Page #1
--------------------------------------------------------------------------
________________
૧૭/
Licence to post without prepayment No. 37
Regd. No. MH / MBI-South / 54 / 97
) + ૮૦ અંક: ૧૦
૦ તા. ૧૬-૧૯૭૦
૦૦૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર૦૦૦
૦૦૦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૭૯થી ૧૯૮૯ ૫૦ વર્ષ૦૦૦ વાર્ષિક લવાજમ રૂ. ૮૦૦૦૦
તંત્રીઃ રમણલાલ ચી. શાહ ,
એથી એ થયાખ્યાનમાળા હર્ષ યોજાતી પણ
સંઘના પ્રમુખપદેથી નિવૃત્તિ શ્રી મુંબઇ જૈન યુવક સંઘના પ્રમુખપદેથી તા. ૬ઠ્ઠી ડિસેમ્બર સહકાર મળતો ગયો કે ૧૯૮૪માં લંડન અને લેસ્ટરમાં જૈન ધર્મ વિશે ૧૯૯૬ના રોજ હું નિવૃત્ત થયો છું. મારા મિત્ર શ્રી રસિકલાલ લહેરચંદ પરિસંવાદ યોજવા માટે અને ભારતથી પંદરેક પ્રતિનિધિઓને મોકલવા * શાહની સંઘના પ્રમુખ તરીકે કાર્યવાહક સમિતિએ સર્વાનુમતે વરણી કરી માટે પણ વિચારણા ચાલી અને ‘પ્રબુદ્ધ જીવનમાં એની જાહેરાત પણ
છે. સંઘના પ્રમુખપદે ચૌદ વર્ષ જેટલો સુદીર્ઘ સમય રહેવાનું સદ્ભાગ્ય થઇ ગઇ. શ્રી કપૂરભાઈ ચંદરયાનો એ માટે સારો સહકાર સાંપડી રહ્યો. પ્રાપ્ત થયું એ મારા માટે જીવનની એક યાદગાર ઘટના બની રહેશે. પરંતુ દુર્ભાગ્યે એકબે સભ્યોએ આ કાર્યક્રમ માટે અસંમતિ દર્શાવી અને
૧૯૮૨ના નવેમ્બરમાં તે સમયના સંઘના પ્રમુખ અને પ્રબદ્ધ સર્વાનુમતીનો મારો આગ્રહ હોવાથી એ યોજના પડતી મૂકવી પડી હતી. 'જીવન'ના તંત્રી શ્રી ચીમનલાલ ચકુભાઇ શાહનું અવસાન થયું. એ પછી સંઘના ઉપક્રમે પ્રતિવર્ષ યોજાતી પર્યુષણ વ્યાખ્યાનમાળા અને
ની કાર્યવાહક સમિતિના સભ્યોએ પ્રમુખસ્થાન અને “પ્રબુદ્ધ વસંત વ્યાખ્યાનમાળા ઉપરાંત વિદ્યાસત્ર'ના નામથી નવી પ્રવૃત્તિ શરૂ
'નું તંત્રીપદ સ્વીકારવાનો મને પ્રેમભર્યો આગ્રહ કર્યો. એથી એ થઈ અને ચંદ્રવદન મહેતા, મનુભાઈ પંચોલી (દર્શક), યશવંત શુકલ, બ સ્થાન માટે સ્વીકારવાં પડ્યાં. સંઘની સમિતિના સભ્ય તરીકે ઠેઠ પ્રો. ચી. ન. પટેલ, ડૉ. ઉષાબહેન મહેતા વગેરે ખ્યાતનામ
રથી હું આજપર્યંત કાર્ય કરતો રહ્યો હતો. સંઘમાં કોઈ હોદો લેખકચિંતકો એમાં વ્યાખ્યાનો આપી ગયા. ' ' ' જ કરવાની ક્યારેય ઇચ્છા રાખી નહોતી. ૧૯૫૫ની આસપાસ પર્યુષા વ્યાખ્યાનમાળામાં બજેટની મર્યાદાને કારણે બહારગામથી
માનંદભાઈ, ટી. જી. શાહ વગેરેએ મંત્રીપદ સ્વીકારવા માટે મને સારા વ્યાખ્યાતાઓને બોલાવી શકાતા નહોતા, તો મારા મિત્ર - ઘણી આરહ કર્યો હતો, પરંતુ અધ્યાપક તરીકેની મારી જવાબદારીને જયંતીભાઈ પી. શાહ અને એમના બંધુઓએ પ્રેમથી ઉદારતાપૂર્વક શ્રી
મેં તે માટે ક્યારેય સંમતિ આપી નહોતી. મારા સસરા સ્વ. સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ તરફથી રૂપિયા દોઢ લાખની કમ રિઝર્વ દી૧. શાહે સંઘના મંત્રી તરીકે સાતેક વર્ષ કામ કર્યું હતું. એમની કેડ તરીકે આપી (અને એમાં ઉમેરો કરતાં ચાર લાખની કમ થઈ) કે • , તી કે જો પૂરતો સમય ન આપી શકાય તો સંઘમાં કોઈ હોદાની જેથી કલકત્તા, દિલ્હી, બનારસ, જોધપુર, ઉદયપુર જેવાં દૂરનાં સ્થળેથી * નારી ન સ્વીકારવી. એમની સલાહ સાચી હતી અને એથી જ પણ વ્યાખ્યાતાઓને નિમંત્રી શકાય. મારા મિત્ર શ્રી મહેન્દ્રભાઈ જી. વિ. થી ઠેઠ ૧૯૮૨ સુધી મેં કોઈ હોદો સ્વીકાર્યો ન હતો. મહેતાએ વ્યાખ્યાનમાળાનાં વ્યાખ્યાનોની કેસેટ ઉતારવા માટે દરખાસ્ત
ઇ.સ. ૧૯૮૨માં મેં સંઘનું નેતૃત્વ સંભાળ્યું ત્યારે કાર્યવાહક મૂકી અને આરંભનાં ત્રણેક વર્ષ પોતાના ખર્ચે બધાં વ્યાખ્યાનોની કેસેટ સતિના પચીસ સભ્યોમાં બેએક બાદ કરતાં બધા જ મારાથી ઉંમરમાં સુલભ કરી આપી. મો હતા. એ બધાંનું વયગૌરવ સચવાય એ રીતે અને બધાંનો સંઘના ઉપક્રમે એક્યુપ્રેશરના વર્ગો, મહિલા વફ્તત્વના વર્ગો, સર ભાવપૂર્વક સહકાર મળે એ માટે મેં નિશ્ચય કર્યો કે સર્વાનુમતે નક્કી યોગના વર્ગો, આધ્યાત્મિક પ્રવચનના વર્ગો, ભક્તિસંગીતના વર્ગો, થાય એટલી જ પ્રવૃત્તિ કરવી. એકાદ સભ્ય પણ અસંમત હોય તેવી કેળવણી ફંડ, ચશ્મા બેન્ક, બાળકો માટે રમકડાં ઘર, બાળકો માટે પ્રવૃત્તિ કે તેવો ઠરાવ છોડી દેવાથી એકંદરે તો સંઘનું વાતાવરણ તંદુરસ્ત સંગીતના વર્ગો વગેરે ભાતભાતની નવી નવી પ્રવૃત્તિઓ ચાલી. “પ્રેમળ અને સુમેળભર્યું જળવાઈ રહેતું. મારે પોતાને હસ્તક જ બધી સત્તા ન જ્યોતિ'ના ઉપક્રમે તબીબી રાહત માટે મુંબઈ ઉપરાંત વિલેપારલેમાં રાખતાં, જુદી જુદી પ્રવૃત્તિઓના સંયોજકો નીમીને તેમને બધી સત્તા શાખા ચાલુ થઇ. અનાજ રાહતની તથા શાળાના વિદ્યાર્થીઓ માટે : આપવામાં આવતી કે જેથી પ્રવૃત્તિઓનો વિકાસ થાય અને સર્વને કાંમ યુનિફોર્મ આપવાની યોજના તથા અંધ બાળાઓને દત્તક લેવાની CAવાની અને પોતાની શક્તિ ખીલવવાની તક મળે. આરંભનાં વર્ષો યોજના પણ શરૂ કરવામાં આવી. વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવાની ' એટલાં બધાં ઉત્સાહનાં હતાં કે મુંબઈ બહાર પણ સંઘે પર્યુષણ યોજના થઈ. ગુજરાતી ઉપરાંત અંગ્રેજી, મરાઠી અને હિંદીમાં પણ
યાનમાળા યોજવાની અને શ્રી શશિકાન્તભાઈ મહેતાના વ્યાખ્યાનો યોજાવા લાગ્યાં. ગ્રંથપ્રકાશનની પ્રવૃત્તિ વેગવાળી બની. પરથી રાજકોટમાં સંઘની શાખા સ્થાપવાની તૈયારી પણ ચાલી. અલબત્ત, સમય જતાં આમાંની કેટલીક પ્રવૃત્તિ મંદ પડી કે બંધ થઈ તો
ના ઉપક્રમે સાધારણ સ્થિતિના પત્રકારો, કાર્યકરોને વિદેશ કેટલીક પ્રવૃત્તિ વધુ સબળ બની. દ વાની યોજના થઈ અને જૈન-જૈનેતર એવી અગિયાર જેટલી સંઘ દ્વારા મફત તબીબી સારવાર અને કરુણાનાં કામો ઉપાડવામાં કરી છે અને આર્થિક સહાય આપી યુરોપ અને ઇંગ્લેન્ડની સફર આવ્યાં. દેશી પદ્ધતિના હાડકાના નિષ્ણાત ડૉક્ટર જમશેદ પીઠાવાળા
દવામાં આવી. આ પ્રવૃત્તિને માટે દાતાઓ તરફથી એટલો સરસ છેલ્લાં ચૌદ વર્ષથી દર રવિવારે સવારે હાડકાનાં દર્દીઓને મફત તબીબી
છે.
Page #2
--------------------------------------------------------------------------
________________
પ્રબદ્ધ જીવન
. તા. ૧૬-૧-૯૭.
Bરટેબલ ટ્રસ્ટ દ્વારા
અને પાલઘર તારો દ્વારા છેલ્લા
અને સિત્તેર
ના પોતાના આપી દીધું
સારવાર આપે છે. સેંકડો દર્દીઓએ અત્યાર સુધીમાં લાભ લીધો છે. મેં સંઘનું પ્રમુખપદ સ્વીકાર્યું ત્યારે સંકલ્પ કર્યો હતો કે એક તંદુરસ્ત બહારગામથી અને વિદેશોમાંથી દર્દીઓ સંઘના કાર્યાલયમાં સારવાર પ્રણાલિકા પાડવા માટે દસ વર્ષથી વધુ આ સ્થાન પર રહેવું નહિ. પણ માટે આવે છે. રાજકોટ, સૂરત વગેરે સ્થળે એ માટે ખાસ કેમ્પનું દર વર્ષે જ્યારે જ્યારે નિવૃત્ત થવાની દરખાસ્ત મિત્રો સમક્ષ મૂકતો, આયોજન થયું હતું. સંઘને ગૌરવ અપાવે એવી આ એક મહત્ત્વની લેખિત રાજીનામું પણ આપતો ત્યારે ત્યારે બધાંના આગ્રહને વશ થઈ પ્રવૃત્તિનો ઉમેરો થયો છે. સંઘ દ્વારા નેત્રયજ્ઞોનું આયોજન થયું. તદુપરાંત મારે ચાલુ રહેવું પડતું. મારે મારો સંકલ્પ અમલમાં મૂકવો જ જોઈએ. અંઘ અને અન્ય અપંગોને સ્ટોલ, ટેલિફોન બૂથ, સીવવાના સંચા વગેરે એવો આગ્રહ મારાં પત્ની, પુત્રી અને પુત્ર વખતોવખત કરતાં રહ્યાં. ' અપાવવાની યોજના હાથ ધરાઈ. સાપુતારાની ઋતંભરાની આદિવાસી મિત્રોના આગ્રહને વશ થઈ હું ચાલુ રહેતો તે તેઓને ગમતું નહિ. ગયે વિદ્યાર્થિનીઓને સહાય કરવામાં આવી. ત્યારપછી પર્યુષણ દરમિયાન વર્ષે મારી પુત્રી ચિ. શૈલજાએ સૂચન કર્યું, “પપ્પા , પ્રમુખસ્થાને ચાલુ ફંડ એકત્ર કરીને, વડોદરાના શ્રમમંદિરને, ગોરજના મુનિસેવા રહેવા માટે આગ્રહ તો બધાં તમને દર વર્ષે કર્યા કરશે જ. મારે માનો આશ્રમને, ચિખોદરાની આંખની હોસ્પિટલને, પિંડવડના સર્વોદય તો તમે બધા જ લઈ લો, એ પછી એની મેળે રસ્તો નીકળશે. તમે પરિવાર ટ્રસ્ટને, રાજેન્દ્રનગરના કુષ્ઠરોગ સેવાયજ્ઞને, વીરનગર પ્રમુખપદે રહ્યા વગર પણ ક્યાં સંઘ માટે કામ નથી કરી શકતા?' મને (સૌરાષ્ટ્ર)ની શિવાનંદ મિશન હોસ્પિટલને, આણંદની દરબાર ચિ. શૈલજાનું સૂચન તદ્દન વ્યાજબી લાગ્યું અને બહુ ગમી ગયું. તરત ગોપાળદાસ ટી. બી. હોસ્પિટલને, માંગરોળની આર્યવાહિનીને, મેં પચ્ચખ્ખણ લીધાં કે હવે સિત્તેરમું વર્ષ પૂરું થાય એટલે સંઘમાંથી કોબાની કસ્તુરબા ટ્રસ્ટની મહિલાઓને એમ જુદી જુદી સંસ્થાઓને પ્રમુખપદેથી નિવૃત્ત થઇ જવું જ.’ કેટલાક મિત્રોને એ પછી એ વિશે માતબર રકમની સહાય કરવામાં આવી છે. ડૉ. કુમુદ પ્રવીણ મહેતા વાત કરી. કોઇએ ગંભીરતાથી એ વાત લીધી નહિ. પણ જેમ જેમ સમય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોતિયાનાં મફત ઓપરેશનની યોજના હાથ ધરાઈ નજીક આવતો ગયો અને એક પછી એક મિત્રોને સમજાવતો ગયો તેમ છે અને ધરમપુર તાલુકામાં અને પાલઘર તાલુકામાં ચામડીના રોગ તેમ મારી વાત સ્વીકારાવા લાગી. એ રીતે તારીખ ત્રીજી ડિસેમ્બર માટેના કેમ્પનું આયોજન થયું છે. કરુણાની પ્રવૃત્તિઓ દ્વારા છેલ્લા ૧૯૯૬ના દિવસે મને સિત્તેર વર્ષ પૂરાં થતાં હોઈ રાજીનામું લખીને દાયકામાં સંઘને એક નવું જ પરિમાણ સાંપડ્યું છે. જુદી જુદી યોજનાઓ આપી દીધું અને તા. ૬ ઠ્ઠી ડિસેમ્બરની મિટીંગમાં એ સ્વીકારાઈ ગયું. માટે દાતાઓ દ્વારા મેળવાયેલી દાનની રકમ ઉપરાંત સંઘના પોતાના હું મારી બાધા પ્રમાણે નિવૃત્ત થઈ ગયો. અલબત્ત, સંઘ દ્વારા ચાલતી ફંડમાંથી ગુજરાતી સાહિત્ય પરિષદ, યુસુફ મહેરઅલી સેન્ટર, જૈન પર્યુષણ વ્યાખ્યાનમાળા તથા “પ્રબુદ્ધ જીવન’ની જવાબદારી અનુકૂળતા ક્લિનિક, નાણાવટી હોસ્પિટલ, સર્વોદય પરિવાર ટ્રસ્ટ, એનાર્ડ મુજબ વહન કરવાનું ચાલુ રાખવાનું મેં મિત્રોને જણાવ્યું છે. ફાઉન્ડેશન, ગુજરાત બિરાદરી, રોમંદ મેડિકલ ટ્રસ્ટ વગેરે સંસ્થાઓને મારા મિત્ર. સંઘના સક્રિય કાર્યકર, જૈન સોશ્યલ ગ્રુપ (સાઉથ)ના કરાયેલી આર્થિક સહાયની રકમ મળીને રૂપિયા એક કરોડ કરતાં વધુ વર્ષો સુધી પ્રમુખ, સંઘના નેત્રયજ્ઞોના આયોજક, ફંડફાળા માટેના
મનું માનવતા અને કરણાનું કાર્ય સંઘ દ્વારા છેલ્લા દસબાર વર્ષમાં થયું સંયોજક. ઉદારદિલ શ્રી રસિકલાલ લહેરચંદ શાહની સમિતિના છે. સંઘની આ જેવી તેવી સિદ્ધિ નથી.
- સભ્યોએ સર્વાનુમતે વરણી કરી. સંઘમાં હોદેદારોના પરિવર્તનની અન્ય પ્રવત્તિઓમાં પરિસંવાદો યોજાયા. મારા મિત્ર શ્રી શૈલેશ દિશામાં એક યોગ્ય પગલું ભરાયું અને મારો ભાર હળવો થયો એથી કોઠારીની પ્રેરણાથી વિજય વલ્લભસૂરિ સ્મારક વ્યાખ્યાનની યોજના અને અત્યંત આનંદ થયો. થઈ. સોપાન પારિતોષિક અને ધીરજલાલ ધનજીભાઈ પારિતોષિકની
- શ્રી મુંબઈ જૈન યુવક સંઘ જૈનોની એક અગ્રણી સંસ્થા છે. સ્વ. યોજના થઇ. પત્રકાર એવોર્ડ માટે વિચારાયું. ચારે બાજુથી આર્થિક
મણિલાલ મોકમચંદ શાહ, સ્વ. પરમાનંદ કાપડિયા, સ્વ. ખીમજી સહાય મળતી ગઇ. અમદાવાદથી શ્રી કમળાબહેન સુતરિયાએ પોતાનો
માંડણ ભુજપુરિયા, સ્વ. ટી. જી. શાહ, સ્વ. ચંદુલાલ વકીલ, સ્વ. ફૂલેટ સંઘના નામે કરી આપવાની દરખાસ્ત મોકલાવી. શ્રીમતી
દીપચંદ ટી. શાહ, સ્વ. વ્રજલાલ મેઘાણી, સ્વ. વેણીબહેન કાપડિયા, વિદ્યાબહેન મહાસુખભાઈ કામદારે “મહાવીર વંદના'ના કાર્યક્રમ માટે
સ્વ. લીલાવતીબહેન, સ્વ. રતિલાલ ચીમનલાલ કોઠારી, સ્વ. ત્રણ લાખ રૂપિયા જેટલી માતબર રકમ આપી. '
ચીમનલાલ ચકુભાઈ શાહ વગેરે સમાજના અગ્રગણ્ય કાર્યકર્તાઓના સંઘ દ્વારા બહારગામ યોજાતા નેત્રયજ્ઞ, હાડકાં કે ચામડીના દર્દોના
કાર્યથી તથા સ્વ. કાકા કાલેલકર, સ્વ. પંડિત સુખલાલજી, સ્વ. પ્રો. કેમ્પ, સંસ્થાઓની મુલાકાત વગેરે માટે પ્રવાસફંડની યોજના થઈ કે જેથી
ગૌરીપ્રસાદ ઝાલા વગેરેની પ્રેરણાથી પોષણ-સંવર્ધન પામેલા સંઘને સંઘને માથે કશો આર્થિક બોજો ન રહે એ રીતે હોદેદારો, કાર્યકર્તાઓ વગેરે તે સ્થળોની મુલાકાત લઈ શકે. છેલ્લાં બાર તેર વર્ષમાં એ રીતે
સારું પીઠબળ મળ્યું અને એથી જ છ દાયકા પછી પણ સંઘનું સમાજમાં પચાસથી વધુ પ્રવાસનું આયોજન થયું હતું.
ગૌરવવભર્યું પ્રતિષ્ઠિત સ્થાન રહ્યા કર્યું છે. એ તથા અન્ય સર્વ વડીલ સંઘની પ્રવૃત્તિઓનો જેમ વિકાસ થયો તેમ કાર્યકર્તાઓની સંખ્યા મહાનુભા
મહાનુભાવો પ્રત્યે અને સૌ મિત્રો પ્રત્યે મારી કૃતજ્ઞતાની લાગણી દર્શાવું વધતી ગઈ. દરેકને સમિતિમાં સ્થાન આપવાની આવશ્યકતા જણાતાં . અને વધુમાં વધુ વ્યક્તિઓનો સહકાર મેળવવાના હેતથી સમિતિના સંઘ ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહેશે જ એ વિશે મને પૂરી શ્રદ્ધા છે નિમંત્રિત સભ્યોની સંખ્યા વધતી ગઈ. એ રીતે કાર્યવાહક સમિતિમાં અને મારી અંતરની શુભેચ્છા છે. નિમંત્રિત સભ્યો મળીને સવાસો સભ્યો જેટલી સંખ્યા થઈ ગઈ. शिवमस्तु सर्व जगतः । ફંડફાળા માટે પણ એ ઉપયોગી થઇ. સંઘનું કાર્યાલય આમ વિવિધ
[ રમણલાલ ચી. શાહ પ્રકારની પ્રવૃત્તિઓથી ગાજતું થઇ ગયું. એકલે હાથે આ બધાં કામ થઈ શકે નહિ. એ માટે કેટલા બધાંનો પ્રેમભર્યો સહકાર મને મળતો રહ્યો,
જેન લગ્નવિધિ બધાંનો નામોલ્લેખ કરવા જાઉં તો યાદી ઘણી મોટી થાય અને છતાં
સંયોજક, અજાણતાં કોઈક નામ રહી પણ જાય. એ સર્વનો હું અત્યંત ત્રણી છું.
ડૉ. રમણલાલ ચી. શાહ શ્રી મુંબઈ જૈન યુવક સંઘે મારા જીવનના ઘડતરમાં ઘણું મહત્ત્વનું પ્રદાન કર્યું છે. એ માટે સંઘનો હું સદાય ઋણી રહીશ.
કિંમત રૂપિયા પચીસયુવાન વયે જ એક નિયમ મેં કર્યો હતો કે ચૂંટણી લડીને, કોઈકને આ પુસ્તિકાની નકલ સંઘના કાર્યાલયમાંથી મળી શકશે. પરાજિત કરીને કોઈ પણ સંસ્થામાં કોઈ પણ પદ મેળવવું નહિ. સંઘનું
[મંત્રીઓ પ્રમુખપદ અણધાર્યું અનાયાસ સર્વાનુમતિથી મળી ગયું હતું.
Page #3
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૯૭
પ્રબુદ્ધ જીવન
શ્રી માણિભદ્રવીરની સહાય : મારા બાલ્યકાળના અનુભવો
D રમણલાલ ચી. શાહ દેવદેવીઓ છે એમ હું નિશ્ચિતપણે માનું છું. દેવદેવીઓ સહાય કરી અધ્યાત્મસાધનામાં દેવદેવની સહાય યાચનારા પણ હોય છે. ભલે તેનું શકે છે અને કરે છે એવી મને પૂરી શ્રદ્ધા છે. મને પોતાને એવા કેટલાક પ્રમાણ ઘણું ઓછું હોય. અનુભવો થયા છે. જીવોની શુભાશુભ કર્મ અનુસાર ગતિ અને “આપણે મનુષ્ય છીએ અને દેવો આપણાં કરતાં ઊતરતી કોટિના દેવદેવીઓની સહાય એ બંનેનો મેળ કેવી રીતે બેસે એ વિષયને સૂક્ષ્મ છે. એવાં દેવદેવીની સહાય આપણે કેમ લેવી? સાધુભગવંતો સર્વદષ્ટિથી જે સમજવામાં ન આવે તો ગેરસમજ થવાનો સંભવ છે. વિરતિમય છે. એમનાથી અવિરતિમય દેવોની ઉપાસના કેમ થઈ શકે?”
સ્વર્ગ જેવું કંઈ છે કે નહિ, દેવદેવીઓ-દેવતાઓ છે કે નહિ એ વિશે આવા આવા મત પણ પ્રવર્તે છે. પરંતુ આવા મતોને પણ એકાંતે ન ભગવાન મહાવીર સ્વામીના સાતમા ગણધર શ્રી મૌર્યપુત્રને શંકા થઈ પકડી રાખતાં, ભિન્નભિન્ન અપેક્ષાએ સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. ' હતી અને ભગવાને એમની શંકાનું સમાધાન કરાવ્યું હતું. એથી શ્રી દેવદેવીઓએ સહાય કરી હોય એવી ચમત્કારિક ઘટનાઓ વિશે મૌર્યપત્રને પ્રતીતિ થઇ. હતી કે સ્વર્ગ છે અને દેવતાઓ પણ છે. વારંવાર સાંભળીએ છીએ. એવી કેટલીક ઘટનાઓ પૂર્વપ્રયોજિત હોય ગણધરવાદ' ગ્રંથમાં એ વિશે જોઈ જવાથી આ વાતની ખાતરી થશે. છે. બીજાને ભરમાવવા માટેની બનાવટ હોય છે, દષ્ટિભ્રમરૂપ હોય છે.
મનુષ્ય, તિર્યંચ, નારકી અને દેવતા એ ચાર ગતિમાં મનુષ્યગતિ ભોળા લોકોને છેતરવા માટે જાદુગરો કે લેભાગુ સાધુસંન્યાસીઓ એવા શ્રેષ્ઠ છે. દેવગતિમાં ઉદભવતાંની સાથે દેવોને અવધિજ્ઞાન હોય છે. ચમત્કારો બતાવે છે. કેટલીક ચમત્કારિક ઘટનાઓ કાકાલીય ન્યાયે દેવોને વૈક્રિય શરીર હોય છે અને વૈક્રિય લબ્ધિ હોય છે. એ વડે તેઓ આકસ્મિક જેવી હોય છે. કેટલીક ચમત્કારિક ઘટનાઓના મૂળમાં ઝડપથી ગતિ કરી શકે છે, અદશ્ય થઈ શકે છે, વિવિધ પ્રકારનાં રૂપ તપાસીએ તો તેની પાછળ કોઇક વૈજ્ઞાનિક કારણ રહેલું હોય છે અને ધારણ કરી શકે છે અને ચમત્કારિક રીતે સહાય પણ કરે છે. એટલે અંશે એ જાણનારા સર્વ કોઈ ધારે તો એવો ચમત્કાર બતાવી શકે છે. આમ દેવગતિમાં મનુષ્યગતિ કરતાં વિશેષતા રહેલી છે. પરંતુ દેવગતિમાં સકારણ સમજાવી શકાય એવી ચમત્કારરૂપ દેખાતી ઘટનાઓ વારંવાર ત્યાગવૈરાગ્ય નથી. કેવળજ્ઞાન પામી મોક્ષગતિ પ્રાપ્ત કરવાનું ફક્ત બનતી હોવા છતાં એવી કેટલીયે ઘટનાઓ બને છે કે જેમાં દેવદેવીની મનુષ્યગતિમાં જ શક્ય છે. એ દષ્ટિએ મનુષ્યગતિ દેવગતિ કરતાં સહાય છે એમ માનવા માટે મન પ્રેરાય છે. ચડિયાતી છે. એટલે જ દેવો પણ માનવભવને ઝંખે છે. .
મારા જીવનમાં શ્રી માણિભદ્રવીરનું સ્થાન ઠેઠ બાલ્યકાળથી | તીર્થંકર પરમાત્માની ભક્તિ નિષ્કામ હોવી જોઇએ. એમાં અનાયાસ રહ્યું છે. ત્યારપછી અન્ય દેવદેવીનું સ્થાન પણ રહેલું છે.) અભિલાષા માત્ર મોક્ષની હોવી જોઇએ. એમના જેવું વિશુદ્ધ અહીં શ્રી માણિભદ્રવીરના અનુભવો મને બાલ્યકાળમાં જે થયા હતા તે આત્મસ્વરૂપ પ્રાપ્ત કરવાની લગની લાગવી જોઈએ. તીર્થકર વિશે થોડીક વાત કરીશ. પરમાત્માની ભક્તિ પુરબંધનું કારણ પણ બની શકે છે અને કર્મની ઓગણીસમી સદીના અંતમાં અને વીસમી સદીના આરંભમાં નિર્જરાન નિમિત્ત પણ બની શકે છે. કેવી રીતે એ ભક્તિ થાય છે એના અમારા વતન પાદરા (જિ. વડોદરા)માં શ્રી માણિભદ્રવીરનો મહિમા ઉપર એનો આધાર રહે છે.
ઘણો મોટો રહ્યો હતો, જે આજ દિવસ સુધી ઓછેવત્તે અંશે ચાલુ જ રહ્યો તીર્થંકર પરમાત્માનાં ચક્ષયક્ષિણીની આરાધના મુખ્યત્વે સકામ છે. પાદરામાં શ્રી માણિભદ્રવીરનું જુદું સ્થાનક હતું. પાદરામાં ત્યારે પ્રકારની હોય છે. એમની સહાય પણ અધ્યાત્મ સાધના માટે, જૈનોની વસતી પ્રમાણમાં ઘણી સારી હતી, જૈનોનો વસવાટ મુખ્યત્વે, મોક્ષમાર્ગના પુરુષાર્થ માટે, જ્ઞાનોપાસના માટે માગી શકાય છે. તીર્થંકર નવઘરી, લાલ બાવાનો લીમડો, દેરાસરી વગેરે વિસ્તારમાં હતો. લોકો પરમાત્માનાં યક્ષયક્ષિણી ઉપરાંત અન્ય દેવદેવીઓની ભક્તિ પણ થાય એકંદરે બહુ સુખી હતા અને જાહોજલાલીનો એ કાળ હતો. દેરાસરી છે. વર્તમાન કાળમાં શ્રી મણિભદ્ર અથવા માણિભદ્રવીર (દિગંબરોમાં નામની શેરીમાં શ્રી શાન્તિનાથ ભગવાનું ઊંચા શિખરવાળું લગભગ માનભદ્ર પણ બોલાય છે), શ્રી ભૈરવજી, શ્રી ઘંટાકર્ણવીર વગેરેની બસો વર્ષનું પ્રાચીન દેરાસર છે. નવધરીના નાકે ત્યારે જૂનો ઉપાશ્રય ભક્તિ થાય છે. દેવતાઓ અસંખ્ય છે. એમાં કયા દેવતા સમક્તિી છે હતો. (હાલ ત્યાં નવો ઉપાશ્રય થયો છે.) આ ઉપાશ્રયને અડીને શ્રી અને કયા મિથ્યાત્વી છે એનો વિવાદ વખતોવખત થાય છે અને એથી માણિભદ્રવીરનું સ્થાનક હતું. આ સ્થાનકમાં એક ભોંયરું હતું જે સીધું ઘણા જીવો મૂંઝાય છે. આવા વિવાદોમાં અંતિમ નિર્ણય તો સર્વજ્ઞ દેરાસરમાં નીકળતું. અમે નાના હતા ત્યારે આ ભોંયરું જોયેલું. ભોંયરું ભગવંત સિવાય કોણ આપી શકે? એટલે જ્યાં ભક્તનું મન ડામાડોળ ત્યારે વચ્ચેથી પુરાઈ ગયું હતું એટલે બંને છેડેથી થોડે સુધી જવાતું. રહે ત્યાં તેને બહુ લાભ થાય નહિ. એના કરતાં તો “હે દેવ ! તમે હાથમાં દીવો લઈ થોડે સુધી જઈએ ત્યાં, હવાની અવરજવર ન રહી સમક્તિી છો એવું શ્રદ્ધાપૂર્વક માનીને હું તમારી આરાધના કરું છું. મારા હોવાથી, ગૂંગળામણ અનુભવાતી. આગળ જવામાં જોખમ રહેતું. 'અજ્ઞાનને લીધે જો કંઈ દોષ થતો હોય તો તે માટે ક્ષમા પ્રાણું છું.'-આવા મારા પિતાશ્રીના કહેવા પ્રમાણે એમના બાલ્યકાળમાં એમણે આ ભાવ સાથે જો કોઇ ભક્તિ કરે તો તેને પેલાના કરતાં વિશેષ લાભ સ્થાનકમાં રહેતા શ્રી ધનરાજજી નામના મારવાડી યુતિને જોયેલા. થવાનો સંભવ છે. . .
| (પિતાશ્રીને હાલ ૧૦૦ વર્ષ પૂરાં થાય છે.) યતિ આહારશૌચાદિ માટે તે સામાન્ય લોકોને ઈવયોગ અને અનિયોગના દુઃખમાંથી મુક્ત બહાર જતા, પરંતુ રહેતા આ સ્થાનકના એક વિશાળ ઓરડાના એક થઇ, ઇષ્ટયોગ અને અનિષ્ટવિયોગનું સુખ મેળવવું હોય છે. ઐહિક ભાગમાં. તેઓ આરાધના કરતા. કાળી ચૌદશની રાતે મોટો ઉત્સવ જીવનમાં કર્મનો ક્રૂર વિપાક જીવને જ્યારે લાચાર કરી મૂકે છે ત્યારે તે થતો. થાળ ધરાવવામાં આવતા.ભક્તિ થતી. પૂજન થતું. આ સ્થાનકને દેવદેવીની સહાય માટે દોડે એ સ્વાભાવિક છે. શું જૈન ધર્મ કે શું અન્ય સાચવનારા એ છેલ્લા પતિ હતા. એમના સ્વર્ગવાસ પછી સ્થાનકનો ધર્મ, લોકો મુખ્યત્વે ઐહિક ભૌતિક આશયથી જ દેવદેવીની ઓરડો સંઘની માલિકીનો થયો. આ સ્થાનક ક્યારે સ્થપાયું હશે એનો ભક્તિ-આરાધના કરે છે. અલબત્ત, શાસનનાં કાર્યો માટે કે સવિગત ઇતિહાસ મળતો નથી. પરંતુ અઢારમા- ઓગણીસમા સૈકામાં
Page #4
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૯૭.
નહોતી. એકંદર
કઇ બારી નહોતી.
જ. બાર
હતું અને બંધ
જ્યારે જૈનોની વસતી ઘણી હતી, જ્યારે સાધુ-સાધ્વીઓની અવરજવર રહેતું નહિ. ત્યારે નાનાં છોકરાંઓ માટે ઘરે ભણવાનો કોઇ રિવાજ વધુ હતી અને જ્યારે શાન્તિનાથ ભગવાનનું દેરાસર બંઘાયું હશે ત્યારે નહોતો. ફાજલ સમયમાં છોકરાઓ ફળિયામાં રમતા, વાડીઓમાં જતા આ સ્થાનકની સ્થાપના થઈ હશે. દેરાસરમાંથી સ્થાનક સુધીનું ભોંયરું કે આમતેમ રખડતા. માત્ર સૂતાં પહેલાં આંકબોલી જવાની પદ્ધતિ હતી.
એ વાતની સાબિતી રૂપે છે. આ સ્થાનક મારવાડી યતિઓ સાચવતા અમારા વર્ગના ચાલીસેક વિદ્યાર્થીઓમાં દર વર્ષે પહેલા નંબરે - - આવ્યા હતા. એમાં છેલ્લા યતિ તે શ્રી ધનરાજજી હતા. એમની વિદાય અમારી જ્ઞાતિનો શરદ નામનો વિદ્યાર્થી રહેતો. તે હોંશિયાર તો હતો પછી રોજ સવાર-સાંજ થોડા કલાક આ સ્થાનકનો ઉપયોગ થતો રહ્યો. જ. પણ એના કાકા શાળામાં શિક્ષક હતા, એટલે તેનો પહેલો નંબર જ વીજળીના દીવા ત્યારે પાદરામાં આવ્યા નહોતા. ફાનસનો ઉપયોગ આવતો. બીજે નંબરે મૂળચંદ નાનાલાલ નામનો વિદ્યાર્થી આવતો. થતો, ઉત્સવ પ્રસંગે ઘણા દીવા થતા કે જેથી ચારે બાજુ પ્રકાશ પથરાયેલો મારો નંબર ત્રીજો રહેતો. મને તેનાથી સંતોષ હતો એમ કહેવા કરતો. રહેતો.
નંબર વિશેની એવી કોઇ સભાનતા મારા બાળસહજ મનમાં આવી - હું નાનો હતો ત્યારે શ્રી માણિભદ્રવીરના આ સ્થાનકમાં દર્શન નહોતી. એકંદરે તો ભણવા કરતાં રમવામાં અને રખડવામાં મને વધુ કરવા જતો. સ્થાનકના આ ઓરડામાં કોઈ બારી નહોતી. એટલે રસ પડતો.' અજવાળું ઓછું રહેતું અને બંધ હોય ત્યારે તો અંદર ઘોર અંધારું થઈ અમારાં માતાપિતા અમારા અભ્યાસ માટે બહુ કાળજી રાખતાં. જતું. બારણું ખોલીએ એટલે અંદર અજવાળું દાખલ થાય . રાત્રે તથા શાળામાં મારો ત્રીજો નંબર આવતો એથી અમારી માતા રેવાબાને બહુ દિવસે ઘણુંખરે બંધ રહેવાને કારણે, અંધારાને લીધે એમાં સંતોષ નહોતો. તે કહેતી કે મારે પહેલો નંબર લાવવો જ જોઈએ. ત્રીજા ચામાચીડિયાંની વસતી થઈ હતી. જેવું બારણું ખોલીએ એટલે ઘોરણમાં મારો ત્રીજો નંબર આવ્યો ત્યારે એણે મને કહ્યું, “કેમ ફરીથી ચામાચીડિયાં ઊડાઊડ કરવા લાગે. અમે નાના હતા, છતાં ત્રીજો નંબર આવ્યો? પહેલો નંબર આવવો જોઈએ.’ ચામાચીડિયાંની બીક લાગતી નહિ.
પણ પરીક્ષામાં બધું આવડે તો ને?' ' - જે કોઇને શ્રી માણિભદ્રવીરનાં દર્શન કરવાં હોય તે બારણું ખોલી
કેમ ના આવડે? બધું બરાબર આવડે. માણિભદ્રવીરને રોજ દીવો દર્શન કરીને બહાર આવે અને પાછું બારણું બંધ કરે. બારણું ખોલીને
કરવાની માનતા માને તો બધું જ આવડે અને પહેલો નંબર આવે જ.” ઓરડામાં પ્રવેશ કરતાં ડાબી બાજુની ભીંતમાં વચ્ચે મોટા ગોખલામાં શ્રી માણિભદ્રવીરની મૂર્તિનાં દર્શન થાય. એના ઉપર ચાંદીના વરખ ,
અમારા કુટુંબને અને તેમાં પણ મારી માતાને શ્રી માણિભદ્રવીરમાં લગાડેલા હોય. આ સિવાય ઓરડામાં બીજું કશું રહેતું નહિ, એટલે કશું
ઘણી શ્રદ્ધા હતી. એણે મને કહ્યું અને મેં માનતા રાખવાનું સ્વીકાર્યું. એણે ચોરાઇ જવાનો ડર હતો નહિ. ઓરડાના લાકડાનાં બારણાં ઉપર
મને કહ્યું, “રોજ સવારે શાળાએ જતાં પહેલાં, નાહી ધોઇ, સ્વચ્છ કપડાં અંકોડાવાળી એક સાંકળ રહેતી. બારસાખમાં ઉપર વચ્ચે તેનો નકુચો કે
છે પહેરી, દીવાની વાટ તૈયાર કરી સ્થાનકમાં લઈ જવી. ત્યાં દીવો રહેતો. બારણાંને ઉલાળિયો પણ હતો, સાંકળ વાસવી રહી ગઇ હોય પ્રગટાવીને પ્રાર્થના કરવાની.' તો પણ ઉલાળિયાને લીધે પવનથી બારણું ખૂલી ન જાય અથવા ધકેલીને બીજે દિવસે સવારે માતાએ દીવાની વાટ તૈયાર કરી વાટકીમાં કૂતરું, બકરી વગેરે અંદર પેસી ન જાય. સ્થાનકના બારણાંને તાળું આપી. હું સ્થાનક જઈ માનતા માની આવ્યો. ઘરે આવ્યો એટલે માતાએ ક્યારેય મારવામાં આવયું નહિ. એવી જરૂર પડતી નહિ. પૂછ્યું, 'દીવો કરી આવ્યો?' '
“હા.' - શ્રી ધનરાજજી ગોરજીના સમયમાં આ સ્થાનકની જેટલી રોનક હતી તેટલી પડી રહી નહોતી, તો પણ શ્રી માણિભદ્રવીરનો મહિમા
બરાબર કહ્યું ને કે મને પહેલા નંબરે પાસ કરજો.” ઘણો મોટો હતો. પાદરામાં કેટલાયે લોકોનાં દુઃખ શ્રી માણિભદ્રવીરની
“ના, મેં કહ્યું કે મને બીજા નંબરે પાસ કરજો.”
કેમ એમ કર્યું?” માનતા માનવાને લીધે ટળ્યાં હોય એવા બનાવો બનતા રહ્યા હતા. મારા પિતાશ્રીને એવી કેટલીક વ્યક્તિઓના પ્રસંગો યાદ પણ છે.
પહેલે નંબરે તો શરદ જ આવવાનો, એના કાકા માસ્તર છે ગોરજી ભક્તજનોને પ્રસાદી તરીકે ધૂપદાણીમાંથી રાખ આપતા, જે
: એટલે. પછી મને ક્યાંથી પહેલો નંબર મળે? એટલે બીજો નંબર તેઓ માથે ચડાવતા.
માંગ્યો.'
- “સારું. તો હવે કાલથી રોજ બીજો નંબર માગજે. ઘડીકમાં પહેલો અમારું વતન પાદરા ગાયકવાડી રાજ્યના તાબાનું ગામ હતું. વડોદરાના સર સયાજીરાવ ગાયકવાડ દીર્ધદષ્ટિવાળા, પ્રગતિશીલ આ
અને ઘડીકમાં બીજો એમ ન કરાય.” રાજવી હતા. એમણે પોતાના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ મફત અને મારે ત્રીજા નંબરમાંથી બીજા નંબરે આવવાનું હતું. આમ જોઈએ - ફરજિયાતં બનાવ્યું હતું. મેં પ્રાથમિક ચાર ધોરણ સુધીનો અભ્યાસ તો ફક્ત એક જ નંબર ઉપર ચડવાનું હતું. પણ મને એ સહેલું લાગતું પાદરાની સરકારી નિશાળમાં કર્યો હતો. અમારા વખતમાં પહેલા ન હતું. ચોથી ચોપડીના અમારા વર્ગ શિક્ષક વિષ્ણુભાઈ જે રીતે શરદ ધોરણને લોકો “એકડિયું' કહેતા. પછી બીજી ચોપડી', ‘ત્રીજી ચોપડી' અને મૂળચંદ પ્રત્યે પક્ષપાત દર્શાવતા એથી મારા બાળસહજ ચિત્તમાં અને “ચોથી ચોપડી' એમ ધોરણનાં નામ બોલાતાં. અમારે એકડિયામાં એવું ઠસી ગયું હતું કે મને કોઈ દિવસ પહેલા કે બીજો નંબર મળે જ વર્ગશિક્ષક તરીકે બહેચરભાઈ માસ્તર હતા. બીજી ચોપડીમાં નહિ, પણ માતાના આગ્રહથી રોજેરોજ દીવો કરવાનું ચાલુ થઈ ગયું વાઘજીભાઈ માસ્તર, ત્રીજી ચોપડીમાં મોહનભાઈ માસ્તર હતા. (બધા હતું. એમને ચકલી જેવું નાક હોવાને કારણે “ચકલી માસ્તર' કહેતા. તેઓ રોજ સવારે રેવાબા એક વાટકામાં ગરમ ઘીમાં પલાળેલી વાટ પોતે પણ પોતાને માટે “ચકલી માસ્તર' તરીકે ઉલ્લેખ કરતા.) ચોથી તૈયાર કરી આપે. હું નવધરીમાં શ્રી માણિભદ્રવીરના સ્થાનકમાં જાઉં. ચોપડીમાં વિષ્ણુભાઈ માસ્તર હતા. ત્રીજી ચોપડી સુધી ટાવરવાળી નવેક વર્ષની મારી ઉંમર હતી. હું નાનો હતો એટલે બારણાંની સાંકળ શાળામાં છોકરાઓ ભણતા. ચોથી ચોપડીમાં ઝંડા બજારમાં આવેલી સુધી મારો હાથ પહોંચતો નહિ. હું બારણામાં અધવચ્ચે લટકતાં બે કડાં સરકારી શાળાના મકાનમાં ભણવા જવાનું રહેતું.
પકડીને બારણા ઉપર ચડતો અને એક હાથે સાંકળ ખોલતો. એમાં મને શાળામાં ભણવામાં એકંદરે હું વર્ગમાં સારું ધ્યાન રાખતો હોઈશ ઠીક ઠીક મહેનત પડતી. પડી ન જવાય એ માટે સાચવવું પડતું. એમ લાગે છે, કારણ કે પહેલા ત્રણ ધોરણની દરેક પરીક્ષામાં મારો બાજુના મકાનમાં એક વડીલ ૨હે. તેઓને પણ શ્રી ત્રીજો નંબર આવ્યો હતો. શાળામાંથી છૂટ્યા પછી ઘરે ક્યારેય ભણવાનું માણિભદ્રવીરમાં બહુ શ્રદ્ધા હતી. બહાર ઓટલા પર તેઓ ક્યારેક બેઠા
Page #5
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૯૭
પ્રબુદ્ધ જીવન
કરીધંધો જીવવા માટે વધે. આ માભિ
હોય. એક વખત સાંકળ ખોલતાં મને પડેલી મહેનત જોઇ તેઓ કહે, ફરી મારું નામ બોલાયું. ઊભા થઈ, અમલદાર પાસે જઇ, તેમને અલ્યા, ઊભો રહે, તું નાનો છે. તને નહિ ફાવે. હું ખોલી આપું છું.” પ્રણામ કરી મેં ઇનામનાં પુસ્તકો લીધાં. દર વર્ષ કરતાં આ વર્ષે ક્રમ જુદો ! એમણે સાંકળ ખોલી આપી. પછી એમણે જ્યારે જાણ્યું કે હું તો રોજ આવ્યો એટલે વિદ્યાર્થીઓમાં પણ માંહોમાંહે વાતો થવા લાગી. નિયમિત દીવો કરવા આવું છું એટલે એ સમયે તેઓ ઓટલા પર બેઠા મેળાવડો પૂરો થયો. ઈનામ લઈ હું ઘરે આવ્યો મારા હરખનો પાર જ હોય. મને નવધરીમાં દાખલ થતાં જુએ કે તરત સાંકળ ખોલી આપે. નહોતો. શ્રી માણિભદ્રવીરની માનતા ફળી. ઘરે આવીને રેવાબાને વાત
ભણવાનું વર્ષ પૂરું થયું અને પરીક્ષા પણ આવી પહોંચી. ત્રીજા કરી. એ સાંભળી એને પણ બહુ હરખ થયો. તે બોલી, “મેં નહોતું કહ્યું ધોરણ સુધી વર્ગના શિક્ષકો જ પરીક્ષા લેતા. ચોથા ધોરણમાં વર્ગશિક્ષક કે શ્રી માણિભદ્રવીર દાદા હાજરાહજૂર છે.' આટલું બોલતાં બોલતાં તો ઉપરાંત હાઇસ્કૂલમાંથી શિક્ષકો પરીક્ષા લેવા આવતા. ચોથા ધોરણ પછી તેની આંખમાં હરખનાં આસું આવી ગયાં. હાઇસ્કૂલમાં ભણવા જવાનું રહેતું. પ્રાથમિક શિક્ષણ મફત હતું એટલે બાની સૂચના પ્રમાણે હું બજારમાંથી શ્રીફળ અને પેંડા લઇ આવ્યો. અમારા કુટુંબ માટે આશીર્વાદરૂપ હતું. મારા દાદાને રૂના વેપારમાં મોટી બા મને શ્રી માણિભદ્રવીરના સ્થાનકે લઈ ગઈ. દીવો કર્યો, શ્રીફળ નુકસાની આવી પડતાં અમારું કુટુંબ હાથેપગે થઈ ગયું હતું. કુટુંબના વધેય. પેંડા ધરાવ્યા. મારા જીવનની આ એક યાદગાર ઘટના બની ગુજરાનની જ તકલીફ પડવા લાગી હતી, ત્યાં સંતાનોને ભણાવવા માટે ગઇ. એનાં સંસ્મરણો મારા ચિત્તમાં દઢપણે અંકિત થઈ ગયાં. જ્યારે પૈસા ક્યાંથી લાવવા ? પિતાશ્રી કંઇક નોકરીધંધો મેળવવા માટે પણ આ પ્રસંગ યાદ કરું ત્યારે રોજ દીવો કરવા જવું, પરીક્ષા આપવી, અવારનવાર બહારગામ જઈ પ્રયત્ન કરતા, પણ કંઈ મેળ પડતો નહિ. ઈનામનો મેળાવડો, વિષ્ણુભાઇ માસ્તરનો વાંધો, પરિણામનું રજિસ્ટર
ચોથા ધોરણનો મારો અભ્યાસ પૂરો થયો. પરીક્ષા પણ લેવાઇ ગઇ. મંગાવવું વગેરે દશ્યો નજર સામે તરવરે છે. કેટલીક પરીક્ષા સરકારી હાઇસ્કૂલના શિક્ષકોએ લીધી. વર્ષના અંતે શ્રી માણિભદ્રવીરની મારી માનતા બરાબર ફળી એટલે માતા
જ્યારે પરિણામ જાહેર થવાનાં હોય ત્યારે ઝંડાબજારની નિશાળના રેવાબાની શ્રદ્ધા વધારે દઢ થઈ. એ દિવસોમાં અમારું કુટુંબ ગંભીર ચોગાનમાં ચારે ધોરણના વિદ્યાર્થીઓ માટે ખાસ મેળાવડો થતો. આર્થિક કટોકટીમાંથી પસાર થઈ રહ્યું હતું. પરંતુ રેવાબાને પૂરી શ્રદ્ધા વડોદરાથી કોઈક અમલદાર ઇનામ વિતરણ માટે આવતા. શાળાના હતી કે આવા કપરા દિવસોનો જલદી અંત આવશે. તે રોજ સવારે શ્રી બધા શિક્ષકો અને વિદ્યાર્થીઓ આ મેળાવડામાં ઉપસ્થિત રહેતા, દરેક માણિભદ્રવીરને દીવો કરવા જાય ત્યારે અમને છોકરાંઓને પણ સાથે ધોરણમાં પહેલા ત્રણ નંબરે આવેલા વિદ્યાર્થીઓને ઇનામ અપાતાંલઇ જાય. ઇનામમાં પુસ્તકો અપાતાં.
