સમયે, એક જીવ અસત બન્યો છે. ચિદૂ-જ્ઞાની-પ્રકાશરૂપ એવો જીવ અજ્ઞાની. સાથે અક્રમિક રૂપે સર્વ કાંઇ પ્રતિબિંબિત થવું તે નિર્વિકલ્પકતા છે. (આંધળો-મોહાંધ) બન્યો છે અને આનંદ સ્વરૂપ એવો જીવસુખી-દુઃખી. વિકલ્પના એ તો ક્રમિકતા છે જે ચિત્રામણ છે, રેખાંકને છે. વળી તે થયો છે. જ્ઞાનત્વ જે નિત્ય છે તે જ્ઞાનાંતર રૂપ થતાં અનિત્ય થયેલ છે. પ્રયત્ન છે અને અસહજ કૃત્રિમ છે. પહેલાં રેખાંકન, પછી રંગપૂરણી
આત્માની-કેવળજ્ઞાનની-અક્રમિકતા-નિર્વિકલ્પકતા, સરળતાઈત્યાદિ ક્રમાનુસાર છે, ક્રમિક છે. ધ્યાનમાં ચિત્રામણ છે. તે
: વીતરાગતા, સર્વદર્શિતા-આદર્શતાની ઝાંખી કરાવવા માટે, ઝલક નિર્વિકલ્પજ્ઞાન અર્થાતુ કેવળજ્ઞાનમાં પ્રતિબિંબ છે. પ્રતિબિંબ આબેહૂબ, .
કરાવવા માટે આત્માને-કેવળજ્ઞાનને આદર્શની ઉપમા આપી અદલદલ, તદુંરૂપ હોય છે. નખશિખ એવું છે. છદ્મસ્થસ્થાનમાં
ચિદાદર્શના ઉપમા વિશેષણથી નવાજેલ છે. બાકી નિરુપમ એવાં ચિત્રામણ પાડવું એ વૃત્તિ અને વિકાર કહેવાય જ્યારે કેવળજ્ઞાનમાં
આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, કેવળજ્ઞાનને ઉપમા આપી શકાય એમ નથી પ્રતિબિંબ પડે અર્થાતુ પ્રતિભાસે તેને નિવૃત્તિ અને નિર્વિકાર કહેવાય.
કેમકે અરીસાના અરીસાપણા કરતાં કેવળજ્ઞાની ભગવંતના કેવળજ્ઞાનને ક્ષેત્રમંતર નથી. કેવળજ્ઞાન ક્ષેત્રાતીત છે. પદાર્થ દૂર કે નજીક દેવાના.
જીક કેવળજ્ઞાનની આદર્શીતા કંઇગુણી ચઢિયાતી સર્વોપરી છે. કેવળજ્ઞાનમાં નથી. જે પદાર્થ જ્યાં છે, જેવો છે, જેવડો છે તે જ્યાં હોય ત્યાંથી એવો ને એવડો જ કેવળજ્ઞાનમાં સહજ પ્રતિબિંબિત થાય છે. ચિદાકાશ : દેખાય છે, જણાય છે.
ચિત્ એટલે ચૈતન્યત્વ, સ્કૂર્તિ, પ્રકાશ, જ્ઞાન + આકાશ એક અદ્ભુત નામી ચિતારાની શંકરે પરીક્ષા કરવા માંડી. દર વેળા (લોકાકાશ+અલોકાકાશ) = ચિદાકાશ. આકાશ એટલે સમગ્ર શંકર નિરનિરાળા રૂપ ધારણ કરીને આવતા હતા. ચિતારો ચિત્રકામ લોકાકાશચૌદ રાજલોક અને અલોકાકાશ સહિતનો આકાશ. આમ કરીને થાક્યો ત્યારે નારદજીએ સલાહ આપી કે અરીસો રાખી શંકર આકાશ સર્વ વ્યાપી છે. બ્રહ્મ એટલે વ્યાપક, કેવળજ્ઞાન એટલે બ્રહ્મજ્ઞાન સામે ઘરવો અથવા તો દિવાલ-ભીંતને સાફ, સ્વચ્છ, સમતલ કરી ઘસી કારણ કે તે લોકાલોક પ્રકાશક છે-વ્યાપક છે-સર્વવ્યાપી છે. ઘસીને ચકચકિત અરીસા જેવા બનાવી દઈ તેના સામે શંકરજીને ઊભા આકાશ સર્વવ્યાપી હોવાની સાથે સાથે એટલું બધું મુલાયમ છે કે કરી દેવા જેથી ચિત્રામણની માથાકુટ રહે નહિ તેમ ચિત્રમાં પણ પછી એના પોતાનામાં એ સર્વને સમાવે છે. એની મુલાયમતા, વિશાળતો, કોઈ ખામી, ત્રટિ, ઉણપ શંકરજી દેખાડી નહિ શકે. શંકર ભલે ને સેકડો અગાધતા. દરિયાદિલી, ઉદારતા, પ્રેમળતા એટલી છે કે તે પોતામાં રૂપ ધારણ કરીને આવતાં, અરીસામાં અદલોદલ-Exact-આબેહૂબ ઘર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાયને એમનું ચિત્ર-રૂપ એમને દેખાશે .
સમાવે છે-અવગાહના આપે છે. આકાશના આ સર્વ વિશેષણો પ્રતિબિંબ જેવું હોય તેવું વિશ્વના સર્વ પદાર્થો, સર્વ શેયનું એક મુલાયમતા, પ્રેમાળતા આદિને ઉપચરિત સમજવા કેમકે સમયે અક્રમિક પડે તો તે આદર્શ કેવળજ્ઞાન. આદર્શ પોતે જ પ્રતિબિંબ- આકાશાસ્તિકાય જડ હોવાથી એનામાં આવી લાગણી સંભવિત નથી.