એ દિવસોમાં રેવાબાએ બીજો એક વિધિપ્રયોગ પણ મારી પાસે અમારા માટે આ પ્રમાણે મેળાવડો યોજવામાં આવ્યો હતો. પહેલા, કરાવેલો. સ્નાન કરી, સ્વચ્છ કપડાં પહેરી હું એક પાટલા ઉપર બેસતો. બીજા અને ત્રીજા ધોરણના પહેલા ત્રણ વિદ્યાર્થીઓના નામ અનુક્રમે ભીંત પાસે બીજા એક પાટલા ઉપર એક શ્રીફળ મૂકી તેના ઉપર કંકુના બોલાયાં. દરેક વિદ્યાર્થી ઊભો થઇ, સરકારી અમલદરાના હાથે ઇનામ ચાંલ્લા સૂચના પ્રમાણે હું કરતો. ઘીનો દીવો કરતો. પછી મારા જમણા લઈ બેસી જાય. એ દિવસોમાં વિદ્યાર્થીનું આખું નામ (લાલ, દાસ. ચંદ, હાથના અંગૂઠાના નખ ઉપર રેવાબા કલાડાની મેંશ લગાડતી. પછી ચંદ્ર વગેરે સહિત) અને એના પિતાશ્રીનું નામ બોલવાનો રિવાજ હતો. એના ઉપર ઘી ચોપડતી. મારા બીજા અંગૂઠાથી એ અંગૂઠો ઘસીને અટક બોલવાનો રિવાજ નહોતો. શાળાના મુનીમ એક નોટબુકમાં ચકચકિત હું કરતો, પ્રતિબિંબ દેખાય એવો એ ચકચકિત થતો. નામો લખીને લાવ્યા હતા. ત્રણ ધોરણનાં નામો પૂરાં થયાં. હવે ચોથા
ઓરડો બંધ રાખવામાં આવતો. એથી ઉજાસ ઓછો થઈ જતો. ધોરણનાં નામો શરૂ થયાં. પહેલું નામ ધાર્યા પ્રમાણે જ હતું. બીજું નામ
અમારા બે સિવાય બીજું કોઈ ત્યાં રહેતું નહિ. પાટલા ઉપર પલાંઠી. બોલાયુંઃ રમણલાલ ચીમનલાલ. મારું નામ સાંભળી હું આશ્ચર્યચક્તિ
વાળીને હું બેસતો. જમણા હાથનો કાળો ચકચકિત અંગૂઠો નજર સામે થઈ ગયો. શ્રી માણિભદ્રવીરની માનતા ફળી. ઈનામ લેવા હું હસતો
ધરી રાખવાનું રેવાબા કહેતી. પછી અંગૂઠામાં ધારી ધારીને જોવા સાથે હસતો અમલદાર પાસે પહોંચ્યો. ત્યાં અમારા વર્ગશિક્ષક વિષ્ણુભાઈ
મને બોલવાનું કહેતાં, “હે માણિભદ્ર દાદા ! અમારા આંગણે પધારો. ઊભા થયા અને બોલ્યા, “નામ લખવામાં કંઈ ભૂલ થઇ લાગે છે. બીજો
અમે કચરો કાઢી, પાણી છાંટી આંગણું ચોખ્ખું કર્યું છે.” નંબર મૂળચંદ નાનાલાલનો છે. દર વર્ષે એ છોકરો જ બીજા નંબરે આવે છે. અને આ છોકરો તો ત્રીજા નંબરે આવે છે.'
પછી બા મને પૂછતી, “તને અંગૂઠામાં કંઈ હોતું ચાલતું દેખાય
છે?' મુનીમે કહ્યું, ‘પણ સાહેબ, આમાં બીજા નંબરે રમણલાલ ચીમનલાલનું નામ લખ્યું છે. પરિણામના રજિસ્ટરમાંથી જ આ
- જો દેખાય તો હું હા કહું અને ન દેખાય તો ના કહું. હાં કહું તો પૂછે ઉતારવામાં આવ્યું છે.'
કે હાથી ઉપર બેસીને કોઈ આવતું દેખાય છે!'' ‘એમાં ચોકકસ કંઈક ભૂલ લાગે છે. પરીક્ષા તો મેં લીધી છે ને?”
0 જો દેખાય અને હું હા કહું તો મને બોલવાનું કહે, “હે માણિભદ્ર
દાદા, અમારા આંગણે બિરાજમાન થાવ.” '. . ત્યાં અમલદાર બોલ્યા, “પરિણામનું રજિસ્ટરજ મંગાવોને; એટલે
એ પ્રમાણે થયા પછી બા કહે, “હવે બોલ, હે માણિભદ્ર દાદા, વાતનો ફેંસલો આવે.'
અમારા ઉપર પરસન થાઓ ! અમારું દળદર (દારિય) મટાડો 1 અમલદારે મને આપવાનાં પુસ્તકો પાછાં ટેબલ પર મૂક્યાં. પોતે મારા દાજી (પિતાશ્રીને અમે દાજી કહેતા) ને સારી નોકરી અપાવો.” બેસી ગયા. હું પણ મારી જગ્યાએ જઈને બેઠો. કાર્યક્રમ થોડીક વાર માટે
આ રીતે બાની સૂચના પ્રમાણે ત્રણેક વખત શ્રી માણિભદ્રવીરની સ્થિગિત થઈ ગયો. વિદ્યાર્થીઓમાં ગણગણાટ ચાલુ થયો.
આરાધના કરી હશે. બા પોતે પણ સ્થાનકમાં જઈ રોજ દીવો કરી
આવતી. એવામાં પિતાશ્રીને વડોદરા જવાનું થયું. સાજે પાછા ફર્યા તરત પટાવાળાને રજિસ્ટર માટે દોડાવવામાં આવ્યો. રજિસ્ટર ત્યારે તેઓ ખુશખબર લાવ્યા કે મુંબઈમાં એમને માટે નોકરીનું નક્કી આવ્યું. મુનીમે તે વિષ્ણુભાઇને બતાવ્યું. એ જોઇને વિષ્ણુભાઇ થઇ ગયું છે. આખા કુટુંબે હવે મુંબઈ જઈને વસવાનું છે. વિચારમાં પડી ગયા. અમલદારે પણ રજિસ્ટર જોયું. જાહેર થયેલું પિતાશ્રીએ મુંબઈ જઈ નોકરી ચાલુ કરી. થોડા વખત પછી પોતે પરિણામ સારું હતું. વિષ્ણુભાઈ બોલ્યા, “બરાબર છે. બીજે નંબરે આ પાદરા આવ્યા. ઘર સંકેલી અમારું આખું કુટુંબ મુંબઈ આવીને વસ્યું. છોકરો જ આવે છે.”
ઈ.સ. ૧૯૩૭ની આ વાત છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૯૭.
મુંબઈ જવાનું નક્કી થતાં, પાદરાની સરકારી હાઇસ્કૂલમાં માણિભદ્રવીરનું સ્થાનક એ બંને જીર્ણ થતાં તે તોડીને ત્યાં નવો વિશાળ ભણવાને બદલે, પ્રાથમિક ચોથા ધોરણ પછી મુંબઈની સ્કૂલમાં ઉપાશ્રય બનાવવામાં આવ્યો. ભણવાનું મારું ચાલુ થયું.
આમ, પાદરામાં શ્રી માણિભદ્રવીરની નવી મૂર્તિની સ્થાપના પછી, મુંબઈમાં આવી રોજ સવારે નાહી, સ્વચ્છ વસ્ત્ર પહેરી શ્રી આરાધના પાછી વેગવાળી થઈ, પરંતુ મૂળ સ્થાનક અને મૂળ મૂર્તિનો માણિભદ્રવીરને દીવો કરવાનું મારું કાર્ય સાતેક વર્ષ નિયમિત ચાલ્યું. મહિમાં કંઈક જુદો જ હતો. મેટ્રિકની પરીક્ષામાં એ વખતે બહુ કઠિન ગણાતો ફર્સ્ટ કલાસ પણ શ્રી ભારા બાળપણના આરાધ્ય દેવતા શ્રી માણીભદ્રવારના અ ભૂતિ માણિભદ્રવીરની સહાયથી પ્રાપ્ત થયો. મેટ્રિકની પરીક્ષા પછી હોસ્ટેલમાં મને જીવનમાં ફરી ક્યારેય જોવા નથી મળી, પરંતુ એ માટેની મારી રહેવા જતાં કેટલાંક વર્ષ આ આરાધનામાં ઘણી અનિયમિતતા આવી શ્રદ્ધા તસુભાર પણ ઓછી નથી થઈ. ગઈ હતી.
શું દેવદેવીઓની આરાધના અનિવાર્ય છે? શું દેવદેવીઓની
આરાધના વગર માણસ આત્મકલ્યાણ ન સાધી શકે ? શું વિશુદ્ધ શ્રી માણિભદ્રવીરની આરાધના માટે પાદરામાં આવેલા એ
આ આત્મસ્વરૂપની ઉપાસનામાં દેવદેવીની માનતા બાધારૂપ ન બને ? શું સ્થાનકના પ્રભાવ કઈક જુદા જ હતા. બ સકા અગાઉ કાઈ આપક દેવદેવીની આરાધના માણસને પરષાર્થહીન ન બનાવી દે? શું કોઈ એક પતિશ્રીએ એની સ્થાપના કરેલી એ એનું એક મહત્ત્વનું કારણ હતું. જ દેવતા અથવા એક જ દેવીની આરાધના કરવી જોઇએ કે એક કરતાં
કેટલાંક વર્ષ પછી મુંબઈમાં અમને સાંભળવા મળ્યું કે પાદરામાં વધુ દેવદેવીની આરાધના કરી શકાય? આ અને આવા બીજા ઘણાં પ્રશ્નો જુદી જુદી જ્ઞાતિના આપસના વેરભાવને લીધે કોઈક રાતને વખતે શ્રી ઊઠી શકે. તત્ત્વ-સિદ્ધાન્તની વિશદ સમજ, વર્તમાન જીવનમાં માણિભદ્રવીરની મૂર્તિ ઉપાડીને લઈ ગયું. હાહાકાર થઈ ગયો. અમને સુખદુઃખના વિષમ અનુભવો અને અસહાય, લાચાર સ્થિતિ, જીવનું પણ બહુ આઘાત લાગ્યો. કોણ લઈ ગયું? ક્યાં લઈ ગયું? એનું શું પોતાનું આત્મિક વિકાસનું સ્તર, દઢમૂલ શ્રદ્ધાની નિર્મળતાની કર્યું? આ વાતનો ભેદ ક્યારેય ઉકલ્યો નહિ, પણ ત્યારથી નવધરીની તરતમતા, અંગત અનુભવો દ્વારા થતી પ્રતીતિ ઇત્યાદિ ઘણાં બધાં અંગો જાણે દશા બેઠી હોય એમ એની જાહોજલાલીનું તેજ ઓછું થઈ ગયું. આ પ્રશ્નોના ઉત્તરમાં ભાગ ભજવી શકે. એટલે વ્યક્તિએ પોતે પોતાની
ત્યારપછી ઘણાં વર્ષે દેરાસરીમાં આવેલા શ્રી શાનિનાથ શ્રદ્ધા અને અનુભવને આધારે પોતાનો નિર્ણય કરી લેવો ઘટે, અકારણ ભગવાનના દેરાસરમાં, બહારના ભાગમાં શ્રી માણિભદ્રવીરની ફરી
અશ્રદ્ધાથી કે અંધશ્રદ્ધાથી પોતે પીડિત તો નથી ને એ પોતાની જાતને જ રથાપના થઈ. સાથે ઘંટાકર્ણ વીરની પણ સ્થાપના થઇ. એમ બે દેરીઓ *
આ એકાંતમાં પૂછીને તપાસી લેવું જોઈએ. બાજુ બાજુમાં થઈ. નવધરીના નાકે આવેલો ઉપાશ્રય અને શ્રી
શહેર સૂનાં કેમ ?
| | ‘સત્સંગી’ જ્યાં જાહેર રસ્તા ઓળંગવામાં જાનના જોખમ રહેલો હોય એટલો માણસોવેશ્યાગમન શા માટે કરે છે તે મને છેવટે સમજાયું. તેઓ ભાગ્યે વાહનવ્યવહારનો એકધારો પ્રવાહ રહેતો હોય તેવાં શહેરોને સૂનાં કેમ જ કેવળ વિષયવાસનાથી પ્રેરાઈને તેમ કરે છે. તે માટેની મુખ્ય પ્રેરણા કહેવાય? જ્યારે સિનેમાના શો છૂટે ત્યારે રસ્તાઓ પર મોટી ભીડ જામે નિર્જનતાની બીક છે, એકલાપણાની ભયંકર લાગણી છે, જે મેં પોતે તેવાં શહેરોમાં સૂનકારનો ઉચ્ચાર પણ શી રીતે થાય? ઠંડી કે વરસાદ છેલ્લે ઈગ્લેંડનાં માન્ચેસ્ટર શહેરમાં અનુભવી હતી. આ શહેર લોખંડ સિવાય બાગબગીચાઓ અને મેદાનો પર આબાલવૃદ્ધ સૌ કોઇ સમગ્ર જેવું કઠોર અને ભૂગર્ભ રેલ્વેના અવાજથી રાખોડી આકાશ નીચે ગર્જતું વાતાવરણને ભર્યુંભર્યું બનાવે તેવાં શહેરોને નિર્જન વાતાવરણની ઉપમા શહેર છે, પરંતુ ત્યાં મુલાકાતી કેવળ એકલવાયાપણાની લાગણી. શી રીતે અપાય? લોકમેળો યોજાય ત્યારે તો માણસો કીડીઓની જેમ અનુભવે તે સ્વાભાવિક છે.' ઊભરાય અને કોઇને માનવમહેરામથી જલદી વિખૂટા પડવું ન ગમે આજે શહેરની હવા અર્થાત્ શહેરનો માણસ છેક બદલાઈ ગયો છે, એવાં શહેરી વાતાવરણમાં “સૂનકાર' શબ્દ વિરોધાભાસભર્યો ન લાગે? ગુજરાતી સમાજમાં ૫-૬ દાયકા પહેલાં “રામ-રામ' કહીને અજાણ્યા જ્યાં એક ઓરડી મેળવવા માટે પગનાં પાણી ઊતરે એટલી દોડધામ માણસને પણ મળવાનું બનતું અને થોડી વાતચીત થતી. આમાં પરસ્પર કરવી પડે એવાં ગીચ શહેરો સૂનાં કેમ કહેવાય? શહેરોની બસોમાં ભાવ હતો. અંગ્રેજી ભણેલાઓના વર્તુળમાં ‘Good Morning Sir”નો ચડવા માટે લાંબી કતારો લાગે તો પણ બસો ઓછી પડે એટલી યુગ વિકસ્યો હતો. પરંતુ આજના યુગનું આ સંબંધમાં નામકરણ શક્ય માનવવસતિની હૂંફમાં ‘વેરાન’ શબ્દ શી રીતે બોલાય? શહેરોમાં કોઇને માથું ઊંચકવાની પણ ફૂરસદ હોતી નથી,
માણસો દિવસે દિવસે આત્મકે દ્રી અને પરસ્પર શંકાશીલ બનવા ઘડિયાળનો કાંટો નજર સમક્ષ જ રહે એવી સૌ કોઇની પ્રવૃત્તિ હોય છે.
લાગ્યા છે. મારે કોઈને મળવા જવાનું હોય ત્યારે મારો પુત્ર મને સ્પષ્ટ
: રીતે કહે છે, “તમારે કોઈ સાથે વધુ પડતી વાત કરવી નહિ. પૂછે એટલો આવાં શહેરોને કોઈ સૂનાં ગણવાનું લખે તો વાચકને લખનારનાં
જ જવાબ આપવાનો અને તેમાં પણ જોવું કે વાત કોની સાથે થાય છે.' નિરીક્ષણશક્તિ અને સમજશક્તિ અંગે શંકા ઉદ્દભવે. માનવવસતિની
જ્યારે હું રસ્તામાં કોઈની સાથે વાત કરવા લાગે અને મારી પત્ની મારી, દષ્ટિએ શહેરો અત્યંત ભરચક છે. ખરે બપોરે પણ માણસો દોડતાં રહે
સાથે હોય ત્યારે તે આવી જ સલાહ ધીમે બોલીને મને આપે છે, પરંતુ છે, અર્ધી રાત્રે પણ દિવસ ઊગ્યા જેવું વાતાવરણ જોવા મળતું હોય છે.
હું મારા ગામડાના માણસના સ્વભાવની રીતે જેની સાથે વાત કરવાની પરંતુ માણસ હૃદય ખોઇ બેઠો છે, તેથી માનવભીડની હૂંફનાં આશ્વાસન રે,
પતિ તક મળે તેને જાતજાતનાં પ્રશ્નો પૂછું અને મારી વાત વગર પૂછો. સિવાય તે એકલતા અનુભવે છે. નિર્જન વાતાવરણમાં એકલતા લાગે, નિખાલસ રીતે વચ્ચે વચ્ચે કહી દઉં. કોણ જાણે કેમ મારો ગામડાના ગામડાંઓમાં સૂનકાર લાગે, રણ વેરાન લાગે તેવી એકલતા માણસ માણસ તરીકેનો સ્વભાવ હં છોડી શકતો નથી. મને મૌન રાખવાનું ખાસ અનભવે એ કદરતી છે. માનવમહેરામણમાં પોતે હોવા છતાં પણ કહેવામાં આવે ત્યારે મારે ફરજિયાત કૃત્રિમતાનો મહોરો પહેરીને વધુ શહેરોમાં માણસને ઘણીવાર એકલતા લાગે છે. તેથી જ શહેરોને સૂનાં પડતી ગુંગળામણ અનુભવવી પડે છે. પરંતુ થોડા સમય પછી વળી થોડી કહેવાં પડે છે. સ્ટીફન ઝુવાઇગ તેમની એક વાર્તાના પાત્ર દ્વારા કહે છે, વાત કોઈ સાથે કરીને હળવાશનો આનંદ લઇ લઉં છું.
નથી.
Page #7
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧-૯૭
પ્રબુદ્ધ જીવન
આવી જાતનું અતડાપણું અને કૃત્રિમતા રાખવાનો અર્થ એ થાય કે પોતે પણ એકલવાયાપણું અનુભવવું અને બીજાઓને પણ તેવી લાગણીનો અનુભવ કરાવવો, પરિણામે યંત્રની જેમ જવું-આવવું, મુસાફરી કરવી, પડોશમાં રહેવું, નોકરી કરવી, મંદિરે જવું, સભામાં બેસવું એવું શહેરી જીવન બની ગયું છે. જો આપણે કોઇની સાથે મીઠાશથી અમસ્તી વાત કરીએ એટલે તે વ્યક્તિને એમ જ લાગે કે આપણને તેનામાં કંઇક સ્વાર્થ છે. અન્ય જોનારાઓ પણ એમાં આપણાં સ્વાર્થનો જ અર્થ ઘટાવે.
આધ્યાત્મિક કે ધાર્મિક જીવન જીવવા માટે એવો આદેશ છે કે માણસે કોઇ વખત અજાણ્યા માણસ સાથે પણ નિઃસ્વાર્થભાવે વાત કરવી અર્થાત્ ભાવપૂર્વક વાત કરવી. આજના યુગમાં આવી તક મેળવવાની બાબત મોટા પુરુષાર્થની બની ગઇ છે. અમેરિકામાં કેટલાક લોકો સાથે રીવોલ્વર લઈને ફરે છે. આવી સ્થિતિ ઋષિમુનિઓનાં ભારતમાં પણ હવે ડોકિયું કરી રહી હોય એમ લાગે છે. સ્વાર્થનો વિસ્તાર ઘણો મોટો છે. કોઇની પાસેથી તદ્દન સામાન્ય માહિતી મેળવવાથી માંડીને અદાલતમાં કેસ દાખલ થઇ શકે તેટલી હદ સુધીનો સ્વાર્થનો વિસ્તાર જાણે સામાન્ય બાબત ગણાવા લાગી છે ! આપણે કોઇને આપણી કંઇ વાત જણાવીએ તો આપણને એ માણસ ચોંટે. એ માત્ર ‘હાઉ' નથી રહ્યો, પણ માણસ સ્પષ્ટપણે તેમ માનીને અતડાપણાનો કૃત્રિમ મહોરો પહેરીને રહે જ છે. પરિણામે બે સહકાર્યકરો, પડોશીઓ, સંબંધીઓ વગેરે વચ્ચે જાણે અભેદ્ય દિવાલ રચાઇ હોય તેવી પરિસ્થિતિ છે; પોતાનાં જ કુટુંબીજનોમાં આ અંગે કેવી પરિસ્થિતિ છે તે તો વ્યક્તિએ પોતે જ નક્કી કરવું પડે.
આજે શહેરના શિક્ષિત લોકોનું ચિત્ર કંઇક આવું છે. કેટલાંક મોટાં શહેરોમાં સુશિક્ષિત લોકો, શિક્ષકો, પ્રાધ્યાપકો, પ્રિન્સિપાલો, વાઇસ-ચાન્સેલર, વિદ્વાનો, લેખકો, મોટા અમલદારો, વકીલો, ન્યાયાધીશો, ઇજનેરો વગેરે સારી સંખ્યામાં હોવા છતાં તેવા કેટલાક વર્ગોમાં જ્ઞાનગોષ્ઠિ, વિચારોની આપલે જેવા કાર્યક્રમો ખાસ જોવા ન મળે એ એક અનેરું આશ્ચર્ય નથી ? આ શિક્ષિત વર્ગના સૌ કોઇ કેમ વધારે પૈસા મળે એ સિવાય જાણે તેમને સરસ્વતીની ઉપાસનામાં રસ નથી એવી પરિસ્થિતિ છે. કેટલાયે શિક્ષકો, પ્રાધ્યાપકો, પ્રિન્સિપાલો,
અમલદારો વગેરે તેમનાં યુનિયનોમાં જીવંત રસ લે છે; પગારવધારો, સગવડો, યોગ્ય સ્થાન વગેરેના પ્રશ્નોમાંથી તેઓ ઊંચા આવતા નથી. યુનિવર્સિટી સરસ્વતીની ઉપાસનાનું કેન્દ્ર હોવા છતાં સિન્ડીકેટમાં સ્થાન મેળવવું, પોતાનું ધાર્યું થાય તે માટેની જૂથબંધી રચવી, ઉચ્ચ સ્થાનો મેળવવાં અને વધારે આર્થિક લાભ થાય તે માટેના કજિયાઓનું કેન્દ્ર બને એ માટે શું કહેવું? આવિદ્વાનોને નિઃસ્વાર્થભાવે અલ્પ સેવાનું વલણ રહેતું હશે કે કેમ એ પ્રશ્ન છે. પરિણામે વેપારીઓ અને શિક્ષિત વર્ગ વચ્ચે ખાસ ફ૨ક ૨હેવા પામ્યો નથી. જે વર્ગ સમાજની આંખ ગણાય તેમાં જ અંધાપો આવી ગયો છે. આ પરિસ્થિતિમાં તેમની કદર ન થાય કે તેમને માન ન મળે એટલે તેઓ રોષે ભરાય અને સમાજને જ્ઞાન નથી જોઇતું, પણ દ્રવ્ય જોઇએ છે એમ કહીને પોતાની વાત વ્યાજબી છે એવું સાબિત કરવાનો સંતોષ અનુભવે.
એક બાજુથી શહેરોમાં અતડાપણું અને રખે કોઇ ચોટે કે ત્રાસ આપે એવી શંકાથી કૃત્રિમતાનો મહોરો પહેરીને રહેવાનું જીવન અને બીજી બાજુથી જે શિક્ષિત લોકો પાસે કંઇ સારી બાબતની અપેક્ષા રહે તે શિક્ષિત લોકો વેપારીઓ અને અમલદારોનું અનુકરણ કરી તેમના જેવી સ્વાર્થવૃત્તિ ધરાવતા બન્યા છે. આજે પણ શહેરોમાં નવા આગંતુક માટે તો ઊંચે આભ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિ છે. વસતિ કે ભીડ ગમે તેટલી હોય પણ જ્યાં હૃદય નથી, જ્યાં ભાવશૂન્યતા છે, ઘડિયાળનો કાંટો સર્વસ્વ છે અને જ્યાં પૈસો મારો પરમેશ્વર છે તે શહેરોના ભરચક રસ્તાઓ સૂના છે, ગીચ શેરીઓ વેરાન છે અને આવાં શહેરોમાં ફરતાં જાણે ઉજ્જડ સ્થળમાં ફરી રહ્યા છીએ એવો દુઃખદ
જ્યાં
અનુભવ થાય છે. ગીચ શહેરોમાં માણસને એકંદરે આવી લાગણી થાય છે, ‘હું આટલા બધા માણસોની વચમાં છું તેથી વસતિની દૃષ્ટિએ લગભગ નિર્જન અને માનવસ્વભાવની દૃષ્ટિએ વિકરાળ ગામડાંઓ કરતાં હું વધારે સલામત છું.’ આવી તેની અંગત માનસિક લાગણીનો તેને સંતોષ જરૂર રહે છે, પરંતુ તેથી તેનાં એકલવાયાપણાનું તેને સમાધાન તો નથી જ થતું. અલબત્ત જ્યારે કોમી હુલ્લડો કે ત્રાસવાદની પરિસ્થિતિ બને છે ત્યારે તેને શહેરોની વિકરાળતાનો પ્રત્યક્ષ અનુભવ થાય છે, તો પણ ગામડામાં કાયમી વસવાટ માટે તેને આકર્ષણ થતું જ નથી. ગામડાં શબ્દાર્થમાં અને ભંગાર્થમાં બંને રીતે સૂનાં છે. જ્યારે શહેરો માત્ર વ્યંગ્યાર્થમાં સૂનાં છે.
શહેરોનો આ સૂનકાર દૂર ન થાય ? થાય જ. શી રીતે ? શિક્ષિત લોકો થોડા જ, અરે, અલ્પતમ નિઃસ્વાર્થી અને ઉદ્યમી બને તો શહેરોનો સૂનકાર દૂર કરવામાં તેઓનો ઘણો ફાળો સાબિત થાય. સિનેમાગૃહો, વિવિધ કલબો વગેરે ભલે હોય, પણ તે શહેરોનો સૂનકાર દૂર કરવા માટેનાં જોઈએ તેટલાં સક્ષમ સાધનો નથી. શિક્ષિત લોકોએ શહેરોમાં અભ્યાસવર્તુળો નિષ્ઠાપૂર્વક રચવાં જોઇએ. આજે શહેરોમાં વસતિ અને અંતર વધ્યાં છે, તેથી શહેરનાં દરેક વિભાગમાં વિવિધ પ્રકારનાં સંગઠનો અને વ્યવસ્થિત અભ્યાસવર્તુળો રચવાં જોઈએ.
એનો હેતુ છે વિચાર વિનિમય. આથી લોકો બૌદ્ધિક રીતે પ્રવૃત્ત બને છે અને મહત્ત્વનું જાણવા પામે છે જે જીવનને સમૃદ્ધ અને ઉજ્જવળ બનાવી શકે. અલબત્ત એમાં નિષ્ઠા હોવી જોઇએ. આ કાર્યની જવાબદારી વહન કરતાં જૂથમાં સહૃદયતા અને નિષ્ઠા હોય તે જ કાર્યકરોની શોભા ગણાય. આગળ આવવાનો હેતુ હોય કે મહિલાઓ સાથે સંપર્કની શક્યતા રહેશે એવો હેતુ હોય તો વર્તુળનું પરિણામ શૂન્ય આવવાનું.
જ્ઞાનપ્રસારણ સાથે ભાઇચારાનું વાતાવરણ રહે અને તે દ્વારા અનિવાર્ય બાબત ગણાવી ઘટે. એકબીજા પ્રત્યે નિઃસ્વાર્થભાવ ઉદભવે માનવતાના ગુણો વિકસે એવી ભૂમિકા આવાં અભ્યાસવર્તુળોની તો જ આ અભ્યાસવર્તુળોની સફળતા ગણાય.
શહેરનો સૂનકાર દૂર કરવા માટે આનાથી પણ વધારે મહત્ત્વનું જુદા જુદા ધર્મો અને તેના વિવિધ સંપ્રદાયો છે. તેથી દરેક ધર્મના તત્ત્વ તો છે લોકસેવાની પ્રવૃત્તિનું અને ધર્મ-ભક્તિનું. આપણા દેશમાં સંપ્રદાયોએ પોતાનું સત્સંગ મંડળ સક્રિય રાખવું જોઇએ, દુઃખી, પીડિતો વગેરે માટેનાં સેવાકાર્ય અંગેના કાર્યક્રમો અનુકૂળતા પ્રમાણે ગોઠવવા
જોઇએ.
મનની ઉદારતા અને સર્વધર્મ સમભાવ ઉદ્ભવે તો આવાં મંડળોની સફળતા ગણાય. શહેરમાં ધર્મ, ભક્તિ, જ્ઞાન અને માનવસેવાનો ગુંજારવ ચાલતો રહેશે તેમ લોકોનાં હૃદયમાં માનવતા, સહાનુભૂતિ અને ભાવનાં ઝરણાં વહેવા લાગશે. તેથી શહેરનાં ભીડ, ગીચતા, સંકડાશ વગેરેમાં અનોખી સુગંધ પ્રસરી રહેશે અને જીવનના સુંદર વિકાસ માટે ઉલ્લાસ અને તરવરાટ રહેશે. આજે પણ માણસ ધર્મસંસ્થા સાથે સંકળાયેલો તો છે જ, પરંતુ સઘળા માણસો ધર્મસંસ્થાઓ સાથે એકરૂપ બનતા નથી, તેમ સમાજ પ્રત્યેના વ્યવહારનો તેમનો અભિગમ ચીલાચાલુ જ બની રહે છે.
તો
આ પ્રવૃત્તિઓ શહેરોમાં તેમજ ગામડાંઓમાં ચાલે છે, નથી ચાલતી એવું નથી; તેમાં પણ કોઇ કોઇ શહેરોમાં આ પ્રવૃત્તિ વેગથી પણ ચાલે છે. વસ્તુતઃ શહેરી જીવનની એકવિધતા, યંત્રવતતા, કૃત્રિમતા, વધુ પડતી ઔપચારિકતાને કારણે શહેરોમાં વસતિની વચ્ચે પણ જે એકલતા અનુભવાય છે તે આવા કેટલાક અને બીજા પણ ઉપાયો યોજવાથી દૂર થશે અને માનવ માનવની નજીક આવી ‘મારું પણ કોઇક છે’ એવી લાગણી અનુભવશે.
Page #8
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
- તા. ૧૬-૧-૯૭.
આત્મદીપો ભવ.
| ડૉ. રણજિત પટેલ (અનામી) હું માંડ ચૌદ-પંદરનો હતો ત્યારે ઘરે નહીં પણ અમારી જમીન પર છીએ. સાંકડો ઘર્મ, રાંકડો સમાજ, તરલ સ્વાથધિ રાજકીય પિતાજી સાથે રહેતો હતો. અમારી જમીનની નજીક, અમારા પિતરાઇ વિચારસરણી ને સંકુલ લાગણી-તંત્ર...કશાકનું અવલંબન સ્વીકાર્યા મગન ભગત’ની જમીન હતી. સાચા અર્થમાં એ “ભગત' હતા. વિધુર વિના આપણા જીવને ચેન પડતું નથી...અને રગશિયા જીવનને ચાલના થયા બાદ, આખી જિન્દગી એમણે ભજનો ગાવામાં જ ગાળી. એમની પ્રાપ્ત થતી નથી ! ભજન-મંડળીમાં પિતાજી સાથે અવારનવાર હું પણ જતો. સાડા છ આપણે દેવળની ઉપાસના કરીએ છીએ ને સાચા દેવની ઉપેક્ષા દાયકા પૂર્વે સાંભળેલાં એ ભજનોમાંથી મને આજે ત્રણ ભજનો સંપૂર્ણ કરીએ છીએ. છાયાને સેવીએ છીએ ને સત્ત્વને છાંડીએ છીએ. ભ્રમને યાદ છે. એક હતું: “મારા જીવન-પટલિયા રે સતનામ ખેતી રે કરીએ'.' ભજીએ છીએ ને સત્યને ત્યજીએ છીએ. સત્ય-સંકલ્પ-આત્માને ઉવેખી આખુંયે ભજન રૂપક-પ્રધાન. બીજું હતું ‘બેદલનો સંગ ના કરીએ હોજી'
અર્ધદગ્ધગર કે ગોટાળિયા ધર્મગ્રંથો (?)નાં ઓવારણાં લઈએ છીએ. અને ત્રીજું હતું:
દેહનું કોડિયું દઢ પકડી રાખીએ છીએ પણ પણ સત્યના દીપને રાણી. ભ્રમણાને ભાંગ્યા વિના રે
થવા દઈએ છીએ. અને આત્મદીપ અસ્તિત્ત્વને વિસરી જઈ અંધની. આતમાને ઓળખ્યા વિના રે
પાસે પ્રકાશ કાજે ભીખીએ છીએ! દયારામના પેલા ભટજીની જેમ. ભવના ફેરા નહીં રે ટળે હોજી.”
પારસમણીને વાટકે ભીખ માંગીએ છીએ.' પાનીમેં મીનપિયાસી’ જેવી
સ્થિતિથી આપણને હસવું પણ આવતું નથી એટલી બધી આપણી “આત્માને ઓળખવાની’ વાતમાં, આપણાં આદ્યકવિ નરસિંહે
લાચારી ને નાદારી છે. પૂર્તિ-પુષ્ટિ કરી:
આપણે સહજ રહ્યા નથી એટલે સત્ય સમજાતું નથી. પહેલાં ધર્મના જ્યાં લગી આતમા તત્ત્વ ચીન્યો નહીં
વિતંડાવાદ હતા, હવે રાજકીય-વિચારસરણીઓના પહેલાં ધર્મત્યાં લગી સાધના સર્વ જૂઠી.”
સત્તાની આણ પ્રવર્તતી હતી, હવે સત્તાના ધર્મની હાક વાગે છે ! સત્યનું અને પછી આવી ભગવાન બુદ્ધની મમરી જવ ની વાત. મુખ આજે તો અનેક ઢાંકણોથી ઢંકાઈ ગયું છે. સરળ પ્રશ્નોને પણ કેમ ભગવાન બુદ્ધના પટ્ટશિષ્યોમાંના એક શિષ્ય આનંદે ‘શ્રેય અંગે સંઘ કોનું સંકુલ બનાવવા એ કુટિલ વિદ્યાકળામાં પારંગતો દિન પ્રતિદિન વધતા શરણ સ્વીકારે ?' એ મતલબના પ્રશ્નનો માત્મવીપો ભવ | એવો જાય છે. પ્રશ્નો ઉકેલવા તેના કરતાં કેમ ગૂંચવવા એમાં આપણે નિષ્ણાત સૂત્રાત્મક પણ સનાતન સત્યમાં ખપવાની ક્ષમતાવાળો ભગવાન બુદ્ધે છીએ. અનેકમુખી બુદ્ધિએ પ્રત્યક્ષ જીવનના પ્રશ્નો હલ કરવામાં જવાબ આપ્યો હતો. આજથી અઢી હજાર વર્ષો પૂર્વે તમે “આત્મદીપ અભિચારને બદલે વ્યભિચાર કેળવ્યો છે. જીવલેણ ચર્ચામાંથી આપણે બનો કે તમે આત્મશરણ બનો' એ વાત જ્યારે બને? પ્રથમ બદ્ધને ઊંચા આવતા જ નથી. ગૂંચ ઉકેલવાને બદલે દોર ગૂંચવતા, દાર્શનિક શરણે, પછી સંઘને શરણે ને છેલ્લે ધર્મને શરણે જવાની વાત બદ્ધ કરી. ચર્ચાનાં વિતંડા કરતા, આપણાં સંસ્કાર પુરુષો (1) કે ધર્મપુરુષો, સંકુલ કારણ કે વ્યક્તિ તરીકે બુદ્ધની ભૂલ કે મર્યાદાઓ સંભવી શકે. સંઘની આંટીઘૂંટીમાં વ્યવહારના પ્રશ્નોને લપેટતા આપણા કુટીલ રાજપુરુષો, વિચારણા વિપથગામી કે આક્રમક હોઈ શકે, પણ ધર્મ તો નિરપેક્ષ ને અંધ ને દિશા-શૂન્ય, નિષ્ક્રિય પ્રવૃત્તિઓમાં મચી રહેલા કહેવાતા સર્વ મર્યાદાઓથી પર એટલે અભયની ગેરંટી, ધર્મનો અર્થ જ વિમલ આપણા વિદ્યાપુરુષો કાજે આજથી લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે વિવેક, સમ્યફ વિવેકને શરણે સબ સલામત.
ભગવાન બુદ્ધ ઉદ્બોધીને ન ગયા હોય જાણે ! “જો કોઇના શરીરમાં આપણામાંના ઘણા બધા નહીં તો કેટલાક પરંપરાપ્રેમી હોય છે ને તાપસી
તીર પેસી ગયું હોય કે જો કોઈ આગમાં સપડાઇ બળળળી રહ્યો હોય તો યુગપલટા સાથે પરંપરાઓ પણ પલટાતી હોય છે, એટલે વિવેકનો
એવે સમયે જો એવો વિચાર કરવા બેસે કે આ તીર કેવી રીતે બનાવ્યું દીપક ન હોય તો પુરાણી પરંપરા પણ અવળે પંથે દોરી જાય. એ જ રીતે
હશે, ક્યા પ્રકારના લોખંડમાંથી બનાવ્યું હશે, કોણે બનાવ્યું હશે, કઈ ધર્માચાર્યો કે ધર્મગ્રંથોની મર્યાદાઓ પણ વિવેકવિહીન ને ભ્રમણાની
દિશામાંથી ફેંકાયું હશે ને એવી જ રીતે પેલો બીજો પણ આ આગ કોણે ભેખડે ભરાવી દે. આપણી શ્રદ્ધા પણ હંમેશા નિર્ભેળ જ હોય છે એમ
લગાડી હશે એ કઈ જાતનો હશે, એણે શા માટે આગ લગાડી હશે એવો ન કહી શકાય - એટલે જ “આત્મ-દીપ’ એટલે કે વ્યક્તિનો વિમલ
વિચાર કરવા બેસે તો એ નરી મૂર્ખતા જ ગણાય. તીર વાગવાને કારણે વિવેક...જેનો અભાવ મારે ને જેની હસ્તી અચૂકતારે જ તારે. આપણો
જેને તીવ્ર વેદના થતી હતી તેના શરીરમાંથી જેમ બને તેમ જલ્દી તીર આત્મ'નો અર્થ વ્યક્તિ (Individual, Self) કે આત્મા (Soul)
બહાર ખેંચી કાઢવું કે આગથી દાઝનારને અગ્નિની જ્વાળાથી બચાવી ગણીએ તો પણ ઉભયપક્ષે વિવેકની ઉપસ્થિતિ જ પથ-પ્રદર્શક કે તારક ...
લેવા જરૂરી છે..તેમ દુઃખપૂર્ણ સંસારના ભવચક્રમાંથી મનુષ્યને મુક્ત
કરવો એ જ પરમ શ્રેયસ્કર છે. પરમ સત્યના દાર્શનિક વિવેચનમાં બની શકે. ,
સમયનો વ્યય કે દુરુપયોગ કરવો યોગ્ય નથી.” આજે લોકોને...લોકસંઘને, ભૌતિક સુખોમાં જ શ્રેય દેખાય છે. પ્રેમ-શ્રેયની સરહદો લુપ્ત થઈ ગઈ છે; એટલે પ્રેમ-સુખને શ્રેય-સુખ
એટલે જ... સમજી લોકસંઘ સાચા સુખનાં વલખાં મારે છે ! એ કૃતક સુખનાં વંધ્ય
“આત્મદીપ બનીને બંધુ! વલખાંમાંથી કેટકેટલી વિકૃતિઓએ જન્મે છે! તે, આત્મવીપો ભવ નું સત્યતત્ત્વને પામે...” સૂત્ર સત્ય સમજ્યા વિનાદેખાય તેમ નથી... સમજવાની તો વાત પછી આ સર્વકાલીન ને સર્વજનીન ભગવદ્વાણીને આપણે ચરિતાર્થ
પ્રકૃતિથી, વિપરીત શિક્ષણથી ને સમાજના વિકૃત વલણથી આપણે કરીએ. સુખદુઃખના ખોટા ખ્યાલો ગાંઠે બાંધી, પ્રવાહપતિત જીવન જીવીએ
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મુદ્રક, પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪. ફિોનઃ ૩૮૨૦૨૯૧. મુદ્રણસ્થાન : રિલાયન્સ ઓફસેટ પ્રિન્ટર્સ, ૧૯, ખડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦0૮. લેસરટાઈપસેટિંગ: મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૯ર,
Page #9
--------------------------------------------------------------------------
________________
વર્ષ : (૫૦) + ૮ ૦ અંક ઃ ૨ ૭
છે તા. ૧૬-૨-૯૭ ૦
© O O શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર છે છે છે
પ્રબુદ્ધ જીવ6
છે એ છે પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ ૭ ૭ ૭ વાર્ષિક લવાજમ રૂા. ૮૦ ૭
તંત્રી : રમણલાલ ચી. શાહ
ગન કંટ્રોલ
Licence to post without prepayment No. 37 Regd. No. MH / MBI-South / 54 / 97
થોડા સમય પહેલાં મુંબઇમાં સુપ્રસિદ્ધ મજૂર નેતા દત્તા સામંતની ધોળે દિવસે ગોળી ચલાવી હત્યા ક૨વામાં આવી. ભારતમાં વિશેષતઃ મુંબઇ અને બીજાં કેટલાંક શહેરોમાં વધતી જતી ગુનાખોરીમાં ગોળી ચલાવી હત્યા કરવાના બનાવો ઉત્તરોત્તર વધતા ચાલ્યા છે. ભારતમાં એકંદરે ઘાતક શસ્ત્ર ધરાવવા પર ઘણાં કડક નિયંત્રણો છે, તો પણ ગન વાપરનારા નાગરિકોની સંખ્યા દિવસે દિવસે વધી રહી છે. ગેરકાયદે દાણચોરીથી શસ્ત્ર મેળવી તે છૂપી રીતે રાખનારા ગુંડાઓની ટોળકીની વાત તો વળી જુદી છે.
વેર લેવાનો એક અધમ માર્ગ તે માણસને જગતમાંથી કાયમની વિદાય આપવાનો છે. એક મુખ્ય વ્યક્તિનું અસ્તિત્વ મટતાં પરિસ્થિતિ નવાં પરિમાણ ધારણ કરે છે. રાજકારણમાં આવી હત્યાઓ વધવા માંડી છે. મુંબઇ જેવાં મોટાં શહેરોમાં રાજદ્વારી નેતાઓ, બિલ્ડરો, ઉદ્યોગપતિઓ, દાણચોરો, અપહરણકારો, ગુંડાઓ વગેરેની ગન ચલાવી હત્યા કરવાના બનાવો વધવા માંડ્યા છે. ભારતમાં દિન પ્રતિદિન કાયદેસર શસ્ત્ર ધરાવનાર માણસોની સંખ્યા મુખ્યત્વે મોટાં શહેરોમાં વધતી જાય છે. પંજાબ, કાશ્મીર, આસામ વગેરે પ્રદેશોમાં આતંકવાદીઓ માટે છૂપી રીતે, ગેરકાયદે પાકિસ્તાન અને અન્ય દેશો દ્વારા ભારતમાં ઘુસાડાતી ગનના બનાવો વધતા રહે છે. દુબઇ જેવાં મુક્ત બંદરોમાંથી પણ ગુજરાત, મહારાષ્ટ્રના સમુદ્ર કિનારે શસ્ત્રો ગુપ્ત રીતે ઠલવાય છે. ભારતમાં અતંત્રતા અને અંધાધુંધી ફેલાવવાના આશયથી પણ અન્ય દેશો દ્વારા આવી પ્રવૃત્તિ ઇરાદાપૂર્વક થાય છે.
...
પથ્થર, લાઠી, છરી, તલવાર, ભાલા વગેરેના પ્રહારથી માણસને ગંભીર રીતે ઘાયલ કરી શકાય છે. એથી કેટલીક વાર મૃત્યુ પણ થાય છે. બંદૂકની ગોળી માણસના પ્રાણ તત્ક્ષણ હણી નાખે છે. લાઠી, તલવાર વગેરેમાં સબળ પ્રતિકારની પૂરી શક્યતા રહે છે. બંદૂકનો પ્રતિકાર જો બચી જવાય અને પાસે બંદૂક હોય તો જ થઇ શકે છે. આમ બંદૂક એ નિશ્ચિત મૃત્યુ આણનાર ઘાતક શસ્ત્ર છે. લાઠી, તલવારમાં દુશ્મનની નજીક જવાની જેટલી જરૂર પડે છે તેટલી જરૂર બંદૂકમાં પડતી નથી. પોતે સુરક્ષિત રહીને બીજાને મારી નાખી શકાય છે. અલબત્ત, ટોળકીઓ વચ્ચે સામસામી ગોળીઓની રમઝટ થાય ત્યારે એટલી સુરક્ષિતતા રહેતી નથી. યોજનાબદ્ધ કાવત્રું ગોઠવીને ઓટોમેટિક ગનમાંથી ગોળીઓ છોડીને માણસને અવશ્ય મૃત્યુને ઘાટ ઉતારી શકાય છે. વર્તમાન જીવનનો આ એક ગંભીર પ્રશ્ન છે.
દુનિયાભરમાં વધતી જતી આ ઘાતક પ્રવૃત્તિ સામે એટલો ઉહાપોહ હવે થવા લાગ્યો છે. અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા જેવા દેશો એ વિશે ગંભીરપણે વિચારતા થયા છે. ભારતમાં ગનનો પ્રશ્ન
જ
એટલો વ્યાપક નથી, તો પણ આ ચળવળમાંથી એણે ધડો લેવા જેવું
જરૂર છે.
રોનાલ્ડ રેગન જ્યારે અમેરિકાના પ્રમુખ હતા ત્યારે એમના ઉપર કોઇક પાગલ માણસે બંદૂકમાંથી ગોળી ચલાવી હતી. રેગનને નજીવી ઇજા થઇ. તેઓ બચી ગયા હતા. પરંતુ રેગન સાથેના સ્ટાફના વડા અધિકારી જીમ બ્રેડી સારી રીતે ઘાયલ થયા. તેઓ પણ બચી ગયા, પરંતુ કંઇક અપંગ જેવા થઇ ગયા. આ એક ઘટનાએ જીમ બ્રેડીના વિચારમાં ક્રાન્તિકારી પરિવર્તન આણ્યું. તેઓ ત્યાર સુધી એમ માનતા હતા કે દરેક નાગરિકને ગન ધરાવવાનો અધિકાર છે. પરંતુ આ ઘટના પછી તેમને લાગ્યું કે દરેક નાગરિકને એમ સરળતાથી ગન રાખવા દેવાથી ઘણા ભયંકર અનર્થો થાય છે. અસ્થિર મનના, ઉશ્કેરાટભર્યા ચિત્તવાળા ક્રૂર માણસો દ્વારા અચાનક કેટલાયે નિર્દોષના પ્રાણ જાય છે. એમણે પોતાના વિચારનો ચારે બાજુ પ્રચાર કર્યો. એમણે Gun Controlની હિમાયત માત્ર અમેરિકા જ નહિ, દુનિયાના બધા દેશો માટે કરી. એમના ભાવનાત્મક પ્રચારથી પ્રેરાઇને અમેરિકાની કોંગ્રેસમાં કેટલાક વખત પહેલાં ગન કંટ્રોલ માટે ખરડો રજૂ થયો છે અને એના ઉ૫૨ ચર્ચા-વિચારણા ચાલી રહી છે. ખરડો તો મંજૂર થશે ત્યારે થશે, પરંતુ શસ્ત્રસુલભતા પ૨ નિયંત્રણો લાદવા'માટેની હવા તો અમેરિકામાં પ્રસરવા માંડી છે. Gun Destroying ની હિલચાલ પણ ચાલી છે.
અમેરિકામાં આ ખરડો હજુ પસાર નથી થયો, કારણ કે ગન ધરાવવાના નાગરિક હકના રક્ષણ માટે ત્યાંના નેશનલ રાઇફલ એસોસિએશન તરફથી ઘણો પ્રચાર થાય છે અને કોંગ્રેસના સભ્યોને એ માટે ઘણાં નાણાં અપાય છે. વળી અમેરિકાના બંધારણમાં દરેક નાગરિકને શસ્ત્ર ધરાવવાનો મૂળભૂત હક-Right to bear fire arm આપવામાં આવ્યો છે. પરંતુ ત્યાંના શાણા વિચારકો કહે છે કે બે સૈકા પહેલાં અમેરિકાની જે સ્થિતિ હતી તે સંજોગોમાં શસ્ત્ર ધરાવવાનો હક નાગરિકોને અપાયો તે વ્યાજબી હતો, પરંતુ અત્યારે જે બદલાયેલી અને સુધરેલી પરિસ્થિતિ છે તેમાં બંધારણની એ કલમ કાલગ્રસ્ત અને અપ્રસ્તુત બની જાય છે. આમ, અમેરિકામાં નાગરિકોને છૂટથી અપાતાં શસ્ત્રોના વિષયમાં ઘણી જાગૃતિ આવી ગઇ છે. પ્રચાર માધ્યમોની વિપુલતાવાળા એ દેશમાં વિચારોનો પ્રચાર ઝડપથી થાય છે.
અણબનાવ થયો હોય, શિક્ષક કે શિક્ષિકાએ ઠપકો આપ્યો હોય, કોઇ પડોશી સાથે બોલાચાલી થઇ હોય, વર્ગમાં બીજા વિદ્યાર્થીઓ સાથે છોકરા કે છોકરીએ ચીડવણી કરી હોય, પ્રેમમાં નિષ્ફળતા મળી હોય, કંઇક લૂંટ ચલાવવી હોય, માત્ર મજાક જ કરવા ખાતર હત્યા કરવી હોય નોકરીમાંથી રૂખસદ મળી હોય, માતાપિતા સાથે ઝઘડો થયો હોય, એવાં એવાં અનેક નાનાં નાનાં નજીવા નિમિત્તો ઊભાં થતાં શાળાના વિદ્યાર્થીઓએ કે મોટા માણસોએ બીજાની ગન વડે તરન હત્યા કરી
નાખી હોય એવા સેંકડો કિસ્સાઓ અમેરિકામાં છેલ્લા ત્રણચાર દાયકામાં
Page #10
--------------------------------------------------------------------------
________________
૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૯૭.
બન્યા છે. સ્વરક્ષણ માટે મળતી ગનનો ઉપયોગ અકારણે કે અલ્પકારણે પોલીસોને દુનિયાભરમાં ગન ચલાવવાની તાલીમ અપાય છે. ગનની અન્યની હત્યા કરવામાં વધુ થતો રહ્યો છે. દસ બાર વર્ષના છોકરાઓ બાબતમાં એવું છે કે એક વખત એની તાલીમ લીધા પછીથી પણ જો પોતાના પિતાની ગન છૂપી રીતે લઈને શાળામાં આવ્યા હોય એવા વખતો વખત એનો મહાવરો રાખવામાં ન આવે તો ધારેલા સમયે ધારેલું બનાવો પણ બનતા રહે છે. દુનિયાના બીજા દેશો કરતાં ગન પરિણામ એ આપે કે ન પણ આપે. એટલે શાન્તિના સમયમાં પણ ચલાવવાની બાબતમાં અમેરિકાની સ્થિતિ સૌથી વધુ ગંભીર છે. દુનિયાના બધા દેશોમાં મળીને લાખો ગન રોજે રોજ મહાવરા માટે અમેરિકામાં ગમે તે માણસ ગમે ત્યારે દુકાનમાં જઇ ગન ખરીદી શકે છૂટતી હશે ! ગનની આ ઘાતક અસરકારકતાની ધાકને લીધે જ
દુનિયામાં એકંદરે શાન્તિ અને સલામતી જળવાઈ રહે છે. સમાજગન કંટ્રોલના વિષયમાં અમેરિકામાં જેમ જાગૃતિ આવી છે તેમ વ્યવસ્થા અને રાજ્યવ્યવસ્થા માટે એ ઉપયોગી છે. (જો કે સહજ રીતે છેલ્લા એક વર્ષ દરમિયાન બ્રિટન અને ઓસ્ટ્રેલિયામાં બનેલી ભયંકર પ્રવર્તતા પ્રેમભર્યા વાતાવરણની શાન્તિની વાત જ અનોખી છે.) ઘટનાને કારણે એ બંને દેશોમાં પણ શસ્ત્ર ધરાવવા વિશે વૈચારિક જ્યાં સુધી દુનિયામાં સૈન્ય છે અને પોલીસતંત્ર છે ત્યાં સુધી ગનની જાગૃતિ આવી ગઈ છે.
જરૂર પડવાની. દેશના સંરક્ષણ માટે તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા કેટલાક સમય પહેલાં બ્રિટનમાં સ્કોટલેન્ડના એક નાના ગામમાં માટે, પ્રજાની સલામતી માટે ગન અનિવાર્ય છે એ સત્ય સ્વીકારવું રહ્યું. એકલવાયું જીવન જીવતા, માનસિક અસ્વસ્થતા ધરાવતા કોઈ એક ગન વગરના પ્રજાજનોની આદર્શ સ્થિતિનું નિર્માણ થોડાક પ્રદેશમાં થઈ નિરાશાવાદી માણસે એક શાળાના વ્યાયામ વિભાગમાં જઈ પોતાની કે, સમગ્ર દુનિયામાં ન થઈ શકે. આ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો. ગન વડે એક સાથે વીસેક નાનાં બાળકોને મારી નાખ્યાં અને બીજાં જ રહ્યો. એટલે જ્યાં સુધી સૈન્ય છે અને પોલીસતંત્ર છે ત્યાં સુધી ગનનું કેટલાંકને ગંભીર રીતે ઘાયલ કર્યા હતાં. આ ઘટનાએ માત્ર બ્રિટનમાં ઉત્પાદન નિરંતર ચાલ્યા જ કરવાનું. પરંતુ સામાન્ય નાગરિકો પાસે જ નહિ, પણ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી દીધો હતો. માણસ ગનનું વધતું જતું પ્રમાણ અટકાવવાના પ્રયાસો અવશ્ય થવા જોઇએ. ગન ધરાવતો હોય અને મગજની અસ્થિર હોય તો અચાનક કેટલી બધી સમાજના પોતાના જ હિતમાં એ છે. જાનહાનિ કરી શકે છે તે આવા દાખલા પરથી જોઈ શકાય છે. બ્રિટનના વધતી જતી વસતી અને વધતી જતી ચોરી, લૂંટફાટની ઘટનાઓ ઘણા સમાજચિંતકોએ, પત્રકારોએ અને અન્ય નાગરિકોએ ગન કંટ્રોલ કે વધતી જતી ડાકુગીરીની સામે રક્ષણ મેળવવાના હકને નામે માણસને માટે અવાજ ઉઠાવ્યો છે. ગમે તે માણસને ગન ન અપાવી જોઈએ એવો પાશ્ચાત્ય દેશોમાં બહુ સરળતાથી ગન રાખવાનો પરવાનો મળી જાય. મત પ્રચલિત બન્યો છે. શિકારના શોખીન રાજા પ્રિન્સ એડવર્ડ ફિલિપે છે. કેટલાક દેશોમાં તો ગન ખરીદવા માટે કશું કારણ આપવાની પણ ત્યારે એવો અભિપ્રાય વ્યક્ત કરેલો કે શસ્ત્ર પર નિયંત્રણ કરવાની શી જરૂર પડતી નથી. માત્ર નામ-સરનામું નોંધાય છે. ત્યાં વિદેશના જરૂર છે? માણસ ક્રિકેટના બેટથી પણ બીજાને મારી નાંખી શકે છે. તો નાગરિકોને પણ એ રીતે છૂટથી ગન વેચી શકાય છે. જ્યાં કારણ. શું તમે બેટ પર પણ પ્રતિબંધ લાવશો? પ્રિન્સ એડવર્ડ ફિલિપની આવી બતાવવાની જરૂર પડે ત્યાં શિકારના શોખનું કારણ આપી શકાય છે. દલીલ કેટલી બધી વાહિયાત છે એ બતાવી એમની આવી મૂર્ખતા ઉપર વળી જ્યાં ગન માટે પરવાનાની જરૂર હોય ત્યાં પણ પરવાનો મળ્યા બ્રિટનમાં પત્રકારો, ચિંતકો વગેરેએ ઘણા પ્રહાર કરેલા.
પછી એ ગન માત્ર સ્વરક્ષણ માટે જ વપરાય છે એવું નથી. ગન પાસે કેટલાક સમય પહેલાં ઓસ્ટ્રેલિયાના ટાસ્માનિયા રાજ્યમાં એક હોવાથી માણસનો મિજાજ બદલાઈ જાય છે. એથી માત્ર નીડરતા જ યુવાને એક કલબમાં જઇ પોતાની ગનથી એક સાથે ઘણા બધાને મારી નથી આવતી, નિર્દયતા પણ આવે છે અને ક્યારે પોતે અચાનક કોઈની નાખ્યા હતા. પોતાના હાથમાં શસ્ત્ર આવતાં માણસ કેટલો બધો કર હત્યા કરી બેસશે એની માણસને પોતાને પણ ખબર નથી રહેતી. નજીવાં બની જાય છે અને એ કરવામાં કેટલો બધો આનંદ માણે છે એનું એને કારણોસર હત્યા થઈ જાય છે. માત્ર પોતાને માટે જ નહિ, સ્વજનો. પોતાને પણ ભાન રહેતું નથી.
સંબંધીઓ, મિત્રો, પાડોશીઓ વગેરેને નિમિતે પણ કોઈકની સામે સામાન્ય રિવોલ્વર કે પિસ્તાલ ખીસામાં સંતાડી શકાય છે. એનાથી ગનનો ઉપયોગ થાય છે. એક સાથે વથ ગોળીઓ છોડી શકાતી નથી. મોટી ઓટોમેટિક ગન દ્વારા જે દેશોમાં બહુ સરળતાથી ગન માટે પરવાના અપાય છે તે દેશોમાં એક સાથે ધડ ધડ ધડ ઘણી બધી ગોળીઓ છોડી શકાય છે અને અચાનક ગન દ્વારા થતાં ખૂનનું પ્રમાણ વધુ રહે છે. ગનનું પ્રમાણ શહેરોમાં જેટલું બે ત્રણ મિનિટમાં પચીસ-પચાસ માણસની સામદાયિક હત્યા કરી હોય છે તેટલું ગામડાંઓમાં નથી હોતું. વેરવૈમનસ્ય કે ઝઘડા-લડાઈના શકાય છે. આવી સામુદાયિક હત્યામાં વ્યકિતગત વેરના બનાવ કરતાં પ્રસંગે ગામડાંઓમાં બંદૂકનો ઉપયોગ ઘણો ઓછો થાય છે. જે દેશોમાં માનસિક અસમતુલા જ વિશેષ કારણભૂત બને છે. પાશ્ચાત્ય દેશોમાં ગેરકાયદે ગનનું પ્રમાણ વધુ હોય છે ત્યાં ગન દ્વારા ખૂન, પ્રતિખૂન ડિપ્રેશન અનુભવતા લોકોની સંખ્યામાં વૃદ્ધિ થવા લાગી છે. આ એક વગેરેની ક્રિયા લાંબા સમય સુધી ચાલે છે. લેટિન અમેરિકાના કેટલાક મોટી ચિંતાનો વિષય છે.
દેશોમાં આવા બનાવો ઘણા લાંબા વખતથી બન્યા કરે છે. દુનિયામાં ગનને જથ્થાબંધ ઉત્પાદન કરનારા દેશોમાં અમેરિકા. દુનિયાના કેટલાક દેશોમાં જૂથલડાઈ-ગેંગવોરના બનાવો વધતા - રશિયા, ચીન જેવા મોટા દેશોની ગણના થાય છે. ઇઝરાયેલ જેવો નાનો ચાલ્યો છે. એક ટોળકીના સભ્યોને બીજી ટોળકીની સાથે દુશમનાવટ દેશ પણ તેમાં ઠીક ઠીક આગળ વધેલો છે. અમેરિકાની બનાવટની સ્મિથ થતાં સામસામાં ગોળીબાર થાય છે અને પાંચપંદર મિનિટમાં પાંચદસ એન્ડ વેસન, રશિયાની (જના સોવિયેટ યુનિયનની) એ. કે. ૪૭. માણસની લાશ ઢળી પડે છે. પોલીસ સાથેની ઝપાઝપીમાં પણ અમુક ઈઝરાયેલની ઉઝી નામની ગન દુનિયામાં પ્રખ્યાત થયેલી છે. ચીન
ટોળકીના માણસો તરત ગનનો આશ્રય લે છે અને બેય પક્ષે ખુવારી બીજા દેશોની ગનની સરસ નકલ કર્યા કરે છે.'
થાય છે. જ્યાં કોમી તંગદિલી બહુ પ્રવર્તતી હોય અને કાયદેસર કે સ્વિન્ઝરલેન્ડ દુનિયાનો સૌથી તટસ્થ અને શાન્તિપ્રિય દેશ હોવા ગેરકાયદે ગન સુલભ હોય ત્યાં ગોળીઓની રમઝટ વારંવાર થાય છે. છતાં અને ત્યાં ગનથી ખૂન જવલ્લે જ થતાં હોવા છતાં મોટી કરુણતા એ કલિકામા પાકિસ્તાનમાં કરાયામાં અને અન્યત્ર આવી ઘટનાઓ છે કે ગનનું મોટામાં મોટું બજાર તે સ્વિઝરલેન્ડ છે. દુનિયાની દરેક કેટલી બધી વાર બની છે ! ભાડૂતી ગુંડાઓ રોકીને, તેમને ગન પૂરી પ્રકારની ગનના એજન્ટો સ્વિઝરલેન્ડમાં મળશે. ગનના મોટામાં મોટા પાડીને કે તે માટે સગવડ કરી આપીને તથા ઘણીવાર તેમને મોંમાંગી સોદાઓ સ્વિઝરલેન્ડમાં થાય છે. કાયદેસર અને ગેરકાયદે ગનનો રકમ આપીને બીજાનું ખૂન કરાવવાના બનાવો આધુનિક દુનિયામાં વિપુલ જથ્થો બીજા દેશોની સરકારોને કે વ્યકિતઓને પૂરો પાડવામાં સામાન્ય બની ગયા છે. ભાડૂતી ગુડાઆએ ભૂલથી (Mistaken નિમોખરે છે. દક્ષિણ આફ્રિકા અને જર્મની જેવા દેશોનો identityથી) એકને બદલે બીજા નિર્દોષ માણસને મારી નાખ્યાની હિસ્સો પણ તેમાં ઠીક ઠીક છે.
ઘટનાઓ પણ બને છે. ગોળી કોઈ એક માણસ પર ચલાવવમાં આવી - ગનનો સૌથી વધુ વપરાશ લશ્કરમાં અને પોલીસ ખાતામાં તાલીમ
હોય અને નિશાનચૂક થતાં બીજાને તે વાગી હોય અને એણે પ્રાણ
૬ માટે થાય છે. એ ઉપયોગ થવો જરૂરી છે. રોજ રોજ સૈનિકોને અને ગુમાવ્યા હોય એવી ઘટનાઓ પણ
ન ગુમાવ્યા હોય એવી ઘટનાઓ પણ બને છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૨-૯૭
પ્રબુદ્ધ જીવન
હત્યા કરવા દીકરાએ જિલ્લાના પ્રાણ ગુમાયા છો
અને ઘી મા સચિત બનવું માઠી અ
પોતાને ગન મળી એટલે ચોવીસે કલાક તે પોતાની પાસે રહે એવું અતિરેક થતો ગયો કે ગન દ્વારા એકાદ બે હત્યા ન બતાવાઈ હોય તો નથી. ઘરમાં સાચવીને સંતાડી રાખી હોય તો પણ ઘરના છોકરાંઓને તે સારું ચલચિત્ર ન ગણાય એવો ખ્યાલ ત્યાંના નિર્માતા-દિગ્દર્શકોમાં તેની ખબર પડી જાય છે. કાચી ઉંમરના છોકરાઓ તે છાની છપની લઇ પ્રચલિત થઇ ગયો છે. બે હાથમાં બે ગન રાખી, તેનો કુશળતાથી જઇને કોઇકની હત્યા કરવામાં ઉપયોગ કરી લે છે. ઉપયોગ થયા પછી ઉપયોગ કરી શત્રુને મહાત કરતા નાયક કે ખલનાયકનું ચિત્ર જ એની ખબર પડે છે. પોતાના દીકરાએ જિજ્ઞાસાથી બાપની ગન જોવા ઉપસાવવામાં તેઓ ગૌરવ અનુભવવા લાગ્યા. કેટલાંક અનુકરણીય હાથમાં લીધી હોય અને તે અચાનક ફૂટતાં છોકરાએ પ્રાણ ગુમાયા હોય ચલચિત્રોમાં તો વાતે વાતે ગન ફૂટતી બતાવવાનો અતિરેક થઈ ગયો. એવા અકરમાતો પણ દુનિયામાં અવારનવાર બનતા રહે છે. બાપની એની ઘણી માઠી અસર ત્યાંના લોકજીવન ઉપર પડી અને ગન બાપ સામે જ તાકીને હત્યા કરનાર છોકરાઓના કિસ્સા પણ સમાજહિતચિંતકોને સર્ચિત બનવું પડ્યું. હવે ગનના ઉપયોગનું પ્રમાણ દુનિયામાં બન્યા છે. ગન ચોરાઇ જવાના અથવા ખરી કટોકટીના વખતે ચલચિત્રોમાં ઓછું થયું છે, તો પણ તેની માઠી અસર તો વરતાયા કરે જ ઘરમાંથી ગન ન જડવાના બનાવો પણ બને છે.
છે. અગાઉ તો કાચી ઉંમરના છોકરાઓ, ક્રોધી સ્વભાવના માણસો કારખાનામાં બનેલી ગન કારખાનામાં જ વેચાયા વગર પડી રહે ત્યાંના જનજીવનમાં હાલતાં ચાલતાં ગનનો ઉપયોગ કરવા લાગ્યા એમ બને નહિ. ગનનું ઉત્પાદન એ એક વ્યવસાય જ છે. એમાં મુખ્ય હતા. હવે જો કે તેનું પ્રમાણ ઘટ્યું છે. આશય કમાણીનો જ હોય. એટલે ઉત્પાદિત થયેલી ગન દુનિયામાં બાળકોને રમવા માટે રમકડાંની રાઇફલ, પિસ્તોલ વગેરે પ્રકારની કયાંક ને કયાંક પહોંચી જાય છે. દરેક વ્યવસાયમાં જેમ વેચનાર અને ગનનું ઉત્પાદન કરવા પર દુનિયામાં ક્યાંય નિયંત્રણો હોય એવું ખરીદનાર વચ્ચે દલાલો, એજન્ટો હોય છે તેમ ગનના બજારમાં પણ જાયામાં નથી. પરંતુ ત્યાં પણ ગન કંટ્રોલના કાયદાને લાગુ કરવાની હોય છે.
ઘણી આવશ્યકતા છે. રમકડાંની ગન રમતાં રમતાં બાળકમાં જે હિંસક દુનિયામાં જેમ કાયદેસર ગનનું વેચાણ થાય છે તેમ ગેરકાયદે પણ સંસ્કારો પડી જાય છે તે ક્યારેક તેની પાસે વિપરીત કાર્ય કરાવી બેસે એટલું જ થાય છે. કારખાનાંઓ પાસેથી ખરીદનાર તો કાયદેસર નાણાં છે. હિંસાના કુસંસ્કારથી બાળકોને વંચિત રાખવામાં એકંદરે તો આપીને ખરીદતો હોય, પણ ખરીદનાર એજન્ટ જુદાં જુદાં માધ્યમો દ્વારા સમાજને પોતાને જ લાભ છે. પોતાના દેશમાં કે અન્ય દેશમાં તે બેકાનૂની પદ્ધતિથી બીજાના સુધી ગન વગરની દુનિયા સંભવિત નથી, પણ ગન વગરનું ઘર પહોંચાડવાનો પ્રયત્ન કરે છે. આખું તંત્ર ગુપ્ત રીતે ગોઠવાયેલું હોવાથી સંભવિત છે. ભારતમાં અને અન્યત્ર કરોડો ઘર ગન વિનાનાં છે. એને ઘણીવાર પોલીસતંત્રને તેની ગંધ સુદ્ધાં આવતી નથી. '
સાચવી લેવાથી પણ દુનિયામાં વધતી જતી હિંસાને રોકી શકાશે. ગામઠી ગન બનાવવાનું શહેર તથા ગામડાના લુહાર વગેરે કુશળ જ્યાં સદાચાર છે ત્યાં નિર્ભયતા છે. જ્યાં પ્રેમ અને મૈત્રી છે ત્યાં કારીગરો માટે અઘરું નથી. ભારત જેવા કેટલાક દેશોમાં કાયદેસર તે સદાચારની સુવાસ છે. જ્યાં ત્યાગ અને સમર્પણની ભાવના છે ત્યાં બનાવી શકાતી નથી, પણ થોડાક નંગ કોઈ બનાવે તો તે પકડી શકાય શસ્ત્રના પ્રવેશને અવકાશ નથી. રાષ્ટ્રીય કક્ષાએ શસ્ત્ર નિયંત્રણ અને તેમ નથી. મશીનમાં ઢગલાબંધ બનતી એકસરખી ગન જેવી ચોકસાઈ કૌટુંબિક કક્ષાએ શસ્ત્ર પ્રવેશબંધીના ઉપાયથી માનવજાતના સુખચેનમાં તેમાં હોતી નથી, પણ તે કામ આપી શકે છે. અલબત્ત, ગન માટેના વૃદ્ધિ થશે. આ રોગ હજુ વધારે વધે તે પહેલાં એનો ઇલાજ થાય તો કેવું કારતૂસ બનાવવાનું સહેલું નથી. તે માટે તો વિશિષ્ટ પ્રકારની સારું ! યંત્રસામગ્રી જોઇએ. ગામઠી કારતૂસ ક્યારેક ન પણ ફૂટે. ભારત,
| રમણલાલ ચી. શાહ પાકિસ્તાન વગેરે એશિયાના કેટલાંક અર્ધ વિકસિત દેશોમાં ગામઠી પ્રકારની ગન બને છે અને તે ખાનગી રાહે વેચાય છે અને વપરાય પણ.
પ્રબુદ્ધ જીવન છે. કેટલીક વાર તે પકડાય પણ છે, પણ તેનું પ્રમાણ યંત્ર દ્વારા બનતી
(રજીસ્ટ્રેશન ઓફ ન્યુઝ પેપર્સ રુલ્સ ૧૯૫૬ના અન્વયે) ગનની સરખામણીમાં નહિ જેવું છે. ,
(ફોર્મ નં. ૪) ક્યારેક રમકડાંની ગન પણ ભયનું કારણ બની શકે. રમકડાંની
પ્રબુદ્ધ જીવન” સંબંધમાં નીચેની વિગતો પ્રગટ કરવામાં આવે છે. ગન હવે તો એવી આબેહુબ બનાવાય છે કે સાચી ગન અને રમકડાંની | ૧. પ્રસિદ્ધિનું સ્થળ : રસધારા કો. ઓ. હા. સોસાયટી, ગન વચ્ચેનો તફાવત કેળવો મુશ્કેલ થઈ જાય છે. કેટલાક વખત પહેલાં
૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ-૪૦૦૦૦૪. ભારતના એક શહેરમાં ત્રણ ચાર યુવાન ગુંડાઓ ગન લઈને એક ૨. પ્રસિદ્ધિનો ક્રમ: દર મહિનાની સોળમી તારીખ. સ્ટોરમાં ઘૂસી ગયા.ગન બતાવી મોટી રકમ લૂંટી ગયા. જતી વખતે ગન ૩. મુદ્રકનું નામ: ચીમનલાલ જે. શાહ ' સ્ટોરના દરવાજા પાસે મૂકી અને ચેતવણી આપતા ગયા કે “ખબરદાર, કયા દેશના : ભારતીય ગનને કોઇએ હાથ અડક્યો છે તો ! અંદરથી તરત કારતૂસ ફૂટશે.” ઠેકાણું: રસધારા કો. ઓ. હા. સોસાયટી, લુટારુઓના ગયા પછીથી પોલીસને બોલાવાઇ. પોલીસે આવીને જોયું
૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ-૪૦૦૦) તો ગન સાચી નહોતી. રમકડાંની હતી. અંદર કારતૂસ પણ નહોતાં.
૪. પ્રકાશકનું નામ : ચીમનલાલ જે. શાહ
કયા દેશના : ભારતીય ગનનો ઉપયોગ માત્ર ખૂન માટે જ થાય છે એવું નથી. આપઘાત માટે પણ એનો ઉપયોગ થાય છે. અલબત્ત, ગન વડે આપઘાત કરનારા
ઠેકાણું: રસધારા કો. ઓ. હા. સોસાયટી,
૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦૦૦૪. તો એ ચલાવી જાણનારા જ હોઇ શકે. એવી વ્યક્તિઓમાં લશ્કરના
૫. તંત્રીનું નામ: ડૉ. રમણલાલ ચી. શાહ સૈનિકો, પોલીસ ખાતાના સિપાઇ કે અફસરોનું કે તેમના કુટુંબીજનોનું
કયા દેશના : ભારતીય પ્રમાણ વધુ હોય છે. વસ્તુતઃ ગનની સુલભતા કોઇક માનસિક આઘાત. ઠેકાણું : રસધારા કો. હા. સોસાયટી, કે ઉશ્કેરાટની ક્ષણે તેમની પાસે આપઘાત કરાવે છે. ગન સુલભ ન હોય
૩૮૫, સરદાર વી.પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૪. તો પણ આપઘાત ન થાય એવું નથી, પણ ગન સાથે એવી ગ્રંથિ જલદી | ૬. માલિકનું નામ શ્રી મુંબઈ જૈન યુવક સંઘ, જોડાઇ જવાનો સંભવ વધુ રહે છે.
અને સરનામું: ૩૮૫, સરદાર વી. પી. રોડ, જીવન અને કલા બિંબ–પ્રતિબિંબની જેમ કાર્ય કરે છે. જીવનનો
મુંબઈ-૪૦૦૦૦૪. પ્રભાવ કલા ઉપર પડે છે અને કલાનો પ્રભાવ જીવન ઉપર પડે છે. હું રમણલાલ ચી. શાહ આથી જાહેર કરૂં છું કે ઉપર આપેલી વિગતો પાશ્ચાત્ય દેશોમાં, વિશેષતઃ અમેરિકામાં ચલચિત્રોમાં ગનનો ઉપયોગ
મારી જાણ અને માન્યતા મુજબ બરાબર છે. વધુ પડતો બતાવાય કર્યો છે. વાસ્તવિકતાને નામે એમાં એટલો બધો
રમણલાલ ચી. શાહ
Page #12
--------------------------------------------------------------------------
________________
૪
પ્રબુદ્ધ જીવન
પ્રભુ સાથેની ગોઠડીને માણીએ ] પૂ. શ્રી વિજયપ્રદ્યુમ્નસૂરિજી
વિશ્વના જીવમાત્ર પ્રત્યેની કરુણાથી છલકાતા હ્રદયના સ્વામી પરમાત્મા જ્યાં વિરાજમાન છે તે મંદિરમાં જવાનાં ત્રણ બારણાં છે ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાન; પણ ગર્ભાગારમાં જવાનનું બારણું એક જ છે : તલ્લીનતા. ત્યાં પહોંચો એટલે ગર્ભદીપ દેખાય અને તેના અજવાળે પરમની ઝાંખી થાય. સાધકની મથામણ આ પરમતત્ત્વની ઝાંખી માટેની જ હોય છે. તેનાં ત્રણ સાધનોમાં ભક્તિ એ દેખીતી રીતે સહેલું સાધન જણાય છે પણ તાત્ત્વિક રીતે તે સૌથી અઘરું છે; કારણ કે જ્ઞાન-વૈરાગ્યની સરખામણીમાં ભક્તિમાં અહંનો સૌથી વધુ વિલય કરવો પડે છે. ભક્તિને ‘એકશેષ’ કહેવામાં આવે છે તે આ અર્થમાં. એક ‘તે’ જ બાકી રહે છે – ત્વમેવ, ભક્તિનાં ત્રણ સોપાનમાં અનુક્રમે તથૈવાનું, તવૈવા અને છેલ્લે ત્વમેવારૂં આવે છે. છેલ્લે ‘તું જ તે હું છું’ની સ્થિતિ પ્રગટે છે. પછી દેખીતી રીતે ભક્ત સક્રિય લાગતો હોય છે, પણ વાસ્તવમાં તો ભક્તના ખોખામાં ભગવાન જ જાણે જીવતા હોય એટલું અહંનું વિલોપન ભક્તિ માગી લે છે. એટલે જ ભક્તિનો માર્ગ કપરો છે. આ બાબત એક કવિએ સરસ વાત કરી છે :
‘એ અગોચર, તત્ત્વ સાથે ક્યાં કશું સંધાય છે ?
એક વચન, પહેલો પુરુષ, ત્યાં વચ્ચે આવી જાય છે !'
એ અહંનો લય તે જ પ્રભુનો જય છે અને તેથી વચલો પડદો હઠી જાય છે અને ભક્તનું કશું છાનું રહેતું નથી. ઉ. યશોવિજયજી કહે છે : ‘તેહથી કહો છાનું કિસ્યું, જેને સોંપ્યાં તન-મન વિત્ત હો’
અને આવી કો'ક ક્ષણે ભક્ત અને ભગવાનનું અંગત મિલન રચાય છે અને ત્યારે જે ગોઠડી થાય છે તે તા અંગત રહેતી નથી : ‘જાને
કોઇ.’
સ્તવન એટલે ભક્તની ભગવાન સાથેની ગોઠડી. શ્રી પાર્શ્વચંદ્રજી સૂરિષ્કૃત પ્રસ્તુત સ્તવન- ચોવીશીનાં સ્તવનોમાંથી પસાર થતી વખતે આવા સુભગ મિલનનાં દર્શન થાય છે .કવિએ પ્રભુ સાથે ગોઠડી માંડી છે ને પછી જાણે આપણી આગળ એની વાત કરે છે ઃ પ્રત્યક્ષ જાણે જિન કુંથુ દીઠા, પદ્માસનિઈ ધ્યાન ધરેવિ બઇઠા; નાશાગ્નિ સમ્યગ્ નિજદષ્ટિ રાખઇ, તિણ હેતિ વાણી વયણિઈ ન ભાખઇ. -૧૭/૮
પોતાના મનમાં ઘૂંટાતી વ્યથાની વાત – કુગુરુ સંગની દાસ્તાન – તેમના મોઢે વારંવાર આવે છે ઃ
તા. ૧૬-૨-૯૭
રીતે ગૂંથી લેવાયા છે. અહીં તેમનું શાસ્ત્રીય વિષયનું તથા ભાષા પરનું પ્રભુત્વ સ્વયં સ્પષ્ટ જણાઇ આવે છે. અઢા૨મા શ્રી અ૨નાથ ભગવાનના સ્તવનમાં ધર્મધર્મની ચર્ચા નોંધપાત્ર છે, તો વીસમા મુનિસુવ્રતસ્વામી ભગવાનના સ્તવનમાં ગુણસ્થાનકની દષ્ટિએ કરેલું નિરૂપણ પણ, તેઓ આ વિષયમાં કેટલા રમમાણ હશે તેની પ્રતીતિ કરાવે છે. પાર્શ્વનાથ ભગવાનના સ્તવનમાં તેમણે ચૌદ સ્વપ્નની ગૂંથણી સુંદર કરી છે, જ્યારે ધર્મનાથ પ્રભુના સ્તવનમાં કલ્પસૂત્રગત ‘સંખે ઇવ નિરંજણે' વગેરે ઉપમાઓને સફળપણે ગૂંથી લીધી છે.
વિચારશીલ સાધકને પોતાના સમસામયિક મત-પંથના સંદર્ભે સબવિધાન કરવું જ પડે છે; એવા પ્રસંગે તેઓ કરુણાબુદ્ધિએ અંગુલિનિર્દેશ કરવો જ પસંદ કરે છે.
‘ત્રઇસટિ અધિકા ત્રણિ સય, પાખંડીના ધર્મ, જિનમત, લહિ તેહ જ કરિય, ગુરુ વિણ ન લઘઉ મર્મ. · - ૩/૮ ‘ત્રિણ્ણિ સય ત્રઈસદ્ધિ ચોર, પાખંડી અત થોર, તાસુ વિશ્વન સવિ ટાલઈ, નિજ પ્રભુઆદેસ્યઉ પાલઈ.' - ૫/૪
શ્રી પાર્શ્વચંદ્રજીસૂરિ પોતાના સમયમાં ગચ્છના ભેદોની જે સ્થિતિ પ્રવર્તતી હતી તેનો સખેદ ઉલ્લેખ સ્તવન કરે છે અને સાથે આત્મનિવેદન પણ કરે છે ઃ
શ્રી પાર્શ્વચંદ્રસૂરિનો વિદ્યમાનકાળ વિક્રમના સોળમા શતકનો છે. તે સમયે સ્થાનકવાસી સંપ્રદાયની શરૂઆત થઇ ચૂડી હતી. આથી તવિષયક ચિંતન પણ સ્તવનોમાં ઊતરી આવ્યું છે. સ્થાપનાનિક્ષેપ અર્થાત્ મૂર્તિના સંદર્ભમાં કવિ જાણે સ્વાનુભવસિદ્ધ ઉદ્ગાર કાઢે છે : નામિઈ થિકઉ ઠવણ વિશે, જાણઉં,
જે દેખિ ચોખઉ જિનભાવ આણઉં. ' - ૧૭/૯
તેના જ અનુસંધાનમાં ચોવીસમા મહાવીર સ્વામીના સ્તવનમાં દઢતાપૂર્વક જે પ્રતિપાદન કવિ કરે છે તે અસ૨કા૨ક છે. શ્રી ભગવતીજી સૂત્રના પ્રારંભે ‘નમો બંભીએ લિવિએ' પદ છે, તેને પણ અહીં સંભાર્યું છે. આ સ્તવનમાં બોલચાલની ભાષામાં થયેલું નિરૂપણ સુંદર લાગે છેઃ ‘મા, મા, એમ ન ભાખિયઇ જી, એ અસમંજસ વાણિ; પ્રતિમા નહુ ઉથપિયઇ જી, એ મતિ સાચી જાtિ. - ૨૪/૫
સાહિત્યની દષ્ટિએ જોઇએ તો આ સ્તવનોમાં ઉપમા આદિ અલંકારો, યમક, પ્રાસ આદિ ભાષાકીય શણગાર સુંદર રીતે પ્રયોજાયાં છે. રચનામાં પ્રૌઢતા છે. શ્રી સંભવનાથ ભગવાનના સ્તવનનો ઉઘાડ કેટલો સહજસુંદર છેઃ ‘મંગલવધિ-વિતાન-ધન, શ્રી સંભવ જિનરાય’
શ્રી અભિનંદન સ્વામી ભગવાનના સ્તવનમાં પહેલી અને બીજી કડીમાં, મુક્તિફળ મેળવવા લાખ યોજનનું શરીર કરીએ તો પણ તે ન મળે અને પ્રભુના ચરણે જે નીચા નમે તેને તે તરત જ મળે એ કેવો મઝાનો વિરોધાલંકાર દર્શાવ્યો છે !
તેરમા સ્તવનમાં એક પ્રાકૃત સુભાષિતની છાયા સરસ રીતે ઝીલાઇ
‘મિથ્યાદરિસણ પાપિયઉ એ, ચિત અંતરિ આવી થાપિયઉ એ,
છે :
તિણિ કુગુરુ-કુદેવિ નાવિયઉ એ, એ પ્રાણીપ્રાણિ ભમાવિયઉ એ. · - ૨/૫ ‘સરસ દૂધ સુતંદુલ સ્પઉં મિલી, કલકલઇ જિમ ખીર રસાઉલી; ‘ત્યજી કુગુરુ વિલ સુગુરુને સંગિ રાચઉ. - - ૧૦/૯
એ જ પ્રમાણે ત્રણસો ને ત્રેસઠ પાખંડીને પણ એ જ સંદર્ભમાં યાદ કરે છે ઃ
સઘણ કુક્કુસ મિશ્રિત રાબડી,તડબડઇ નહુ કાંઇ પચનઈ ચડી ?' - ૧૩/૮ પ્રાકૃતમાં સુભાષિત આ પ્રમાણે છે ઃ
जइ बहुल - दुघध्धवला, उच्छलइ धवलतंडुला खीरा । ता किं कणकुक्कसिया, रब्बडिआ नो तडब्बडइ ? || १ || બાવીસમા સ્તવનમાં શ્રી નેમિનાથ ભગવાનના સમ્યકૃત્વ પામવાના પ્રસંગને
‘તિહાં સાધુનઉ શુદ્ધ આચાર દેખી, લહી દંસણ કુમતની મતિ ઉવેખી. '
આમ એક પંક્તિના ઇશારે રજૂ કર્યો છે. અન્યત્ર ગુજરાતી પદ્યમા આ વાત આવી હોય એવું સ્મરણ નથી. પ્રસંગ યાદગાર છે. ‘ત્રિષષ્ટિ’માં પર્વ આઠમામાં આવે છે.
‘આગમવચન ઉથાપિયઉં,નિય નિય ગચ્છ તિ થાપિયઉ, આપિયઉ કિમ લઉં દસણ તાહરઉં એ ? હિવ એ સહૂ આલોઇયઇ, સુપ્રસન્ન નયણ નિહાલિયઇ, ટાલિયઇ ભવદુહ બંધન માહ૨ એ. ′ - ૪/૧૧ સ્તવનોનું ભાષાકર્મ પણ સાફ અને સ્વચ્છ છે; અભિવ્યક્તિની
ધન અને ધનવતીનો એ પહેલો ભવ છે. ગ્રીષ્મના ભર તાપનો દિવસો છે. ઉકળાટથી કંટાળીને દંપતી ઉપવનમાં શીતળ લતામંડપમાં વિશ્રામ કરી રહ્યાં છે. ત્યાં ધનવતી ભરબપોરે ધોમ તાપમાં રસ્તા ઉપર એક મુનિને મૂર્છાવશ થઇને પડતા જુએ છે, ધનને કહે છે અને ધન તૂર્ત દોડીને શીતોપચાર કરે છે, મુનિ સ્વસ્થ બને છે, ધન મુનિને પૂછે છે : કળા પણ આગવી છે. કર્મગ્રન્થના ગહન પદાર્થો ગુજરાતી પદ્યમાં સુગમતાપ લાગ્યો છે અને આપને મૂર્છા આવી ગઇ.' મુનિ કહે છે કે આ કષ્ટ આવી અવસ્થા કેમ થઇ ? આપના પગમાંથી લોહી નીકળે છે, સખત
Page #13
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૨-૯૭
પ્રબુદ્ધ જીવન
૫
તો ભાવિમાં લાભ કરનારું છે માટે મને તે પીડાદાયક નથી, પણ આ હવે થોડીક વાત આ સ્તવનોના ટિપ્પણ વિફો - જન્મ-મરણની પીડા મને મોટી લાગે છે. આ સાંભળી ધનને આશ્ચર્ય વિદ્યાપ્રીતિ ધરાવનાર સાધનશુચિ મુનિરાજ શ્રી ભુવનચંદ્રજી, થયું. અને મનિની સેવા કરી, આ નિમિત્તે તેને ત્યાં સમ્યગુદર્શનની પ્રાપ્તિ મહારાજે હમણાં-હમણાં ગુજરાતી ભાષાની પ્રાચીન રચનાઓના થઈ. (ત્રિપષ્ટિ૦, પર્વ ૮, સર્ગ ૧, શ્લોક ૧૧૧થી ૧૨૪) આ પ્રસંગનો અધ્યયન તરફ ધ્યાન કેન્દ્રિત કર્યું છે તે આપણા માટેના સુખદ સમાચાર ઉલ્લેખ સ્તવનમાં ઉપરની બે લીટીમાં થયો છે.
છે. આ સ્તવનોમાં આવતા કઠિન શબ્દ ગુચ્છોના અર્થ તથા જરૂરી અન્ય આમ, પ્રસ્તુત સ્તવનોની વિષયપસંદગી નાવિન્યપૂર્ણ છે. ચર્વિત સંદર્ભે ટિપ્પણમાં આપ્યા છે. તેથી આ સ્તવનોની ઉપાદેયતામાં ઘણો ચર્વણ અહીં નથી એ નોંધવું જોઇએ.
સારો વધારો થંકો. અને આ આવશ્યક પણ હતું. જૂની ગુજરાતીના પ્રભુભક્તિ એ ખારા રસંસારની મીઠી વીરડી છે. આ સ્તવનોને અભ્યાસીઓને પણ આમાંથી સારી એવી સામગ્રી મળી રહેશે. કઠિન, નિરાંતે માણતાં આવો જ અનુભવ થશે એ નિઃશંક છે.
જૂના શબ્દોના અર્થ આપતો શબ્દકોશ પણ પુસ્તકના અંતે જોડ્યો છે. કર્તાએ આ સ્તવનોમાં દેશી ઓછી અને છંદ વધુ વાપર્યા છે. બે- જૂની ગુજરાતી ભાષાથી અપરિચિત વર્ગને આ શબ્દકોશ સહાયક ત્રણ દેશી, બાકી ઉપજાતિ, ભુજંગપ્રયાત (ભુજંગી), દુતવિલંબિત અને નીવડશે. આવા પ્રાચીન સાહિત્યને સંસ્કારિત કરીને શ્રી સંઘના ચોપાઇનો પ્રયોગ થયો છે. સત્તરમી-અઢારમા સૈકાથી ગુજરાતી જ્ઞાનપ્રેમી વર્ગ માટે સુલભ કરી આપવાનું કાર્ય મુનિશ્રીના હાથે ચાલુ જ સ્તવન-સાહિત્યમાંથી વૃત્તો (છંદો) નીકળી ગયા. આ રચનાઓ તે રહે એ શુભેચ્છા. પહેલાંની છે, તેથી નોંધપાત્ર છે.'
હું બહુ સેન્સિટિવ છું
ગુલાબ દેઢિયા આ વાત કોણે નહિ સાંભળી હોય ! વાતમાં ક્યાંક ચડાવઉતાર પણ લાગણી ! શ્રીકૃષ્ણ ભગવાન યાદ આવે છે ને ! સુદામાને લેવા કેવા આવે, જરા અવાજ ઊંચોનીચો થાય, મતભેદની લહેરખી ઊઠે તો તરત દોડી ગયા હતા. અથવા એમ કહ્યું કે એમનાથી કેવું દોડી જવાયું હતું! કોઈ કહી દે, “હું બહુ સેન્સિટિવ છું.’ કહેવા તો એ એમ માગે છે કે હું પશુઓનો દુ:ખભર્યો પોકાર અનેક કાન સુધી સંભળાયો અને બહુ લાગણીશીલ છું. એટલું જ નહિ મને તરત માઠું લાગી જાય છે.' વિલીન થઇ ગયો. માત્ર બે કાનમાં એ ચિત્કાર ઘર કરી બેઠો. વીણાના લાગણીશીલ હોવું એ તો માનવમનની મૂડી છે.
તાર ઝંકૃત થઈ ઊડ્યા અને વરરાજા નેમકુમારનો રથ રાજુલના તોરણેથી જેને વાતેવાતે વાંકું પડે, ખોટું લાગી જાય, જેને સંભાળીને સાચવવા પાછો વળ્યો. ભાવની સુકમારતા કેવી ! હૃદયની જાગૃતિ કેવી! . પડે તે જ શું સેન્સિટિવ છે ? આપણે સંવેદનશીલતાનો અર્થ ક્યારેક કાદવકીચડમાં ફસાઇને તરફડતા ડુક્કરને બચાવતી વખતે રાંકુચિત કરી બેસીએ છીએ. લાગણી શું માત્ર ખોટું લગાડવા માટે જ મહામના અબ્રાહમ લિંકને પણ એમ કહ્યું હશે ને કે “હું બહુ સેન્સિટિવ હોય છે? ખરી સંવેદના તો તે કહેવાય જેને સહજ ભાવે સાચું લાગી છું તેથી ડુક્કરને થતું દુઃખ મારાથી જોવાયું નહિ. મારા દુઃખને ઓછું જાય. નરી સ્વકેન્દ્રી સંવેદનશીલતા માણસને સાચવવા જેવી કરવા આ કરી રહ્યો છું.' વ્યક્તિ'ના ખાનામાં ગોઠવી દે છે.
. . વહેલી સવારે પત્રેપુખે વિખેરાયેલાં તુષારબિન્દુ બીડમાં તમારો જેમ જાતને સમજાવવાનું સહેલું નથી તેમ જગતને પણ મારગ રોકે, કોઈ સંગીતની અલપઝલપ સુરાવલિ તમારા પગને સમજાવવાનું ક્યાં સહેલું છે ? તુલસીદાસજીએ કહ્યું છે તેમ લોકો તો થંભાવી દે, રાતે ફૂલોની માદક સોડમ તમને આંતરી લે, કોઈ મંદિરના ભાતભાતનાં જ હોવાના, બધાની સાથે સુમેળ સાધવા નદી, નાવ, સોપાનની સુકુમારતા તેમને સ્પર્શ કરવા લલચાવે, કોઈ પુસ્તકનું એકાદ સંજોગ પારખવાં પડે. નદી એટલે જમાનો કે પ્રવાહ, મુખ્ય વહેણ, નાવ વાક્ય તમને આખું પુસ્તક માથે લઈ નાચતું કરી દે, કોઈ શ્રમિકની કાર્ય એટલે આપણે સાધન, આપણી પહોંચ અને સંજોગ એટલે પરિસ્થિતિ: પૂર્ણ થયાની ધન્યતા તમને સ્પર્શી જાય એવું આવું તો કેટકેટલું કહી
તમે લાગણી પર કાબ ધરાવતા હો તો લોકો શકાય. એ બધું સમસંવેદન જ છે. આપણે એકાદ ઇન્દ્રિયથી કંઈક ઝટ તમને જાડી ચામડીના કહી બેસે. તમને તો માઠું નહિ લાગે, એમ અન્ય ઝાલા,
ઝીલી લઇએ એ લાગણીની ટશર. આવું કંઈક ક્યારેક આપણને થઇ જાણે ત્યારે તમારી સાથે ગમે તેમ પણ વર્તી શકાય એમ માની લે. જરા અg
આવતું હોય તો આપણે લાગણીજડ નથી થયા. આપણી માંયલીકોર આળા એટલે કે આદ્ર બનો તો લોકો તમારી સાથે બહુ સાચવીને ચાલે.
વીણાના તાર ઝણઝણી ઊઠે છે. આપણે સંવેદનશીલ છીએ એમ માની માત્ર તમને ખોટું ન લાગે તેનો જ ખ્યાલ રાખે. (કમનસીબી એ છે કે એ
શકાય.
કોઇની વિપદા જોઈ દ્રવે, કોઈનું સ્મિત નિરખી ધન્ય થાય, કોઇને પણ નથી રાખતા.) તમારાથી થોડું વધુ અંતર રાખે. ક્યારેક ખરી હકીકતથી વાકેફ ન પણ કરે.
શાબાશી દેવામાં ગણતરીપૂર્વકનો વિલંબ ન કરે એ બધાં સેન્સિટિવ
માનવીનાં લક્ષણ છે. | સંવેદના માત્ર ખોટું લગાડવા માટે નથી. હું બહુ નાજુક છું, મારો
આપણો અહં વધુ પડતો જાગૃત હોય તો સૌ આપણાથી સંભાળીને " અહં તરત જાગી ઊઠે એવો છે.' એવા ભાવમાં ઊર્મિતંત્રને બદ્ધ કરવાની
વર્તે પણ જો આપણું ઉર જાગતું હોય તો આપણે જ સૌ સાથે સંભાળીને શી જરૂર?
વર્તીએ. જેમ સાચો ઉદ્ગાર મોંમાંથી અનાયાસ અચાનક આપોઆપ પોતાની વેદના વખતે સંયમ રાખી શકે પણ અન્યની વેદના વખતે સરી પડે છે. અરે, આહ, વાહ, અહો જેવા ઉદ્દગારો કૃત્રિમ રીતે જેની લાગણીના તાર ઝણઝણી ઉઠ તેને સાચા સંવેદના કેહવા રહી. ઉચ્ચારાય ત્યારે ખબર પડી જાય છે કે માનવી સૂતો છે ને મહોરું જાગે માત્ર વેદના જ શા માટે, પોતાના રાજીપાને રૂડી પેરે ૨જૂ કરે તે સેન્સિટિવ છે. નથી શું ?
સંવેદના તો જીવ માત્રનો પ્રમુખ ગુણ છે. પણ એની અભિવ્યક્તિ લાખ કામ વચ્ચે અટવાયેલા હોઈએ અને ક્યાંકથી કોયલનો ટહુકો મહત્ત્વની વસ્તુ છે. પોતાને માટે તો સૌ સંવેદનશીલ હોય છે. પણ અન્ય સંભળાઈ જાય, તે માત્ર કાનમાં એક ધ્વનિ બનીને થીજી ન જાય પણ માટે, નિરદેશે, અનાયાસ, સહજ, નિજ, સંવેદના જાગે તો ' આપણે વિહ્વળ થઇ જઈએ. ઘડીભર હાથે કામ કરતા થંભી જાય, મને લાગણીઓ લીલીછમ છે એવું લાગે. કોયલના સ્વરની દિશામાં દોટ મૂકે એ પણ સંવેદનાશીલતા છે. મિત્રને ખરો સેન્સિટિવ છે તે કહેતો નથી અને જે કહેતો ફરે છે તે ખરો આવતો જોઇ ઊભા ન રહેવાય. પણ સામે આપમેળે દોડી જવાય એ સેન્સિટિવ નથી.
Page #14
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૯૭
તમાં છે. હંગા
માંગી-તુંગી
રમણલાલ ચી. શાહ દિગંબર જૈનોમાં સુપ્રસિદ્ધ એવાં માંગી-તુંગી નામના તીર્થની આકાર જુદો જુદો છે. પહાડ ઉપર માંગીગિરિનું શિખર લગભગ ૨૨૫ યાત્રાએ જવાનું સ્વપ્ન તો ઘણાં વર્ષોથી મેં સેવેલું, પણ ત્યાં જવાનો ફૂટ ઊંચું છે અને તે અર્ધવર્તુળાકાર જેવું છે. તુંગીગિરિનું શિખર બરણી સુયોગ તો હમણાં ૧૫મી જાન્યુઆરી ૧૯૯૭ના રોજ પ્રાપ્ત થયો હતો. કેસિલિન્ડર જેવું ગોળ છે અને તે આશરે ૨૭૫ ફૂટ ઊંચું છે. બંનેશિખરો - દેવલાલી વારંવાર જવાનું થાય અને નાસિક જિલ્લામાં આવેલાં બે સહિત પહાડનું દશ્ય દૂરથી જોઈએ તો જાણે પગ લંબાવીને બેઠેલા સિંહ દિગંબર તીર્થો તે ગજપંથા અને માંગીતૂગી એક એક દિવસમાં જઇને જેવી કે એવા વિશાળકાય અન્ય પ્રાણી જેવી આકૃતિ જણાય. પહાડનો પાછા દેવલાલી આવી શકાય એટલાં નજીક છે એવું સાંભળ્યું હતું. એમાં દેખાવ નજરને ભરી દે એવો છે. સંગીગિરિ બાજુનો પહાડ દૂરથી જોતાં ગજપંથાની યાત્રા માટે તો ત્રણેક વાર જવાનું થયું હતું, પરંતુ માંગતંગી જાણે કુદરતી પિરામિડ હોય એવો દેખાય છે. પહાડ ઉપર એ બાજુ જલદી જવાનું પ્રાપ્ત થતું નહોતું. કારણ કે તે અંતરિયાળ આવેલું છે. તુંગીગિરિની ચૂલિકા એટલે જાણે પર્વતની ટોચ પર સ્થાપેલું મોટું વળી ત્યાં જવા માટે ખાસ સાધન હોય અને સાથે કોઈ જાણકાર હોય તો શિવલિંગ ! વિશેષ સરળતા રહે એવું છે.
માંગતુંગીના પહાડ ઉપર મારાં પત્નીથી સંધિવાને કારણે ચડીને મેં અને મારા પત્નીએ ત્યાં જવાનો સંકલ્પ કર્યો અને સદભાગ્યે જાત્રો થાય એમ નહોતી, તથા પગ વાળીને ડોળીમાં બેસવાનું પણ ફાવે. મારા મિત્ર શ્રી જગદીશભાઈ ખોખાણી અને શ્રી રમેશભાઈ શાહનો એમ નહોતું. એમણે નીચે મંદિરમાં સ્તુતિ કરી. મેં તથા શ્રી સંગાથ મળ્યો. એથી અમારો સંકલ્પ સહજ રીતે પાર પડયો. જગદીશભાઈએ ડોળીમાં બેસીને અને શ્રી રમેશભાઈએ પગથિયાં દેવલાલીથી અમે વહેલી સવારે પાંચેક વાગે નીકળ્યાં, કારણ કે ચડા
છે 2 ચડીને જાત્રા કરવાનું ઠરાવ્યું. અમે પહાડ તરફ પ્રયાણ કર્યું. અઢી-ત્રણ કલાકનો રસ્તો હતો. દેવલાલીથી અમે શ્રી જગદીશભાઈની માંગતુંગીનું ચડાણ સીધું અને કપરું છે; એટલે ડોળીવાળા ચાર ગાડી લીધી અને શ્રી રમેશભાઈએ એ ચલાવી. મુંબઈ-આગ્રા રોડ પર, હતા, બે ઊંચકનાર અને બે ડોળીને નીચેથી પકડીને સહેજ ઊંચી કરનારા નાસિકથી ધુલિયાને રસ્તે લગભગ પોણોસો કિલોમીટર પછી, ચાંદવડ કે જેથી ઊંચકનારને ભાર ન લાગે. જો આ બે મદદનીશ ડોળીવાળા ન આવે તે પહેલાં, ડાબી બાજુ દેવડા અને સટાણાનો રસ્તો અમે લીધો. હોય તો ઊંચકનાર ગમે ત્યારે સમતોલપણું ગુમાવી બેસે, ડોળીમાં પાછા ત્યાંથી સટાણા પહોંચતાં લગભગ ૩૪ કિલોમિટર થાય. ડુંગરાઓની ઊતરતી વખતે બેસનારે અવળું મોટું રાખીને બેસવું પડે, નહિ તો તળેટીમાંથી પસાર થતો વળાંકવાળો રસ્તો પરોઢના આછા ઉજાસમાં આગળના ડોળીવાળા પર વધુ પડતો ભાર આવી જાય અને તે ગબડી જાણે આતિથ્ય-સત્કાર માટે ઉત્સુક હોય એવો જણાતો હતો. સટાણા પડે. પહોંચી ત્યાંથી અમે તારાબાદ (કેટલાક સ્થાનિક લોકો “તારાબાગ” માંગતુંગી અને એની આસપાસના પર્વતો ગાલના પહાડી એવો ઉચ્ચાર કરે છે)નો રસ્તો લીધો. પચીસેક કિલોમીટરનો એ રસ્તો (Galna Hills) તરીકે ઓળખાય છે. નાસિક, મનમાડ, ધુલિયા, છે. ત્યાંથી એક નાનો રસ્તો ફંટાય છે. સાતેક કિલોમિટરે માંગતુંગી માલેગાંવ, અમલનેર વગેરે શહેરોની વચ્ચે જંગલમાં આવેલી આ આવે છે. માંગી-તુંગી નામના આ પહાડની આકૃતિ જ એવી વિલક્ષણ ગિરિમાળા છે. અને અદ્વિતીય છે કે દૂરથી પણ તરત એ ઓળખી શકાય.
આ પહાડનું નામ માંગતુંગી પડવાનું એક કારણ એમ જણાવાય માંગતુંગીના પહાડની તળેટીમાં નાનું ગામડું છે. ત્યાં આ ખાનદેશ છે કે માંગી શિખરની તળેટીમાં પહેલાં “માંગી” નામનું ગામ હતું, જેનું વિસ્તારના આદિવાસી લોકો રહે છે. ખાનદેશ બાજુના આ લોકોની પછીથી નામ “મંડાણા' થયું. તુંગી શિખરની તળેટીમાં તુંગી નામનું ગામ મરાઠી ભાષા શિષ્ટ મરાઠી ભાષા કરતાં ઠીક ઠીક જુદી લાગે. હતું. એનું પછીથી નામ “તુંગન” થઈ ગયું હતું. આમ લોકોમાં ગામનાં
- અમે લગભગ આઠ વાગે માંગીતંગી પહોંચી ગયાં. તળેટીમાં નામોને કારણે પહાડનું નામ માંગતુંગી પ્રચલિત થઈ ગયું. વસ્તુતઃ ધર્મશાળા છે, ભોજનશાળા છે અને ત્રણ જિનમંદિરો છે. એમાં મુખ્ય પ્રાચીન ઉલ્લેખો પ્રમાણે તો આખા પહાડનો ફક્ત તંગીગિરિ તરીકે જ મંદિર તે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું છે. એનો તથા એમાં નિર્દેશ મળે છે. પદ્માવતી માતાનો મહિમા પણ ઘણો મોટો છે. બીજું નાનું મંદિર શ્રી માંગીતંગી દિગંબરોમાં સિદ્ધક્ષેત્ર તરીકે જાણીતું છે, એને દક્ષિણ આદિનાથ ભગવાનનું છે. ત્રીજું મોટું નવું મંદિર થયું છે તેમાં મૂળ નાયક દિશાના સમેતશિખર તરીકે પણ ઓળખાવાય છે. આ અનુપમ પવિત્ર શ્રી મુનિસુવ્રતસ્વામી છે. એમાં પ્રવેશતાં બંને બાજુની દીવાલોમાં ભૂમિમાંથી અનેક આત્માઓ કેવળજ્ઞાન પામી, સર્વકર્મનો ક્ષય કરી કરાયેલી દેરીઓમાં હારબંધ બાર બાર એમ ચાવીસ તીર્થકરોની ચારેક સિદ્ધગતિ પામ્યા છે. જુના વખતમાં જેમ સમેતશિખરના પહાડ પર જતાં ફૂટ ઊંચી ખડુગાસનમાં પ્રતિમાઓ છે. અમે ત્રણે મંદિરમાં દર્શન કર્યાં. કોઈક યાત્રિકો ભૂલા પડી જતા તેમ એક જમાનામાં માંગતુંગીના પહાડ
પર જતાં યાત્રિકો ભૂલા પડી જતા. નવકારશી કરી અમે પહાડ પર જવા તૈયારી કરી. જેઓએ પૂજા માંગી શિખર સમુદ્રની સપાટીથી ૪૩૪૩ ફૂટની ઊંચાઈએ અને કરવી હોય તેઓએ નીચે સ્નાન કરી, પૂજાનાં કપડાં પહેરી ઉપર જવું તુંગી શિખર ૪૩૬૬ ફૂટની ઊંચાઈએ આવેલું છે. આખા પહાડની પડે છે, કારણ કે ઉપ૨સ્નાન વગેરેની સગવડનથી. પરંતુ એ માટે વહેલી ઊચાઇ સમુદ્રની સપાટીથી લગભગ ચાર હજાર ફૂટની છે. ગામની સવારે ઊઠી તૈયાર થવું જોઇએ. અમારી પાસે એટલો સમય નહોતો. તળેટીથી ઊંચાઈ લગભગ અઢી-ત્રણ હજાર ફૂટની હશે !
માંગતુંગી એક જ પહાડનું નામ છે. પરંતુ પહાડ ઉપર એના અખંડ પહાડ ઉપર ચડવાનું પહેલાં ઘણું દુષ્કર હતું. છેલ્લાં કેટલાંક વર્ષથી ભાગરૂપે બંને છેડે એક એક વિશાળ ઉત્તુંગ શિલા છે. શિખર, ચોટી કે પહાડ પર ચડવા માટે પગથિયાં બનાવવામાં આવ્યાં છે. એટલે ચડવાનું ચૂલિકા તરીકે એને ઓળખાવી શકાય. ગામમાંથી પહાડનાં પગથિયાને પહેલાં જેટલું કઠિન રહ્યું નથી. તો પણ પગથિયાં સીધાં ઊંચાં હોવાને રસ્તે જઈએ તો ડાબી બાજુનું શિખર તે માંગીગિરિ છે અને જમણી લીધે ચઢાણ શ્રમભરેલું છે. પહાડની ટોચ પર પહોંચ્યા પછી બે રસ્તા બાજુનું શિખર તે તુંગીગિરિ છે. લાંબા પહોળા પહાડ ઉપર દરેક છેડે ફંટાય છે. એક બાજુ માંગીગિરિ તરફનો રસ્તો જાય છે. બીજી બાજુ ચૂલિકા રૂપે રહેલાં આ શિખરો નક્કર પત્થરનાં છે. બંને ચૂલિકાનો તુંગીગિરિનો રસ્તો છે. તુંગીગિરિનું ચઢાણ ઊંચું છે. પગથિયાં થયાં
Page #15
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
હોવાને લીધે અલબત્ત એટલું આકરું લાગતું નથી. તળેટીથી પહાડ પર ચડતાં સામાન્ય માણસને લગભગ દોઢથી બે કલાક લાગે છે. એક શિખર ૫૨થી ઊતરીને બીજા શિખર પર જતાં લગભગ અડધો કલાક લાગે છે.
પહાડ પર ચડતાં વચ્ચે સુધ-બુધ (શુદ્ધ-બુદ્ધ) મુનિઓની ત્રણ ગુફાઓ આવે છે. આ ગુફાઓ નાની છે. એમાં પર્વતમાંથી કોતરી કાઢેલી નાની મોટી દિગંબર જિનપ્રતિમાઓ પદ્માસન તથા ખડ્ગાસનમાં છે. એમાં એક ગુફામાં મૂળ નાયક તરીકે શ્રી મુનિસુવ્રત સ્વામીની પદ્માસનમાં વિશાળ મૂર્તિ કંડારેલી છે. અહીં ચોવીસે તીર્થંકરોની તથા શ્રી બાહુબલિજીની પ્રતિમા છે. એમાંની કેટલીક ઊભી પ્રતિમાઓ ખડ્ગાસનમાં અને કેટલીક પદ્માસનમાં છે. આ ઉપરાંત હાથી કે સિંહ પર બિરાજમાન એવાં યક્ષયક્ષિણીની પ્રતિમાઓ પણ છે. આ બધી પ્રતિમાઓની કોતરણી કલાત્મક છે. શુદ્ધ-બુદ્ધ મુનિની આ ગુફાઓ ઉત્તરકાલીન હોવાનું મનાય છે.
તા. ૧૬-૨-૯૭
માંગીતંગીના શિખરોમાંનાં મંદિરો એટલે ગુફામંદિ૨ો. જે કાળે ભારતમાં ગ્રેનાઇટ જેવા નક્કર પર્વતમાંથી ગુફાઓ અને એમાં શિલ્પાકૃતિઓ કોતરી કાઢવાની કલા પ્રચલિત હતી એ કાળમાં માંગીતંગીનાં આ ગુફામંદિરોની કોરણી થઇ હશે. ભારતમાં બૌદ્ધ, હિંદુ અને જૈન એ ત્રણે પરંપરાના પર્વતકો૨ણી (Rock Carving)ના પ્રકારનાં શિલ્પસ્થાપત્ય સાંપડે છે. અજંટા અને ઇલોરાની ગુફાઓ, કાન્હેરી, કાર્લા, ભાજાની ગુફાઓ, એલિફન્ટાની ગુફાઓ તથા દક્ષિણમાં ગોમટેશ્વર, કારકલ, મુડબિદ્રી વગેરે સ્થળોનાં શિલ્પોની સાથે નાસિક જિલ્લામાં પાંડવલેની, ગજપંથા, માંગીતંગી વગેરેની પણ ગણના થાય છે. ગુફાઓના શિલ્પસ્થાપત્યમાં બૌદ્ધ ગુફાઓ જેમ ચડિયાતી ગણાય છે તેમ પર્વતમાંથી વિશાળકાય શિલ્પાકૃતિની કોતરણીમાં ગોમટેશ્વરની બાહુબલિની પ્રતિમા એના અનુપમ સૌન્દર્યને કારણે વિશ્વમાં વિખ્યાત થયેલી છે. ગજપંથા કે માંગીતંગીની ગુફાઓ કલાની દષ્ટિએ કદાચ એટલી ઉચ્ચ ન ગણાય, તો પણ આ ક્ષેત્રમાં એ કાળમાં જૈનોનો, મુખ્યત્વે દિગંબર જૈનોનો વસવાટ ઘણો હશે અને રાજ્ય તરફથી ઘણો સારો સહકાર મળતો રહેતો હશે એની પ્રતીતિ કરાવે છે.
માંગીતંગીની બધી જ ગુફાઓ એક જ યુગમાં તૈયાર થઇ હશે કે કેમ તે સ્પષ્ટ નથી, પરંતુ ગુફામંદિરોની પ્રવૃત્તિ પાંચસોથી દોઢ બેહજા૨ વર્ષ સુધીની પ્રાચીન છે. માંગીતુંગીમાં કેટલાક શિલાલેખો છે, પણ તે સ્પષ્ટ નથી. તો પણ એક સ્થળે સંવત ૬૫૧ વંચાય છે. એ જો સાચું હોય તો પંદરસો વર્ષ જેટલી પ્રાચીન આ ગુફાઓ છે એમ કહી શકાય.
નાસિક જીલ્લાનો આ પ્રદેશ એટલે રામસીતાના વનવાસનો પ્રદેશ. જૈન રામાયણ ‘પઉમચરિય' પ્રમાણે ભગવાન મુનિસુવ્રત સ્વામીના કાળમાં આ ઘટનાઓ બનેલી. એટલે અહીં પણ સીતાગુફા અને રામગુફા છે. જૈન પુરાણ અને જૈન માન્યતા પ્રમાણે એ કાળમાં રામ, હનુમાન, સુગ્રીવ, સુડીલ, ગવ, ગવાક્ષ, નીલ, મહાનીલ સહિત નવ્વાણુ કરોડ મુનિઓ આ તંગીગિરિ પરથી મોક્ષે સિધાવ્યા હતા. એટલે
આ ક્ષેત્રને યોગ્ય રીતે જ સિદ્ધક્ષેત્ર તરીકે ઓળખાવવામાં આવે છે. રવિષેણાચાર્ય કૃત ‘પદ્મપુરાણ'માં ‘તુંગીગિરિ'નો ઉલ્લેખ આવે છે. એને આધારે નીચેની પંક્તિઓ ટાંકવામાં આવે છે ઃ
રામ જિનેસુર કરત વિહાર, ભવ્ય સમૂહ ઉતારે પાર; અંતિ સમય તુંગીગિરિ ગયે, શેષ કરમ અરું છેદયે; મોક્ષ સુધાંનિ પહોંતે પાય, શાશ્વત શર્મ જિહાં અધિકાંય.
XXX
રામ, હનુ, સુગ્રીવ, સુડીલ, ગવ, ગવાક્ષ, નીલ, મહાનીલ, ક્રોડિ નિન્યાનવે મુક્તિપયાન, તુંગાગિરિ વંદૌ ધરિ ધ્યાન. જૈન રામાયણની જેમ જૈન પાંડવપુરાણ પણ છે. એમાં આવતી કથા પ્રમાણે શ્રીકૃષ્ણ અને એમના ભાઇ બલભદ્રે આ પ્રદેશમાં દેહ છોડ્યો હતો. જૈન પુરાણ પ્રમાણે એ કાળ તે ત્રેવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ
ભગવાનનો કાળ.શ્રીકૃષ્ણ અને બલભદ્ર આ જંગલમાં વિચરતા હતા ત્યારે એક વખત વનમાં તરસ્યા થયેલા શ્રીકૃષ્ણે બલભદ્રને પાણી લેવા મોકલ્યા. તે દરમિયાન દૂરથી જરદકુમારે હરણ સમજીને શિકાર કરવા માટે છોડેલું બાણ શ્રીકૃષ્ણને વાગ્યું. એથી એમના પ્રાણ ચાલ્યા ગયા.. બલભદ્ર આવીને જુએ છે તો શ્રીકૃષ્ણ નિશ્ચેષ્ટ પડ્યા છે. પરંતુ પોતાના ભાઇ જીવતા છે અને ભાનમાં આવશે એમ સમજી બલભદ્ર પોતાના ખભા ઉપર ભાઇનું શબ લઇને વનમાં ફરે છે. પરંતુ ત્યારપછી એક દેવના પ્રતિબોધથી બલભદ્ર મોહનો ત્યાગ કરી પોતાના ભાઈ શ્રીકૃષ્ણના શબના અંત્યેષ્ટિ સંસ્કાર આ પહાડ ઉપર બે ચૂલિકા વચ્ચે કરે છે.
બલભદ્ર ત્યારપછી દિગંબર મુનિપણું અંગીકાર કરે છે. તેઓ આહા૨ માટે ગામ તરફ જાય છે ત્યારે એમનો સુંદર કાંતિમાન દેહ જોઇ સ્ત્રીઓ વિહ્વળ બની જાય છે. કૂવા ૫૨ પાણી ભરતી, ભાન ભૂલેલી એક સ્ત્રીએ તો દોરડાનો ગાળિયો ઘડામાં ભરાવવાને બદલે પોતાના પાસે ઊભેલા નાના બાળકના ગળામાં ભરાવ્યો. આ દશ્ય જોઇ બલભદ્ર મુનિને થયું કે પોતે હવે ગામ તરફ જવું નહિ. તપથી એમણે પોતાના શરીરને ક્ષીણ કરી નાખ્યું. આ પહાડ પર અનશન કરી એમણે દેહ છોડ્યો. એમને દેવગતિ પ્રાપ્ત થઇ.
આ રીતે માંગીનુંગીનો પહાડ કૃષ્ણ અને બલભદ્રના વૃત્તાંતથી પણ
પ્રસિદ્ધ છે.
માંગીગિરિની પાસે આવેલા એક પર્વતનું નામ ‘ઘાણ્યાગઢ' છે. દંતકથા પ્રમાણે જ્યારે બલભદ્ર પોતાના ભાઇ શ્રીકૃષ્ણનું શબ લઈને ફરતા હતા ત્યારે તેમને સમજાવવા માટે આ પર્વત ઉપર એક દેવે એક મોટી ઘાણીની રચના કરી અને પોતે તેલી-ધાંચીનો વેશ ધારણ કરી એમાં રેતી નાંખવાનું ચાલુ કર્યું. ફરતાં ફરતાં બળભદ્ર પોતાના ભાઇના શબને ખભા પર ઊંચકી આ બાજુ આવ્યા ત્યારે તે ઘાંચીને પૂછ્યું કે ‘તમે શું કરો છો?' ઘાંચીએ (દેવે) કહ્યું કે ‘હું રેતીમાંથી તેલ કાઢવાનો પ્રયત્ન કરું છું.' ત્યારે બલભદ્રે કહ્યું, ‘મૂર્ખ, રેતીમાંથી તો કોઇ દિવસ તેલ નીકળે?' એ સાંભળી ઘાંચીએ કહ્યું, ‘જો શબમાં જીવ આવે તો રેતીમાંથી તેલ કેમ ન નીકળે ?' એ સાંભળી બળભદ્રની આંખ ખૂલી ગઇ અને તેમણે શ્રીકૃષ્ણના શબનો માંગીતુંગી પહાડ ઉપર અગ્નિ સંસ્કાર કર્યો. એ સ્થળ તે કૃષ્ણકુંડ તરીકે જાણીતું છે. જે પર્વત પર દેવે ઘાણીની રચના કરી હતી એ પર્વત લોકોમાં ઘાણીનો ગઢ-ઘાણ્યાગઢ તરીકે હજુ પણ જાણીતો છે.
શકાતું નથી. આ ગુફાને સ્થાનિક ભીલ આદિવાસીઓ ‘ડોંગરિયા દેવ’ માંગીગિરિમાં પશ્ચિમ બાજુ પહાડમાં એક ગુફા છે. એમાં જઇ તરીકે ઓળખાવે છે. આ ગુફા વિશે વિશેષ સંશોધન થવાની જરૂર છે.
અમે લગભગ સાડા અગિયાર વાગે પહાડ ઉપર વચ્ચે પહોંચ્યા.
હવે અહીંથી એક રસ્તો માંગીગિરિ તરફ જાય છે અને બીજો રસ્તો તુંગીગિરિ તરફ જાય છે. અમે પહેલાં માંગીગિરિ તરફ ગયા, કારણ કે
મુખ્ય ગુફામંદિરો માંગીગિરિમાં છે.
માંગીગિરિમાં સાત ગુફામંદિરો છે. એમાં શ્રી મહાવીર ગુફા, શ્રી આદિનાથગુફા, શ્રી શાન્તિનાથગુફા, શ્રી પાર્શ્વનાથગુફા, રત્નત્રયગુફા, સીતાગુફા, બલભદ્રગુફા વગેરે ગુફાઓ છે. આ દરેક ગુફાઓમાં મૂળ નાયક ઉપરાંત અન્ય તીર્થંકરો કે મુનિઓની શિલ્પાકૃતિઓ પણ છે. દિગંબર મુનિઓની શિલ્પાકૃતિમાં પીંછી અને કમંડલુ સ્પષ્ટ જોઇ શકાય છે. શિલ્પાકૃતિઓ સુરેખ અને મનોહર છે. કેટલીક ગુફામાં સાથે યક્ષયક્ષિણીની મૂર્તિ છે. એક ગૂફામાં છત્રીની રચના કરવામાં આવી છે અને એમાં કોઇ દિગંબર આચાર્યની વિશાળ, શાંત મૂર્તિ કોતરેલી છે. ક્યાંક ચરણપાદુકા પણ છે. આ ગુફાઓમાં એક ગુફા તે બલભદ્રની ગુફા છે. એમાં શ્રી બલભદ્રમુનિની પર્વતના પાષાણમાંથી કંડારેલી પ્રતિમા છે. એક ગુફામાં છત્રીમાં નંદીશ્વરની
Page #16
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૯૭.
રચના છે. એમાં પર્વતના એક જ પથ્થરમાંથી ચાર દિશામાં ચાર ત્રણસો ફૂટ ઊંચી એક જ શિલા, એના ઉપર ચડી શકાતું નથી. કેટલાંક જિનપ્રતિમા બનાવેલી છે. એક ગુફામાં શ્રી ક્ષેત્રપાલની છત્રી વર્ષ પહેલાં કોઈક ચયાનો ઉલ્લેખ છે અને ચડનારે ઉપ૨ ભગવાનનાં બનાવવામાં આવી છે.
પગલાં નિહાળ્યાં હતાં એવો પણ ઉલ્લેખ છે. આ ચૂલિકાની ટોચ પર જઈ આ ગુફાઓની બહાર ઉપરના ભાગમાં દસ પંદર ફૂટ ઊંચે નાની શકાય એવી રીતે જો વર્તુળાકારે પગથિયા બનાવવામાં આવે તો ઉપરનું મોટી ઘણી મૂર્તિઓ કંડારવામાં આવી છે. એમાંથી કેટલીક ખંડિત કે દશ્ય ખરેખર અદ્દભુત બની શકે એમ છે. વળી ત્યાં જિનાલય જેવી જર્જરિત પણ થઈ ગઈ છે.
રચના જો થાય તો એનો મહિમા ઘણો વધી જાય એમ છે. આ ગુફાઓની નજીક પર્વતમાં પત્થર કોતરીને પાણીના કુંડ,
, જાત્રા કરી અમે પાછા ફર્યા. ડોળીવાળાએ અમારે માટે જે શ્રમ બનાવેલા છે. આવા પાંચ કુંડ છે. જ્યારે અહીં સાધકો, યાત્રીઓ ઉઠાવે
* ઉઠાવ્યો હતો એથી પ્રસન્ન થઈને શ્રી જગદીશભાઈએ તે દરેકને એમના વગેરેની અવરજવર વધારે રહેતી હશે અને કેટલાક તો દિવસ-રાત ત્યાં
યો ઠરાવેલા દર ઉપરાંત દસ દસ કિલો બાજરો અપાવ્યો.
રાજ રહેતા હશે ત્યારે પાણીની જરૂરિયાત માટે આ કુંડ બનાવ્યા હશે કે જેથી ,
ભોજનશાળામાં ભોજન કરી લગભગ સવાસો કિલોમીટરનું અંતર વરસાદનું ભરાયેલું પાણી આખું વર્ષ કામ લાગે. હવે આ કડીના પાણીનો કાપા-અમ સૂયાસ્ત પહેલાં દેવલાલી પાછા આવી ગયા. ઉપયોગ બંધ થઇ ગયો છે.
માંગતુંગીની યાત્રાનું સ્વપ્ન ઘણાં વર્ષે પણ અનાયાસ ઉલ્લાસપૂર્વક - આ ગુફાઓની દીવાલોમાં ક્યાંક શિલાલેખો કોતરેલા જોવા મળે સફળ થવું એ જ અમારે માટે તો અત્યંત સંતોષની વાત હતી. છે. કેટલાક જર્જરિત થઈ ગયા છે. શ્રી આદિનાથ ગુફામાં તે સંસ્કૃત
ન માંગતુંગીમાં કાર્તિકી પૂનમનો ઘણો મોટો મહિમા છે. એ દિવસે ભાષામાં છે અને કંઈક વંચાય એવો છે. એક સ્થળે રત્નકીર્તિ,
* અહીં હજારો યાત્રિકો આવે છે. અહીં મેળો ભરાય છે. યાત્રિકોમાં અમરકીર્તિ વગેરે નામ વંચાય છે. તે ભટારકોનાં નામ હોવાનો સંભવ છે
- કાર્તિકી પૂનમને દિવસે પહાડ ઉપર જઈ શ્રીફળ વધેરવાનો રિવાજ જૂના છે. પ્રતિષ્ઠા કરાવનાર તરીકે વીરમસેન, કનકસેન વગેરે રાજાઓનાં
વખતથી ચાલ્યો આવે છે. જૂના વખતમાં અહીં એટલાં બધાં શ્રીફળ નામ વંચાય છે. રાઠોડ વંશના તે રાજાઓની ગાદી અહીં પાસે આવેલા
વધેરાતાં કે અતિશયોક્તિ કરીને એમ કહેવાતું કે કાર્તિકી પૂનમના દિવસે મુહેર નગરમાં હતી. કોઈ મોટા શુભ પ્રસંગે કે યુદ્ધના પ્રસંગે તેઓ પહાડ ઉપરથી નાળિયેરનાં પાણીની નદી વહે છે. પહેલાં મહેરના પર્વત પર આવેલાં શ્રી ચઢેશ્વરી દેવીની મૂર્તિની પૂજા, ,
આ તીર્થનો મહિમા આજે પણ એવો છે કે આસપાસના આરાધના કરતા. આ ગુફા મંદિરોના નિર્માણ અને જાળવણીમાં તેઓએ
વિસ્તારોમાંથી કેટલીયે મંડળીઓ પગપાળા જાત્રા કરવા આવે છે. પણ મહત્ત્વનું કાર્ય કર્યું હશે એમ જણાય છે. મુલ્હેરમાં રાઠોડવંશી
કેટલાકને માંગતુંગીના ચમત્કારિક અનુભવો થયાની કિંવદન્તિઓ પણ - રાજાઓની ગાદી ઘણા સૈકા સુધી ચાલી હતી. એ સૈકાઓ દરમિયાન
પ્રચલિત છે. માંગતુંગી તીર્થની પૂજાની કાવ્યમય રચનાઓ પણ થઇ માંગતુંગીનું ક્ષેત્ર મુલ્હેર રાજ્યમાં ગણાતું. ઘણાં વર્ષો સુધી માંગતુંગી
છે. અષ્ટકો, જયમાલા વગેરે સંસ્કૃત તથા હિંદીમાં લખાયાં છે. જવા માટે મુઘેર જ મુખ્ય કેન્દ્ર રહ્યું હતું. મલ્હેર એ કિલ્લામાં વસેલું નગર માગતિગાની આરાધના માટે જુદા જુદા મંત્ર પણ છે, જેનો જાપ આજે હતું. તેવી જ રીતે પાસે કંચનપુર નામનું નગર પણ પર્વત પર કિલ્લામાં ૧
પણ ભક્તો અહીં આવીને કરે છે. વસેલું હતું. હાલ તેના ભગ્નાવશેષો જોવા મળે છે. '
માંગતુંગી એક અલ્પપરિચિત પણ બહુ પ્રાચીન અને ઘણું માંગીગિરિનાં આ ગુફા મંદિરોનાં દર્શન કરતા અમે આગળ વધ્યા. મહિમાલg તાય છ, સિદ્ધવત્ર
| મહિમાવંતુ તીર્થ છે, સિદ્ધક્ષેત્ર છે. . ચૂલિકાની એક બાજુ ગુફામંદિરો છે. બીજી બાજુ નથી. પરંતુ એની પરિક્રમા કરવા માટે પથ્થરમાં કેડી કંડારેલી છે. માંગીગિરિની આ
રસ્વ. શાન્તિલાલ દેવજી નંદુ પરિક્રમાં આશરે ૧૪૦૦ ફૂટ લાંબી છે.
સંઘના એક ભૂતપૂર્વ મંત્રી શ્રી શાન્તિલાલ દેવજી નંદુનું . માંગીગિરિના ગુફામંદિરોનાં દર્શન કરી અમે નીચે આવ્યા. હવે
| તાજેતરમાં ૭૨ વર્ષની વયે મુંબઈમાં અવસાન થયું છે. સ્વ. નંદુએ ! અમે તુંગીગિરિ તરફ ચાલ્યા. લગભર એક કિલોમિટર જેટલું એ અંતર
પોતે સંઘના મંત્રી હતા તે દરમિયાન સંઘની ઘણી સારી સેવા બજાવી | છે. વચ્ચે બે દેરી આવે છે. તે શ્વેત આરસની બનાવેલી આધુનિક
હતી. તેઓ વ્યવસાયે વકીલ હતા અને સંઘની કાનૂની બાબતોમાં ? સમયની છે. એમાં પગલાં છે.
| હંમેશાં તેમનું સારું માર્ગદર્શન મળતું રહેતું અને જરૂર પડે તો તેઓ | એનાં દર્શન કરી અને તુંગીગિરિ તરફ આગળ વધ્યા. તુંગીગિરિનું
પોતાની માનાઈસેવા પણ આપતા હતા. તેઓ શાંત સ્વભાવના અને ચઢાણ ઊંચું અને સીધું છે.
કચ્છી સમાજના એક સક્રિય કાર્યકર્તા હતા. તેમનું જીવન બહુ તુંગીગિરિમાં ત્રણ ગુફા મંદિરો છે. એમાં મુખ્ય શ્રી રામગુફા તથા
ધર્મપરાયણ હતું. શાસ્ત્રગ્રંથોનું તેમનું વાંચન પણ વિશાળ હતું. શ્રી ચન્દ્રપ્રભુની ગુફા છે. શ્રી રામગુફામાં શ્રી રામ, હનુમાનજી,
આગમસાર' નામનો એક ગ્રંથ પણ એમણે પ્રકાશિત કર્યો હતો. સુગ્રીવ, સુડીલ, ગવાક્ષ, નીલ, મહાનલ વગેરેની પદ્માસનમાં ધ્યાનસ્થ
એટલે સમાન રસને કારણે સ્વ. શાન્તિભાઈ સાથે મારે ગાઢ મૈત્રી પ્રતિમાઓ છે. જો કહેવામાં ન આવ્યું હોય તો આ પ્રતિમાઓ તે
રહી હતી. સ્વ. શાન્તિભાઇના પિતાશ્રી સ્વ. દેવજીભાઈ નંદુએ જિનપ્રતિમાઓ છે એવું ઉતાવળે ઉપલક દષ્ટિએ જોનારને લાગવાનો |
૧૦૧ વર્ષનું આયુષ્ય ભોગવ્યું બતું. એની ઉજવણી પ્રસંગે ઉપસ્થિત સંભવ છે. આ શિખરની પરિક્રમામાં પાછળના ભાગમાં શ્રી આદિનાથ,
રહેવાનું અને પ્રાસંગિક વક્તવ્ય આપવાનું નિમંત્રણ મને મળ્યું હતું. શ્રી શાન્તિનાથ, શ્રી નેમિનાથ, શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર
- સ્વ. શાન્તિભાઈનાં સુપુત્રી ડૉ. મધુરીબહેન નંદુ (સોનગઢ) સ્વામીની એ પાંચ મુખ્ય તીર્થકરોની લાંછન સહિત ખડ્રગાસનમાં ચારેક
પણ શાસ્ત્રગ્રંથોના અધ્યયનમાં ઊંડો રસ ધરાવે છે અને માનવતાનાં ફૂટ ઊંચી અખંડ અને સુરેખ પ્રતિમાઓ હારબંધ છે. એ અઘતનકાળમાં,
સારાં કાર્યો કરે છે. બનાવાઈ હોય એવી ભાસે છે. માંગીગિરિની જેમ તુંગીગિરિમાં પણ પરિક્રમા માટે કેડી કંડારેલી
- સ્વ. શાન્તિભાઇના સ્વર્ગવાસથી સંઘે પોતાના એક સક્રિય છે. આ પરિક્રમાં આશરે ૧૩૦૦ ફૂટ જેટલી છે અને તે માંગીગિરિ કરતાં | કાર્યકર્તા ગુમાવ્યા છે. અંગત રીતે મને એક પરમ ધર્મમિત્રની ખોટ
પડી છે. સહેજ કઠિન છે.
તુંગીગિરિ એટલે પહાડ પર આવેલી લગભગ પોણોસો ફૂટ પહોળી સદ્ગતના આત્માને શાન્તિ હો!. . અને લગભગ ત્રણસો ફૂટ લાંબી એવી લંબવર્તુળાકાર લગભગ પોણા
| તંત્રી માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મુદ્રક, પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪.ડી ફોન : ૩૮૨૦૨૯૬, મુદ્રણસ્થાનઃ રિલાયન્સ ઑફસેટ પ્રિન્ટર્સ, ૧૯, ખાંડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૮. લેસરટાઈપસેટિંગ : મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨,
કે,ને 34
પs , "
, " : 'AS',
' િર ઝડ
છે
.
R
EFERE . .
Page #17
--------------------------------------------------------------------------
________________
વર્ષ : (૫૦) + ૮
અંકઃ ૩
Licence to post without prepayment No. 37 Regd. No. MH/ MBI-South / 54 / 97
તા. ૧૬-૩-૯૭૭
· શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ છે છે કે વાર્ષિક લવાજમ રૂા. ૮૦ તંત્રી : રમણલાલ ચી. શાહ
અપંગો માટે
-
વિકલાંગ અથવા અપંગ વ્યક્તિઓ માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સંસ્થાઓ કાર્ય કરી રહી છે. મારા એક મિત્રે તાજેત૨માં માતબર રકમનું દાન આપી પોતાના તાલુકાના વિકલાંગો માટે એક ટ્રસ્ટની રચના કરી છે, જે ધન્યવાદને પાત્ર અને બીજાઓને માટે પ્રેરણારૂપ છે.
વિકલાંગો માટે કશુંક કરવું જોઇએ એ પ્રકારની જાગૃતિ દિવસે દિવસે વધતી જાય છે. એ માટે ઘણા દેશોમાં પોતાના બજેટમાં જુદી રકમ ફાળવવામાં આવે છે. એક અંદાજ પ્રમાણે દુનિયામાં અત્યારે કુલ વસતિના પ્રમાણમાં લગભગ સાડા સાત ટકા જેટલા એટલે કે લગભગ સાડત્રીસ કરોડ જેટલા લોકો અપંગ છે. એક નિરીક્ષણ પ્રમાણે દુનિયામાં શારીરિક કે માનસિક ખોડખાંપણવાળા લોકોની સંખ્યામાં ઉત્તરોત્તર વૃદ્ધિ થતી રહે છે. દુનિયામાં બાળમરણનું પ્રમાણ ઘણું જ ઘટી ગયું છે, પરંતુ જન્મતી વખતે જે બાળકોને મૃત્યુમાંથી બચાવી લેવામાં આવે છે એવાં કેટલાંયે બાળકોમાં કોઇક પ્રકારની ખોડ રહી જાય છે અને તે જીવનભર અપંગ રહે છે. વળી સશસ્ત્ર સંઘર્ષો, બોમ્બ વિસ્ફોટો, અકસ્માતો, રોગચાળા વગેરે પણ દુનિયામાં વધતાં રહ્યાં છે એથી પણ અપંગોની સંખ્યામાં વૃદ્ધિ થતી રહી છે.
અપંગો માટે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક સંસ્થાઓ અને વ્યકિતઓ દેશ, જાતિ અને ધર્મના ભેદભાવ વિના કાર્ય કરે છે. એમાંની ઘણી સંસ્થાઓ સ૨કા૨માન્ય હોય છે અને સરકારી ગ્રાન્ટ મેળવે છે. કેટલીક સેવાભાવી સંસ્થાઓ સરકારની માન્યતા માટે ઇચ્છા નથી રાખતી. પરંતુ પોતાનું કાર્ય યથાશક્તિ સ્વાધીનપણે કરવાની ભાવના રાખે છે. આમ અપંગો માટે વિવિધ સ્તરે ઘણું બધું કાર્ય થતું હોવા છતાં તે ઓછું પડે છે, કારણ કે આ ક્ષેત્ર ઘણું વિશાળ છે અને એની સમસ્યાઓ પણ ઘણી છે. દુનિયાની વધતી જતી વસતિના પ્રમાણમાં જેટલું થવું જોઇએ તેટલું કાર્ય પછાત અને વિકાસશીલ દેશોમાં થઈ શકતું નથી.
અપંગો માટે વિદેશોમાં બસમાં, રેલવેમાં, વિમાનોમાં, એરપોર્ટ, બસ કે રેલ્વેના સ્ટેશનોમાં, મોટા રેસ્ટોરાંમાં તેમના બેસવા માટે, આરામ કરવા માટે, શૌચાદિ માટે ઘણી સગવડો કરવામાં આવે છે. વગર ખર્ચે આવી સગવડો થઇ શકતી નથી. ધનાઢ્ય દેશોને તે પોષાય એવી હોય છે. પણ સાથે સાથે તેઓની તે માટેની જાગૃતિ અને દૃષ્ટિ પણ ખુલ્લી હોય છે. નિષ્ણાત માણસો દ્વારા તેનું આયોજન થાય છે. ગીચ વસતીવાળા અને અર્ધવિકસિત દેશોમાં સામાન્ય નાગરિક માટે જ્યાં પૂરતી સગવડ નથી હોતી ત્યાં અપંગો માટે ક્યાંથી હોય એવો પ્રશ્ન કેટલાકને થાય. પરંતુ એ માટેની સૂઝ, દૃષ્ટિ, અભિગમ વધુ મહત્ત્વનાં છે. જ્યાં અશક્ય હોય તેની વાત જુદી છે, પણ જ્યાં શક્ય હોય અને છતાં તેવી સગવડો ન હોય તેવી સ્થિતિ શોચનીય છે. સગવડો હોય તો અપંગોની હરફર વધે અને હરફર વધે તો સગવડો વિચારાય. આમ બંને પ્રકારની સ્થિતિ વિચારણીય છે.
પારિતોષિકો, એવોર્ડ વગેરેનું આયોજન થાય છે. તેમના દર્દમાં અને અપંગો માટે જ્યાં જ્યાં જાગૃતિ આવી છે ત્યાં તેમને માટે સ્પર્ધાઓ, શારીરિક મર્યાદાની બાબતમાં રાહત મળે એ તો જરૂરનું છે જ, પણ એમનાં આનંદપ્રમોદનાં સાધનો વધે, એમનાં સુખચેનના વિષયો અને ક્ષેત્રો વધે અને એમની આજીવિકાનો પ્રશ્ન હળવો થાય એ પણ એટલું જ જરૂરનું છે.
કૃત્રિમ પગ, પગરખાં, સાંભળવાના સાધનો વગેરે વિવિધ પ્રકારનાં અપંગો માટે, બગલઘોડી, કેલિપર્સ, ટ્રાઇસિકલ, વ્હીલચે૨, સાધનો લાંબા વખતથી પ્રચલિત છે. હવે તો ઇલેકટ્રોનિક્સના જમાનામાં તો વિવિધ પ્રકારનાં ઇલેક્ટ્રોનિક સાધનોની શોધ થઇ રહી છે. એવાં સાધનો જેમ જેમ પ્રચારમાં આવતાં જાય છે તેમ તેમ અપંગોને વધુ અને વધુ રાહત મળતી જાય છે.
છે અને નવાં નવાં સાધનો અને તેની ઉપયોગિતા વિશે સમજ અપાય વિકલાંગો માટે જુદા જુદા વિષયનાં સામાયિકો પણ પ્રકાશિત થાય છે. નવી નવી શોધોની માહિતી પણ તેમાં હોય છે. અપંગોના વિષયમાં પાશ્ચાત્ય દેશો કરતાં એશિયા-આફ્રિકાના ઘણાખરા દેશો ઠીક ઠીક પછાત છે.
શારીરિક દષ્ટિએ અપંગ પણ માનસિક રીતે તદ્દન તંદુરસ્ત, શારીરિક અપંગ કે વિકલાંગ માણસોના મુખ્ય બે અથવા ત્રણ પ્રકાર છે. દષ્ટિએ તંદુરસ્ત પણ માનસિક દષ્ટિએ અપંગ તથા શારીરિક અને માનસિક ઉભય રીતે અપંગ.
જૈન ધર્મની દૃષ્ટિએ હલનચલન કરી શકતા ત્રસકાય પ્રકારના જીવોમાં બે ઇન્દ્રિય, તેરૈન્દ્રિય અને ચૌરેન્દ્રિય પ્રકા૨ના જીવોમાં એક અથવા વધુ ઇન્દ્રિયની ન્યૂનતા હોવાથી તેમને વિકલેન્દ્રિય જીવો કહેવામાં આવે છે. જન્મ મનુષ્યનો મળ્યો હોય છતાં પંચેન્દ્રિયની અહીં આપણે શારીરિક દૃષ્ટિએ અપંગ વિશે વિચાર કરીશું, કારણ કે પરિપૂર્ણતા ન મળી હોય એવા માણસો પણ સંસા૨માં જોવા મળે છે. માનસિક રોગોનો વિષય જુદો અને વિશાળ છે.
આંધળા, બહેરા, મૂંગા, બોબડા કે હાથપગની ખોડવાળા માણસો અપંગ મનુષ્યોમાં કેટલાક જન્મથી અપંગ હોય છે. જન્મથી જ આપણને જોવા મળે છે. કેટલાક જન્મ વખતે તંદુરસ્ત હોય પણ પછી મોટા થતાં ક્યારેક પડી જવાથી, અપૂરતા પોષણથી, વૃદ્ધાવસ્થાથી, કોઇ રોગનો ભોગ બનવાથી અપંગ બની જાય છે. શીતળાના રોગ પછી કોઇકે આંખો ગુમાવી હોય છે, બાળલકવા કે લકવા થયા પછી માણસ પગની શક્તિ કે સાથે સાથે હાથની શક્તિ પણ ગુમાવી બેસે છે. ગેંગરિંગ થતાં માણસને પગ કપાવવો પડે છે.
અકસ્માતો થાય છે અને માણસ જીવનભર અપંગ થઇ જાય છે. કોઇકની વર્તમાન સમયમાં રેલવે, બસ, મોટરકાર, વિમાન વગેરેના મોટા ભૂલને કારણે, કોઇકની બેદરકારીને લીધે, ક્યારેક યાંત્રિક ખામીને લીધે
Page #18
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
થતા અકસ્માતથી કેટલાક મૃત્યુ પામે છે, તો કેટલાકને અપંગ બનવાનો વારો આવે છે.
.
અપંગ થવાનું એક મોટું ક્ષેત્ર તે શસ્ત્રસંઘર્ષ છે. જ્યારે મોટાં યુદ્ધો થાય છે ત્યારે હજારો સૈનિકો મૃત્યુ પામે છે અને હજારો સેનિકો ઘાયલ થઇ બચી જાય છે. એવા બચી ગયેલા સૈનિકોમાં કેટલાયે જીવનભર અપંગ થઇ જાય છે. એક રીતે એમ કહી શકાય કે આમાં સરકારે પોતે કેટલાક માણસોને યુદ્ધ દ્વારા અપંગ બનાવ્યા છે. યુદ્ધ ભૂમિ ઉપર લડવા જતાં અપંગ બનવાનો વારો પણ કદાચ આવે એવી માનસિક તૈયારી સૈનિકોની પણ હોય છે અને અપંગ સૈનિકોના પુનર્વસનની વ્યવસ્થા પણ લશ્કરમાં હોય છે. પરંતુ યુદ્ધ વખતે બોમ્બમારાને કારણે કે ગોળીબારને કારણે જે નાગરિકોને અપંગ થવું પડે છે એમાં નાગરિકની અપંગ થવાની ઇચ્છા કે માનસિક તૈયારી હોતી નથી. કેટલાક તો અજાણતાં અચાનક આવી ઘટનાનો ભોગ થઇ પડે છે. એવા નારિકોની સમગ્ર જવાબદારી દરેક વખતે દરેક દેશની સરકાર લઇ શકતી નથી.
૨
મોટા ભાગના અપંગ માણસો શરીરથી અપંગ હોય છે, પણ મનથી સ્વસ્થ અને તંદુરસ્ત હોય છે. એમના શરીરનું એકાદ અંગ કે એકાદ ઇન્દ્રિય કામ ન કરતી હોય તો પણ આવા ઘણા કિસ્સાઓમાં તેમની બીજી ઇન્દ્રિયોની શક્તિ વધતી જાય છે. અંધ મનુષ્યની શ્રવણશક્તિ કે બહેરા માણસની પ્રાણેન્દ્રિય વધુ તીવ્ર બની હોય એવા દાખલા જોવા મળે છે. કેટલાક હાથનું કામ પગથી કરે છે અથવા પગનું કામ હાથથી કરે છે. બહેરા કે મૂંગા માણસને કે બે હાથે અપંગ હોય એવા માણસને ચિત્રકલામાં ચિત્રો દોરવામાં વધુ રસ પડે છે. કેટલાકની સંગીતમાં તો કેટલાકની શિલ્પ-સ્થાપત્યમાં શક્તિ ખીલે છે. વળી તેઓને સરખી કેળવણી કે સરખી તાલીમ આપવામાં આવે તો તેઓ ઘણા તેજસ્વી નીવડવાનો સંભવ છે. અંધ માણસો સારા ગવૈયા કે સારા વાજિંત્રકાર કે સંગીત નિર્દેશક બન્યાના ઘણાં ઉદાહરણો છે. કેટલાક તો પોતાની. પ્રતિભાથી સારી રીતે ગોઠવાઇ જાય છે. કેટલાકને માટે તો જાણે કુદરતનો કટાક્ષ હોય એમ અપંગ બનવાને લીધે જ વધુ સારી રીતે જીવવા મળે છે. અપંગપણું એ જાણે કે છૂપા આશીર્વાદ ન હોય ! અપંગ ન થયા હોત તો કદાચ સામાન્ય માનવી હોત અને પોતાની શકિત એટલી વિકસી ન હોત.
ભક્ત સુરદાસ, પંડિત સુખલાલજી, હેલન કેલર કે એવા બીજા અપંગ માણસોએ જીવનમાં ઘણી મોટી સિદ્ધિ મેળવી બતાવી છે. વર્તમાન સમયમાં દેશ-વિદેશમાં વિભિન્ન ક્ષેત્રે ઘણી વ્યક્તિઓએ અપંગ હોવા છતાં પોતાના ક્ષેત્રમાં મોખરાનું સ્થાન પ્રાપ્ત કરી લીધું છે. અંદરનું સત્ત્વ જો બળવાન હોય તો શારીરિક મર્યાદા જીવન વિકાસમાં બાધારૂપ બનતી નથી.
આફ્રિકાના કેનિયાના એક શહેર પાસે એક મિત્ર એક અંધશાળા જોવા અમને લઇ ગયા હતા. અંધ વિદ્યાર્થીઓ મેદાનમાં પકડાપકડી રમી રહ્યા હતા. એમને રમતા જોઇને તથા બીજા કેટલાક વિદ્યાર્થીઓને ઝડપથી દાદરો ચડતા ઊતરતા જોઇને એમ લાગે નહિ કે આ બધા અંધ વિદ્યાર્થીઓ છે, પોતાના સ્થાનથી તેઓ રાત-દિવસ એટલા બધા પરિચિત થઇ ગયા હતા કે તેઓ ઝડપથી ગતિ કરી શકતા હતા. એમની આંતરસૂઝ અને શક્તિ એવાં વિકસ્યાં હતાં.
કેટલાક સમય પહેલાં એક નેત્રયજ્ઞ માટે ડૉ. રમણીકલાલ દોશી સાથે પંચમહાલ જિલ્લાના એક ગામની શાળામાં જવાનું થયું હતું ત્યારે શાળાના એક અંધ શિક્ષક જે રીતે શાળામાં હરતા ફરતા હતા અને વિદ્યાર્થીઓને સૂચના આપતા હતા તે જોતાં એમ લાગે નહિ કે તેઓ અંધ હશે !
હવે તો વિદેશોમાં અંધ તેજસ્વી વ્યક્તિઓ માટે Dog Eye Seeingની વ્યવસ્થા કરાય છે. સરકાર પણ એમાં આર્થિક સહાય કરે છે. ત્યાં અંધ વ્યક્તિ માટે કૂતરાઓને વિશિષ્ટ પ્રકારની તાલીમ અપાય છે. એવી તાલીમ માટે કૂતરાઓની પણ ખાસ પદંસગી થાય છે. તાલીમ અપાયા પછી જે અંધ વ્યક્તિને એ કૂતરું સોંપાય તે પણ કૂતરાને જુદા જુદા ઇશારા શીખવાડે. આમ પોતાનું જોવાનું કામ કૂતરો કરે છે. રસ્તામાં જવું, રસ્તો ઓળંગવો, પગથિયાં આવતાં હોય, વગેરે ઘણી
તા. ૧૬-૩-૯૭
બાબત માટે હાથમાં દોરી રાખીને કૂતરાને લઇ જવામાં આવે. કૂતરાના ઇશારે માણસ ચાલે અને માણસના ઇશારા પ્રમાણે કૂતરો કામ કરે. આવા તાલીમબદ્ધ કૂતરાઓ અંધ મનુષ્ય માટે આશીર્વાદરૂપ બની જવા લાગ્યા છે.
દુનિયાના બધાં જ અપંગ માણસોને એક સરખી તકલીફ પડતી નથી. દેશ, સમાજ, સંજોગો, આર્થિક સ્થિતિ વગેરે પર ઘણો આધાર રહે છે. એક શ્રીમંત શ્રેષ્ઠી નાનપણથી બે પગે અપંગ છે. પરંતુ ઘરમાં એમને જોઇએ તે પ્રમાણે ખાસ કારીગરો દ્વારા બધી સગવડો કરાઇ છે. રોજ વ્હીલ ચે૨માં તેઓ બહાર જાય છે. નોકર ઊંચકીને એરકંડીશન્ડ ગાડીમાં બેસાડી દે છે, અને ઓફિસે પહોંચાડે છે. ઓફિસમાં બેસી તેઓ આખો દિવસ ટેલિફોન દ્વારા તથા સ્ટાફના સભ્યો દ્વારા પોતાનો વેપાર બરાબર ચલાવે છે. એમને પોતાની શારીરિક ખોડથી ખાસ કશું વેઠવું પડતું નથી.
બીજી બાજુ એક ગરીબ યુવાન બાળપણમાં બે પગે અપંગ થયો છે. ગામડામાં રહે છે. ઝૂપડાં જેવું ઘર છે. આજીવિકાનું કોઇ સાધન નથી. મોટા ભાઇઓ જેમ તેમ સાચવે છે. પોતાની શેરીમાં બેઠાં બેઠાં બે હાથે શરીર ઘસડતો જાય છે. ધૂળમાં શરીર રગદોળાય છે. ગામના લોકો તુચ્છકારથી બોલાવે છે. જેમ તેમ જિંદગીના દિવસો પૂરા કરવા સિવાય તેને માટે છૂટકો નથી. આવા કેટલાય નિરાધાર અપંગોનું આયુષ્ય પણ ટૂંકું થઇ જાય છે.
કેટલાક માણસોની ગણના વિકલાંગમાં ન થાય તો પણ તેઓને વિકલાંગ જેવી જ મુશ્કેલીઓ નડતી હોય છે. કદમાં ઠીંગણાં માણસોએ પોતાની કોઇ ઇન્દ્રિય કે હાથ કે પગ ગુમાવ્યા નથી હોતા, પરંતુ એમનું અતિશય નાનું કદ એમના જીવનવિકાસમાં મર્યાદારૂપ બની રહે છે. આવા વામન જેવા, કુંડક સંસ્થાનવાળા માણસો સમાજમાં ઉપહાસને પાત્ર બને છે. નાનાં છોકરાંઓ એમને ચીડવે છે. ક્યારે ધાંધલધમાલ પણ મચી જાય છે. તેઓને પોતાને લાયક જો સરખો વ્યવસાય મળી જાય તો એમનું કામ થઇ જાય છે. સરકસ કે ચલચિત્રોમાં એવા માણસોને કામ જલદી મળી જાય છે. બીજા અપંગો જેટલી હરવા ફરવાની મુશ્કેલી તેઓને પડતી નથી. તો પણ એવા લોકો અંગેની વિચારણા અપંગો વિશેની વિચારણમાં આવી જવી જોઇએ. જેમ ઠીંગણાં માણસો તેમ અતિશય બેહદ જાડા માણસોને પણ આવી તકલીફો પડે છે.
કેટલાક વર્ષ પહેલાં એવી એક દવા શોધાઇ હતી કે જે લેવાથી સ્ત્રીઓને પ્રસૂતિની વેદના ન થાય. પછી સંશોધનો થતાં જણાયું કે એ દવાની આડ અસર એવી થતી કે ટૂંકા હાથ કે પગવાળાં બાળકો જન્મતાં. એવી વ્યક્તિઓ મોટી થાય ત્યારે બીજી બધી રીતે તંદુરસ્ત હોય. તેઓનો વ્યવહાર પણ બરાબર ચાલતો હોય પણ તેમનાં હાથ કે પગ કે બંને ટૂંકાં હોય, આવી વ્યક્તિઓને બીજી કોઇ સહાયની જરૂર ન હોય, તેઓ પોતાની આજીવિકા મેળવી લેતી હોય છે. તો પણ સમાજમાં તેમને લગ્ન વગેરેની બાબતમાં કેટલીક મુશ્કેલી નડતી હોય છે. લધુતાગ્રંથિ તેમનામાં આવી ગઇ હોય છે. ક્યારેક તે ઉપહાસને પાત્ર બનતી હોય છે.
માણસ જન્મથી અપંગ હોય કે ગરીબી, રોગ, અકસ્માત વગેરેને કારણે અપંગ બને એટલે એના વ્યવહારનું જગત સીમિત થઇ જાય છે. એવી વ્યક્તિઓની હરવા ફરવાની પ્રવૃત્તિ પણ મર્યાદિત બની જાય છે. કેટલાક તો ઘરની બહાર પણ નીકળી શકતા નથી, એમ છતાં આવી વ્યક્તિઓને તેમની મર્યાદાનો વિચાર કરીને તે પ્રમાણે તેમને સાચવીને ઘરની કે નગરની બહાર લઇ જવામાં આવે તો એમને અતિશય આનંદ થાય છે. પોતાના જેવી બીજી અપંગ વ્યક્તિઓની સાથે બહાર જવાનું જો તેમને મળે તો વળી એથી વધુ સારું લાગે છે. એટલે એમને આપણા સુખના સહભાગી બનાવવા હોય તો એમને બહાર લઇ જવાની જાતજાતની પ્રવૃત્તિઓ વિચારવી જોઇએ અને તેની યોજનાઓ કરવી જોઇએ, તેઓને બધે ફેરવવા જોઇએ. માણસ અંધ હોય તેથી શું ? એને પણ તાજમહાલ જોવા ત્યાં લઇ જઇ શકાય. ત્યાંના વાતાવરણને એ જરૂર માણી શકશે અને આંતરચક્ષુથી તાજમહાલને નિહાળી શકશે. અપંગો માટે નગ૨દર્શન, તીર્થયાત્રા, વગેરે જુદી જુદી જાતના કાર્યક્રમોનું આયોજન થઇ શકે. તેઓને મેળાવડાઓમાં, રમત-ગમતના
Page #19
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૯૭
પ્રબુદ્ધ જીવન
ઉત્સવોમાં, કે એવાં બીજાં આનંદપ્રમોદના સ્થળે લઈ જઈ શકાય અને કરી શકતા હોય અને પ્રસન્નતાપૂર્વક પોતાનું જીવન જીવતા હોય એ તેઓને માટે યોજાતી સ્પર્ધાઓમાં પણ ભાગ લેવા માટે તેઓને લઈ જઈ સમાજ સ્વસ્થ અને સમજદાર સમાજ છે એમ અવશ્ય કહી શકાય. આમ શકાય. સરકાર ઉપરાંત સેવાભાવી સંસ્થાઓ અને વ્યક્તિઓ દ્વારા છતાં ‘અપંગો માટે “બિચારા' શબ્દ કુદરતી રીતે ઘણાથી બોલાઈ જાય આવા આયોજનો થઈ શકે,
છે. એમ બનવું સ્વાભાવિક છે. જેમ અસહાય નાના બાળક માટે મધ્યમ વર્ગનાં કે ગરીબ કુટુંબોને પોતાના કોઇ અપંગ સભ્યને સ્વાભાવિક ઉદ્ગારો નીકળે છે તેમ અપંગો માટે નીકળે છે. એમાં સાચવવાની ઘણી તકલીફ પડે છે. કુટુંબના સભ્યો શારીરિક અને કરુણાનો અને માનવતાનો કુદરતી ભાવ રહેલો હોય છે. તે માનસિક એમ ઉભય રીતે થાકી જાય છે. વળી અનાથ એવા અપંગોને અપંગ વ્યક્તિઓ સ્વમાનભેર આજીવિકા પ્રાપ્ત કરી પોતાનું જીવન તો સાચવવાવાળું કોઈ હોતું નથી. આવી પરિસ્થિતિમાં કેટલેક સ્થળે જીવી શકે એ માટે એક બાજુ જેમ સમાજે એવા વાતાવરણનું નિર્માણ હોય છે એમ નિવાસી કેન્દ્રો સ્થપાવાં જોઇએ. એકસરખા પ્રકારના કરવાની જરૂર છે તેમ અપંગ વ્યક્તિએ પોતે પોતાની સ્વમાનની અપંગો ત્યાં રહે અને તેમને સાચવવા માટેની વ્યવસ્થા પણ હોય. ' ભાવનાને વધુ દઢ કરવાની જરૂર રહે છે. સમાજનું વાતાવરણ સ્વસ્થ
માણસ અપંગ બને એમાં એનો પોતાનો કોઇ દોષ હોતો નથી, અને પ્રોત્સાહક હોય અને છતાં અપંગ વ્યક્તિ લાચારી કે લધુતાગ્રંથિ કારણ કે અપંગ બનવાની ઈચ્છા રાખીને કોઇ અપંગ થતું નથી. ન અનુભવે એવું નથી. અપંગ ન હોય એવી ગરીબ, શોષિત વ્યક્તિઓ અલબત્ત, એમાં અપવાદરૂપ કિસ્સા નથી હોતા એમ નથી. કોઈક મોટા જે સમાજમાં લાચારી અને લઘુતાગ્રંથિ અનુભવતી હોય તે સમાજમાં ત્રાસમાંથી છૂટવા માટે જેમ આપઘાત થાય છે તેમ તેમાંથી છૂટવા માટે અપંગ વ્યક્તિની તે શી વાત હોય! વ્યક્તિ અપંગ બને એમાં સમાજનો નાનો ત્રાસ માણસ સ્વેચ્છાએ વહોરી લે છે. યુદ્ધના મોરચે લડવા જવું જ દોષ હોય તો તેવા સમાજે અપંગ વ્યક્તિ પ્રત્યેની પોતાની જવાબદારી ન પડે એ માટે કોઈક સૈનિકોએ યુદ્ધના દિવસોમાં સ્વેચ્છાએ કાનમાં સારી રીતે ઉઠાવી લેવી જોઈએ. કશુંક નાખીને બહેરા થઈ ગયાના દાખલા બને છે.
અપંગ વ્યક્તિ માટે સામાજિક વાતાવરણ સાનુકૂળ હોવું જોઇએ. - ઈરાદાપૂર્વક અપંગ બનાવવાના કિસ્સા પણ બને છે. ગરીબ તેમનામાં લઘુતાગ્રંથિ ન આવે, હોય તો પણ નીકળી જાય તથા તેમની દેશોમાં અમુક ટોળકીઓ બાળકોને ઉપાડી જઈ તેમના હાથ કે પગ છેદી આજીવિકાનો, રહેઠાણનો અને લગ્નજીવનનો પ્રશ્ન હલ થઈ જાય એવું નાખી, અપંગ બનાવી તેમની પાસે ભીખ માગવાનો વ્યવસાય કરાવે પ્રોત્સાહક વાતાવરણ પેદા કરવું જોઈએ. એ માટે સરકાર ઉપરાંત છે. અજ્ઞાન, વહેમ અને અંધશ્રદ્ધાને કારણે પણ આવી ઘટનાઓ બને સામાજિક, શૈક્ષણિક વગેરે સંસ્થાઓએ અને સમાજના સેવાભાવી છે. દેવ દેવીને બાળકના અંગ ધરાવવામાં આવે છે. અથવા એને નપુંસક આગેવાનોએ પોતાનું બહુમૂલ્ય યોગદાન આપવું જોઇએ. બનાવવામાં આવે છે. અલબત્ત, આવી ઘટનાઓનું પ્રમાણ હવે ઘટી વર્તમાનકાળ અને વ્યાવહારિક સમાજજીવનની દષ્ટિએ જન્મજાત ગયું છે.
કે આકસ્મિક ખોડવાળા માણસો પ્રત્યે આપણને પૂરી સહાનુભૂતિ હોવી - ચોર ચોરી કરવા ચડ્યો, પડ્યો ને પગ ભાંગ્યો. એ અપંગ થયો. જોઇએ અને સહાનુભૂતિના તેઓ પૂરા અધિકારી પણ છે. તેઓને એમાં દોષ સમાજનો નથી વ્યક્તિનો પોતાનો છે. પોતાનું અપંગપણું દોષિત કે શાપિત ગણીને તેમની અવહેલના કે ઉપેક્ષા કરવામાં આવે તે પોતે વહોરી લીધેલું છે. એમાં સમાજ શું કરે ? આવો પ્રશ્ન કેટલાક કરી કોઈપણ રીતે યોગ્ય નથી. પરંતુ કેટલાક એમ કહે છે કે આમાં કર્મની શકે. કેટલાક તો ત્યાં સુધી પણ કુતર્ક કરે કે એ અપંગ થયો તે સારું થયું. વાતને વચ્ચે લાવવાની જરૂર નથી. આ વાત વિચારણીય છે. અલબત્ત, જો એ સાજો થઈને ફરી ચોરી જ કરવાનો હોય તો એના કરતાં એ અપંગ અપંગો પોતાનાં કરેલાં કર્મ ભોગવે છે એમ ગણીને તેમના પ્રત્યે ઉપેક્ષા રહેશે તો એથી સમાજને વધુ લાભ થશે. આવા વિચારો પ્રથમ દષ્ટિએ કે તિરસ્કારનો ભાવ રખાય તે તદન અનુચિત છે. આમાં જન્મ- - કદાચ યોગ્ય લાગે તો પણ એમાં તર્કદોષ અને અમાનવતા રહેલાં છે. પુનર્જન્મમાં ન માનનારા લોકોનો એક પ્રકારનો અભિગમ આ વિષય
જે સમાજમાં અપંગ વ્યક્તિઓ કરતાં પણ ગરીબ લોકોની સંખ્યાનું પ્રત્યે હોય અને જન્મ-પુનર્જન્મમાં માનવાવાળા અને તેમાં શ્રદ્ધા પ્રમાણ ઘણું બધું વધારે હોય ત્યાં સમાજ કે સરકારનું ગરીબો પ્રત્યે લક્ષ ઘરાવવાળા લોકોનો અભિગમ જુદો હોય એ સ્વાભાવિક છે. તત્ત્વની આપવાનું કર્તવ્ય પણ મહત્ત્વનું બની રહે છે. ગરીબીને લીધે માણસને દષ્ટિએ જોઇએ તો સંસારમાં કારણ વિના કાર્ય થતું નથી. માણસ જન્મથી પેટપૂરતું ખાવાનું ન મળતું હોય, રહેવાને ઓટલો ન હોય, માંદગીમાં કે આકસ્મિક રીતે અપંગ થાય તો તેનું કારણ ક્યાંક ને ક્યાંક તો રહેલું દવા વગેરેની સગવડ ન હોય, જીર્ણશીર્ણ વસ્ત્રોથી ચલાવી લેવું પડતું જ છે એવી વિશ્વવ્યવસ્થામાં માનનારાને એમ લાગે છે કે અપંગ હોય એ સમાજમાં અપંગ વ્યક્તિને સામાજિક સંસ્થાઓ અને સરકાર વ્યક્તિના પોતાના આ જન્મના કે પૂર્વજન્મના કોઇક કર્મને કારણે જ તરફથી સરસ આર્થિક સહાય મળતી હોય, આજીવિકા પ્રાપ્ત થતી હોય, આમ બન્યું હોવું જોઇએ. અમુક જ વ્યક્તિ અમુક જ કાળે, અમુક જ સરસ સાધનો મળતાં હોય અને બધી સંગવડો મળતી હોય તે ગરીબ પ્રકારની અપંગતા કેમ પ્રાપ્ત કરે છે એની ધીરજપૂર્વક, સમતાયુક્ત ઊંડી માણસોને એમ લાગવાનો સંભવ છે કે “આના કરતાં તો અપંગ હોઇએ માનસિક ખોજ જો થાય તો જરૂર તેનું ક્યાંક કારણ રહેલું છે, પૂર્વનું તો સારું કે જેથી નિશ્ચિતપણે બધી સગવડો તો મળી રહે.'
કોઈક કર્મ રહેલું છે એમ સમજાયા વગર રહે નહિ. જૈન દર્શનની દષ્ટિએ સામાજિક પરિસ્થિતિમાં ગરીબો અને અપંગો વચ્ચે આવી અંતરાય કર્મ, અશાતાવેદનીય કર્મ વગેરે પ્રકારનાં ભારે નિકાચિત વિષમતા ન સર્જાય એ જોવું જરૂરી છે. ગરીબ લોકો પણ આર્થિક દષ્ટિએ કર્મના ઉદય વગર આવું અપંગપણું આવે નહિ. આ શ્રદ્ધાનો વિષય છે. અપંગ જેવા જ બની રહે છે. અલબત્ત, આનો અર્થ એવો ન થવો જોઈએ અલબત્ત, આવી શ્રદ્ધા વ્યવહારદષ્ટિએ અનુકંપાના કાર્યમાં અંતરાયરૂપ કે જ્યાં સુધી સમાજમાંથી સંપૂર્ણપણે ગરીબી હટાવી ન શકાય ત્યાં સુધી. ન બનવી જોઇએ. બલે તેમાં સહાયક થવી જોઇએ. અપંગો પ્રત્યે કંઈ લક્ષ આપવાની જરૂર નથી, કારણ કે ગરીબીનો વિરાટ -માણસની અપંગ અવસ્થા જો એને અંતર્મુખ બનવાની તક આપે, પ્રશ્ન એમ કંઈ રાતોરાત ઉકેલી શકાય એવો પ્રશ્ન નથી. બીજી બાજુ ધર્મમંથન કે આત્મચિંતન તરફ એને વાળે તો એ અંદરના સુખ જેવું સમાજે એવું વલણ ન અપનાવવું જોઇએ કે અપંગોને માટે બધું કરો, બહારનું સુખ નથી એમ એને લાગ્યા વગર રહે નહિ. જેઓને ગરીબો તો શરીરે સશક્ત છે માટે તેઓ પોતાની મેળે પોતાનું ફોડી લેશે. આત્મસાધના કરવી છે. તેઓને તો ઓછામાં ઓછો સંગ અને ઓછામાં જેવો પ્રસંગ, જેવી જરૂરિયાત એ પ્રમાણે અપંગો તથા ગરીબો બંને માટે
બન માટ ઓછું હરવું ફરવું આશીર્વાદ રૂપ થાય છે. જો સશક્ત સાધકો માટે આમ સમાજ અને સરકારે યશાશક્ય કરતા રહેવું જોઇએ. અપંગ વ્યક્તિ પૂર્ણ સશક્ત જેટલું કામ ન કરી શકે એ દેખીતું છે.
હોય તો અપંગ સાધકો માટે તે કેમ ન હોઈ શકે? પરંતુ એને માટે યોગ્ય
પાત્રતા, રુચિ અને માર્ગદર્શન જોઈએ. ભૂતકાળમાં એવા કેટલાક એની આજીવિકાના પ્રશ્નો ઊભા થાય એ સ્વાભાવિક છે. કેટલાયને પોતાના સમાજમાં લાચારીભર્યું, કેટલીક વાર તો અપમાનજનક જીવન
પ્રસંગો બન્યા છે કે જેમાં અપંગ માણસો મોટા મહાત્મા કે અવધૂત બની જીવવું પડે છે એ વાસ્તવિકતા છે. જે સમાજમાં અપંગ વ્યક્તિઓને
શક્યા હોય ! બાહ્ય જગત કરતાં પણ અત્યંતર વિશ્વ ઘણું વિશાળ, બીજાની દયા ઉપર જીવવાનો વારો આવે એ સમાજ સ્વસ્થ અને
વિરાટ છે ! સમજદાર ન ગણાય. અપંગો પણ સ્વમાનભેર પોતાની આજીવિકા પ્રાપ્ત
| રમણલાલ ચી. શાહ
Page #20
--------------------------------------------------------------------------
________________
૪
પ્રબુદ્ધ જીવન
આપણા રૂઢિ-પ્રયોગો I પ્રવીણચંદ્ર જી. રૂપારેલ
રૂઢિ–પ્રયોગો ભાષાનું એક મહત્ત્વનું અંગ હોય છે. આ રૂઢિપ્રયોગો પણ કહેવતોની જેમ સામાજિક પરિસ્થિતિ અને પ્રચલિત માન્યતાઓમાંથી ઉદ્ભવે છે. કહેવતોમાં સામાન્ય રીતે પૂરું વિધાન હોય છે જે કથનના સમર્થનમાં વપરાતું હોય છે; જ્યારે રૂઢિ-પ્રયોગો એક રીતે સંકુલ ક્રિયાપદો જેવા હોય છે-જે મોટે ભાગે કથનના અંગ રૂપ બની જાય છે. વ્યવહારમાં એનો વાચ્યાર્થ લેવાનો નથી હોતો-એ લક્ષણાથી સમજવા માટેનો પ્રયોગ હોય છે.
રૂઢિ-પ્રયોગોના મૂળમાં પણ કહેવતોમાં હોય છે તેમ ‘કંઇક’ હોય છે, જે પૂરી ઘટના કે પ્રસંગ ન હોવા છતાં કોઇ બાબતનો સંદર્ભ ધરાવે છે-જે જીવનના કોઇ ને કોઇ ક્ષેત્રને અવશ્ય સ્પર્શતો હોય છે. એના મૂળ સંદર્ભથી ભલે આપણે અજ્ઞાત હોઇએ, પણ દીર્ઘકાળથી એના પ્રયોગો સતત પ્રચલિત રહ્યા હોવાથી એ વ્યાપક રીતે સુપરિચિત થઇ ગયા હોય
છે. પરિણામે એનો ઉપયોગ કથનમાં અનેરી સચોટતા ઉમેરે છે. આવા રૂઢિ-પ્રયોગો ભાષાના એવા સ્વાભાવિક અંગ બની જાય છે કે એનો ઉપયોગ કરતાં છતાં ખ્યાલ પણ નથી આવતો કે એ કોઇ રૂઢિપ્રયોગ
હતો.
તા. ૧૬-૩-૯૭
આમ અમંગળનો નિષેધ, એ આપણા લોક-માનસની પ્રકૃતિ છે. બંગડી તો સ્ત્રીના સૌભાગ્યનું સૂચન કરે છે. એટલે જ, ‘બંગડી ભાંગી' એમ બોલવું એ તો સૌભાગ્ય ખંડિત થયાનું સૂચક થાય; આવું ટાળવા, સૌભાગ્ય અખંડ રહેવાનો ભાવ દર્શાવવા-બંગડી અખંડ છે, એ તો ‘આનંદપૂર્વક' ફરી પહેરવાની છે. માટે જ ‘બંગડી નંદવાઇ' એવો ભાવ દર્શાવતો મંગળવાચી પ્રયોગ કરીએ છીએ.
જીવન વ્યવહારમાં પ્રાચીનકાળથી આપણે અમંગળ કે અપશુકન સૂચક અભિવ્યક્તિ ટાળતા આવ્યાં છીએ-કેમકે આવી બાબતનો સ્પષ્ટ ઉલ્લેખ થતાં-સ્પષ્ટ રીતે બોલાતાં, એ સાક્ષાત આવી પડે, એવો ભય લોકમાનસ સેવતું હોય છે. એટલે એનો સીધો ઉલ્લેખ ન કરતાં, ગોળ
ગોળ ફેરવી ને કે ઘણીવાર તેથી ઊલટા અર્થના મંગળ કે શોભન શબ્દો
વાપરવા મન પ્રેરાય છે. મૃત શરીરને ઉપાડીને લઇ જવા માટે વાંસ બાંધીને બનતું સાધન આમ તો ‘ઠાઠડી’ કહેવાય છે પણ આવો અમંગળ શબ્દ ટાળી વ્યવહારમાં એને માટે ‘નનામી’ (જેનું નામ લેવું અશુભ એટલે ‘ન-નામી') એવું બોલાય છે. રાત્રે દુકાન બંધ કરીને ઘેર આવના૨ દુકાનદાર, ‘દુકાન’ બંધ કરી’ એમ બોલવાને બદલે-‘દુકાન વધાવી' એમ બોલે છે-એવા ભયથી કે એ ‘દુકાન બંધ કરી' બોલે તો દુકાન હંમેશ માટે બંધ થઇ જાય ! આવો વહેમ સેવાતો હોય છે.
હવે બીજી વાત : દીવો, દેવતા ગણાય, સુખ-સમૃદ્ધિનું પ્રતીક
ગણાય. ‘આગ’ વિશે ભલે આપણે સળગાવવાની વાત કરીએ પણ ‘દીવો’ તો ‘પ્રગટાવાય’ ! વળી ‘આગ' ભલે ઓલવીએ પણ ‘દીવો' ઓલવવાની વાત કરવી, એ તો હંમેશ માટે અંધારું વહોરી લેવાની વાત થાય ! એટલે દીવો ઓલવાય નહીં-દીવો રાણો કરાય', ‘દીવો માંગલિક કરાય’, ‘દીવો રામ કરાય’–એમ બોલાય છે.
ઈ.સ. દસમી શતાબ્દીમાં વ્યાકરણકાર શાચાયને ‘દીપો નન્નતિ’ એવો પ્રયોગ, દીવો બુઝાય છે એવા અર્થમાં નોંધ્યો છે; એટલે કે હજાર વર્ષ પહેલાં સંસ્કૃતમાં પણ અમંગળ ટાળવાના આવા અર્થમાં આનન્દ્' ક્રિયાપદનો ઉપયોગ થયો, એ ત્યારે પણ આવું જ માનસ હોવાનું દર્શન કરાવે છે.
નાની બાબતને જાણ કરીને અત્યંત મોટી બનાવવી કે બતાવવી,
એ
ઘણાંની પ્રકૃતિ હોય છે. ક્યારેક ખાસ ઉદ્દેશથી પણ આવું કરવામાં આવે છે; ત્યારે એને માટે આપણે કહીએ છીએ-‘રાઇનો પહાડ કરવો’ ‘રજનું ગજ કરવું !'
કે
‘કસોટી કરવી' એ આવો જ એક પ્રયોગ છે. એના મૂળમાં છે–સોનીઓના વ્યવસાયમાં વપરાતો સોનું કસવાનો કાળો પત્થર. આ પ્રયોગના પાયામાં છે સંસ્કૃત ‘ક' એટલે કસવું. જે પત્થર પર કસવા માટે સોનું ઘસવામાં આવે છે તે. આ પરથી સંસ્કૃતમાં ‘કષપટ્ટિકા’મૂકવામાં કહેવાયો; એણે પછી પ્રાકૃતમાં ‘કસવક્રિયા’ રૂપ ને પછી ક્રમે કરીને આપણે ત્યાં ‘કસોટી’ રૂપ ધારણ કર્યું છે. આમ ‘કસોટી’ એટલે મૂળ તો (સોનું) કસવાનો પત્થ૨, એટલું જ ! પણ પછી કસવાથી મળતું પરિણામ, એવું તારવી, હવે લક્ષણાથી આપણે પરીક્ષા કે પરખના અર્થમાં ‘કસોટી કરવી' પ્રયોગ કરીએ છીએ.
કોઇનું કંઇ કરી નાંખવું-કોઇને મારી નાખવો, એવું આડકતરી રીતે
દર્શાવવા આપણે ઘડો લાડવો કરવો’ એવો પ્રયોગ કરીએ છીએ, તેમાં આપણાં સામાજિક રિવાજનું દર્શન થાય છે. મરનારની પાછળ ટાઢી વાળવા માટે, ચિતા ઉપર પાણી છાંટી, પાણી ભરેલો ઘડો અને લાડવો
આવે છે, એનો આ પ્રયોગમાં ઉલ્લેખ થાય છે. ‘મેં તો એના નામનું નાહી નાખ્યું છે’“એવું બોલનારને માટે, એ મરી ગયો છે–એવું દર્શાવાય છે. આમાં પણ મરનારને અગ્નિદાહ દીધા પછી નાહવાના રિવાજની જ વાત છે.
કોઇ વિધિ વખતે સંકલ્પ કહેતાં, અંજલિમાં પાણી લઇ મૂકવાનું હોય છે. આ પરથી ‘પાણી મૂકવું' એટલે પ્રતિજ્ઞા લેવી એવો રૂઢિપ્રયોગ પ્રચલિત થયો છે.
વ્યવહારમાં ઘેર ઘેર પ્રચલિત એવો એક પ્રયોગ છે-‘બંગડી નંદવાઇ ગઇ !’-એટલે કે બંગડી તૂટી ગઇ. આમાં નંદવાવું એટલે તૂટવું એવો
અર્થ તો સ્પષ્ટ છે જ. પણ આ ‘નંદવાવું’ના મૂળમાં તો છે સંસ્કૃત “નન્’સારો એવો પ્રચલિત પ્રયોગ-‘એને પાણીચું પરખાવ્યું' કે ‘એને જો કે અત્યારે તો લગભગ ભુલાઇ ગયેલો, પણ એક જમાનામાં એટલે આનંદ પામવો, કુશળ હોવું; તો એનો આ ‘તૂટવું’ એવો અર્થ
શી રીતે થયો ?
ગડગડિયું આપ્યું’-આ પ્રયોગો પણ આપણા રિવાજની દેન છે. આમાં પાણીચું કે ગડગડિયું એટલે નાળિયેર છે. વિદાય કરવાના સંકેત રૂપે ત્યારે શુકનમાં નાળિયેર અપાતું. આ રિવાજ પરથી કોઇને હંમેશને માટે છૂટા કરવા કે કાઢી મૂકવાના પ્રસંગનો વ્યંગમાં ઉલ્લેખ કરવામાં આ રિવાજનો લાક્ષણિક પ્રયોગ થતો હતો.
કામનો પડકાર કોઇ ઝીલી લે, ત્યારે આપણે કહીએ છીએ-‘એણે બીડું અત્યંત મહત્ત્વના, જવાબદારીભર્યા કંઇક મુશ્કેલ એવો કોઇ ઝડપ્યું !' જૂના રાજાશાહી જમાનામાં કોઇ અત્યંત જોખમી, મુશ્કેલ, બહાદુરીભર્યા કામનો પડકાર ઝીલવાનો ખુલ્લો લલકાર થાય ત્યારે એક
નોકર સોનાની તાસકમાં પાનનું બીડું મૂકી દરબારમાં ફેરવતો. આ પડકાર ઝીલી લેવા જે તૈયાર હોય તે બીડું ઉઠાવી ખાઇ જતો. ત્યારના આ રિવાજે આપણને આ બીડું ઝડપવાનો પ્રયોગ આપ્યો છે.
કોઇને, ગમે તેટલું, ગમે તેટલી વાર, ગમે તેટલા વખત સુધી
સમજાવો છતાં એની ક્યારેય કોઈ અસર ન થાય, તેવા માણસને આપણે
‘ઢ' જેવો કહીએ છીએ, કેમ એમ ? બીજો કોઇ અક્ષર કેમ નહીં ?
આની પાછળ આપણી લિપિના વિકાસના ઇતિહાસમાં રહેલા એક
અનોખા અપવાદની વાત રહેલી છે. અત્યારની દેવનાગિરી લિપિ તથા તેની જોડે સંકળાયેલી અન્ય લિપિઓનો વિકાસ બ્રાહ્મી લિપિમાંથી થયો
છે. આ વિકાસ યાત્રામાં બ્રાહ્મી લિપિના બધા જ અક્ષરોના આકાર
Page #21
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૯૭
પ્રબુદ્ધ જીવન
બદલાઈ ગયા છે; એમ માત્ર ‘ઢ' જ એવો અક્ષર છે જે બે હજાર કરતાં આપણે રેલવેમાં પ્રવાસ કરતાં બોલીએ છીએ-“સ્ટેશન આવ્યું', ' યે વધારે વર્ષો પહેલાં, અશોકના શિલાલેખોમાં જે સ્વરૂપમાં મળે છે, “સૂરત આવ્યું'! પણ હકીકતમાં સ્ટેશન કે સૂરત નથીઆવતાં, આપણે એવો ને એવો જ આજે પણ લખાય છે. કોઇના રીઢાપણા માટે આથી જ ત્યાં પહોંચતાં હોઈએ છીએ. વધારે સારી સરખામણી બીજી કઈ હોઈ શકે?
મોટરમાં કે ગાડામાં પ્રવાસ કરતાં ક્યારેક રસ્તો બેમાં ફંટાય ત્યારે 'અનેક પ્રયત્નો છતાં કોઇનું ધાર્યું ન થાય ત્યારે આપણે કહીએ આપણે કોઇને પૂછીએ છીએ-“આ રસ્તો ક્યાં જાય છે?' હકીકતમાં છીએ- એનો ગજ ન વાગ્યો !' આ “ગજ વાગવો' પ્રયોગમાં દરજી કે રસ્તો ક્યાંય જતો નથી. જ્યાં હોય ત્યાં જ પડી રહે છે. જઈએ છીએ તે કાપડિયાનો ગજ નથી. આપણા દિલરૂબા કે સારંગી જેવા તંતુવાદ્યો આપણે-પ્રવાસીઓ! વગાડવા માટે વપરાતું કંઈક ધનુષ્ય જેવું પણ સાંકડું લાંબું સાધનસંગીત એક લગ્ન પ્રસંગે કોઇ ક મહિલાનો ઉલ્લેખ કરતાં અમારાં પરિચિત ક્ષેત્રે ગજ કહેવાય છે. આ ગજ યોગ્ય રીતે વપરાય તો જ સંગીત નીપજે. એક મહિલાએ કહ્યું- “એણે હાથમાં કંગન પહેર્યા હતાં ને એની ત્રીજી આ પરથી ‘ગજ ન વાગ્યો’ એટલે જરાય સારું ધાર્યું પરિણામ ન આવી આંગળીમાં જે વીંટી હતી એ બંનેની ડિઝાઇન કંઈક ઓર જ હતી ' શક્યું.
એમની વાત તો સમજ્યા; પણ જરા વિચાર કરી જોઇએ તો? " આપણે ત્યાં કથાવાર્તા થાય ત્યારે સંસ્કૃતમાં દરેક પ્રકરણનો પ્રારંભ હાથમાં કંગન હોય છે કે કંગનમાં હાથ હોય છે? આંગળીમાં વીંટી હોય “અથ' શબ્દથી થતો હોય છે ને એ પૂરું થાય ત્યારે ‘ઇતિ’ શબ્દ મુકાય છે કે વીંટીમાં આંગળી હોય છે? છે-બોલાય છે. આ પરથી આપણે ત્યાં વ્યવહારમાં ‘પહેલેથી છેલ્લે સુધી એ જે હોય તે ! પણ પ્રયોગ તો હાથમાં કંગન” ને “આંગળીમાં એવા અર્થમાં “અથથી ઇતિ' એવો પ્રયોગ થતો હોય છે.
વીંટીએમ જ થતો રહેશે. રામાયણ ને મહાભારત તો આપણાં અત્યંત આદરણીય મહાકાવ્ય
ઘરની જ વાત લો ને ! નોકર રોજ ઝાડૂ કાઢે છે ને ? પણ વાત. jછોઆ બંને ગ્રંથોની અનેક વિશિષ્ટતાઓ છતાં રામાયણ એટલે સારી કીકતમાં “ઝાડ' કાઢવાની નથી હોતી, કચરો કાઢવાની હોય છે. એવી લાંબી કથા અને મહાભારત એટલે મુખ્યત્વે તો એક જ
મુંબઈ જેવા શહેરમાં ઘણીવાર પુછાય છે-“તમારે ત્યાં નળ કેટલા પરિવારમાં, આપસમાં થયેલા મહાયુદ્ધની વાત ! આ બંને ગ્રંથોનો
વાગે આવે છે?' પણ વાત મૂળ નળની નથી. નળ તો આખો વખત લાક્ષણિક ઉલ્લેખ કરતાં, આપણે ત્યાં બે રૂઢિપ્રયોગો પ્રચલિત થયા છે.
ઘરમાં જ હોય છે. જ્યાં હોય ત્યાં જ હોય છે. સવાલ તો પાણી ક્યારે એણે તો રામાયણ માંડી !'-એટલે વાત ખૂબ જ લંબાવીને કરી. આમાં આડકતરી રીતે એ વાત કંટાળાજનક હોવાનો ઉલ્લેખ પણ થાય છે. અને
આવે છે, એનો જ હોય છે. એને ત્યાં તો મહાભારત શરૂ થયું છે !' એવો પ્રયોગ, ત્યાં થતા
પણ વિદ્વાનો કહે છે ને કે રૂઢિપ્રયોગોમાં શબ્દોના વાર્થ લેવાના કજિયા-કંકાસનો અર્થ દર્શાવે છે.
હોતા જ નથી. એમાં તો કહેવું કશું ને સમજવું કશું-એમ જ હોય ! આ તો આપણે ત્યાં વિકસેલા રૂઢિ-પ્રયોગોની વાત થઇ. પણ આવા રૂઢિ-પ્રયોગો તો કહેવતોની જેમ ઐતિહાસિક અસર હેઠળ પણ પ્રવેશતા [શ્રી પ્રવીણચંદ્ર રૂપારેલે આ લેખ મોકલાવ્યો તે પછી થોડા દિવસમાં હોય છે. “કમર કસવી’ પ્રયોગ આપણે ત્યાં મુગલ શાસન હેઠળ પ્રવેશેલી જ હૃદયરોગના હુમલાને કારણે ૭૫ વર્ષની વયે એમનું અવસાન થયું ફારસી ભાષાના વ્યાપક પ્રસારનું પરિણામ છે. મૂળ ફારસી પ્રયોગ છે. સ્વ. રૂપારેલ છેલ્લાં કેટલાંક વર્ષથી ‘પ્રબુદ્ધ જીવન' માટે વખતોવખતે ' છે-“કમર કશીદન' ! જો કે હવે આપણે સંસ્કૃત “કટિબદ્ધ' પ્રયોગ પણ લેખ મોકલતા રહ્યા હતા. સ્વ. રૂપારેલ મારા ગાઢ વડીલ મિત્ર હતા. પ્રચલિત કર્યો છે-એ પછીની વાત થઇ.
આઝાદી પૂર્વેનાં વર્ષોમાં તેઓ ઝેવિયર્સ કોલેજમાં અમારાથી આગળ કેટલાંક વર્ષોથી આપણે ત્યાં ગુનો થતાં દરમિયાન જ પકડાઇ અભ્યાસ કરતા હતા. એક જમાનામાં પ્રવૃત્તિ સંઘ નામની સંસ્થાના જનાર માટે રંગે હાથ પકડાયો' એવો પ્રયોગ પ્રચલિત થયો છે. આમાં સૂત્રધાર તરીકે એમણે મુંબઈના સંસ્કારજગતને પોતાની તેજસ્વી “રંગે હાથ' શબ્દો જ એ ગુજરાતી ન હોવાનું કહી દે છે. આમ તો આ પ્રવૃત્તિઓથી સમૃદ્ધ કર્યું હતું. કવિસંમેલનોનું એક ઉચ્ચ વિશિષ્ટ ધોરણ પ્રયોગનું મૂળ અંગ્રેજી-Caught red handed-માં છે. હકીકતમાં આ એમણે સ્થાપ્યું હતું. ભિન્નભિન્ન ભાષાઓના નિષ્ણાત એવા એમણે વર્ષો રંગે હાથ” પ્રયોગ આપણે ત્યાં-અલબત્ત અંગ્રેજી પરથી પણ-બંગાળી સુધી આકાશવાણી પરથી હિંદીના પાઠો શીખવ્યા હતા. યોગ્ય તક અને અસર હેઠળ થયેલા હિંદી પ્રયોગમાંથી અપનાવાયો છે. બંગાળીમાં યોગ્ય ક્ષેત્ર એમને મળ્યાં હોત તો આથી પણ ઘણી મોટી સિદ્ધિઓ તેઓ રાંગા' એટલે 'લાલ' થાય છે. આ અસર તળે Red એટલે લાલ એટલે દાખવી શક્યા હોત ! સ્વર્ગસ્થના આત્માને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ. કે (બંગાળી) રાંગા જે હિંદીમાં રંગા થયું; આમાં Red handedનું તંત્રી ] હિંદીમાં “રંગે હાથ” થયું છે ને એ સીધું એવા જ સ્વરૂપે આપણે ત્યાં અપનાવાયું છે.
અસ્થિ સારવાર કેન્દ્ર રૂઢિપ્રયોગોમાં વાચ્યાર્થ-માત્ર શબ્દાર્થ લેવાનો નથી હોતો, એ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે નિષ્ણાત અસ્થિ ચિકિત્સક ડૉ. જે. પી. | વાત સ્વીકાર્યા પછી યે કેટલાક રૂઢિ-શ્રયોગો આપણે ત્યાં એવા યે છે ને
પીઠાવાલા દ્વારા હાડકાનાં રોગોની નિઃશુલ્ક સારવાર દર રવિવારે એટલા પ્રચલિત છે કે એમનો વાચ્યાર્થ તપાસતાં હસી જ દેવાય.
સવારના ૧૦-૩૦ થી ૧-૩૦ સુધી શ્રી પરમાણંદ કાપડિયા સભાગૃહ, એક જાપાનીને હું ગુજરાતી શીખવતો હતો. એકવાર વાંચ્યું- “એના
૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, રસધારા કૉ-ઑપરેટીવ પગમાં સફેદ મોજાં ને કાળા બૂટ હતાં.' વાંચતાં એ હસી પડ્યા ને હાઉસિંગ સોસાયટી, બીજે માળે, વનિતા વિશ્રામ સામે, મુંબઈ-૪૦૦ પૂછયું- “મોજાં ને બૂટ પગમાં હોય કે મોજાં ને બૂટમાં પગ હોય ?' 00૪, (ફોન : ૩૮૨૦૨૯૬) ખાતે આપવામાં આવે છે.
વાત તો ખરી હતી. પણ આપણે ત્યાં તો એમ જ બોલાય કે પગમાં આ ઉપરાંત સંઘના ઉપક્રમે દર મહિનાના છેલ્લા રવિવારે બપોરના ૩-00 મોજાં” ને “પગમાં બૂટ' !-રૂઢિ પ્રયોગ છે ને !
થી ૫-૦૦ ના સમયે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, આપણાં ઘરમાં મા, બહેનો, ભાભીઓ ઘઉં વીણવા બેસે છે ને? ઝાલાવાડનગર, સી, ડી, બરફીવાલા માર્ગ, જુહુ લેન, અંધેરી (પશ્ચિમ), ખરું કહેજો-એ લોકો તો ઘઉંમાંથી કાંકરાં જ વીણે છે ને? છતાં બોલાય મુંબઈ-૪૦૦૦૫૮ ખાતે ડૉ. જે. પી. પીઠાવાલા દ્વારા ઉપરોકત સારવાર છે- ઘઉં વીણે છે !'
વિના મૂલ્ય અપાય છે. જરૂરિયાતવાળા દરદીઓ અવશ્ય તેનો લાભ ઉઠાવે કોઈવાર સાંભળીએ છીએ-નોકર લોટ દળાવવા ગયો છે !'
| તેવી વિનંતી છે. બોલો ! “લોટ' જ હોય તો એને દળાવવાની શી જરૂર પડી? વાત
જયાબહેન વીરા
નિરુબહેન એસ. શાહ હકીકતમાં ઘઉં કે અન્ય કોઇ અનાજ દળાવવાની જ હોય છે ને?
સંયોજક
ડૉ. ધનવંત ટી. શાહ " માનદ્ મંત્રીઓ
Page #22
--------------------------------------------------------------------------
________________
S
પ્રબુદ્ધ જીવન
વસંત બાપટ કૃત મેઘહૃદય
] ડૉ. ધર્મેન્દ્ર માસ્તર (મધુરમ્)
મરાઠી સાહિત્યના ત્રણ અગ્રગણ્ય ક્રાંતિકારી કવિ જે ગણાય છે તેમાં મંગેશ પાડગાંવકર અને વિંદા કરંદીકરની સાથે કવિ વસંત બાપટનું નામ પણ ગૌરવની સાથે ગણાય છે. એમણે ઇ.સ. ૧૯૪૫ના વર્ષમાં
રાષ્ટ્રસેવા દળમાં રાષ્ટ્રીય સેવાનાં કાવ્યગીત લખ્યાં અને ગાયાં હતાં. એ પછી રાષ્ટ્રીય જોશનું સ્થાન ઊર્મિના પ્રાધાન્યે લીધું. ત્યારથી તેઓ અધાપિ પર્યંત કાવ્યસર્જનમાં અવિરત મંડ્યા રહ્યા છે.
બહુ વર્ષો પહેલાં મંગેશ પાડગાંવકર અને વિન્દા કરંદીકરની સાથે શ્રી વસંત બાપટ પણ કાવ્ય પઠન અને કાવ્યગાનના કાર્યક્રમ સ્થળે સ્થળે કરતા હતા અને તે લોકપ્રિય બનતા હતા. સામાજિક સંપ્રજ્ઞતા અને જાગૃતિ આણવા માટે એવા કાર્યક્રમોનું આયોજન થતું હતું અને સમગ્ર મહારાષ્ટ્રમાં એ કવિ ત્રિપુટીના કાવ્યપઠન-ગાનના કાર્યક્રમો સફળ તથા લોકપ્રિય બનતા હતા. એ રીતે સાહિત્ય-પ્રસાર પણ થઇ જતો.
-
આજે એમની ૭૩ વર્ષની વયે પણ પૂનામાં રહી વસંત બાપટ સંગીન સેવા-કાર્ય કર્યા કરે છે અને સાને ગુરુજી સ્થાપિત ‘સાધના' સામયિક નું સંપાદન-સંચાલન કાર્ય સુપેરે સંભાળે છે. બે વર્ષ પહેલાં જ એમનાં ત્રણ પુસ્તકોનું પ્રકાશન થયે એમની સંસ્કૃત સમૃદ્ધ ભાષા શબ્દાવલીનો ખ્યાલ આવ્યો તથા એક બાજુ એમની અનુભૂતિમય લાવણી અને બીજી બાજુ કાવ્યભાષા ધ્વનિના સામંજસ્યના એમના સાહિત્યમાં રહેલા સ્થાનનો અણસાર આવ્યો. ભાષાની વિવિધ શક્તિથી નિષ્પન્ન થતા ગહન પ્રભાવનો એમના સાહિત્યમાં પરિચય થાય છે. કાવ્યમાં અરબી, ઉર્દુ, ફારસી અને સંસ્કૃત જેવી વિવિધ ભાષાના શબ્દોનો વિનિયોગ યથેચ્છ ઢબે એ કરે છે. આથી ભાષાશબ્દોનો અતિશયતાથી અનાવશ્યક રીતે ઉપયોગ કરવાનો આરોપ એમના પર ઘણા મૂકે છે. પણ એ બરાબર નથી. એમનાં કાવ્યોમાં ધ્વનિ-યોજના મુજબ છંદ-શબ્દોનો વિનિયોગ થયેલો છે. કાવ્યપઠન અને કાવ્યગાનનું અગાઉનું કામ કરવાને બદલે હવે તેઓ સાને ગુરુજીના આદર્શ- સિદ્ધાંતોનો પ્રસાર કરવાનું માનાર્હ સેવાકાર્ય ‘સાધના’ સામયિકના સંપાદન દ્વારા કરે છે.
તા. ૧૬-૩-૯૭
અને ભવિષ્યમાં ય અનેક થશે, તો પણ હૃદય-મનને તૃપ્ત કરી આનંદ આપનાર કાવ્ય તો કેવળ ‘મેઘદૂત’ જ ગણાશે અને રહેશે પણ.’
મેઘદૂત'માં ૧૨૫ શ્લોક છે, પણ શ્રી વસંત બાપટકૃત મરાઠી 'મેહ્રદય' કાવ્યમાં માત્ર ૫૫ શ્લોક જ છે. ‘મેઘદૂત’ મંદાક્રાંતા છંદમાં લખાયું છે, પણ ‘મેઘહૃદય' ગદ્યલયાત્મક શૈલીમાં લખાયું છે. ‘મેઘદૂત’માં જે કથાભાગ છે તેનો કેવળ સ્વલ્પાંશ જ ‘મેઘહૃદય’માં માત્ર આધાર પૂરતો લેવાયો છે. કવિ બાપટે સમજી વિચારીને જ પોતાના કાવ્યનું નામ ‘મેઘદૂત’ ન રાખતાં ‘મેઘહૃદય’ રાખ્યું છે. ‘મેઘદૂત’નો આસ્વાદ-આનંદ લીધા પછી જે મુદ્રા કવિના ચિત્તમાં અંકિત થઇ એ મુજબ જ કવિએ ‘મેઘહૃદય’ કાવ્ય લખ્યું છે. મૂળ રચના ‘મેઘદૂત'ના વાતાવરણના રસાયણનું જ, મૂળ રચનાનો આધાર મહદઅંશે લીધા વગર, નૂતનરૂપ ‘મેઘહૃદય'માં અવિષ્કાર પામ્યું છે. એમાં મૂળ શ્લોકને બદલે શ્લોક લખવાને બદલે કદી મૂળ રચનાના ત્રણ ચાર શ્લોકનો ભાવ, ચિત્ર, કે વર્ણન એક જ શ્લોકમાં મરાઠી રચનામાં સમાવ્યાં છે. એવું જ કહી શકાય કે એક પ્રતિભાસંપન્ન આધુનિક કવિની કલમથી નીપજેલો ‘મેઘદૂત’નો લયાત્મક ગદ્યાવતાર જ ‘મેઘહૃદય' છે. છતાં, એમાં ગદ્યની નીરસતા નથી, બલ્કે એ તો ગદ્યકાવ્ય છે. ગદ્ય અને કાવ્યની વચ્ચેના સ્વરૂપની શૈલીમાં આ રચના થઇ છે અને એ પણ કાલિદાસના ‘મેઘદૂત' કાવ્યને આત્મસાત કરનાર એક ઉચ્ચ સર્જકની કલમે લખાયેલી છે. ‘મેઘદૂત' લોહીમાં ઊતરી ને સંમિશ્રિત થયા પછી જ નૂતન મરાઠી સ્વરૂપમાં રસાયણ પામીને જે રચના આવિષ્કાર પામી તે ‘મેઘહૃદય.’
આરંભમાં કહેવાયું છે કે યક્ષને સામાન્ય અપરાધને કારણે એના માલિકે એને એક વર્ષ માટે હદ-નિકાલ કરી જવાની સજા આપી ને એ દૂર દક્ષિણમાં રામગિરિની ગુફામાં રહેવા લાગ્યો છે. એકવાર, ઘણો સમય વીત્યો, પ્રચંડ હાથી શો મેઘ, આષાઢના પહેલા દિવસે, એણે જોયો અને એને પોતાની અલકાનગરીમાં રહેતી પ્રિયતમાને, પુનર્મિલનની આશાનો સંદેશો પહોંચાડવા કહ્યું. એ જવાબદારી સ્વીકારી, પવનના વાહન પર આરૂઢ થઇ એ મેઘ ઉત્તરમાં સંદેશ પહોંચાડવા અલકાનગરીની દિશામાં નીકળી પડ્યો. આમ્રકૂટ પર્વત, વેતસ-વન, નર્મદા નદી, વિંધ્યરાજગિરિ, દશાર્ણદેશ, રાજધાની વિદિશા, વેત્રવતી નદી, ગિરિ ગુફાઓ, ઉજ્જયિની નગર, અવંતી દેશ, ક્ષિપ્રા નદી, ગંઘવતી નદી, દેવગિરિ પહાડ અને એની ગુફા, ચંબલ નદી, દશપુર,
સરસ્વતી સરિતા, કનખલ, વન-ઉપવન, કૈલાસ શિખર, માનસ-સરોવર આદિ સ્થળોને વટાવી મેઘે અલકાનગરીના એ પ્રાસાદ સુધી પહોંચવું – જ્યાં વિરહી પ્રિયતમા રહે છે અને ધૈર્ય ધરવાનો યક્ષે પાઠવેલો પુનર્મિલનની આશાનો સંદેશો પહોંચાડવાનો, આ સઘળું અહીં કવિએ યક્ષમુખે સરસ રીતે કહેવડાવ્યું છે.
એમના સમગ્ર સાહિત્ય સર્જન પૈકી મહાકવિ કાલિદાસ કૃત ‘મેઘદૂત’ના ઢબનું ‘મેઘહૃદય' કાવ્ય એક આગવી ને અનન્ય રચના છે. આમ છતાં, એમાં કવિએ કાલિદાસકૃત ‘મેઘદૂત’નો સમગ્રતયા સંપૂર્ણ આધાર નથી લીધો. કવિ કહે છે‘સંવેદનશીલ મનને સદા મુગ્ધ કરવાની શક્તિ ‘કાલિદાસ’ના ‘મેઘદૂત’ કાવ્યમાં છે. માત્ર ૧૨૫ કડીનું આ સુંદર સુદીર્ઘ કાવ્ય મહાકાવ્યથી પણ વધુ હૃદયંગમ છે. મેષેઽસ્માક્ષેત્ર, તું વયઃ” જેવી સહર્ષ સ્વીકૃતિ-કબૂલાત આપનાર ઘણાં રસિકજનો મળશે. ‘મેઘદૂત’ જાણે એક પ્રણયજનોની અસ્થાપિત ‘ક્લબ' જેવું છે. અલૌકિક કલ્પનાશક્તિ, ભાવના, અજોડ સ્પંદન અને ચિત્રાત્મક શૈલીનો ત્રિવેણી સંગમ ‘મેઘદૂત'માં મળે છે. આ મેઘહૃદય' એનો અનુવાદ નથી, સારાંશ નથી, સ્વૈરરૂપાંતર નથી અને પુનર્નિંર્માણ પણ નથી. એ એનું કશુંય નથી. ‘તુકા કહે હુઆ, હુઆ યકાયક’-એવું સહી. મૂળ ‘મેઘદૂત'થી હૃદય-હૃદય મળ્યાનો જે અનિર્વણનીય આનંદ પ્રાપ્ત થાય છે, એની કલ્પના કરવી અશક્ય છે,–એનો સહૃદય ભાવકોને કંઇક ખ્યાલ સપ્રમાણ આવી શકે એવી આશા-આકાંક્ષાથી કરવામાં આવેલો આ કાવ્યપ્રયત્ન બધાને રુચિકર થશે, એવી આશા છે. ‘મેઘદૂત' એક શ્લોક-કડીમાં કવિએ કહ્યું છે-જેમ એક એક ઘૂંટડાથી વિલાસી માણસ મદીરાનો આનંદ માણે છે, એ જ પ્રકારે રસિકજને મનથી-ચિત્તશક્તિથી કાલિદાસની ચિત્કલા શું ‘મેઘદૂત' આનંદથી વાંચવું જોઇએ. સમગ્ર વિશ્વમાં મેઘ વિશે કાવ્ય તો અસંખ્ય હાલમાં હશે
જ
માત્ર આટલું જ કથાવસ્તુ કવિએ કવિત્વમય શૈલીમાં સુંદર આલંકારિક વર્ણનોમાં નિરૂપ્યું છે અને તે છે કાવ્યનો ઉત્તમાંશ, ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક આદિ અનેક અલંકારોથી અન્વિત કવિએ જે ભિન્ન વિભિન્ન સ્થળ અને વ્યક્તિઓનાં વર્ણન કર્યા છે તે સુંદર અને જીવંત જ નહિ, પણ મનોહર પણ છે. કવિ મેઘને મદમસ્ત હાથીનું ઉત્પ્રેક્ષિત રૂપ આપીને એને પવનરૂપી અશ્વ પર બેસાડીને અલકાનગરી તરફ મોકલે છે. અને એ પણ સુખરૂપી વરસાદ વરસાવતો-વરસાવતો. આમ્રકૂટ પર્વતના શિખર પર ચડેલો સ્નિગ્ધ શ્યામલ મેઘ જાણે ભૂદેવીના વર્તુલાકાર ગૌર સ્તન પર જાંબુ સમો સુંદર દેખાતો કવિએ વર્ણવ્યો છે. આગળ વધતાં વધતાં નદી, પહાડ, ફૂલ, તરુ, પંખી, જળાશય, ગ્રામકન્યા, અભાગી પ્રવાસીજનોની વિરહાકુલ નારી-આદિનું
Page #23
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૯૭
- પ્રબુદ્ધ જીવન
હોય કવિ અધુરા
કલ-ચિ થઇને મેથને ભાગીને અંતર્ગત ભીતરથી હરસ મારા મનોરથની કતાથ ચંદ્રશેખરની જટા પરથી પર બેસી પોતાના તરગો રૂપી હાથમાં ચાંદની રાતની સુંદરતામાં પૂરા કરી
કવિવર્ણન સંક્ષિપ્ત હોવા છતાં કવિત્વમય છે. વેતસવનથી પસાર થતી પ્રારંભે પણ કવિએ સુપેરે વર્ણન કરેલું છે. યક્ષની વિરહી પ્રિયતમાને વેળા શ્યામાધન-ઘનશ્યામ શો દેખાય છે અને એના શ્યામદેહ પર યક્ષનું દ્વિતીય હૃદય કહીને એના દાંત, ઓષ્ઠ, નેત્ર, નાભિ, પાતળી ઉપસેલ મેઘધનુષથી મેઘ મયૂરપીંછ ધારણ કરેલ ગોપવેશધારી વિષ્ણુ કમર, મિતભાષી સ્વભાવ, મંદગામિની ચાલ, આદિનો સંક્ષિપ્ત સુંદર સમો કાંતિમાન કવિને ભાસે છે. નર્મદાને, કવિ વિંધ્યરાજ પર સૂતેલી નિર્દેશ કર્યા પછી કવિએ યમુખે કહી દીધું છે કે, એ તો છે બ્રહ્માએ હોય એવી, કલ્પ છે. ઉજયિનીની સુંદરીનાં નેત્રોને કવિ વીજળી શાં સર્જેલ સ્ત્રી સૌન્દ્રયની પહેલી પ્રતિમા. એની વિરહદશાની દુર્દશાનો પણ ચંચળ કહે છે. અવંતી દેશની રાજધાનીને કવિ સ્વર્ગીય પુણ્યશાળી સંકેત સુપેરે અપાયો છે. વિરહી સ્ત્રીઓનો દિવસ તો યેન કેન સજનોએ આણેલો સ્વર્ગનો ટુકડો કહે છે. ક્ષિપ્રા નદીના પવનને કામકાજમાં પસાર થઇ જાય, પણ રાત નથી વ્યતિત થતી. એટલે રાતના રતિક્રીડા પછી થાકેલા રમણીનાં અંગનો શ્રમ હરનાર મધુર, ચતુર તથા સમયે ખાસ પોતાની પ્રિયતમાને મળવા એ મેઘને સૂચવે છે. રાતના એ ધૂમને સુગંધિત કરનાર મંદ-મીઠો કવિ કહે છે. ગંધવતીના તટ પરના પ્રિયતમાની કુશ-કાયા એક કલાવાળા ચંદ્ર શી લાગે છે. મિલન સમયે મહાકાલેશ્વરના ભૂજ રૂપ ત્યાંના તરુઓને કવિએ સરસ વર્ણવ્યાં છે અને જાણે મોટી રાત ક્ષણ શી લાગે છે, પણ વિરહ ટાણે એક ક્ષણ પણ રાતથીય રૂદ્ર મેઘને એ તરુરૂપ ભુજ પર ધારણ કર્યાની સુંદર કલ્પના કવિએ કરી અધિક લાંબી લાગે છે. છિન્ન ભિન્ન કેશ, ઉદાસ નેત્ર, ઉષ્ણ નિશ્વાસ, છે. ત્યાંથી વિદાય થતી વખતે અભિસારિકાઓને રાતના ટાણે શણગાર વિનાનો દેહ, અશ્વપૂર્ણ કરણ મુખ, નીલકમલ શા રસિક પ્રિયતમાની પાસે જવાનો સમય થયાના કારણે કવિ મેઘને શાંતિથી જવા સૌન્દર્યનો અસ્ત-જેવી મારી પ્રિયતમા, યક્ષ નામ સાંભળતાંવેંત હે મેઘ, ને વીજળી ચમકારથી એમનો માર્ગ પ્રકાશિત કરી રસ્તો દેખાડવા જણાવે તારી તરફ જોશે, જેમ સીતાએ હનુમાન તરફ અશોકવનમાં જોયું હતું. છે. વસ્ત્રો પહેરવા છતાં ય માનવૃત્ત શી એ રમણીઓને નિહાળવાનો એવી પ્રિયતમાને પોતાનો સંદેશ કહેવા માટે યક્ષ મેધને પ્રાર્થે છે-“હવે લાભ સહભાગી લોકોને જ મળતો હોવાની વાત કવિએ કહી છે ને એ દુર્દેવ સત્વરે સમાપ્ત થનાર છે. હું લતામાં, મયૂરમાં, નદીમાં, ચંદ્રમાં, લાભ ન ખોવા પણ મેઘને જણાવ્યું છે. દેવગિરિ પર રહેતા શિવપુત્ર હરણમાં-તારા એક યા બીજા અંગ-અવયવને જોઈ તારું દર્શન કર્યા કરું કાર્તિકેયનું વર્ણન પણ કવિએ સંક્ષિપ્ત છતાં સુરેખ સુંદર કર્યું છે. ચંબલ છું અને ધૈર્ય ધરી રહ્યો છું. તને સ્પર્શ કરીને આવેલા પવનના સંસ્પર્શથી, નદી પર ઝૂકેલા શ્યામ મેઘને કવિ નીલમણિઓ તથા ભ્રમરોની હાર જેવો મારા મનોરથની કૃતાર્થતા અનુભવી, આશ્વાસન પામું છું. હવે શાપ કહે છે. સરસ્વતી સરિતાનું પુનિતજળ પીને અંતર્ગત ભીતરથી સ્ફટિક પૂરો થઈ જશે-ચાર મહિના પછી. એ પછી આપણે આપણા મનોરથ શા ધવલ-શુચિ થઇને મેઘને ભાગીરથીની પાસે કનખલ ક્ષેત્રમાં જવાનું ચાંદની રાતની સુંદરતામાં પૂરા કરીશું અને વિરહ પછીના મિલનના થશે. ભાગીરથી શિવના મસ્તક પર બેસી પોતાના તરંગો રૂપી હાથથી ઉત્કૃષ્ટ પ્રેમનો આનંદ મેળવીશું. કોઈને ય જગતમાં સંપૂર્ણ સુખ ચંદ્રશેખરની જટા પરથી ચંદ્રને સ્પર્શ કરતી હોવાથી ક્રોધિત થયેલી અવિરતપણે મળતું નથી અને દુ:ખ પણ. મનુષ્યનું ભાગ્યચક્ર સતત ગૌરીને જોઈ પોતાના ધવલ ફીણથી હસી રહી હોવાની કવિકલ્પના ફરતું જ રહે છે, ક્યારેક ઉપર તો ક્યારેક નીચે. એટલે વૈર્ય તો રાખવું મનોહર છે. ગંગાપ્રવાહ પર ઐરાવતની જેમ ઝૂકેલો મેઘ એવો સુંદર જ જોઈએ. હે મેઘ, ચાતકની તૃષા તૃપ્ત કરનાર, તું મારી પ્રણય તૃષાનો લાગે છે કે જાણે ગંગાનો શ્યામ યમુના સાથે થયેલો સંગમ. ગંગાના સંદેશ, મિત્રધર્મ સમજીને યા કરુણાÁદષ્ટિથી, જરૂર પહોંચાડજે. મારી પ્રભવસ્થાનના કોઈ હિમધવલ ગિરિશિખર પર વિશ્રામ કરતા મેઘને તારે કાજે શુભેચ્છા છે કે વિદ્યુતતાથી તારો વિયોગ કદીય ન હો.' કવિએ ત્રિલોચન શિવના નંદીએ રમતાં રમતાં ખોદીને કાઢેલી ભીની કવિ કાલિદાસકત “મેઘદૂત'ના લઘુરૂપ જેવું છતાંય સ્વતંત્ર, એવું માટીને નિજી શૃંગ પર લીધેલા પિંડની સરસ ઉપમા આપી છે. ઉત્તરમાં આ ગદ્યલયાન્વિત કાવ્ય મરાઠી ભાષાસાહિત્યની તો અનુપમ સરસ કૌચહ્મ હંસોની હાર પાર કરી જતી વેળા ફેલાયેલો મેઘનો દીર્ઘદેહ રચના છે જ, પણ કદાચ ભારતની અન્ય ભાષાઓમાં પણ આવી રચના બલિને પાતાળમાં કચડીને મોકલવા માટે ઊંચા ઊંચકેલ વિષ્ણુ મળવી દર્લભ છે. એ દષ્ટિએ મરાઠી સાહિત્યનું એ સુંદર આભરણ છે. ભગવાનના ચરણ જેવો લાગવાની અજોડ કલ્પના કવિએ કરી છે. કવિ એની ભાષા કાવ્યાલંકારથી અન્વિત હોવા છતાં કઠિન કે દુર્બોધ નથી. કલાસને દેવાંગનાઓના દર્પણની ઉત્મક્ષા આપે છે અને એ ઘવલ કવિ બાપટની અને સાથોસાથ મરાઠી ભાષાની ય આ મેઘદૂતવિષયક પહાડને શિવશંકરના સંચિત ચમકતા હાસ્યનો રાશિ કહે છે. એ વખતે સર્વોત્તમ રચના છે. કૈલાસના ઢાળ પર ઊતરતા મેઘના કાળા રૂપની સાથે શોભતા ગૌરાંગ કૈલાસ શિખરને કવિ બળરામના ખભા પર નાખેલા નીલ ઉતરીયની ઉપમા આપે છે. કૈલાસરૂપી ગૌરીના દેહ પર મેઘરૂપી શિવના ફેલાયેલ હાથ જેવું સુંદર દશ્ય એ લાગે છે. કૈલાસની ધવલતાની હાથીદાંતના | સ્વ. ધીરજલાલ ધનજીભાઇ શાહ પારિતોષિક રાશિ સાથે કવિ તુલના કરે છે. અલકાનગરી કૈલાસરૂપી પ્રિયતમાની
" “પ્રબુદ્ધ જીવનમાં વર્ષ દરમિયાન પ્રગટ થયેલા લખાણોમાં ગોદમાં વિતરિત છે અને એના ખભા પરથી જાણે ગંગા નીચે પડે છે.
શ્રેષ્ઠ યોગદાન આપનાર લેખકને સ્વ. ધીરજલાલ ધનજીભાઇ અલકાનગરીના પ્રાસાદો પર વર્ષાકાલ ટાણે છાપેલા સજલ અભ્રપુંજ
શાહ પારિતોષિક અપાય છે. અમને જણાવતા આનંદ થાય છે કે જાણે કામિનીના કેશકલાપ પર પહેરેલ મોતી-જાળ શા સુંદર છે !
૧૯૯૬ના વર્ષ માટેનું પારિતોષિક ડૉ. રણજિતભાઈ પટેલ અલકાના પ્રાસાદોમાં ઘૂમતી વિદ્યુત શી સુંદર રમણીઓના હાથ, કેશ,
(અનામી)ને તેમના લેખો માટે આપવામાં આવે છે. કાન, કપોલ, પુષ્પ શયા તથા સંગીત શોખનો નિર્દેશ પણ કવિએ કવિત્વ શૈલીમાં કર્યો છે. અલકાનગરીનાં તરુ, મયૂર, કમલિની, હંસ,
- આ પારિતોષિક માટે નિર્ણાયક તરીકે ડૉ. રમણલાલ ચી. ભ્રમર, ગુંજન, કદંબ, તરુ અને એથી સદૈવ પૂનમરાતની શોભા તેમજ
શાહ, શ્રી ઘનશ્યામભાઈ દેસાઈ અને શ્રી દીપકભાઈ દોશીએ સેવા
આપી છે. યૌવનનું અસ્તિત્વ રહેલ હોવાનું કવિ માને છે. રાજમહેલ, એની શુભ
સ્ફટિક શી ભૂમિ, તારક પ્રતિબિંબ શાં પુષ, મેઘમૃદંગનો નાદ, આનંદી , અમે ડૉ. રણજિતભાઈ પટેલ (અનામી)ને અભિનંદન - યક્ષ, સલજ સુંદર રમણીઓ, કલ્પવૃક્ષની મદીરા, સુંદર ગવાક્ષમાંનું
આપીએ છીએ અને નિર્ણાયકોનો આભાર માનીએ છીએ. સુંદર ચિત્રાંકન, ધૂમ્રસેર શા મેઘથી રતિક્રીડાના શ્રમથી થાકેલી
નિરુબહેન એસ. શાહ સુંદરીઓને પ્રાપ્ત થતી ઠંડકને ચેતન, મનોહર ચાંદની જેવી રમણીઓ
ડૉ. ધનવંત ટી. શાહ સાથે પ્રેમમગ્ન ગોષ્ઠિમાં ઓતપ્રોત ત્યાંના યુવાન, ત્યાં ઉપલબ્ધ વિવિધ
મંત્રીઓ સૌન્દર્ય પ્રસાધનનાં તત્ત્વ-સાધન આદિનું કવિવર્ણન પ્રશસ્ય છે. યક્ષનું
Page #24
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૯૭.
પંડિત કવિ શ્રી વીરવિજયજી
E રમણલાલ ચી. શાહ પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજની મનમાં સતત ગુંજતી રહે શ્રી વીરવિજયજી મહારાજ વિશે કેટલીક આધારભૂત માહિતી મળે એવી નીચેની થોડીક નમૂનારૂપ પંક્તિઓ અનેક જૈનોએ સાંભળી હશે! છે, એ માટે મુખ્ય બે કૃતિઓનો આધાર ઘણો જ મહત્ત્વનો છે. એક તે જલભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજંત;
શ્રી વીરવિજયજી મહારાજે પોતે પોતાના ગુરુ મહારાજ શ્રી ઋષભ ચરણ અંગૂઠો દાયક ભવજલ અંત.
શુભવિજયજી વિશે લખેલી કૃતિ તે “શુભવેલી અને બીજી કૃતિ તે શ્રી
વીરવિજયજીના કાળધર્મ પછી એમના શિષ્ય શ્રી રંગવિજયજીએ લખેલી. લાવે લાવે મોતીશાહ શેઠનવણ જળ લાવે રે,
“પંડિત શ્રી વીરવિજય નિર્વાણ રાસ'. આ બે કૃતિઓ ઉપરાંત શ્રી વીર નવરાવે મરુદેવાનંદ, પ્રભુ પધરાવે રે.
વિજયજીએ પોતે પોતાની કૃતિઓમાં કરેલા કેટલાક નિર્દેશો પણ
માહિતી પૂરી પાડે છે. તદુપરાંત એમના સંપર્કમાં આવેલા સુબાજી પહેલે ગજવર દીઠો, બીજે ઋષભ ૫ઈઠો.
રવચંદભાઈ જેચંદભાઇએ કેટલીક હકીકતો લખેલી અને ત્યારપછી
મહારાજશ્રીના બીજા એક મુખ્ય ભક્ત શ્રી હીરાભાઈ પૂંજાશાના પુત્ર આતમભક્તિ મળ્યા કેઈ દેવા કેતા મિત્તનુ જાઈ
શ્રી ગિરધરભાઈએ પોતાના પિતા તથા દાદા પાસેથી જાણીને લખેલી નારીખે ને વળી કુલવટ ઘર્મી ઘર્મ સખાઈ
કેટલીક વિગતો પ્રાપ્ત થાય છે. સાધારણ એ કળશ જે ગાવે શ્રી શુભવીર સવાઈ
શ્રી વીરવિજયજી મહારાજનો જન્મ અમદાવાદમાં વિક્રમ સંવત. મંગળ લીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ
૧૮૨૯ના આસો સુદ ૧૦ના દિવસે શાન્તિદાસના પાડામાં થયો હતો. - વીર કુંવરની વાતડી કેને કહીએ ?
એ જગ્યા ઘીકાંટા પાસે આવેલી હતી. (હવે એ જગ્યા રહી નથી.) ત્યાં,
જજ્ઞેશ્વર (યજ્ઞેશ્વર) નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એની પત્નીનું કેને કહીએ રે કેને કહીએ?
નામ વિજકોર (વિજયા) હતું. તેને એક પુત્રી હતી. એનું નામ ગંગા રૂડો માસ વસંત, ફળી વનરાજી રે, રાયણ ને સહકાર વાલા,
હતું. જણેશ્વરને એક દીકરો હતો. તે બહુ દેખાવડો હતો. એનું નામ કેતકી જાઈ ને માલતી રે, જમર કરે ઝંકાર વાલા.
કેશવરામ હતું. બંને સંતાનો મોટાં થતાં. તેમને પરણાવવામાં આવ્યાં
હતા. કેશવરામના લગ્ન દહેગામની રળિયાત નામની એક બ્રાહ્મણ રમતી ગમતી હમુને સાહેલી,
કન્યા સાથે થયાં હતાં. બિહું મળી લીજિયે એક તાળી,
કેશવરામનાં લગ્નની ચોક્કસ સાલ મળતી નથી, પરંતુ અઢાર સખી આજ અનોપમ દિવાળી.
વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી હતી એટલે લગ્ન થયાં ત્યારે એમની
ઉંમર અઢાર વર્ષની પણ થઈ નહોતી. એમનાં લગ્ન પછી થોડા સમયમાં વંદના, વંદના, વંદના રે જિનરાજકું સદા મોરી વંદના
એમના પિતા જશેશ્વર મરણ પામ્યા હતા.
એક વખત કેશવરામને કાઠિયાવાડમાં ભીમનાથ (ધોલેરા પાસે) અખિયન મેં અવિકારા, જિગંદા તેરી અખિયનમેં અવિકારા.
નામના ગામે જવાનું થયું. તે દરમિયાન અમદાવાદમાં એમના ઘરમાં
ચોરી થઈ. તેઓ પાછા આવ્યા ત્યારે માતા અને પુત્ર વચ્ચે એ અંગે મનમંદિર આવો રે, કહું એક વાતલડી.
બોલાચાલી થઈ. ક્રોધે ભરાયેલી માતાએ પુત્રને ગાળ દીધી. એથી અજ્ઞાની સંગે રે, રમિયો રાતલડી.
કેશવરામને ઘણું લાગી આવ્યું. તેઓ પણ ક્રોધે ભરાયા અને ઘર છોડી
ચાલી નીકળ્યા અને અમદાવાદમાં પાછો પગ ન મૂકવી એવો નિર્ણય રંગરસિયા રંગ રસ બન્યો, મનમોહનજી.
' કરી રોચકા નામના ગામે પહોંચ્યા. કેશવરામના ગયા પછી માતાને કોઈ આગળ નવિ કહેવાય, મનડું મોહ્યું રે, મનમોહનજી.
પસ્તાવો થયો. વળી પતિવિયોગથી પુત્રવધૂ રળિયાત ઝૂરવા લાગી. આવી અનેક મનભર પંકિતઓના રચયિતા શ્રી વીરવિજયજી
એનું દુઃખ સહન ન થતાં માતાએ કેશવરામની ભાળ કાઢવા માટે પોતાની મહારાજનો જીવનવૃત્તાંત પણ એવો જ રસિક છે.
બહેનને લઈને આસપાસના ગામોમાં ભમવા માંડ્યું. એમ કરતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી રોચકામાં દીકરાની ભાળ મળી, પણ દીકરાએ તો અમદાવાદ પાછા ન અને શ્રી દેવચંદ્રજી મહારાજ પછી જૈન પરંપરામાં લોકપ્રિય સાધુકવિ
ફરવાનો સંકલ્પ કર્યો હતો, એટલે માતા આઘાતને તથા પરિશ્રમને અને આત્મજ્ઞાની મહાત્મા તરીકે શ્રી વીરવિજયજી મહારાજનું સ્થાન કારણે મૃત્યુ પામી. કેશવરામે માતાનું કારજ કર્યું, પણ અમદાવાદ પાછા અનોખું છે. જૈનેતર પરંપરાના સમર્થ ભક્ત કવિ દયારામના ઉત્તર ન કર્યા
ન ફર્યા. આ બાજુ ભાઈ અને માતાના વિયોગના દુઃખને લીધે ગંગા સમકાલીન શ્રી વીરવિજયજી મહારાજે પૂજાની ઢાળો અને અન્ય પણ મરણ પામી. કેશવરામના પત્ની રળિયાતનું શું થયું તેની કશી પ્રકારની રચનાઓ દ્વારા લોકોનાં હૈયા જીતી લીધાં છે. એમણે લખેલી વિગત મળી.
વિગત મળતી નથી. સ્નાત્રપૂજા આજે લગભગ દોઢસો વર્ષથી રોજે રોજ સવારે હજારો જિન કેશવરામને આ સમય દરમિયાન ક્યાંક શ્રી શુભવિજયજી મંદિરોમાં ગવાય છે. એમણે લખેલા અષ્ટપ્રકારી પૂજાના દૂહી તથા મહારાજનો ભેટો થયો હશે. કયા ગામે એ ભેટો થયો હતો તેની નિશ્ચિત શવંજયના દહા પણ રોજેરોજ હજારો ભાવિકો હોંશથી બોલે છે. શ્રી માહિતી મળતી નથી. પરંતુ કેશવરામ પાલીતાણા પહોચે છે. એવામાં વીરવિજયજી મહારાજે લખેલી સહજ, સરળ અને ભાવોર્મિથી સભર, વામને કોઇ ગંભીર બીમારી લાગ પરી એ વખતે પાલીતાણામાં ઉલ્લાસમય એવી કેટલીયે પંક્તિઓ હૃદયમાં વસી જાય એવી છે. શ્રી શુભવિજયજી મહારાજ બિરાજમાન હતા. એમણે કેશવરામનો એ
બ્રાહ્મણકુળમાં જન્મેલા શ્રી વીરવિજયજીએ પોતાના ગુરુ ભગવંત રોગ મટાડી દીધો. આ રીતે શ્રી શુભવિજયજીના સંપર્કમાં આવવાનું શ્રી શભવિજયજી પાસેથી સંઘારસની યોગક્રિયા અને આત્મજ્ઞાન પ્રાપ્ત કેશવરામને બન્યું. સંભવ છે કે આ ગાળા દરમિયાન બ્રાહ્મણ જાતિના કર્યા હતાં. પોતાના ગુરુ મહારાજ તરફથી પ્રાપ્ત થયેલ કૃપાપ્રસાદ અને કેશવરામના ચિત્ત ઉપર જૈન સાધુઓના સંયમિત જીવનનો ઘણો મોટો વાત્સલ્યભાવને કારણે એમણે પોતાનું ઉપનામ પણ “શુંભવીર’ એવું પ્રભાવ પડયો હોવો જોઈએ. આથી જ એમણે ઘરે ન જતાં પોતાને દીક્ષા રાખ્યું હતું.
આપવા માટે શ્રી શુભવિજયજીને આગ્રહ કર્યો. શ્રી શુભવિજયજી
Page #25
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૯૭
પ્રબુદ્ધ જીવન
-શ્રી
ભવિ
હતું.
ખંભાત જઇને એમને દીક્ષા આપવાનો વિચાર કરતા હતા. પણ એટલા આ સંજોગોમાં એમને હવે પંન્યાસની પદવી આપવી જોઇએ એમ શ્રી દિવસની ધીરજ કેશવરામને રહી નહિ, એટલે શ્રી શુભવિજયજીએ શુભવિજયજીને લાગ્યું. એટલે શ્રી શુભવિજયજીએ વડોદરામાં સ્થિરતા માર્ગમાં પાનસરા નામના ગામે વિ. સં. ૧૮૪૮ના કારતક વદમાં કરી અને શ્રી વીરજવિજયજીને યોગ વહેરાવ્યા તથા વિ. સં. ૧૮૬૦માં કેશવરામને દીક્ષા અઠાર વર્ષની ઉંમરે આપી અને એમનું નામ શ્રી પંન્યાસની પદવી મોટા ઉત્સવ સાથે આપી. શ્રી રંગવિજયજી લખે છેઃ વીરવિજયજી રાખવામાં આવ્યું. શ્રી શુભવિજયજીને શ્રી ધીરવિજયજી વટપદ્ર માંહે ગયા રે, શુભ ગુરુની સંઘાત; અને શ્રી ભાણવિજયજી નામના બે શિષ્યો હતા અને એમાં આ યોગ વેવરાવ્યા સૂત્રના રે, સકલ સંઘની સાખ. . વીરવિજયજીનો ઉમેરો થયો.
પંન્યાસ પદ ગુરુજી દીઈ રે, સંઘ સકલ પરિવાર, વિહાર કરતાં કરતાં શ્રી શુભવિજયજી ખંભાત પધાર્યા. ખંભાતના વાસક્ષેપ સહુ સંઘ કરે રે, વીર તે દરખિત થાય. સંઘે સામે જઈને સામૈયું કર્યું. ખંભાત ત્યારે પણ વિદ્યાના ધામ તરીકે વડોદરાથી વિહાર કરી તેઓ પાછા અમદાવાદ પધાર્યા હતા. શ્રી જાણીતી નગરી હતી અને ત્યાં સંસ્કૃત ભાષા તથા દર્શનના અભ્યાસ વીરવિજયજીનો અભ્યાસ ચાલતો જ રહ્યો હતો. એમની લેખનપ્રવૃત્તિ માટે પંડિતોની સુવિધા હતી. યુવાન શ્રી વીરવિજયજી તેજસ્વી હતી. પણ ચાલુ હતી અને એમની આધ્યાત્મિક સાધના પણ ગુરુ મહારાજના એટલે એમનો વિદ્યાભ્યાસ સારી રીતે અખંડ ચાલી શકે એ હેતુથી શ્રી માર્ગદર્શન હેઠળ ચાલુ જ હતી. પોતાના ગુરુ મહારાજની હયાતીમાં જ શભવિજયજીએ ખંભાતમાં જુદા જુદા વિસ્તારના ઉપાશ્રયમાં એમણે આત્મજ્ઞાન-સ્વરૂપાનુભવજ્ઞાન પ્રાપ્ત કરી લીધું હતું. લાગલગાટ પાંચ ચાતુર્માસ કર્યા હતાં.
શ્રી શુભવિજયજીની તબિયત હવે લથડતી જતી હતી. અન્નની દીક્ષા લીધા પછી શ્રી શુભ વિજયજીએ પોતાના શિષ્ય શ્રી અરચિ. શ્વાસ રૂંધામણ અને ઊભા રહેતાં ચક્કર આવવાં વગેરે પીડાઓ વીરવિજયને વિદ્યાભ્યાસ કરાવવામાં ઘણી સારી કાળજી રાખી હતી. શરૂ થઇ ગઇ હતી. પરિણામે વિ. સં. ૧૮૬૦માં ફાગણ સુદ ૧૨ના એમણે પોતે અર્ધમાગધી અને જૈન શાસ્ત્રોના સિદ્ધાન્તોનો તથા જૈન રોજ ગુરવર્ય શ્રી વિજયજી તોંતેર વર્ષની વયે, પંચાવન વર્ષનો તત્ત્વદર્શનનો સારો અભ્યાસ કરાવ્યો. તદુપરાંત શ્રી વીરવિજયજીને દીક્ષા પર્યાય પાળી અમદાવાદમાં કાળધર્મ પામ્યા. આમ પોતાના ગુરુ સંસ્કૃત ભાષામાં સારો અભ્યાસ કરાવવા માટે એમણે પંડિતોની વ્યવસ્થા ભગવંતનું સતત બાર વર્ષ સુધી શ્રી વીરવિજયજીને સાન્નિધ્ય મળ્યું એ કરાવી હતી. એ પંડિતોએ સંસકૃતના પાંચ પ્રસિદ્ધ મહાકાવ્યો - રઘુવંશ, એમની પંડિતકવિ તરીકેની પ્રતિભાને વિકસાવવામાં બહુ સહાયભૂત કુમારસંભવ, નૈષધીયચરિત, કરાતાર્જનીય અને શિશુપાલવધનો થયું. ગુરુવર્યના વિરહની તેમની વેદના અપાર હતી. પોતાના સારો અભ્યાસ કરાવ્યો તથા છએ દર્શનોનું પણ ઘણું ઊંડું અધ્યયન હૃદયોદુગાર વ્યક્ત કરવા શ્રી વીરવિજયજીએ “શુભવેલી' નામની કરાવ્યું. શ્રી રંગવિજયજી મહારાજે પોતાના રાસમાં આ અભ્યાસનો કતિની રચના કરી. એમાંથી આપણને શ્રી શુભવિજયજીના જીવનનો નિર્દેશ નીચે પ્રમાણે કર્યો છે:
ટૂંકો વૃત્તાન્ત જાણવા મળે છે. એ પણ કેવો યોગાનુયોગ છે કે ગુરુ અને શાસ્ત્ર અરથ સિદ્ધાન્તના, આપે ગુરુ ગુપ્તવંત;
શિષ્ય-શ્રી શુભવિજયજી અને શ્રી વીરવિજયજી બંનેના સંસારી નામ સુશિષ્યને ગુરુ શીખવે, શાસ્ત્ર તણો વિરતંત.
કેશવ હતાં. શ્રી શુભવિજયજી વિરમગામના વતની હતા અને એમના વિવેકી વિચક્ષણ વીરને, દેખી હરખિત થાય,
સંસારી ભાઈનું નામ મહીદાસ હતું. “શુભવેલી'માં શ્રી વીરવિજયજી અધ્યાપક તે સુપિયા, વિદ્યા ભણવા કાજ.
પોતાના ઉદ્ગારો નીચે પ્રમાણે વ્યકત કરે છે: અધ્યાપક દેતો વલી, જોઈ બુદ્ધિપ્રકાશ
નાથ વિયોગે જીવવું રે હાં, તે જીવિત સ્યા માંહિ; ગહન અરથ તે આપતો, મન ધરી મોટો ઉલ્લાસ,
આતમઘરમની દેશના રે હાં, કુણ દેઢે હવે અહિં. વીર વિવેકે શીખિયા, અધ્યાપક, ગુરુ પાસ; . પંચકાવ્ય પાકી થયા, ખટ દર્શન વિખ્યાત
. ચાલ્યા મુજને એકલડો રે હાં, ઊભો મેલ્ફી નિરાસ દીક્ષા પછી શ્રી વીરવિજયજી મહારાજ પોતાના ગુરુ ભગવંત સાથે
ઇણે મારગે બોલાવિયો રે, હાં, પાછી નહિ તસ આશ. જ હંમેશા વિચરતા હતા. શ્રી વીરવિજયજીએ પડ્રદર્શન અને
આ ભવમાં હવે દેખવો રે હાં, દુલહો ગુરુ દેદાર, કાવ્યાલંકાર સહિત જૈન સૂત્ર સિદ્ધાન્તનો જે અભ્યાસ કર્યો તેથી એમની
કરસ્યું કેહની ચાકરી રે હાં, વંદન ઊઠી સવાર. બુદ્ધિપ્રતિભા ઘણી ખીલી ઊઠી. તેમણે ઇ. સ. ૧૮૫૫માં પચીસ વર્ષની શુભવેલી'માં શ્રી વીરવિજયજીએ પોતાના ગુરુભગવંતનો ઉંમરે “પૂલભદ્રની શિયળવેલ” નામની કૃતિની જે રચના કરી છે એમાં
ની જે રચના કરી છે એમાં મહિમા દર્શાવતાં લખ્યું છે: એમની કવિ તરીકેની પરિપક્વ પ્રતિભાનાં દર્શન થાય છે. ત્યારપછી
એ ગુરુના ગુણ જળનિધિ, મુજ મતિએ ન કહોય; , વિ. સં. ૧૮૫૮માં એમણે લગભગ અઠ્ઠાવીસ વર્ષની ઉંમરે ગુણનિધિ જળનિધિ જળ ભર્યો, ગગ્ગરીમેં ન સમાય. પંચકલ્યાણકની પૂજા’ની રચના કરી, જે આજ દિવસ સુધી ગવાય છે. વળી સંઘને ભલામણ કરતાં તેઓ “શુભવેલી'માં લખે છેઃ આ બે કૃતિઓ જ વીરવિજયજીની તેજસ્વિતાનો પરિચય કરાવવા માટે ગાવો ગાવો રે ગુણવંત ગુરુગુણ ગાવો પૂરતી છે.
મોતિય થાલ ભરી સદ્ગુરુજીને વધાવો - ખંભાતનો રોકાણ દરમિયાન શ્રી વીરવિજયજીના શિષ્ય નિર્મળ પરિણતિ અંતર લાવી, આતમતત્ત્વ નિપાવો રે. ભાણવિજયજીએ ગુરુ આજ્ઞા લઈને અન્યત્ર વિહાર કર્યો હતો. શ્રી શ્રી શુભવિજયજીના કાળધર્મ પછી અમદાવાદના સંઘે એમની પાટે શભવિજયજી પોતાના બે શિષ્યો શ્રી ધીરવિજયજી તથા શ્રી શ્રી વીરવિજયને બિરાજમાન કરી મોટો ઉત્સવ કર્યો હતો. વીરવિજયજી સાથે હજુ ખંભાતમાં રહ્યા હતા. ત્યારપછી અમદાવાદથી શ્રી શુભવિજયજીના કાળધર્મ પછીનાં વર્ષોનો શ્રી વીરવિજયજીનો વિનતી આવતાં શ્રી શુભવિજયજી પોતાના શિષ્ય શ્રી વીરવિજયજીને જીવનવૃત્તાંત પ્રમાણમાં બહુ ઓછો મળે છે, પરંતુ તેનું એક કારણ એ લઈને અમદાવાદ પધાર્યા અને શ્રી ધીરવિજયજી ખંભાતમાં જ રોકાયા. છે કે તેઓ પોતાનો ઘણોખરો સમય સ્વાધ્યાય અને લેખનમાં વિતાવતા અમદાવાદમાં શ્રી શુભવિજયજી અને વીરવિજયજી લુહારની પોળના હતા. એમણે જે વિશાળ લેખનકાર્ય કર્યું છે તે જોતાં એ માટે સ્થળની ઉપાશ્રયમાં ઊતર્યા. ત્યાં શ્રી શુભવિજયજી મહારાજે વ્યાખ્યાનમાં સ્થિરતા અને એકાત્તની ઘણી અપેક્ષા રહે છે. એમણે મુખ્યત્વે રાજનગર આગમશાસ્ત્રોના જે ગહન અર્થ સમજાવ્યા તેથી શ્રી વીરવિજયજી બહુ અમદાવાદમાં ચાતુર્માસ કરી પોતાનું આ લેખનકાર્ય કર્યું છે. હર્ષિત થતા હતા.
ગુરુ મહારાજના કાળધર્મ પછી શ્રી વીરવિજયજી મહારાજ પોતાના શ્રી વીરવિજયજીને દીક્ષા લીધાને હવે દસ વર્ષ થઈ ગયા હતા. શિષ્યો સાથે લીંબડી, વઢવાણ વગેરે કાઠ્યિાવાડના સ્થળોમાં વિચર્યા એમણે સૂત્રસિદ્ધાન્તનું જ્ઞાન ગુરુ ભગવંત પાસેથી સારી રીતે સંપાદિત પછી દક્ષિણ ગુજરાતમાં સુરત શહેરમાં પધાર્યા. સુરત શહેરના સંઘે ઘણી કરી લીધું હતું. એમનીસંયમની આરાધના પણ સારી રીતે ચાલતી હતી. ધામધૂમ સાથે તેમનું સામૈયું કર્યું. સુરતમાં મહારાજશ્રીએ પોતાની
ભવિરાજમાન કરીને વર્ષોનો
એક
Page #26
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૯૭
કો ચાલુ કર્યો છે ત્યારે લગાવ હતો. એથી ગભરાટનેલી
પોતાના પરિચિત
વ્યાખ્યાનશક્તિ અને શાસ્ત્રજ્ઞાન વડે લોકોને મંત્રમુગ્ધ કરી દીધા. તેમણે મહારાજ શ્રીની નિશ્રામાં વિસં. ૧૮૯૯માં અમદાવાદથી ઉપધાન વગેરે કરાવ્યાં. એમનો આવો ઉત્કર્ષ જોઈને તથા ઉપધાન પંચતીર્થની યાત્રાનો સંઘ નીકળ્યો હતો. અમદાવાદના શેઠ હીમાભાઇ કરાવતા પહેલાં પોતાની સંમતિ ન લીધી એથી સ્થાનિક યતિઓને ઇર્ષા વખતચંદ, હઠીસિંઘ કેસરીસિંઘ અને મગનભાઈ કરમચંદે સાથે મળીને થઈ. તેમને પોતાનું વર્ચસ્વ ઓછું થતું લાગ્યું. તેઓએ તેજોદ્વેષથી આ સંઘનું આયોજન કર્યું હતું અને તેમાં જોડાવા માટે શ્રી વીરવિજયજીને પ્રેરાઈને ઝઘડો ચાલુ કરાવ્યો. આ ઝઘડો એટલો બધો વધી ગયો કે વિનંતી કરી હતી. બહુ ધામધૂમપૂર્વક આ સંઘે પ્રયાણ કર્યું હતું. યાત્રિકો સરકારને વચ્ચે પડવું પડ્યું. બ્રિટિશ સરકારના ટોપીવાળા અંગ્રેજ માટે વ્યવસ્થા કરવા ધન ખર્ચવામાં કંઈ કમી રાખી નહોતી. પરંતુ સંઘ સાહેબોએ જ્યારે જાણ્યું કે યતિઓએ તિથિનો ઝઘડો ચાલુ કર્યો છે ત્યારે લગભગ પાલનપુર પાસે ચિત્રાસણી ગામે પહોંચ્યો ત્યારે ત્યાં કોલેરાનો લવાદ તરીકે જ્યોતિષાચાર્ય શાસ્ત્રીઓને બોલાવી, બંને પક્ષને બરાબર ભયંકર ઉપદ્રવ થયો હતો. એથી ગભરાટને લીધે યાત્રિકોએ ભાગાભાગ સાંભળ્યા. શાસ્ત્રીઓએ કહ્યું કે તિથિના વિષયના આ ઝઘડાની કરી મૂકી. સંધ છિન્નભન્ન થઈ ગયો. લોકોએ પોતપોતાના પરિચિત બાબતમાં શ્રી વીરવિજયજીનો પક્ષ સાચો છે. આથી અંગ્રેજોએ યતિઓને જૂથોમાં ગોઠવાઈને અમદાવાદ તરફ ત્વરિત ગતિએ ભાગવાનું ચાલુ શિક્ષા કરી. આમ, સૂરતમાં મહારાજશ્રીના પક્ષનો વિજય થયો. કરી દીધું. કેટલાક મૃત્યુ પામ્યા. કેટલાક અશક્ત બની ગયા. કેટલાક
સૂરતથી વિહાર કરી મહારાજશ્રી પાછા અમદાવાદ પધાર્યા. એ મહારાજશ્રી વીરવિજયજી સાથે રહ્યા અને એમની સાથે ચાલવા લાગ્યા. વખતે મહારાજશ્રીના વ્યાખ્યાનમાં આવતા બહોળા શ્રોતાવર્ગને માટે રસ્તામાં જ્યાં પડાવ નાખવામાં આવે ત્યાં મહારાજશ્રી પડાવની શહેરની મધ્યમાં એક વિશાળ ઉપાશ્રયની આવશ્યકતા હતી. એ માટે આસપાસ શ્રી પદ્માવતી દેવીની આરાધના સહિત મંત્રેલા જલની ધાર સંઘ તરફથી ભઠ્ઠીની પોળ જગ્યા લઈ ત્યાં ઉપાશ્રય બાંધવામાં આવ્યો કરી દેતા. તેઓ બધા અમદાવાદ પહોંચ્યા ત્યાં સુધી તેઓને બીજી કશી અને એ ઉપાશ્રયમાં શ્રી વીરવિજયજીની પધરામણી કરાવવામાં આવી. તકલીફ પડી નહિ, પરંતુ અમદાવાદ કોટની બહાર અંગ્રેજ સરકારના - ઈ. સ. ૧૮૭૮માં અમદાવાદના જૈનોમાં મૂર્તિપૂજા વિશે મોટો અમલદારોએ ચેપી રોગવાળા માણસોને નગરમાં કેટલાક દિવસ સુધી વિવાદ થયો હતો, સાણંદના કોઈ ઢંઢિયાએ અમદાવાદની કોર્ટમાં પ્રવેશવા ન દીધા. કેટલાક આમતેમ કરી છૂપી રીતે નગરમાં દાખલ થઈ અમદાવાદની વીસા શ્રીમાળી જ્ઞાતિ ઉપર દાવો કર્યો હતો કે તેઓની ગયા. કેટલાક નગર બહાર જ પોતાના ઘર અને સ્વજનોને યાદ કરતા મૂર્તિપૂજા શાસ્ત્રવિદ્ધ છે માટે તે અટકાવવી જોઈએ. અંગ્રેજ જજ સાહેબે મૃત્યુ પામ્યો. જ્યારે બધાને નગરમાં દાખલ થવા દેવામાં આવ્યા ત્યારે બેય પક્ષના વિદ્વાનોને બોલાવ્યા. એ વખતે અમદાવાદમાં શ્રી મહારાજશ્રી પણ ભઠ્ઠીની પોળના ઉપાશ્રયે પાછા પધાર્યા. એ વખતે વીરવિજયજી મહારાજ હતા. એમણે અદાલતમાં જુબાની આપવા, તથા કોઈક ટીકા કરતાં કહેલું કે મહારાજશ્રીની નિશ્રા છતાં સંઘને ઉપદ્રવ કેમ શાસ્ત્રોના પાઠો બતાવવા માટે પોતાના ઉપરાંત બીજા સાધુઓને પણ થયો? મહારાજશ્રી ટીકાકારોને કહેતા કે જે બનવાનું હોય તેને કોણ બોલાવ્યા. એમાં કચ્છ ભુજથી આણંદશેખરજી આવ્યા. ખેડાથી અટકાવી શકે? ભૂતકાળમાં વજૂસ્વામી જેવા દસ પૂર્વધર મહાત્મા હતા લબ્ધિવિજયજી આવ્યા. તેમની સાથે દલીચંદજી આવ્યા. અમદાવાદમાં છતાં શત્રુંજય પર જાવડશાને બચાવી શક્યા નહોતા. ખુશાલવિજયજી અને માનવિજયજી હતા. તદુપરાંત સંઘના પ્રતિનિધિ શ્રી વીરવિજયજી મહારાજની તથા શ્રી રૂપવિજયજી મહારાજની એવા શ્રાવકોમાં બહારગામથી વિસનગરથી ગલાશા જેચંદ આવ્યા. નિશ્રામાં અમદાવાદમાં શેઠ હઠીસિંગના જિનમંદિરનો પ્રતિષ્ઠાનો બીજા શ્રાવકોમાં શ્રીમાળી જ્ઞાતિના શેઠ ભગવાનચંદ, ઇચ્છાશા, ઉત્સવ વિ. સં. ૧૯૦૩માં ઉજવાયો હતો. દુર્ભાગ્યે શેઠ હઠીસિંગનું વખતચંદ માનચંદ, હરખચંદ માનચંદ વગેરે એકત્ર થયા. જ્યારે કોર્ટમાં પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં અવસાન થયું હતું, પરંતુ શેઠાણી કેસ નીકળ્યો ત્યારે જજ સાહેબે વીરવિજયજીને ખુરશીમાં બેસવા કહ્યું , હરકુંવરબાઇએ ત્યારપછી પોતાની સૂઝ, આવડત અને હોંશિયારીથી ત્યારપછી ઢંઢક તરફથી જેઠારિખ (જેઠાત્રષિ)ને બોલાવ્યા. શ્રી આખો પ્રસંગ સારી રીતે પાર પાડ્યો હતો. આ પ્રતિષ્ઠા મહોત્સવ વીરવિજયજીએ જે પ્રશ્નો જજ સાહેબની હાજરીમાં એમને પૂછ્યા તેના અમદાવાદના ઇતિહાસમાં એક યાદગાર પ્રસંગ બની ગયો હતો. શ્રી તેઓ ઉત્તર ન આપી શક્યા. તેઓ તરત જ ચાલ્યા ગયા. ત્યાર પછી રંગવિજયજી મહારાજે પોતાના રાસમાં આ પ્રસંગનું સરસ વર્ણન કર્યું નરસિંહ ઋષિને બોલાવવામાં આવ્યા. તેઓ પણ શ્રી વીરવિજયજીના છે. પ્રશ્નોના ઉત્તર ન આપી શક્યા. આગમગ્રંથોમાં અને તેમાં પણ બત્રીસ શ્રી વીવિજયજી મહારાજે વિ. સં. ૧૯૦૫માં સોરઠના સંઘના સૂત્રોમાં મૂર્તિપૂજાના ઉલ્લેખો ક્યાં ક્યાં છે તે શ્રી વીરવિજયજીએ ઢાળિયાં લખ્યાં છે. મહારાજશ્રીની નિશ્રામાં શેઠશ્રી પ્રેમાભાઇ બતાવ્યા. એથી સંતોષ થતાં જજ સાહેબે મૂર્તિપૂજક સંપ્રદાયનો વિજય હેમાભાઈએ “ઊભી સોરઠ'નો (એટલે શત્રુંજય તથા ગિરનારનો) સંઘ જાહેર કર્યો. આમ અમદાવાદમાં આ એક ઐતિહાસિક ઘટના બની ગઈ. કાઢ્યો હતો. આ સંઘમાં મહારાજશ્રી પોતે ગયા હતા. એટલે એમણે એનો મુખ્ય પશ શ્રી વીરવિજયજીને ફાળે જાય છે, કારણ કે એ વખતે ઢાળિયામાં એ સંઘયાત્રાનું તાદશ વર્ણન કર્યું છે. એમણે આગમગ્રંથોનું અને સૂત્ર સિદ્ધાન્તોનું સૂક્ષ્મ અવગાહન કરી લીધું શ્રી વીરવિજયજી મહારાજે સંસ્કૃત ભાષાનો ઘણો ઊંડો અભ્યાસ હતું.
કર્યો હતો એની પ્રતીતિ એમણે મુનિ કીતિવિજયજીના આગ્રહથી શેઠ મોતીશાહે વિ. સં. ૧૮૮૮માં મુંબઈમાં ભાયખલામાં પોતાની “અધ્યાત્મસાર' ઉપર ‘ટબો' લખ્યો હતો એ ઉપરથી થાય છે. આ વાડીમાં શત્રુંજયની ટુંક જેવું મંદિર બંધાવ્યું અને એની પ્રતિષ્ઠાનો ઉત્સવ “ટબો' એમણે વિ. સં. ૧૮૮૧ના ચૈત્ર સુદ પૂનમના રોજ પૂરો કર્યો થયો એ પ્રસંગે શ્રી વીરવિજયજી મહારાજે ભાયખલાની ટુંકનાં હતો. આ ગદ્યકૃતિમાં એમણે ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના કઠિન ગ્રંથ ઢાળિયાની રચના કરી હતી. શ્રી વીરવિજયજી તે વખતે મુંબઈ જઈ “અધ્યાત્મસાર' ઉપર પહેલી વાર ગુજરાતીમાં વિશેષ પ્રકાશ પાડ્યો શક્યા નહોતા કારણ કે ત્યારે મુંબઈ સુધીનો વિહારનો રસ્તો નહોતો. હતો. એમાં એમના સમયની ગુજરાતી ભાષાની લઢણ જોઈ શકાય છે. વહાણમાં બેસીને જવું પડતું. ત્યારે સાધુઓનો વિહાર સૂરત સુધીનો જ શ્રી વીરવિજયજી મહારાજે સંસ્કૃતમાં “પ્રશ્નચિંતામણિ' નામના હતો.
ગ્રંથની રચના કરી છે અને બે વિભાગમાં દરેકમાં ૧૦૧-૧૦૧ પ્રશ્નોના શેઠ મોતીશાહના સ્વર્ગવાસ પછી શત્રુંજય પર્વત પરની શેઠ ઉત્તર શાસ્ત્ર પ્રમાણો સાથે આપ્યા છે. એમાં એમની બહુશ્રુતતાનાં મોતીશાહે બંધાવેલી ટુંકમાં અંજનશલાકા અને પ્રતિષ્ઠાનો મહોત્સવ સુભગ દર્શન થાય છે. વિ. સં. ૧૮૯૩ના મહા વદમાં એમના પુત્ર ખીમચંદભાઈ તરફથી શ્રી વીરવિજયજીનો શ્રોતા ભક્તવર્ગ પણ કેટલો બધો જ હશે તે યોજવામાં આવ્યો હતો. એ મહોત્સવમાં શ્રી વીરવિજયજી મહારાજ આ ગ્રંથોની રચના પરથી જણાય છે. વળી એમણે અમદાવાદમાં એક પણ પધાર્યા હતા. નજરે નિહાળેલા એ મહોત્સવનું વર્ણન કરતાં ઢાળિયાં ચાતુર્માસ દરમિયાન વ્યાખ્યાન માટે ‘વિશેષાવશ્યક' જેવો કઠિન, શ્રી વીરવિજયજી મહારાજે લખ્યાં છે.
તત્ત્વગંભીર ગ્રંથ પસંદ કર્યો હતો. એ પણ આ વાતની સાક્ષી પૂરે છે.
Page #27
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૩-૯૭
P
પ્રબુદ્ધ જીવન
ઇ. સ. ૧૯૦૮માં અમદાવાદના શ્રી ગિરધરભાઇ હીરાભાઇ શાહે પોતાના દાદા શ્રી પુંજાસા પીતાંબરદાસ કે જેઓ શ્રી વીરવિજયજીના ઘનિષ્ઠ સંપર્કમાં આવેલા તેમની પાસેથી સાંભળેલી અને બીજાઓ દ્વારા જાણેલી માહિતીના આધારે શ્રી વીરવિજયજી વિશે ‘ટૂંકો પ્રબંધ' લખ્યો છે. તેમાં બે-ત્રણ વિગતો એવી આવે છે કે જેનો અન્યત્ર ક્યાંય ઉલ્લેખ થયો નથી. તેમણે શ્રી મગનલાલ વખતચંદ પાસેથી એ વાતો સાંભળી હતી. એક વાર કોઇકે મહારાજશ્રીને એવી વાત કરી કે અમુક ગામના કોઇ શ્રાવક ભાઇ આનંદઘનજીનાં પદોનો અર્થ બરાબર શ્રી આનંદધનજીના હેતુ અને આશય પ્રમાણે કરી શકે છે. ‘મહારાજશ્રીએ કહ્યું, ‘પદ કે સ્તવનના અર્થ પોતાની વિદ્વતા પ્રમાણે કોઇ કરી શકે, પણ કવિના હેતુ કે આશય પ્રમાણે જ તે બરાબર કરી શકે છે એવું હંમેશાં દરેક વખતે ન કહેવાય, કારણ કે કવિનો આશય કેટલીક વાર ઘણો ગૂઢ હોય છે.’ ત્યારપછી બીજે દિવસે એ શ્રાવક ભાઇ મહારાજશ્રીને મળવા આવ્યા. તે વખતે મહારાજશ્રીએ એમને શંખેશ્વર પર્શ્વનાથ વિશેનું પોતાનું એક સ્તવન આપ્યું કે, જેની પ્રથમ પંક્તિ હતી ‘સહજાનંદી શીતળ સુખભોગી'. એ સ્તવનના અર્થ તે ભાઇ કરી ન શક્યા એટલું જ નહિ, સ્તવન કયા ભગવાનનું છે તે પણ જંણાવી ન શક્યા. એટલે મહારાજશ્રીએ એમને કહયું કે ‘કાવ્યના શબ્દાર્થ કરી બતાવવા એ એક વાત છે અને કાવ્યના રચનારનો આશય બરાબર કરી બતાવવો એ બીજી વાત છે. આશય ન જ કહી શકાય એવું નથી, પણ તેવો દાવો કરી ન શકાય.’
મહારાજશ્રી કવિ દલપતરામ ડાહ્યાભાઇના સમકાલીન હતા. દલપતરામ અમદાવાદમાં રહેતા હતા અને ગુજરાતી કવિતામાં એમનું નામ એ જમાનામાં અગ્રગણ્ય હતું. એ જમાનામાં સંસ્કૃતવૃત્તમેળ છંદોને બદલે માત્રામેળ છંદોમાં અને દેશીઓમાં ગુજરાતી કવિતાની રચના. થતી હતી. કવિતા ગેય પ્રકારની જ હોય એવો મત પ્રચલિત હતો. મહારાજશ્રીની કવિતાની ભાષા, લઢણ વગેરે કેટલેક અંશે દલપતરામની કવિતાને મળતી આવે છે, પરંતુ દલપતરામની કવિતાનો પ્રભાવ મહારાજશ્રીની કવિતા ઉપર પડ્યો હોય એવું જણાતું નથી. તેઓ બંને પરસ્પર મળ્યા હોય એવો પણ ક્યાંય નિર્દેશ મળતો નથી. પરંતુ મહારાજશ્રીએ ‘સ્થૂલિભદ્રની શિયળવેલ'ની જે રચના કરી તેના મૌલિક કવિત્વથી દલપતરામ બહુ પ્રભાવિત થયા હતા અને એમણે આ કાવ્યકૃતિની પ્રશંસા કરી હતી એવું ગિરધરભાઇ હીરાભાઇએ મહારાજશ્રીના વિદ્વાન ભક્ત શ્રી મગનલાલ વખતચંદ પાસેથી સાંભળીને નોંધ્યું છે.
વિ. સં. ૧૯૦૮માં શ્રી વીરવિજયજી મહારાજ ૭૮ વર્ષના થઇ ગયા હતા. એમના દીક્ષાપર્યાયને ૬૧ વર્ષ થવા આવ્યાં હતાં. એમની વૃદ્ધાવસ્થા ચાલતી હતી. એવામાં શ્રાવણ મહિનામાં એમની તબિયત લથડી. ઔષધોપચાર કરવામાં આવ્યા, પણ ખાસ કંઇ ફરક પડ્યો નહિ. પર્યુષણના દિવસો આવ્યા અને ગયા, પણ શરીર અસ્વસ્થ રહ્યા
જે કર્યું, એટલું જ નહિ, વધારે અશક્ત થવા લાગ્યું. એમ કરતાં કરતાં વિ.સં. ૧૯૦૯ના ભાદરવા વદ ત્રીજના રોજ પાછલા પહોરે એમણે દેહ છોડ્યો. એમના કાળધર્મના સમાચાર ચારે બાજુ પ્રસરી ગયા. સંઘના બધા મોટા મોટા આગેવાનો તરત દોડી આવ્યા. શિબિકા તૈયાર કરવામાં આવી. એમનાં અંતિમ દર્શન કરવા માટે ભઠ્ઠીની પોળમાં હજારો માણસોની લાઇન લાગી. જૈન જૈનેતર એમ અઢારે વરણ'ના લોકો આવ્યા. એ દિવસે બજારોમાં હડતાલ પડી. એમની શિબિકાને જ્યારે લઇ જવામાં આવી ત્યારે એ જોવાને માટે અંગ્રેજ સાહેબો પણ પોતાની કચેરી બરખાસ્ત કરી રસ્તા પર આવી પહોંચ્યા. શ્રી
રંગવિજયજી લખે છેઃ
સાહેબ જોવાં આવિયા રે રાજ, કરી કચેરી બરકાશ રે. વેપાર ન કરે વાણિયા રે, મલિયા વરણ અઢાર રે. આમ શ્રી વીરવિજયજીના અંતિમ દર્શન માટે ઊભે રસ્તે બંને બાજુ હજારો માણસો એકત્ર થયા હતા. એમની પાલખી નગ૨ દ૨વાજા બહાર આવી અને સાબરમતી નદીમાં દૂધેશ્વરના આરે ચંદન કાષ્ઠની રચેલી
ચિતામાં એમની શિબિકાને પધરાવવામાં આવી, એને અગ્નિદાહ દેવા માટે ઉછામણી બોલાવવામાં આવી. આ રીતે શ્રી વીરવિજયજીના પાર્થિવ દેહનો અંત આવ્યો. એમના મુખ્ય શિષ્ય રંગવિજયજી પોતાની વિરહની સંવેદના વ્યક્ત કરતાં રાસમાં લખે છે :
બાલપણાથી સાહેબે રે, ઉછેરી મોટો કીધ રે; માય તાત તેણી પરે રે, મુજને કર્યો ઉપગાર રે.
રંગ કહીને કુણ બોલાવશે રે, કોને પૂછીસ્યુ વાત રે; ગહન અરથ ગુરુજી કહે રે, સાંભળી સંશય જાય રે શ્રી વીરવિજયજીના કાળધર્મ પછી એમની પાટે એમના શિષ્ય શ્રી રંગવિજયજીને વિ. સં. ૧૯૦૮ના આસો માસની વિજયાદશમીને દિવસે ગુરુવારે સ્થાપવામાં આવ્યા હતા. આ શ્રી રંગવિજયજીએ પોતાના ગુરુવર્ય શ્રી વિરવિજયજી વિશે ‘નિર્વાણ રાસ'ની રચના વિ. સં. ૧૯૧૧ના ચૈત્ર સુદ પૂનમના દિવસે પૂરી કરી હતી.
ભઠ્ઠીની પોળના ઉપાશ્રયમાં મહારાજશ્રીના કાળધર્મની દર માસિક તિથિએ ઘણાં શ્રાવક-શ્રાવિકા પોસહ કરતાં હતાં. વળી એ તિથિએ માણેક ચોકમાં હડતાલ પડતી હતી. એક વર્ષ પછી દર વાર્ષિક તિથિએ એ રીતે ભક્તો પૌષધ કરતા રહેતા હતા. આ પરંપરા ઘણાં વર્ષ સુધી ચાલુ રહી હતી.
કાળધર્મના લગભગ છ મહિના પછી વિ. સં. ૧૯૦૯માં ભઠ્ઠીની પોળના ઉપાશ્રયની વાડીમાં એક ‘શુભ’ બંધાવવામાં આવ્યું અને તેમાં મહારાજશ્રીના પગલાંની પ્રતિષ્ઠા કરાવવામાં આવી હતી. એ વખતે પંદર દિવસનો ઉત્સવ રાખવામાં આવ્યો હતો. આ પગલાંના દર્શન આજે પણ લોકો ભાવથી કરે છે. ભઠ્ઠીની પોળનો એ ઉપાશ્રય હવે વીરવિજયજીના ઉપાશ્રય તરીકે - વીરના ઉપાશ્રય તરીકે ઓળખાય છે.
શ્રી વીરવિજયજી મહારાજને શંખેશ્વર પાર્શ્વનાથમાં તથા શ્રી પદ્માવતી દેવીમાં ઘણી શ્રદ્ધા હતી. એમણે પોતે લખ્યું છે તે પ્રમાણે ધ્યાનથી માસ દસ દોય વીત્યા'. આમ એક વર્ષ એમણે શ્રી શંખેશ્વર પાર્શ્વનાથનું ધ્યાન સતત ધર્યું હતું. એમની શ્રી પદ્માવતી દેવીની આરાધના પણ સતત ચાલુ જ રહેતી. એમ કહેવાય છે કે શ્રી પદ્માવતીદેવી એમના પર પ્રસન્ન હતાં અને એમને સહાય કરતાં. શ્રી પદ્માવતીદેવીની જે પ્રતિમા તેઓ પોતાની સન્મુખ રાખીને આરાધના કરતા એ પ્રતિમાનાં દર્શન ભઠ્ઠીની પોળના ઉપાશ્રયમાં આજે પણ કરી શકાય છે.
શ્રી વીરવિજયજી મહારાજનો દીક્ષાપર્યાય ૬૧ વર્ષ જેટલો હતો.
એમણે પહેલી કૃતિની રચના લગભગ પચીસ વર્ષની ઉંમરે કરી હતી. લગભગ સાડા પાંચ દાયકા જેટલા પોતાના કવનકાળમાં એમણે વિવિધ પ્રકારની કૃતિઓની રચના કરી છે. એમાં રાસ જેવી સુદીર્ઘ કૃતિઓ છે અને સ્તવન જેવી નાની રચનાઓ પણ છે. એમણે પૂજાઓ, ઢાળિયા, બારમાસ, વિવાહલો, વેલી, લાવણી, ગહુંલી, હરિયાળી, છત્રીસી, કરી છે. રાસ કૃતિઓમાં એમણે સુરસુંદરી રાસ, ધમ્મિલ રાસ અને દૂહા, સ્તવનો, સજ્ઝાય, ચૈત્યવંદન વગેરે વિવિધ પ્રકારની રચનાઓ ચંદ્રશેખર રાસની રચના કરી છે. પૂજાઓમાં એમણે અષ્ટપ્રકારી પૂજા, ચોસઠ પ્રકારી પૂજા, નવ્વાણુ પ્રકારી પૂજા, બાર વ્રતની પૂજા અને પંચકલ્યાણકની પૂજા રચી છે. એમણે રચેલી સ્નાત્રપૂજા આજે પણ રોજે રોજ જિનમંદિરોમાં ગવાય છે. તદુપરાંત એમણે ‘સ્થૂલિભદ્રની શિયળવેલ' હિતશિક્ષા છત્રીસીની રચના કરી છે અને વિવિધ પ્રસંગોત્સવનાં ઢાળિયાંની રચના કરી છે. એમની મનોહર પ્રાસસંકલનાવાળી, લયબદ્ધ પંક્તિઓવાળી રચના સુગેય અને તરત જીભે ચડી જાય અને હૈયે વસી જાય એવી છે. આથી જ શ્રી વીરવિજયજી મહા૨ાજની પૂજાઓ રોજરોજ ક્યાંક ને ક્યાંક ગવાતી રહે છે.
આમ, ઓગણીસમા શતકના કવિઓમાં અને વિશેષતઃ જૈન ગૂર્જર કવિઓમાં પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજનું સ્થાન અનોખું છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન,
. તા. ૧૬-૩-૯૭
શ્રી મુંબઇ જેન યુવક સંઘનું અનુકરણીય કાર્ય
I હરવિલાસબહેન જૈનોના પવધિરાજ સમા પર્યુષણના દિવસોમાં પર્યુષણ વ્યાખ્યાન- આનંદપૂર્વકનું દાન લાવ્યા છીએ. એ સ્વીકારીને અમને આશીર્વાદ અને માળાનું વરસોથી સુંદર-સફળ આયોજન કરીને લોકોને વિવિધ વિષયો પર સંસ્કાર ભરી આપશો. મંત્રી શ્રી ધનવંતભાઈએ પણ સરસ પ્રેરક વાતો કહી. વૈચારિક ભાતું પૂરું પાડવાનું કામ કરી રહેલ મુંબઈની વિખ્યાત સંસ્થા શ્રી પ્રાધ્યાપક તારાબહેન શાહે ભગવાન મહાવીર સ્વામીને યાદ કરીને મુંબઈ જૈન યુવક સંઘને વરસોથી મુંબઈની જનતા અને ગુજરાતના લોકો જાણે એમના અહિંસા, પ્રેમ, કરુણા, ક્ષમાના ગુણોની યાદ આપી. છે. આ સંસ્થાના આદ્ય સ્થાપકોમાં ક્રાંતિકારી વિચારો ધરાવતા સ્વ. ડૉ. દોશીકાકાએ માનવતાના આ કાર્ય માટે જૈન યુવક સંઘને અભિનંદન પરમાનંદભાઈ કાપડિયા તથા સ્વ. ચીમનલાલ ચકુભાઇ શાહ હતા. સ્વ. આપ્યા અને મહાન પુરુષોની માતાઓની શક્તિનું સ્મરણ કર્યું. કાકાસાહેબ કાલેલકર તથા સ્વ. પંડિત સુખલાલજીના આશીર્વાદ અને પ્રાપ્ત સંઘના પ્રમુખ શ્રી રસિકભાઈએ ભારતની સ્ત્રીશક્તિને બિરદાવી, થયા હતા. પંડિત સુખલાલજીએ તો વરસો સુધી પર્યુષણ વ્યાખ્યાનમાળાનું બા-બાપુના પ્રસંગો કહ્યા અને સંઘે આ કાર્ય સમૂહ શક્તિથી પાર પાડ્યું તેનો અધ્યક્ષસ્થાન પણ સંભાળ્યું હતું.
આનંદ વ્યક્ત કર્યો. શ્રી મુંબઈ જૈન યુવક સંઘ નાની-મોટી ૨૧ જેટલી વિવિધ પ્રવૃત્તિઓ
અમદાવાદના જૈન અગ્રણી લાલચંદભાઈ શાહે પણ સહુને અભિનંદન કરીને મુંબઈમાં આગવું સ્થાન ધરાવે છે. “પ્રેમળ જ્યોતિ' દ્વારા માનવસેવાનો આપી સંસ્થાને મદદરૂપ થવાની ખાત્રી આપી. કાર્યો તથા નેત્રયજ્ઞ અને આરોગ્યસેવાનાં અન્ય કાર્યો કરતી રહે છે. “પ્રબુદ્ધ
સંઘના માજી પ્રમુખ શ્રી રમણભાઈ શાહે સંઘના આ કાર્ય પાછળની જીવન’ સંઘનું મુખપત્ર છે. આ સિવાય છેલ્લા ૯-૧૦ વર્ષથી સંઘે જે અત્યંત ઉત્તમ ભાવના અને ભમિકાનો ખ્યાલ આપ્યો
ઉત્તમ ભાવના અને ભૂમિકાનો ખ્યાલ આપ્યો અને રચનાત્મક સંસ્થાઓના મહત્ત્વનું કામ ઉપાડ્યું છે તે ગુજરાતમાં રચનાત્મક માનવસેવાના કાર્ય કરતી. કાર્યને બિરદાવી તેમને મદદરૂપ થઈ શકવા બદલ કર્તવ્ય બજાવી શકવાનો સંસ્થાઓને આર્થિક રીતે મદદરૂપ થવાનું છે. એ માટે તેઓ ખૂબ સફળ
આનંદ વ્યક્ત કર્યો. આયોજન કરતા આવ્યા છે. સહુ પ્રથમ તેઓ જે સંસ્થા પસંદ કરે તે સંસ્થાનું
' ' કસ્તુરબા સ્ત્રી અધ્યાપન મંદિરના આચાર્યા વનજાશ્રીબહેને ભાવભર્યો કાર્ય જોઇ આવે છે. ત્યારબાદ એ સંસ્થાની પ્રવૃત્તિઓનો પરિચય કરાવતી
આભાર માન્યો. આરંભમાં અને અંતમાં તાલીમાર્થી બહેનોએ પ્રસંગોચિત અને ફંડ માટે અપીલ કરતી પત્રિકા છપાવે છે. અને પર્યુષણ વ્યાખ્યાનમાળા
સુંદર ભજન ગીત સંભળાવ્યાં અને રાષ્ટ્રગીત ગાઈ સહુ પ્રેમપૂર્વક વિખેરાયાં. દરમિયાન એ પત્રિકા શ્રોતાઓને તથા એના સભ્યોને વહેંચે છે અને મંચ
આમ ૮-૧૦ વર્ષથી ચાલી રહેલ મુંબઈ જૈન યુવક સંઘનો આ અભિગમ પરથી સંસ્થાને મદદરૂપ થવા અપીલ કરે છે. સંસ્થાના મુખ્ય કાર્યકર ભાઈ કે
શહેરોમાં પ્રવૃત્ત એવી સંસ્થાઓ માટે ખરેખર અનુકરણીય છે. આથી બહેનને નિમંત્રીને એમને મુખેથી સંસ્થાનો પરિચય લોકોને કરાવે છે, બહાર
માનવસેવાના કાર્ય કરતી રચનાત્મક સંસ્થાઓને જુદા જુદા ગ્રુપના લોકો ભાઈઓ-બહેનો ઝોળી લઈને ઊભા રહે છે અને તરત જ દાનની રકમ
તરફથી વ્યાપક રીતે આર્થિક સહાય મળતી રહેશે, જે ખૂબ જરૂરી છે. આપનારને રસીદ આપી દેવાની તથા નામ નોંધી લેવાની વ્યવસ્થા પણ બહાર ટેબલ પર કરેલી જ હોય છે. ઝડપથી અને વ્યવસ્થિત રીતે બધું કામ પાર
દીકરીઓ માટે બાને ઘર પાડવામાં આવે છે. વ્યાખ્યાનમાળા પહેલાં કે પછી એમના બધા જ સભ્યોને દહેજ જેવા કુરિવાજોને કારણે તથા અન્ય સામાજિક સમસ્યાઓને કારણે અપીલની પત્રિકા પોસ્ટ દ્વારા મોકલવામાં આવે છે. અને આમ દાનનો પ્રવાહ બહેનોની હત્યા થતી રહે છે. કૌટુંબિક કલેશ અને મારપીટથી બહેનોની ૫-૬ મહિના સુધી વહ્યા જ કરે છે. દાતાઓનાં નામની યાદી પ્રબુદ્ધ જીવનમાં સહનશક્તિની હદ આવી જાય છે ત્યારે બહેનો આત્મહત્યા કરે છે. છપાય છે. સંઘના પ્રમુખ જાણીતા લેખક તથા ચિંતક આદરણીય રમણલાલ બળાત્કારનો ભોગ બનેલી બહેનોની સ્થિતિ પણ દયનીય હોય છે. દારૂડિયા ચી. શાહ, ઉપપ્રમુખ ચન્દ્રકાન્તભાઈ શાહ અને મંત્રીઓ નીરુબેન શાહ, પતિદેવોનો ત્રાસ પણ બહેનો માટે અસહ્ય બની જાય છે. આવી બહેનો દર ધનવંતભાઈ તથા કોષાધ્યક્ષ ભૂપેન્દ્રભાઈ અને અન્ય મુરબ્બીઓ આ કાર્ય વરસે સેંકડોની સંખ્યામાં મૃત્યુનો ભોગ બને છે. દુઃખી-પીડિત બહેનો મૃત્યુનો માટે ખૂબ સક્રિય રીતે કામ કર્યું છે. અત્યાર સુધીમાં એમણે ગુજરાતની નવ માર્ગ લેતાં અટકે, એમને મા-બાપના ઘર જેવું જ આશ્રયસ્થાન મળે તે માટે જેટલી સંસ્થાઓને લાખ્ખો રૂપિયા એકઠા કરીને અર્પણ કર્યા છે. આ વરસે કસ્તુરબા ટ્રસ્ટે કોબામાં “બાનું ઘર' ચાલુ કર્યું છે. અત્યાર સુધીમાં દોઢસો કસ્તુરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટની ગુજરાત શાખાને “બાના ઘર' માટે જેટલી બહેનોએ એનો લાભ ઉઠાવ્યો છે. અહીં આવેલી બહેનો સ્વાવલંબી લગભગ ૩૦૦ દાતાઓ તરફથી મળેલ અગિયાર લાખ રૂપિયાના દાનની બનીને ઇરછે તો પોતાને ઘેર પાછી પણ કરી શકે છે. બહેનોના પ્રશ્નો સમજીને રકમનો ચેક બત્રીસ જેટલાં ભાઈ-બહેનોએ બીજી ફેબ્રુ.એ મુંબઈથી કોબા એનો સમાધાનકારી ઉકેલ લાવવાના પ્રયત્નો પણ થાય છે. નિરાધાર બહેનો આવીને ખૂબ સાદાઈભર્યા સમારંભમાં અત્યંત નમ્રતાપૂર્વક સંઘના હાલના આત્મસન્માન સાથે આત્મવિશ્વાસપૂર્વક સમાજમાં માથું ઊંચું રાખીને જીવી ? વરાયેલા પ્રમુખ રસિકલાલ શાહ તથા માજી પ્રમુખ રમણલાલ શાહ, ઘસાઈને શકે તેવું વાતાવરણ આપણે બનાવવું છે, ઉજળા થયેલા સેવાભાવી આંખના ડૉકટર આદરણીય શ્રી રમણિકલાલ સહુ વાંચકોને હાર્દિક વિનંતી છે કે દુઃખી, પીડિત, મુંઝાતી મહિલાઓને દોશીના શુભ હસ્તે કસ્તુરબા ટ્રસ્ટના ટ્રસ્ટી હરવિલાસબહેન તથા પ્રતિનિધિ કમોતે મરતી બચાવવા માટે તેઓ સક્રિય બને અને આવી બહેનોને કોઈ જ મનોમાાનને અર્પણ કર્યો એક અર્થમાં સંસ્થાના કાર્યની આવઇ મોટા આશ્રય આપનાર સગા-સ્નેહીઓ નહિ હોય તેમને એમના પિયરમાં
કસ્તુરબાના ઘરમાં મોકલવાની વ્યવસ્થા કરે. પત્રવ્યવહાર કરીને મોકલો પુરસ્કાર દ્વારા એમણે કદર કરી છે, જે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે.
તો વધુ અનુકૂળતા રહેશે. કોબા અમદાવાદથી ૨૦ કિ.મી. દૂર છે. આરંભમાં શ્રીમદ રાજચંદ્ર આધ્યાત્મિક સાધના કેન્દ્રના અધિષ્ઠાતા પૂ. ગાંધીનગર જતી વચ્ચે જ આવે છે. ' શ્રી આત્માનંદજીએ પ્રેરક ઉદ્ધોધન કરીને સહુને અભિનંદન આપ્યા. સરનામું પ્રતિનિધિ તથા સંચાલિકા કસ્તુરબા સ્મારક ટ્રસ્ટના એક ટ્રસ્ટી શ્રી હરવિલાસબહેને આ આનંદોત્સવ
બાનું ઘર કસ્તુરબા ગાંધી રાષ્ટ્રીય સ્મારક ટ્રસ્ટ, ( ગુજરાત શાખા), નિમિત્તે સહ મહેમાનોનું ભાવભર્યું સ્વાગત કરી કસ્તુરબા ટ્રસ્ટને આવડી મોટી
' મુ. પો. કસ્તુરબા વિદ્યાલય, કોબા, જિ. ગાંધીનગર-૩૮૨૦૦૯. રકમનું દાન-પુરસ્કાર અર્પણ કરીને માનવધર્મ બજાવવા બદલ હાર્દિક
ફોન : ૭૬૨૦૩–સવારના ૧૧ થી ૫. આભાર માન્યો. મનોરમાબહેને સંસ્થાની વિવિધ પ્રવૃત્તિઓની વાતો કરી, (અમદાવાદથી એસ.ટી.ડી. કોડ નંબર ૮૨ અને અન્ય સ્થળેથી કોડનં. નીરુબહેને યોગ્ય જ કહ્યું કે અમે તો કાવડિયા છીએ. કાવડમાં લોકોએ આપેલ ૨૦૭૧૨). માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ મુદ્રક, પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ પ્રકાશન સ્થળ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ- ૪૦૦ ૦૦૪ ફોન: ૩૮૨૦૨૯૬. મુદ્રણસ્થાન: રિલાયન્સ સેટ પ્રિન્ટર્સ, ૧૯, ખાંડિયા સ્ટ્રીટ, મુંબઈ- ૪૦૦૦0૮, લેસરટાઈપસેટિંગ મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨. |
Page #29
--------------------------------------------------------------------------
________________
Licence to post without prepayment No. 37
Regd. No. MH / MBI-South / 54 / 97
૦ વર્ષ: (૫૦) + ૮૦ અંક: ૩૦
૦ તા. ૧૬-૪-૯૭૦:
૦૦૦શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર
UGહુ
૦૦૦પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ ૫૦ વર્ષ૦૦૦વાર્ષિક લવાજમ રૂ. ૮૦૦૦૦
તંત્રી રમણલાલ ચી. શાહ
आयंकदंसी न करेइ पावं
- --ભગવાન મહાવીર
આતંકદર્શી પાપ નથી કરતો ભગવાન મહાવીરે કહ્યું છે કે સાયંક્રવંશી વારે પાવા નીતિવાક્યામૃત'માં તરત ફળ આપવાવાળાં ત્રણ મોટા પાપ તરીકે (આચારાંગ સૂત્ર ૧/૩/૨). અર્થાત્ આતંકદર્શી પાપ કરતો નથી. પ્રાકૃત સ્વામિદ્રોહ, સ્ત્રીવધ અને બાલવધને ગણાવવામાં આવ્યાં છે. ત્રીજી ગાયં શબ્દનો સંસ્કૃત શબ્દ છે માત. આજકાલ આતંક શબ્દ બહુ પાdવનિ સાઃ તિ–સ્વાભિદ્રોહા, વઘો વઢવધતિ | વપરાય છે, કારણ કે વર્તમાન સમયમાં આતંકવાદી પ્રવૃત્તિઓ મનુસ્મૃતિમાં પાપના માનસિક, વાચિક અને કાયિક એમ ત્રણ દુનિયાભરમાં પ્રસરી ગઇ છે.
મુખ્ય પ્રકાર બતાવી, એવાં મુખ્ય પાપો નીચે પ્રમાણે ગણાવવામાં આવ્યાં આતંક શબ્દનો અર્થ થાય છે ભય, ત્રાસ, અત્યાચાર, દુ:ખ, પીડા, છેઃ રોગ વગેરે. આતંકદર્શી એટલે દુઃખના સ્વરૂપને જાણનારો, પૃથ્રેષ્વષ્ણાનં મન નિષ્પવિન્દનમ્ | સમજનારો, દુનિયામાં આતંકવાદીઓ ઘણા છે, આતંકદર્શીઓ બહુ
वितथाभिनिवेशश्च त्रिविधं कर्म मानसम् ॥ ઓછા છે. આતંકવાદીઓ ઘોર પાપની પ્રવૃત્તિ ચલાવે છે. આતંકદર્શીઓ પાપ કરતા નથી; પાપ કેમ થાય છે અને તેનાં કેવાં કેવાં પારકું દ્રવ્ય પડાવી લેવાનો વિચાર, મનથી અનિષ્ટનું ચિંતન અને માઠાં ભયંકર પરિણામો આવે છે તે એ સમજે છે. એટલે તેઓ પાપ મિથ્યા અભિનિવેશ એ ત્રણે માનસિક પાપકર્મ છે.). કરતાં અટકી જાય છે. '
पारुष्यमनृतं चैव पैशुन्यं चापि सर्वशः ।। જગતમાં પુણ્ય અને પાપની ઘટમાળ સતત ચાલતી રહે છે. असंबद्धप्रलापश्च वाङ्मयं स्याच्चतुर्विधम् ॥ શુભાશુભ કર્મ બંધાતાં રહે છે. એ કર્મોનાં ફળરૂપે માણસને સુખદુઃખ
(કઠોર વચન, અસત્ય, ચાડીગલી, અસંબદ્ધ પ્રલાપ એટલે કે ભોગવવાં પડે છે. એ વખતે ફરીથી પાછાં નવાં કર્મ બંધાય છે. એક ક્ષણ બકવાદ એમ વાચિક પાપ ચાર પ્રકારનું છે.) પણ એવી જતી નથી કે જ્યારે મન, વચન અને કાયાથી કોઇ ને કોઇ
અl/નામુનિ હિંસા વૈવાવિધાનતઃ | કર્મ બંધાતું ન હોય, પરંતુ સાચા અમલ જીવો નવાં ભારે કર્મ ઓછાં ધાંછે. છે અને જૂનાં કર્મો ખપાવતા જાય છે. એ જ ભવમાં મુક્તિ મેળવનારા પરવારીપસેવા ૫ શારીરં ત્રિવિણં મૃતમ્ II જીવોનાં ઘાતી અને અઘાતી કર્મો ઉત્તરોત્તર ક્ષીણ થતાં જાય છે અને નવાં (ન આપેલું એવું લેવું એટલે કે ચોરી, જેનું વિધાન ન હોય એવી કર્મો હળવા પ્રકારનાં અને નહિવતું બંધાય છે, પરંતુ મિથ્યાત્વના ગાઢ હિંસા કરવી તથા પરસ્ત્રીગમન એ ત્રણ પ્રકારનાં શારીરિક પાપકર્મ અંધકારમાં સપડાયેલા જીવો તો સતત નાનાંમોટાં પાપ કરતા રહે છે. કહેલાં છે.)
પાપની વ્યાખ્યા જુદી જુદી રીતે કરવામાં આવે છે, જેમકે મi જૈન ધર્મમાં “આવશ્યક સૂત્રમાં અઢાર પ્રકારનાં પાપ નીચે પ્રમાણે વમ પાપમાં (અશુભ કર્મને પાપ છે), પતિથતિ નરસિદ્વિતિ પાપને બતાવવામાં આવ્યા છે : (નરકાદિ દુર્ગતિમાં જે પાડે છે તે પાપ છે) અથવા પાસયતિ પતતિ વા पाणाइवायमलियं चोरिक्कं मेहुणं दवियमुच्छं । પાપં . (જ જીવને બંધનમાં નાખે છે અથવા પાડે છે તે પાપ છે.)
कोहं माणं मायं लोभं पिज्ज तहा दोसं ॥ હિંદુ ધર્મ પ્રમાણે બ્રહ્મહત્યા, સુરાપાન, ચોરી, ગુરસ્ત્રીગમન એ
कलहं अब्भक्खाणं पैसुन्नं रइ-अरइसमाउत्त । ચારને મોટાં પાપ ગણવામાં આવ્યાં છે. મનુસ્મૃતિમાં લખ્યું છે:
परपरिवायं माय-मोसं मिच्छत्तसल्लं च ॥ ब्रह्महत्या सुरापानं स्तेयं गुवैगनागमः ।
આમ, જૈન ધર્મ પ્રમાણે મુખ્ય અઢાર પ્રકારનાં પાપ બતાવાયાં છેઃ महान्ति पातकान्याहुः संसर्गश्चापि तै सहः ॥...
(૧) પ્રાણાતિપાત (હિંસા), (૨) મૃષાવાદ (અસત્ય)(૩) અદત્તાદાન હિંદુ ધર્મમાં અન્ય રીતે બ્રહ્મહત્યા, સ્ત્રી હત્યા, બાલહત્યા અને (ચોરી), (૪) મૈથુન, (૫) પરિગ્રહ (દ્રવ્યમૂચ્છિ), (૬) ક્રોધ, (૭) ગૌહત્યા એ ચારને મોટાં પાપ તરીકે ઓળખાવવામાં આવ્યાં છે. તો માન, (૮) માયા, (૯) લોભ, (૧૦) રાગ, (૧૧) દ્વેષ, (૧૨) કલહ,
Page #30
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
,
'
પર
જ
સ
નામ '
.
. . .
તા. ૧૬-૪-૯૭ .
કે હિમતની
એકરાર
છે કે
(૧૩) અભ્યાખ્યાન, (૧૪) પૈશુન્ય, (૧૫) રતિ-અરતિ, (૧૬) જગતનાં દુઃખોનો વિચાર કરીએ, દુઃખી માણસોનું અવલોકન કરીએ પર પરિવાદ (પરનિંદા), (૧૭) માયામૃષાવાદ (માયાકપટયુક્ત તો જીવને માથે કેટલું દુ:ખ ગુજરી શકે છે તેનો ખ્યાલ આવે. કેટલાંક અસત્ય), (૧૮) મિથ્યાત્વ શલ્ય.
' દુઃખો મારશાન્તિક હોય છે. એવાં ઘોર દુઃખો માણસનો જીવ લઈને જંપે દુનિયાનાં તમામ પ્રકારનાં પાપોનો આ અઢાર પ્રકારમાં સમાવેશ છે. માણસની વેદના એટલી બધી અસહ્ય હોય છે કે શરીર એની સામે થઈ જાય છે. આ દરેક પાપના પેટપ્રકારો પણ બતાવવામાં આવ્યાં છે. ટકી શકતું નથી. વેદનાની ચીસો પાડતો પાડતો માણસ બેભાન બની . વળી, પાપ મનથી, વચનથી અને કાયાથી કરવું, કરાવવું અને જાય છે અને પછી મૃત્યુ પામે છે. એવાં કેટલાંક ભયંકર દુઃખોના તીવ્ર અનુમોદવું એમ પાપનાં ત્રિવિધ ત્રિવિધ પ્રકાર પણ બતાવ્યા છે. અનુભવ વખતે માણસને એમ થઈ જાય છે કે આના કરતાં તો જલદી
માણસ પાપ કરતાં તો કરી લે છે. પણ પછી એને છુપાવવાનો મોત આવે તો સારું..મોતની ઇચ્છાને અમલમાં મૂકવાની તક મળે તો પ્રયત્ન કરે છે. કેટલાંક પાપ માણસ બેપરવાઈથી, લોકલાનો કે માણસ દુ:ખમુક્તિ માટે આત્મઘાત પણ કરે છે. ' રાજ્યડનો ભય રાખ્યા વગર પ્રગટ રીતે કરી લે છે અને એને માટે જે જ્યારે પાપનું સ્વરૂપ માણસને સમજાય છે ત્યારે એને એ પણ, સજા થવાની હોય તે માટે તે મનથી તૈયાર રહે છે. કાંસીની સજા સમજાય છે કે દરેક જીવ પોતપોતાનાં કર્મ અનુસાર સાંસારિક સુખદુઃખ ભોગવવાની તૈયારી સાથે કેટલાક માણસ ધોળે દહાડે બીજાના દેખતાં અનુભવે છે. એનો અર્થ એ થયો છે કે દરેકે પોતાનું દુઃખ પોતે જ ખન કરે છે. અસત્ય, ચોરી, પરસ્ત્રીગમન જેવાં પાપો માણસ છુપી રીતે ભોગવવાનું રહે છે. બીજા કોઈ એમાં ભાગીદાર થઈ શકતો નથી કે કોઈ ' કરે છે. ઇરાદાપૂર્વક પાપ કરવું અથવા અજાણતાં થઇ જવું અને પછી તે પોતાનું દુઃખ ઉછીનું લઈ શકતા નથી. બીજાઓ દુ:ખમાં સહભાગી થઈ
છપાવવું એ સામાન્ય સાધારણ, અજ્ઞાની માણસોને કદરતી લક્ષણ છે. શકે છે, સહાનુભૂતિ ધરાવી શકે છે. દેખીતી વ્યવહાર દષ્ટિએ કોઈક પાપનો એકરાર કરવા માટે ઘણી મોટી નૈતિક હિમતની જરૂર રહે છે. બીજાને આપત્તિમાંથી બચાવી શકે છે. એમ છતાં કર્મસિદ્ધાન્ત અનુસાર, કોઈક વડીલ કે ધર્મગુરુ પાસે એકાન્તમાં ખાનગી રીતે પાપનો એકરાર તો પોતાનો કરેલાં કર્મનું ફળ દરેકે પોતે જ ભોગવવું પડે છે. ભગવાને કરનારા માણસો જાહેરમાં બધાં વચ્ચે એનો સ્વીકાર કરતાં સંકોચ કહ્યું છે કે પછી સંય પશ્વનું હોફ ફરતું પોતાની જે શારીરિક વેદના અનુભવે છે. જેને નિર્મળ જીવન જીવવાનું લક્ષ્ય છે તે પાપનો એકરાર છે તે બીજા કોઈ લઈ શકતા નથી. નરકગતિમાં તો કોઇની સહાય કે કરતાં કે તે માટેનું પ્રાયશ્ચિત્ત કરતાં અચકાતો નથી. એમ કરવામાં તે સહાનુભિતિ પણ પ્રાપ્ત થતી નથી. પોતાની એ વેદના તે પોતાના કોઈ પોતાની જામેલી પ્રતિષ્ઠાનો પણ વિચાર કરતો નથી. પરંતુ બને છે એવું અશુભ કર્મનું જ પરિણામ છે એમાં કશી શંકા નથી. કર્મ કોઇને છોડતું કે આવા નિદભ, નિખાલસ, માણસોની પ્રતિષ્ઠાઊલટીવધે છે. કેટલાક નથી. માટે જ કહ્યું છે કે વડા પમાન ન અલ્પ મોવવો ! (કરેલાં એવા હોય છે કે પાપનો નિખાલસતાથી સ્વીકાર કરે છે. પરંતુ એવું પાપ કર્મમાંથી કોઇનો છૂટકારો નથી.) ફરી આચરતાં તેમનું મન જરાપણ ક્ષોભ અનુભવતું નથી. એવા નિર્લજ માણસ જો આતંકદર્શી બને એટલે કે દુ:ખના સ્વરૂપને બરાબર માણસો એકરાર કરે તો પણ શું અને ન કરે તો પણ શું? તેઓ પાપને ઓળખે તો સહજ રીતે જ એને દુ:ખનાં કારણો સમજાય. કેવા પ્રકારનાં પાપ તરીકે જાણે છે, પરંતુ પાપના સ્વરૂપને સમજવા દ્વારા સંસારના દુઃખો સંસારમાં છે અને તેની પાછળ કયાં કયાં પૂર્વબદ્ધ કર્મો કારણભૂત સ્વરૂપને અને આત્માના સ્વરૂપને સમજતા નથી કે સમજવાની રૂચિ છે એ એને સમજાય છે. એવા કોઇપણ દુઃખ પોતાને ભોગવવાની ઇચ્છા ધરાવતા નથી.
નથી, પોતાને માથે એવાં કોઇ દુઃખ ન પડે એવી વૃત્તિ અને દષ્ટિ રહે પશ્યના ઉદયે કરી પય બંધાય કે પાપ બંધાય અને પાપના ઉદયે તો જીવ એવાં કર્મ બાંધતો અટકે છે. કોઈક એવાં પાપકર્મો કરવામાંથી ફરી પાપ બંઘાય કે પુણ્ય બંધાય, એ રીતે પુણ્યાનુબંધી પુણ્ય, ઝડપથી વિરમી જાય છે તો કોઈક ધીમે ધીમે ક્રમે ક્રમે વિ૨મી જાય છે. પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ અને પુણ્યાનુબંધી પાપ એ ચૌભંગી કોઇને એવી પાપવૃત્તિથી અટકતાં એક કરતાં વધારે જન્મ પણ લાગે છે. પ્રમાણે જીવોનાં કર્મો બંધાતાં રહે છે. અલગ્નત, એમાં પણ ઘણી કોઈક અટકે છે, વળી પ્રમાદવશ બની શિથિલ થઈ પાપ કરવા લાગી તરતમતા રહે છે. અશુભ કર્મના ઉદયે, દુઃખના અનુભવ વખતે જાય છે અને ફરી જાગૃતિ આવતાં પાછા પાપથી અટકવા લાગે છે, સમતાયુક્ત માધ્યસ્થભાવ ઘારણ કરવાથી જીવની આત્મદશા ઊંચે ચડે પાપના સ્વરૂપને સમજવાની શક્તિ બધા જીવોમાં એકસરખી નથી છે. સ્કૂલ દષ્ટિએ જોતાં પુણ્ય કરતાં પણ પાપના ઉદય વખતે જીવની હોતી; તેમ પાપપ્રવૃત્તિથી અટકવાની શક્તિ પણ બધા જીવોમાં કસોટી થાય છે. સ દષ્ટિએ જોતાં પક્ષના ઉદય વખતે પણ એટલા જ એકસરખી નથી હોતી. એટલે એક કાળે ઘણાબધા જીવોની સમજવાની સજાગ, સાવધ રહેવાની જરૂર રહે છે.
અને અટકવાની શકિત સમાંતર જ ચાલે એવું નથી. વસ્તુતઃ એક જીવન ' કેટલાકને દુઃખ કેટલું વસમું છે એ માત્ર અનુભવથી જ સમજાય છે. જીવનકાળમાં પણ એમાં ચઢઊતર થવાનો સંભવ રહે છે. પરંતુ એટલું
જ્યાં સુધી પોતાને એવું કોઇ દુઃખ અનુભવવાનું આવ્યું નથી ત્યાં સુધી નિશ્ચિત છે કે જીવમાં પાપને સમજવાની સાચી દષ્ટિ આવી ત્યાં જ એવાં - બીજાના દુ:ખને તેઓ સમજી કે કલ્પી શકતા નથી. બીજાના દુઃખ માટે પાપોથી અટકવાની પ્રવૃત્તિનાં બીજ વવાઈ જાય છે.
એવા માણસોને સહાનુભૂતિસદ્ધાં થતી નથી. તો પછી બીજાના દુખમાં પાપને સમજીને ન કરનારા માણસો પણ અધમ, મધ્યમ અને સહાયરૂપ કે સહભાગી થવાની વાત તો ક્યાંથી હોય? ' ઉત્તમ એમ ત્રણ પ્રકારના શાસ્ત્રકારોએ બતાવ્યા છે:
, પાપને પાપરૂપે, તે હેય છે એટલે કે છોડવા યોગ્ય છે એ સ્વરૂપે રચાયા પાપ નાવરથઘણો જનઃ | : સમજવાની શક્તિ પણ જીવમાં સહેલાઈથી આવતી નથી. જ્યાં સુધી પરોપ નષ્ણઃ સ્વપાવા ૩ત્તમઃ - અંજ્ઞાને છે, મિથ્યાત્વનો ગાઢ અંધકાર છે ત્યાં સુધી તેવા લોકોને પોતે જે જીવો રાજ્યદેડના ભયથી પાપાચરણ કરતા નથી તે અધમ
પાપપ્રવૃત્તિ કરતા હોવા છતાં પોતે પાપ કરે છે એવું સમજાતું નથી. કોઈ પ્રકારના છે. જે પરલોકના ભયથી પાપ નથી કરતા તે મધ્યમ પ્રકારના ' એને સમજાવે તો તે એને સમજાતું નથી અને ગમતું નથી. કેટલાક પાપને છે. જે જીવો સ્વભાવથી જપાપ કરતા નથી અથવા પાપ કરવાનો જેમનો
પાપરૂપે સમજતા હોવા છતાં એને છોડવાની ઇચ્છા નથી ધરાવતા કારણ સ્વભાવ જ નથી તે ઉત્તમ પ્રકારના છે. આતંકદર્શ જીવો આવા ઉત્તમ કે પાપથી એમને પોતાને લાભ થતો જણાય છે. પાપ છોડવા જેવું નહિ પ્રકારના જીવો છે. * * પણ આચરવા જેવું છે એવું એમના મનમાં વસેલું હોય છે. પાપ કરવા જૈન ધર્મ પ્રમાણે, નિશ્ચયનયની દષ્ટિએ, તમામ પાપ પ્રવૃત્તિઓને માટે તેઓને ક્યારેય કશોય અફસોસ થતો નથી. ' , , મુખ્ય બે વિભાગમાં વહેંચી નાખવી હોય તો કહી શકાય કે પાપ - જે દુ:ખના સ્વરૂપને સમજે છે તે દુઃખને ઇચ્છતો નથી. નરકગતિનાં બાંધવાનાં મુખ્ય બે સ્થાનક છે: એક રોગ, અને બીજો દ્વેષ. રાગદ્વેષની દુ:ખોની વાત બાજુ પર રાખીએ અને ફક્ત આ દશ્યમાન ઐહિક પરિણતિ એટલે પાપ્રવૃત્તિ. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે:
જવાની સુવિ થિી, પોતાને માટે જતા અટકે છે. કોઈ
Page #31
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૯૭
પ્રબુદ્ધ જીવન
નીવાળું ટોતિ ટાળેદિ પાવળમાં વંદું, તું ના મેળ ચેવ, दोसेण चेव ।
સૂક્ષ્મ નિશ્ચયદષ્ટિથી જોઇએ તો જ્યાં રાગની (અને દ્વેષની) પરિણતિ છે ત્યાં પાપ છે. જીવ પોતાના આત્માના સ્વભાવમાંથી નીકળી વિભાવમાં આવે છે ત્યાં રાષ્લેષની પરિણતિ થાય છે. જીવ પોતે જ
આતંકદર્શી થાય, અર્થાત્ દુઃખનું સ્વરૂપ સમજે, અને એમ કરતાં · સંસારનું સ્વરૂપ જ્ઞાતાદષ્ટાભાવથી જુએ અને જાણે ત્યારે એને ચગ કે દ્વેષ કરવાનું કોઇ કારણ રહેતું નથી. એટલે એ ઉચ્ચ દશામાં પણ એને
કોઇ પાપ કરવાનું હોતું નથી અથવા પાપ એનાથી થતું નથી. આમ સૂક્ષ્મદષ્ટિએ જોઈએ તો પણ આતંકદર્શી જીવ પાપકર્મ બાંધતો નથી.
આતંકદર્શીની જીવનવ્યવહારની તમામ પ્રવૃત્તિ, સર્વ ક્રિયા ઉપયોગપૂર્વકની, જાગૃતિપૂર્વકની, યતનાપૂર્વકની હોય છે. બાહ્ય ક્રિયાઓ કરતા હોવા છતાં તેમનો આત્મોપયોગ છૂટી જતો નથી. તેઓ
સુભાષિત એટલે વિચારોના મહાસાગરમાંથી મંથન કરીને મેળવેલાં વિચારરત્નો. જગતના કડવા-મીઠા અનુભવોનું હલાહલ સ્વયં ગટગટાવી જઇને ય કોક વિરલ વિચારક જગતને પાન તો અમૃતનું જ કરાવે છે. સંસ્કૃતમાં એક સુભાષિત છે
संसारविषवृक्षस्य द्वे फले मृतोपमे । सुभाषित रसास्वादः संगतिः सुजने जने ॥ અર્થાત્ સંસાર આમ તો છે વિષવૃક્ષ પરંતુ એને બે અમૃતફળ લાગેલાં છે. એક સુ૨સ-સુબોધ સુભાષિત અને બીજું સુજનોનું સાન્નિધ્ય. સીલ વિચારકની વાણી કેવળ વિચારોનું મનોમંથન જ અભિવ્યક્ત કરતી નથી, અપિતુ મનોમંથન પછી વિષ-અમૃત, રત્ન-પાષાણ, જે કંઇ સાંપડે તેને સૂપડે વીણીને, ગળણે ગાળીને, ચાળણે ચાળીને સહૃદય ભાવકને, સલક્ષ્ય જીવન-પથિકને ભવનું ભાથું બાંધી આપે છે. સત્પુરૂષો વૃક્ષો જેવા છે. તાપ-સંતાપ પોતે સહી લઇને અન્યને શીતલ છાયાસુખ આપે છે. પથ્થરના ઘા પોતે ખમી લઇને અન્યને સુસ્વાદુ ફળો આપે છે.
સંસ્કૃત સુભાષિતોમાં બોધ
2 હેમાંગિની જાઇ
छायामन्यस्य कुर्वन्ति स्वयं पिबुन्ति आतपे । फलान्यपि परार्थाय वृक्षा सत्पुरुषा इव ॥
મરાઠીના સુપ્રસિદ્ધ કવિશ્રી મંગેશ પાડગાંવકરની પંક્તિઓ છે ज्यांची हृदये झाडांची त्यांना च फक्त फुले येतात, ते च वाढतात,
પ્રવાશ પીતાત, તે ૬ ઋતુ ફોર્ટૂન પેતાત. અર્થાત્ જેની પાસે વૃક્ષનું હૃદય છે તે જ જીવનમાં ફાલે ફૂલે છે; વિકસે છે, વિલસે છે; એ પ્રકાશનું પાન કરે છે અને જીવન-ૠતુઓની તડકી-છાંયડી સહન કરી લઇને આનંદનું નર્તન-ગાન કરે છે.
સુભાષિતો`માનવની મૂલભૂત જરૂરિયાત છે એવી માન્યતા ધરાવનાર સુભાષિતકાર કહે છે-જગતના ચાર મૂલ આધાર છે. વાયુ-અન્ન-જળ અને સુભાષિત. અન્નજળ તનને પોખે છે, 'સુભાષિત મનને સંતોષે છે . અન્ન શરી૨નું ઘડતર કરે છે, સુભાષિત જીવનનું ઘડતર કરે છે. ગૃહશિક્ષણ, શાલેયશિક્ષણ, સમાજશિક્ષણ, લોકશિક્ષણનું એ અગત્યનું અંગ છે. સુભાષિતોને વયની મર્યાદા નડતી નથી, બાળક હો યા યુવાન હો યા વૃદ્ધ સહુની સાથે સુસંગત થાય એનું નામ સુભાષિત સહુની સાથે સુમેળ ખાય એનું નામ સુભાષિત. આબાલવૃદ્ધ સહુને પ્રેરણાનું પીયૂષ પાય એનું નામ સુભાષિત.
સુભાષિતો ચપળ, ચાલાક, ચારુ, ચબરાક ચમત્કૃતિઓ નથી. એ તો સુચારુ, સુમંગલ, સરસ, સુંદર, સાર્થક જીવન-કલાની દીવાદાંડી છે. જે જીવન-નૈયાને ભવસાગરમાં અથડાતાં કૂટાતાં અટકાવે છે.જીવનનો માર્ગ સહુને માટે સ૨ળ–સુગમ નથી, બંદર છો ને દૂર છે-એકવાર નિશ્ચય કર્યો કે જાવું જરૂર છે તો સાધનોની અલ્પતા છતાં, માર્ગની વિકટતા છતાં કર્તા ગન્તવ્ય સ્થાને પહોંચે જરૂર છે.
આત્મસ્વરૂપમાં સ્થિર રહીને જયણાપૂર્વક ક્રિયા કરે છે અને માટે તેઓ પાપકર્મ બાંધતા નથી, દશવૈકાલિકસૂત્રમાં કહ્યું છે जयं चरे जयं चिठ्ठे जयमासे जयं सए । जयं भुंजंतो भासतो पावं कम्मं न बंधइ ॥
બેસે છે, યજ્ઞાપૂર્વક સૂઇ જાય છે, જયાપૂર્વક ખાય છે અને જે.જયણાપૂર્વક ચાલે છે, જયણાપૂર્વક ઊભો રહે છે, જયાપૂર્વક જયણાપૂર્વક બોલે છે તે પાપકર્મ નથી બાંધતો.
આમ, ખાવાપીવાની અને ઊઠવાબેસવાની સ્થૂલ કાયિક પ્રવૃત્તિઓથી માંડીને વાચિક પ્રવૃત્તિઓ અને સૂક્ષ્મ માનસિક વિચારપ્રવૃત્તિ સુધી જે જયણાનું લક્ષ રાખે છે, તે પાપકર્મ નથી બાંધતો. પરિણામે તેવો જીવ ઉપરની ગુણશ્રેણીએ ચઢતો જાય છે. D રમણલાલ ચી. શાહ
ર
સૂર્યના રથને એક જ પૈડું છે, એના સાત ઘોડાઓને સર્પની ડંખીલી લગામ છે. આકાશનો માર્ગ કોઇપણ જાતના આાર વિનાનો નિરાલંબ માર્ગ છે. અને વળી રથનો સારથિ અરુણ બન્ને પગે અપંગ છે. નથી ચરણ કે નથી ઉપકરણ છતાંય સૂર્ય પ્રતિદિન અપાર આકાશના એક છેડાથી બીજા છેડા સુધીનું અપરિમિત અંતર જોતજોતામાં કાપી નાખે છે. તાત્પર્ય એ કે જીવનમાં કાર્યસિદ્ધિનો આધાર કર્તાના સામર્થ્ય પર છે, એના સંકલ્પ બળ પર છે. નથી સાધનોની અલ્પતા પર કે નથી સાધનોની વિશેષતા પર–
रथस्यैकं चक्रं भुजगयमिताः सप्त तुरगाः । निरालम्बो मार्गश्चरणरहितः सारथिरपि ॥ रविर्गच्छत्यन्तं प्रतिदिनमपारस्य नभसः । क्रियासिद्धिः सत्त्वे भवति महतां नोपकरणे ॥
સૂર્યની ક્રિયાસિદ્ધિથી, તેજોમય રિદ્ધિથી, સ્વપ્રકાશિત બુદ્ધિથી પ્રભાવિત જિજ્ઞાસુ સૂર્યને પૂછે છેલોકો તને અર્ધ્ય આપે છે શાને ? તારું સંધ્યાવન્દન કરે છે શા માટે? ઉદય અને અસ્તરની સુરમ્ય લાલિમા જેવો એનો લલિતમપુર ઉત્તર છે -
उदये सविता रक्तः रक्तश्चास्तमने तथा । सम्पतौ च विपत्तौ च महतामेकरुपता ॥
સૂર્ય ઉદય વેળા જે મનોહર પ્રકાશસ્મિત પાથરે છે તેવું જ લલિતસ્મિત અસ્તવેળા પણ પાથરે છે. ઉદય અને અસ્તમાં સૂર્ય સમાન છે. ઉદય ટાણે અસ્તનો એને પૂરેપૂરો અહેસાસ છે અને અસ્તટાણે પુનઃ ઉદયની પૂર્ણ શ્રદ્ધા પણ છે. ઉદયમાં ફૂલાતો નથી, અસ્તમાં મૂંઝાતો નથી. અસ્તમાં પણ મસ્ત રહેવું સૂર્યનો જીવન-સંદેશ છે.
ઉદય અને અસ્તમાં, દુઃખ સમસ્તમાં, દારિદ્રપરાસ્ત જીવનમાં પણ સંતોષ જેવું બીજું ધન નથી. ધન અને મનનો તફાવત સમજાવતા સુભાષિતકાર કહે છે-પૈસો આવે તો મન પ્રફુલ્લિત અને પૈસો જાય તો મન ક્ષુભિત એમ કહેનાર ધનને સમજે છે પણ મનને નથી સમજતો, જેની પાસે ધન હોય એના જીવનમાં સંતોષ હોય જ એવું કંઇ નહીં પરંતુ જેની પાસે માનસિક પરિતોષ છે એ સર્વદા સર્વથા અત્ર તત્ર સર્વત્ર સુખી છે. ગરીબીનો તિરસ્કાર નહીં ને અમીરીનો પુરસ્કાર નહીં, ગરીબીમાં પણ દિલની અમીરી હોઇ શકે. ભર્તૃહરિના વૈરાગ્યશતકનો આ શ્લોક છે-દિલથી શ્રીમંત ભિક્ષુક કોઇ સાધક ગર્ભશ્રીમંત રાજાને કહે છે–
वयमिह परितुष्टा वल्कलैस्त्वं दुकूलैः । सम इह परितोषो निर्विशेषो विशेषः ॥
स तु भवमि दरिद्रो यस्य तृष्णा विशाला । मनसि च परितुष्टे कोऽर्थवान को दरिद्रः ॥ ४५ ॥
અર્થાત્ હે રાજન ! અમને વલ્કલથી સંતોષ છે અને આપને રેશમી વસ્ત્રોથી. સંતોષ બન્નેને એકસરખો છે. ક્યાં વલ્કલ અને ક્યાં રેશમી
Page #32
--------------------------------------------------------------------------
________________
* પ્રબુદ્ધ જીવન
-
:
"
તા. ૧૬-૪-૯૭.
એ નીરો સંસ્કૃત
દુફલ! બન્નેમાં આસમાન-જમીનની જુદાઈ છે છતાં મનનો પરિતોષ આવાં સુભાષિતોમાં જીવનરસ સાથે હાસ્યરસ ભળેલો હોય છે. બન્નેનો એક સરખો છે. દરિદ્ર તો એ છે જેની ઈચ્છાઓ અદમ્ય છે, कमले कमला शेते हरः शेते हिमालये। મહત્ત્વાકાંક્ષાઓ અપરિપૂર્ણ છે, તૃષ્ણાઓ અતૃપ્ત છે અને આશા અનેક क्षीराब्धौ च हरिः शेते मन्ये मत्कुण शङ्कया ॥ છે. મનથી પરિતુષ્ટ હોય ત્યાં કોણ ગરીબ અને કોણ તવંગર? સુભાષિતકાર કહે છે લક્ષ્મી કમળ પર પોઢી જાય છે, વિષ્ણુ
ગરીબીની પણ એક ગરિમા છે. ધનહીન માનવની લાચારીમાં પણ ભગવાન ક્ષીરસાગરમાં અનંતશયન કરે છે. શંકર ભગવાન હિમાલયમાં જીવનની ખુમારી છે. લક્ષ્મીજીની મહેર હો યા જીવન ખંડેર હો. કોઇ જઈ સૂઈ જાય છે-લાગે છે મચ્છરોના (અથવા માંકડના) ત્રાસથી દેવો નિંદો કે કોઈ બિંદો, ન્યાયના ચાહક અને ન્યાયના ઉપાસકે ન્યાયપથ પણ ડરી ગયેલા છે. પર પીછેહઠ કરતા નથી કે પાછું પગલું ભરતા નથી.
કવચિત સુભાષિતોમાં નર્મમર્મ હાસ્યબંગ મિશ્રિત સુરસ- સુબોઘ निन्दन्तु नीतिनिपुणा यदि वा स्तुवन्तु
છે. કંજૂસ માણસ જેવો દાતા ન ભૂતો ન ભવિષ્યતિ. થયો નથી અને लक्ष्मी संभाविशतु गच्छतु वा यथेष्ट । .
થશે નહીં. જે પોતાના ધનને સ્પર્શ પણ કર્યા વિના પારકાને દાનમાં દઈ अद्यैव वा मरणमस्तु युगान्तरे वा
દે છે. न्यायात्पथं प्रविचलन्ति पदं न धीराः ॥
कृपणेन समो दाता न भूतो न भविष्यति । "જીવન-સંગ્રામમાં ઝગમતો ધીર-વીર પુરુષ અન્યાય અને
अस्पृशन्नैव वित्तानि यो परेभ्यः प्रयच्छति ॥ અત્યાચાર સામે ઝૂકતો નથી. સત્યધર્મને અનુસરતાં ચલિત પણ નથી
સંસ્કૃત સુભાષિતોમાં કેટલાક કોયડા પણ છે અને કેટલાંક ઉખાણાં. થતો અને વિચલિત પણ નથી થતો. પોતાના અભિજાત સંસ્કારમાં આવી એક એનપ્રાસયુક્ત પ્રહેલિકા એટલે કે પ્રહેલી એટલે કે ઉખાણું વિકારોને ઘૂસવા નથી દેતો. શરીર ઘસાઈ જાય તો ય શીલ પર ઘસરકો
જોઈએ. પડવા નથી દેતો. જેવી રીતે વારંવાર ઘસાઈ જાય છે છતાં ચંદન એની સુચારું સુગંધને ત્યજતું નથી. અનેકવાર પીલાઈ જવા છતાં શેરડી એની
न तस्यादितस्यान्तो मध्ये यस्तस्य तिष्ठति । મધુરતા મૂકતી નથી. વારંવાર તપે છે છતાં સોનું એના ઝળહળતાં
तवाप्यस्ति ममाप्यस्ति यदि जानासि तद्वद ॥
પહેલી નજરે વાંચીએ કે જોઈએ કે સાંભળીએ તો એમ જ લાગે કે કાન્તવર્ણને છોડતું નથી. તે રીતે ઉદાત્ત પુરુષો પ્રાણાન્ત પણ પ્રકૃતિને પ્રાકૃત થવા દેતા નથી. એમની પ્રકૃતિમાં ક્યારેય વિકૃતિ ઉદ્ભવતી
જેનો આદિ નથી અને જેનો અંત નથી. જે તારી પાસે છે અને મારી પાસે નથી.
પણ છે, બોલો એ શું છે? જડ્યો ઉત્તર? શ્લોકનો પૂર્વાર્ધ ચમત્કૃતિપૂર્ણ धृष्टं धृष्टं पुनरपि पुनश्चन्दनं चारुगन्धं
છે. ર તય ગરિ નંતર્ણ મત અર્થાત જેને આરંભે ન છે અને અંતમાં छिन्नः छिन्नः पुनरपि पुनः स्वादुरेवेक्षुदण्डः ।
ન છે, વચમાં ય છે- બોલો તે શું છે? નયન. दग्धं दग्धं पुनरपि पुनः काञचनं कान्तवर्ण
નયન નિહાળતાં થાકે એટલો વિશાળ સુભાષિતોને રત્નભંડાર છે, न प्राणान्ते प्रकृतिविकृतिर्जायते एत्तमानाम् ॥
મન આસ્વાદ લેતાં થાકે એવું સંસ્કૃત સુભાષિતોનું અક્ષયપાત્ર છે. સંસ્કૃત ભલો ક્યારેય ભલાઈ નથી ત્યજતો અને બૂરો બૂરાઈ. સાપને દૂધ દેવભાષા છે, ભાષાઓમાં મુખ્યા, મધુરા, દિવ્યા છે. ભાષા કરતાં પણ પાઈને ઉછેરો તો ય ર જ ઓકશે અને વછેરાને સૂકું બરડ ઘાસ નીરો સંસ્કૃત કાવ્યરસ વિશેષ મધુર છે અને સુભાષિત તો કાવ્યથીય ચઢે એવું તો ય માતૃવત્સલા ગૌમાતા સ્નિગ્ધ મધુર દૂધથી આપણને પોખશે. અદકેરું છે, મધુરું મૂઠી ઊંચેરું છે. વાદળાં સમુદ્રનું ખારું જળ પીએ છે છતાં એને અમૃત મધુરું કરીને વરસાવે
भाषासु मुख्या मधुरा दिव्या गीर्बाणभारती । છે જ્યારે સાપ મીઠું દૂધ પીએ છે છતાં એને કડવું વિષ કરીને બહાર ફેંકે
तस्माद्वि मधुरं काव्यं तस्मादपि सुभाषितम् ।।
સુભાષિતો પથપ્રદર્શક મિત્રો છે. સંસાર સાગર જેવો છે. એમાં અમૃત પણ છે અને વિષ પણ. જીવન
જીવનના માર્ગદર્શક સૂત્રો છે. અમૃતકુંભ જેવું છે. વિષ અને પિયૂષ એમાં સાથે વસે છે.
કવિના અંત:સ્ત્રાવી વિચારોને આકારતાં શબ્દચિત્રો છે. , સંસારની લીલી વાડીને વર્ણવતાં સુભાષિતકાર કહે છે સાનંદ
જીવનના બધા જ રસ ચાખ્યા પછી જીવનનો નિચોડ આપતાં સદન હોય, નિરાંત અનુભવાય એવું નિવાસસ્થાન હોય. હાશ
સુભાષિતકાર કહે છે-પાતાળમાં જાવ કે સ્વર્ગમાં, મેરુ ચઢો કે સાગર અનુભવાય તેવો વાસ હોય, પ્રજ્ઞાવાન વિવેકી પુત્રો હોય, મધુર-મૃદુભાષિણી પત્ની હોય, પતિ-પત્નીમાં નિર્મળ નિઃસ્વાર્થ પ્રેમ ભૂદા, જીવનના બધા તમાશા જાઈ લાધા છતાં આશા શત થતી નથી. કોએ સીસની કમાણી કોય જરૂરિયાત પર ધન હોય આજ્ઞાધારી આધિ-વ્યાધિ-ઉપાધિથી છૂટકારો મળતો નથી. તો પછી શું કરવું ? નોકરચાકર હોય, જ્યાં અતિથિનો આદર-સત્કાર હોય, તંદુરસ્ત સુભાષિતનું ગાન અને કૃષ્ણનામનું પાન. બન્ને ખિન્ન મન વદનને પ્રસન્ન તનમાં સુસંગત મન હોય, પરમેશ્વરનું પૂજન હોય, સાત્ત્વિક ભોજન કરે છે. વિનં પાપ શુષિતેન રમને વયં મનઃ સર્વદા ! હોય, સહૃદય મિત્રો હોય, સત્સંગનું ઉમંગભર્યું વાતાવરણ હોય તેવો સંસ્કૃત મધુર છે. કાવ્ય રસમધુર છે. સુભાષિત એથી ય વધુ ગૃહસ્થાશ્રમ-તેવો ઘરસંસાર ધન્ય છે.
રસપ્રચુર છે. આ અમૃતમધુર રસો ટપકે છે ક્યાંથી ? ઉપનિષદીની सानन्दं सदनं सुत्ताश्च सुधियः कान्ता मृदुभाषिणी। પરિભાષામાં કહીએ તો જો નૈ સઃ જે છે તેમાંથી–રસાત્મા स्वेच्छापूर्णधनं स्वयो पमिरतिः आज्ञापरा सेवकाः ॥ શ્રીકણમાંથી. એકવાર એનો પ્રેમ અમીરસ ચાખ્યો તો બધો જ રસ. आतिथ्यं शिवपूजनं प्रतिदिनं मिष्टान्नपानं गृहे । .
ફીક્કો લાગ્યો. સુભાષિતકાર કહે છે-દ્રાક્ષ ખાધી, સાકર ખાધી, મીઠું साधोः संगमुपासते हि सततं धन्यो गृहस्थाश्रमः ॥
મધુરું દૂધ પીધું. કોઇ રમણીના અધરોષ્ઠનું સુધાપાન કર્યું અને જેમ સાક્ષરને ઉલટાવો તો રાક્ષસ થાય-સTHI વિપરિતાશ્વેત્
તોય...સાચું કહેજે મારા હે જીવ! ભવોભવ ભટકવા છતાં “કૃષણ આ. રાક્ષસા નવરું – તેવી રીતે વિપરીત વાતાવરણમાં ગૃહસ્થાશ્રમ
બે અક્ષરના સુભાષિતમાં જીવનનું જે પ્રેમમાધુર્ય, રસમાધુર્ય, ધન્ય નહીં અવમાન્ય ઠરે. સુભાષિતકાર ગૃહસ્થાશ્રમને ધન્યવાદ પણ
ભાવમાધુર્ય સાંપડ્યું તેવું અન્ય ક્યાંય જવું ખરું? - આપે છે અને ધિક્કારે પણ છે. - જે ઘરમાં રડતાં બાળકો હોય, બાળકોને સતત ધમકાવતા વડીલો
मद्वीका रसिता सिता समशिता स्फीतं निपीयं पयः । હોય, સતત માંદલું જીવન હોય, કજિયા વચ્ચે કામ હોય, ખાવા લૂખું स्वर्यातेन सुधाऽप्यधायि कतिधा रम्भाधरः खण्डितः ॥ અન્ન હોય, કડવાં વેણ ઉચ્ચારનારદુષિણી ભાર્યા હોય, ઉદ્ધત આળસુ ' સત્ય ઘૂહ માય નવિ ! વિતા મૂવી પર્વ પ્રાપ્યતા | દીકરા હોય, કલેશ-કંકાસમય કલુષિત વાતાવરણ હોય, કુરિવાજો,
कृष्णेत्यक्षरयोरयं मधुरिमोद्वारः क्वचिल्लक्षतः ।। વહેમ, અંધશ્રદ્ધાથી ડહોળાયેલ મન હોય અને સૂવા માટે માંકડ-
smતિ રસાયને સંય રે ન્યઃ મિચે છાભૈ . મચ્છરની પથારી જ્યાં હોય તેવા હે ગૃહસ્થાશ્રમ તારી બલિહારી હો..
અઘરું મૂઠી ઊંચર:- કારતી '
Page #33
--------------------------------------------------------------------------
________________
: તા. ૧૬-૪-૯૭
પ્રબુદ્ધ જીવન
તીર્થ વિશેનાં ત્રણ ફાગુકાવ્યો
C રમણલાલ ચી. શાહ
ફાગણ અને ચૈત્ર એ વસંત ઋતુના મહિના છે. ફાગણ સુદ ચૌદસ એ ફાગણ ચોમાસી ચૌદસ તરીકે એટલે કે મોટી પર્વતિથિ તરીકે જૈનોમાં ઓળખાય છે. ફાગણ સુદ તેરસે શ્રી શત્રુંજય તીર્થની પરિક્રમા કરવાનો મહિમા છે. ચૈત્ર સુદ તેરસ એ ભગવાન મહાવીર સ્વામીની જન્મ જયંતીનો દિવસ છે. ચૈત્રી પૂનમે શત્રુંજયની તીર્થયાત્રા ક૨વાનો મહિમા છે. આમ ફાગણ અને ચૈત્ર એ બે પવિત્ર માસ દરમિયાન તીર્થયાત્રાનું મહત્ત્વ જૈનોમાં સ્વીકારાયેલું છે.
વસંતઋતુ એટલે હોળીનો ઉત્સવ. વસંતઋતુ એટલે ફાગ ખેલવાના દિવસો. વસંત ઋતુ એટલે કામદેવની ઋતુ. વસંતઋતુના વર્ણન નિમિત્તે કવિઓ શૃંગારરસિક કવિતા લખતા આવ્યા છે.
મધ્યકાળમાં કેટલાક જૈન સાધુ કવિઓએ ફાગુકાવ્યોની રચના કરી છે. સાધુકવિ રહ્યા એટલે સંયમનો મહિમા જ ગાય. કેટલાક કવિઓએ તીર્થયાત્રાનો વિષય લઇ, વસંતૠતુનું વર્ણન કરી, કેટલાંક મનોહર શબ્દચિત્રો આલેખી, તીર્થયાત્રા અને પ્રભુભક્તિને જ મુખ્યત્વે પોતાનાં ફાગુકાવ્યમાં વર્ણવી છે. તીર્થ વિશેનાં એવાં કેટલાંક ફાગુકાવ્યોમાંથી (૧) મેરુનંદનકૃત ‘જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ', (૨) હર્ષકુંજરચિત ‘રાવણ પાર્શ્વનાથ ફાગ' અને (૩) સમયધ્વજકૃત ‘ખીરિય મંડણ પાર્શ્વનાથ ફાગ’ એ ત્રણ તીર્થ વિશેનાં ફાગુકાવ્યો અહીં આપણે જોઇશું. આ ત્રણે તીર્થોમાં મૂળ નાયક તરીકે તેવીસમા તીર્થંકર શ્રી પાર્શ્વનાથ ભગવાન છે.
(૧) મેરુનન્દનકૃત જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ
કવિ મેરુનન્દન ઉપાધ્યાયે સંવત ૧૪૩૨માં ‘જીરાપલ્લી પાર્શ્વનાથ ફાગુ'ની રચના કરી છે. કાવ્યને અંતે તેમણે તે વિશે નીચે પ્રમાણે નિર્દેશ કર્યો છે :
ચઉદ બત્રીસઇ સંવતિ, સંમતિ લે ગુરુ પાસિ, જીરાઉલિપતિ ગાઇઉ, છાઇઉ જગ જસવાસિ.
A
*
પાસ ફાગુ સુ નંદઉં, જા અભિરામુ, સોહઇ મેરુ સુનંદઉ, નંદઉ મુનિજન વામુ.
મેરુનન્દન ખરતરગચ્છના જિનોદયસૂરિના શિષ્ય હતા, એમણે પોતાના ગુરુ વિશે સંવત ૧૪૩૨માં ‘જિનોદય વિવાહલઉ' નામની કૃતિની રચના કરી હતી. આ ઉપરાંત એમણે સુપ્રસિદ્ધ ‘અજિત શાંતિ સ્તવન’ની રચના પણ કરી છે.
કાવ્યકૃતિનું શીર્ષક જ સૂચવે છે તે પ્રમાણે આ ફાગુ તીર્થ વિષયક છે. આબુ પાસે આવેલું જીરાવલા (જીરાપલ્લી) પાર્શ્વનાથ નામનું તીર્થ આજે પણ જૈનોમાં સુપ્રસિદ્ધ છે.
એ જીરાપલ્લી તીર્થનો મહિમા વર્ણવવાને નિમિત્તે કવિએ આંતરયમકવાળા દોહાની ૬૦ કડીની આ રચના કરી છે. સરસ્વતીદેવીનું સ્મરણ કરીને અને પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરીને કવિ જીરાવાલા પાર્શ્વનાથનો મહિમા ગાવા માટે પ્રવૃત્ત થાય છે.
આરંભમાં જ કવિ પાર્શ્વનાથ તીર્થંકરનાં જીવનનો પરિચય આપે છે. અશ્વસેન રાજા અને વામાદેવીના પુત્ર પાર્શ્વકુમારે અગ્નિમાં બળતા નાગને બચાવી લીધો અને એને નવકાર મંત્ર સંભળાવી એનો ઉદ્ધાર કર્યો હતો.
પાર્શ્વનાથ ભગવાની આરાધના ચમત્કારભરી મનાય છે. જ્યાં જ્યાં જિનમંદિરમાં મૂળ નાયક તરીકે - મુખ્ય ભગવાન તરીકે પાર્શ્વનાથનાં પ્રતિમાજીની પ્રતિષ્ઠા કરવામાં આવી હોય અને એ તીર્થ એના ચમત્કારોને કારણે સુપ્રસિદ્ધ બની ગયું હોય એવાં તીર્થોમાં જીરાપલ્લી ગામમાં પ્રતિષ્ઠિત થયેલ પાર્શ્વનાથનું તીર્થ પણ સુપ્રસિદ્ધ છે.
કાવ્યને અંતે કવિએ સ્તંભન પાર્શ્વનાથ, શેરીષા પાર્શ્વનાથ, ફલોધિ પાર્શ્વનાથ, કરેડા પાર્શ્વનાથ, શંખેશ્વર પાર્શ્વનાથ, પંચાસરા પાર્શ્વનાથ, ચિંતામણિ પાર્શ્વનાથ, નવપલ્લવ પાર્શ્વનાથ, નવખંડા પાર્શ્વનાથ વગેરે પાર્શ્વનાથનાં તીર્થોનું સ્મરણ કરીને તેમના મહિમાનો નિર્દેશ કર્યો છે.
જીરાપલ્લી પાર્શ્વનાથનો મહિમા કવિએ પતિ-પત્નીના સંવાદ રૂપે મૂક્યો છે. ૮૪ પ્રકારના નરનાયકો, બહાદુર સૈનિકો અને ચોરડાકુઓ પણ પાર્શ્વનાથ ભગવાનની આણ માને છે. પોતાના ચોર પતિને પત્ની કહે છે કે, ‘જીરાપલ્લી પાર્શ્વનાથના ક્ષેત્રમાં તેં પાપાચરણ કરીશ તો તારા પ્રાણ જશે.'
ઘરણિ ભણઇ – સુણિ ચોરલા, મોરલા વષણુ અયાણ, પાસ પહિય મ ન તૂકિસિ, ચૂંકિસિ તૂ નિજ માણ.
✩ ✰ ✩
જઈ પ્રભુપંથિ બહંતડા, કંથડા પાડિસ વાટ, આપણપĆ દુષિ પાડિસ, પાડિસ અમ્હ વય વાટ.
જીરાપલ્લી તીર્થનો મહિમા એટલો મોટો હતો કે એની યાત્રાએ આવતા લોકોને રસ્તામાં લૂંટવાની હિમ્મત ચોરડાકુઓ કરતા નહિ.
આ તીર્થની યાત્રાએ ભારતભરમાંથી માણસો આવતા. (અને હજી પણ આવે છે.) કવિએ આ નિમિત્તે ફાગુને અનુલક્ષીને ગુજરાત, સૌરાષ્ટ્ર, મારવાડ, સિંધ પ્રદેશ અને દક્ષિણ પ્રદેશમાંથી યાત્રાએ આવતી નારીઓની લાક્ષણિકતાઓનું જે વર્ણન કર્યું છે તે આ કૃતિની એક વિશિષ્ટતા છે. તેમાંથી કેટલીક પંક્તિઓ જ જુઓ
ગૂજરડી ગુણવંતિય, તૃતિય સર અવતાર, મધુર વયણ જવ બોલઇ, તોલઇ કુણ સંસારિ.
✰ ✰ ✩
સરલિય અંગિ લતા જિમ, તાજિમ નમતીય વાંક, સોરઠણી મનિ ગઉલિય, કઉલિય માનિ જ લાંકિ.
✰ ✩ ☆
સામલડી ધણ મારુ, વાય નયણ તરંગ, હાવભાવ વિ જાણઇ, આણઇ પુણિ મનુ રંગિ.
✩ ✩
સિંધુય સહજિ સભાગિય, જાગિય લવણિમ ખાણિ, અંગિ અનોપમ ચોલિય, ભોલિય વચન વિનાણિ.
વિવિધ પ્રદેશોમાંથી આવેલી નારીઓ આ તીર્થભૂમિમાં સાથે મળીને ખેલે છે, આનંદપૂર્વક નાચે છે, પાર્શ્વનાથના ગુણ ગાય છે. એમના હૈયામાં આનંદ સમાતો નથી.
૫
ના૨ીઓનું વર્ણન કર્યા પછી કવિ વસંત ઋતુનું આગમન વર્ણવે છે.
ફાગુકાવ્યની શૈલીએ કવિ અહીં રતિ અને કામદેવ વચ્ચે સંવાદ મૂકે છે. જીરાપલ્લી તીર્થક્ષેત્રમાં તું ગમે તેટલા આવેગથી તારો પ્રભાવ પાડવા જશે રતિ કામદેવને કહે છે, ‘તું મનમાં ગર્વ ન આણ. પાર્શ્વનાથના ભવનમાં, તો પણ તારી સર્વ રીતિનો ત્યાં લોપ થશે.' પરંતુ કામદેવ તો વસંત ઋતુમાં ખીલેલી વનશ્રીનું આલેખન કરે છે. અલબત્ત, અભિમાનપૂર્વક ત્યાં આવીને વસંત ૠતુને ખીલવે છે. કવિ આ પ્રસંગે આંતરયમકયુક્ત આ આલેખન ઘણુંખરું જૂની પરિપાટી પ્રમાણેનું છે.
કવિ લખે છે :
ગિરિવરિ ગિરિવરિ, પુર પુર, નિ નિ પરમલ સાહ, દીસઈ વિહસ જંણસઇ, વણસઈ ભાર અઢાર.
☆ ✩ ☆
વાઇ ઝુણિ અલિ કેરિય, ભેરિય પ્રથમારંભિ, પાન તણ મિસિ ઊડિય, ગૂડિય કદલિય થૈભિ.
✰
*
✩
2
Page #34
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
-
તા. ૧૬-૪-૯૭
અને એમની જીભે નવકાર મંત્રી
વિચારીને પરાજિત થયેલો શાનાથની પ્રતિમાની ભવ્યતા દર્શાવ્ય દેવોના નલિની ગુલ્મ
અને એ
જ રહે છે જેનું નથી
બહુફલિ નમઈ બીજુઉરિય, મઉરિય અંબ રસાલ,
આ કાવ્યમાં એની રચના-સાલનો નિર્દેશ થયો નથી, પરંતુ ભાષા સહજિસુભાગહિ સુયડલા સૂયડલા ખેલય ડાલ.
અને હસ્તપ્રતની લિપિને આધારે આ રચના વિક્રમના સોળમા શતકની કામદેવનો પ્રભાવ બહાર ચારે બાજ ઘણો મોટો પડે છે, પરંતુ જ્યારે મનાય છે. કૃતિમાં કવિએ પોતે નિર્દેશ કર્યો છે તે પ્રમાણે ફાગણ સુદ તે પાનાથના તીર્થ પાસે ઘસમસતો આવે છે અને જાત્રાળુ નારીઓ ૧૪ થી શરૂ થતી ફાગણ ચોમાસીમાં એમણે આ રચના કરી છે . એમણે . ઉપર પોતાનો પ્રભાવ પાડવા જાય છે ત્યારે તે પરાજિત થાય છે, કારણ રચના “ફાગુબંધ'માં કરી છે અને તેમાં વસંતવર્ણન વણી લીધું છે. એ કે ત્યાં આવેલી એ નારીઓનાં ચિત્ત પાર્શ્વનાથની ભક્તિથી ભરેલાં હતા દષ્ટિએ આ રચના 'ફાગુ' તરીકે ઓળખાય છે. અને એમની જીભે નવકાર મંત્રનું રટણ હતું. “અહીં મારું કામ નહીં, ' કાવ્યના આરંભમાં કવિએ રાવણ પાર્શ્વનાથ તીર્થના નૈસર્ગિક મારે માટે આ અવસર નથી.” એમ મનમાં વિચારીને પરાજિત થયેલો વાતાવરણનું વર્ણન કર્યું છે. ત્યારપછી કવિએ મંદિરની શોભા અને રતિપતિ છેવટે ભાગી જાય છે. એથી પાર્શ્વનાથ ભગવાનના મહિમાનો પાર્શ્વનાથની પ્રતિમાની ભવ્યતા દર્શાવી છે. ત્યાં જયજયકાર પ્રવર્તે છે.
કાવ્યના વર્ણન પ્રમાણે આ મંદિરનું શિલ્પ દેવોના નલિની ગુલ્મ આમ આ ફાગુકાવ્યમાં કવિએ જીરાપલ્લી પાર્શ્વનાથ તીર્થના વિમાનના આકારનું છે. મંદિરમાં સ્તંભો, મંડપો, તોરણો, મહિમાનું વ્યંજનાપૂર્વક આલેખન કર્યું છે. ચોર ડાકુઓનું જેમ ત્યાં કશું શિલ્પાકૃતિઓ, શિખર, કલશ, દંડ, ધજા વગેરેની શોભાનું વર્ણન કરતાં ચાલતું નથી તેમ રતિપતિ કામદેવનું પણ ત્યાં કશું ઊપજતું નથી. આ કવિ લખે છે: કથન દ્વારા કવિએ તીર્થનું વાતાવરણ કેટલું શુદ્ધ રહે છે અને એને અશુદ્ધ નલણી ગુલમ વિહાણ ઠાણ ઉપસમ સું છાજઇ; કરનાર કેવાં દુઃખોનો ભોગ બને છે તેનું સૂચન કર્યું છે.
તોરણ થંભા પૂતલી એ નાટક નવ નાચઈ. (૨) હર્ષકુંજરરચિત રાવણ પાર્શ્વનાથ ફાગ
આમલસાર શિખર કલસ સોવનમાં સોઇ; રાજસ્થાનમાં અલવર શહેરથી ચારેક માઈલ દૂર એક પહાડીની
દંડ મનોહર ધજા ચીર ચતુરાં મન મોહઈ. તળેટીમાં રાવણા પાર્શ્વનાથનું પ્રાચીન તીર્થ હતું. આજે તે સ્થળે મંદિરનું
મંદિરમાં મંડપે મંડપે જે કોતરણી છે તે ચિત્તહર છે. એનો થડાબંધ માત્ર જીર્ણ ખંડિયેર નજરે પડે છે. પાર્શ્વનાથનાં પ્રતિમાજી એ ખંડિયેર
ધર્મને સ્થિર કરનારી છે. એનું ગર્ભદ્વાર મોહરૂપી તિમિરને દૂર કરનારું મંદિરમાં નથી.
છે. રાવણ તીર્થમાં બિરાજમાન પાર્શ્વનાથ જિનેશ્વર ભગવાન જગમાં
જયવંતા છે. કવિએ આ રીતે મંદિરના મહત્ત્વના વિભિન્ન ભાગોની આ તીર્થ “રાવણ પાર્શ્વનાથ', “રાવણા પાર્શ્વનાથ', “રાવણી
લાક્ષણિકતામાંથી ધાર્મિક તત્ત્વ તારવીને એનો મહિમા દર્શાવ્યો છે. પાનાથ” અને “રાવલા પાર્શ્વનાથ' એમ સહેજ ફેરવાળા ચાર જુદાં જુઓ: જુદાં નામોથી ત્યારે ઓળખાતું હતું. રાવણનું નામ આ તીર્થસ્થળ સાથે
અંડપિ મંડપિ કોણી એ ચિત મોરઉ લીલ; કેવી રીતે જોડાયું હશે તે વિશે કોઈકને પ્રશ્ન થાય. જૈન પરંપરાની દંતકથા '
થડા-બંધ થિર થાપીથ એ ઘર્મ અમીણઉ. એવી છે કે એક વખત રાજા રાવણ અને રાણી મંદોદરીએ, આ રસ્તેથી
મૂલ-ગભારઈ મોહ તિમિર દિણ પરઉ દિવઉં, વિમાનમાં પસાર થતાં હતાં ત્યારે આ સ્થળે મુકામ કર્યો હતો. રાણી
રાવણ પાસ જિણંદ, રાઉ જગિ જસ જયવંતી. મંદોદરીને રોજ જિનપૂજા કર્યા પછી જ ભોજન કરવાનો નિયમ હતો,
આ તીર્થની યાત્રાએ લોકો જે સમયે છે તે સમય વસંતનો છે. આ પરંતુ તેઓ પોતાની સાથે જિનપ્રતિમા લેવાનું ભૂલી ગયાં હતાં. એટલે આ સ્થળે રોકાઈને પાનાથ ભગવાનની વેળુની પ્રતિમા બનાવીને
રીતે વસંતનું આલેખન કરવાની તક ઝડપી લઈ કવિ કાવ્યના ફાગુ પાર્શ્વનાથ તીર્થંકરનું આહ્વાન કર્યું. ત્યારપછી સંનિધિકરણ, સ્થાપન
નામને યથાર્થ કરવા ઇચ્છે છે. વગેરેની વિધિ કરી, પછી પ્રતિમાની પૂજા કરી અને ત્યાર પછી તેમણે .
વસંતમાં આંબો, કદંબ, જાંબૂ, ચંપો, બકુલ, નારંગી, બિજોરી
વગેરે વનસ્પતિ વિકસે છે; ભમરાઓ રુઝુણ કરવા લાગે છે; કોયલ ભોજન કર્યું. સતી મંદોદરીના શીલનો પ્રભાવ એટલો મોટો હતો કે વેળનાં એ પ્રતિમાજી ત્યારપછી નક્કર પથ્થરના બની ગયાં અને કાળક્રમે
પંચમ રાગ રેલાવે છે. કવિએ કરેલું આવું કેટલુંક વર્ણન પરંપરાનુસારી
છે. અહીનું વાતાવરણ પ્રોત્સાહક છે, પરંતુ એ પ્રોત્સાહજિનભક્તિનો ત્યાં મોટું તીર્થ વિકસ્યું. આ તીર્થ રાવણા પાર્શ્વનાથ ઉપરાંત “રાવલા ૬
છે એમ કવિ સૂચવે છે. કોયલ પંચમ રાગે ગાય છે તે જિનેશ્વર પાર્શ્વનાથ' તરીકે પણ જાણીતું હતું, કારણ કે મેવાડના મિત્રવંશી
ભગવાનના ગુણ ગાય છે. (“કોયલ પંચમ રાગ રંગ મિલિ જિનગુણ જૈનધર્મી રાણાઓ “રાવલ” તરીકે ઓળખાતા હતા અને રાણા અાટ
ગાએ.’) કવિએ આ રીતે પ્રકૃતિનાં તત્ત્વોમાં પણ પોતાની ધર્માનુરાગી, રાવલે (વિ.સં. ૯૨૨ થી સં. ૧૦૧૦) પોતાના નામ પરથી અહીં જ્યારે
નાહાર દષ્ટિનું સુભગ અને ઉચિત ભાવારોપણ કર્યું છે. નગર વસાવ્યું ત્યારે સાથ સાથ આ તાથના સ્થાપના પણ કરી. અિથવા અહીં આવેલી યુવતીઓ આંબાડાળે પોતાની સખીઓ સાથે હિડોળ અન્ય મત પ્રમાણે તીર્થનો જીર્ણોદ્ધાર કર્યો. એટલે આ તીર્થ રાણાના હીંચે છે. પરંતુ તે સમયે તેઓ જે ગીતો ગાય છે તે તો શ્યામવણી નામ પરથી રાવલા પાર્શ્વનાથ' તરીકે પણ લોકોમાં જાણીતું થયું હતું. પાર્શ્વજિનેશ્વરનાં જ છે.
અલવર પાસેના આ સુપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ “રાવણ પાર્શ્વનાથ યુવતીઓ વાપીમાં સ્નાન કરતાં કરતાં એકબીજા સાથે પાણી ઉડાડી વિશે અગાઉ જયસિંહસૂરિના શિષ્ય પ્રસન્નચંદ્રસૂરિએ વિક્રમના પંદરમાં રમે છે અને ત્યારપછી પ્રભુપૂજા માટે તેઓ સજ થાય છે. શતકમાં એક ફાગુકાવ્યની રચના કરી હતી. ત્યારપછી સાધુરંગ ખડોખલીય મજારિ નીર ખેલ રામતિ રામા; ઉપાધ્યાયના શિષ્ય કવિ હર્ષકુંજર ગણિએ પણ આ “રાવણ પાર્શ્વનાથ હાઈ ધોઈ પ્રભુ પૂજિત્યાં એ રાવણ નામા. ફાગ'ની રચના કરી છે. (આ ફાગુની હસ્તપ્રત શ્રી અગરચંદજી કવિએ આ રીતે વસંતની વિવિધ સામગ્રીનું આલંબન લીધું છે, નાહટાના સંગ્રહમાં છે.) ચાર પંક્તિની એક એવી એકવીસ કડીની આ પરંતુ તેનો વિનિયોગ પ્રભુભક્તિ માટે કર્યો છે. રચનામાં અંતે કવિ પોતાને વિશે નિર્દેશ કરતાં લખે છે:
સ્નાન વગેરેથી પરવારીને પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરવા માટે સાધુરંગ ઉવઝાયસીસ અભિમાન વિછોડી;
તરુણીઓએ ઉત્તમ વસ્ત્રો પરિધાન કર્યા છે. કવિ વર્ણવે છે: હર્ષકુંજર ગણિ વિનય કરી, બેઉ કર જોડી.
પહિર પટોલી પંચ વર્ણ ભાઈ લાખાણી;
સિરિ નવરંગ ચૂનડી એ સોહઈ અતિ ઝીણી, ફાગબંઘ શ્રી પાસનાઈ ફાગણ ચઉમાસ,
હિયાં હાર નવસરસાર મુગતાફલ સુંદર; . યુણિી શ્રી સંઘહ ઉદય કરઉ સુખ સુમતિ પ્રકાસઈ.
કાને કુંડલ ઝગમિગઈ એ કિર સૂરજ સહિર;
કરા વિનિયોગ
કરી પાર્શ્વનાથ
દવિ છે
Page #35
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૪-૯૭
પ્રબુંદ્ધ જીવન
યુવતીઓનું આ વર્ણન કરતાં કવિ લખે છે કે તેઓએ મણિરત્નયુક્ત મેખલા પહેરી છે; હેમની ઘૂઘરીઓનો રણકાર વાતાવરણને ભરી દે છે છે; એમના પગમાં નુપૂર રણઝણી રહ્યાં છે.
ફાગુમાં પાર્શ્વનાથનાં પ્રતિમાજીની પૂજાવિધિનું પણ કવિએ સવિગત વર્ણન કર્યું છે. પૂજા માટે ચંદન, કેસર વગેરે સુગંધી દ્રવ્યોથી કચોળી ભરીને યુવતીઓ સવારે મંદિરમાં આવી પહોંચે છે. કવિ લખે
છેઃ
બાવન ચંદન સિ કરી એ કેસરઇ સુરંગ; મેલી માહિ કપૂર સૂર નિર્મૂલ જતુ ગંગ. ભાવ ભગતિ રવિ ઉગતઇએ ભરિ રતન કચોલી; કસ્તુરી રસ સુરભિ બહુલ દ્રવ માટે ભેલી.
સુગંધી દ્રવ્યો ઉપરાંત પુષ્પ-પૂજા માટે કુંદ, મચકુંદ, બકુલ, મોગરો, કેતકી ઇત્યાદિ વિવિધ પ્રકારનાં પુષ્પો અને એની માળાઓ લાવવામાં આવે છે. તેનું સવિગત વર્ણન કવિ કરે છે.
તીર્થંકરની પ્રતિમાની દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજા થાય છે; સ્તુતિની સાથે સાથે ક્યારેક ઉલ્લાસપૂર્વક નૃત્ય વગેરે પણ થાય છે. કવિએ સ્તુતિ, નૃત્ય વગેરેના વર્ણનને કાવ્યમાં ગૂંથી લીધું છે.
આમ કવિ હર્ષકુંજરગણિએ રાવણ પાર્શ્વનાથની તીર્થયાત્રાનું અને એના મહિમાનું સરસ આલેખન આ કાવ્યમાં કર્યું છે. કાવ્યતત્ત્વની દૃષ્ટિએ જોઈએ તો અગાઉ લખાયેલી પ્રસન્નચંદ્રસૂરિની આ વિષયની ફાગુકૃતિ કરતાં કેટલીક વિશેષ ચમત્કૃતિ હર્ષકુંજરરચિત
ફાગુકાવ્યમાં જોવા મળે છે.
નામિહિ શ્રી સાગરતિલક તસુ સીસ થગંતઉ સમયધુજ બહુમતિ ભાઈ યહુ ફાગુ ભણંતઉ. (૧૪)
(૩) સમયધ્વજકૃત ખીરિયમંડણ પાર્શ્વનાથ ફાગુ પંદર કડીમાં લખાયેલા, અદ્યાપિ અપ્રસિદ્ધ આ ફાગુના કર્તા છે કવિ સમયધ્વજ. તેઓ ખરતરગચ્છના હતા. તેમણે સં. ૧૬૧૧માં ‘સીતા ચોપાઇ’ નામની રાસકૃતિની રચના કરી છે.
સમયધ્વજે પોતાના આ ફાગુકાવ્યમાં પોતાના ગુરુઓનો ઉલ્લેખ કર્યો છે તે અનુસા૨ જિનતિલકસૂરિના શિષ્ય જિનરાજસૂરિ અને એમનાં શિષ્ય સાગરતિલકના તેઓ શિષ્ય હતા. તેઓ લખે છે :
પ્રભાતિયાં :
સમયધ્વજે આ ફાગુકાવ્યમાં એની રચનાસાલનો ઉલ્લેખ કર્યો નથી, પરંતુ હસ્તપ્રતની લખ્યાસાલ અને અન્ય સંદર્ભ જોતાં વિક્રમના સોળમા શતકમાં એની રચના થયેલી જણાય છે.
પાર્શ્વનાથ ભગવાનના જીવનની આછી રેખા આપે છે. તેમાં તીર્થયાત્રા નિમિત્તે વસંતવર્ણન અને નારીવર્ણન કરીને પછી કવિ પાર્શ્વનાથનાં માતા વામાદેવીને, પાર્શ્વનાથ જ્યારે ગર્ભાવસ્થામાં હતા આત્યારે, જે ચૌદ સ્વપ્ન આવે છે અને અશ્વસેન રાજા તે સ્વપ્નોનો અર્થ
સમજાવે છે તેનો નિર્દેશ કવિએ કર્યો છે.
‘જાગને જાદવા કૃષ્ણ ગોવાળિયા, તુજ વિના ધેનમાં કોણ જાશે ?' આપણી માતા-દાદીને કંઠે ગવાતાં નરસિંહનાં આવાં પ્રભાતિયાંએ આપણાં સુકોમળ પ્રભાતને પવિત્ર, મનભાવન અને રળિયામણાં કર્યાં છે. ભાગ્યે જ કોઇને આ અનુભવ ન થયો હોય. આજની બાળપેઢી તેનાથી લગભગ વંચિત છે.
ફાગુકાવ્યનું શીર્ષક સૂચવે છે તે પ્રમાણે ‘ખીરિય’ નામના તીર્થના મૂળ નાયક શ્રી પાર્શ્વનાથ ભગવાનનો મહિમા એમાં ગવાયો છે. તે સમયે સુપ્રસિદ્ધ બનેલા એ તીર્થનાં દર્શન કરવા માટે સંઘ નીકળે છે એ પ્રસંગને અનુલક્ષી કવિ વસંત ઋતુનું વર્ણન અને નરનારીઓનું વર્ણન ફાગુકાવ્યની પરંપરાગત શૈલીથી કરે છે.
અહિ ચાલિઉ સંઘ સુવિવિત ભતિ રિતુરાઉ વસંતો, પુક્ષિય તહ વસરાઈ થાઈ આનંદ અનંતો.
આપણા પરમ વંદ્ય ભક્ત શિરોમણિ કવિ નરસિંહે શ્રીકૃષ્ણને પ્રોચના થાય તે રીતે તેમને જગાડવા જશોદાના મુખમાં આ પ્રભાતિયું મૂક્યું છે. આવાં તો એક એકથી ચડિયાતાં ભક્તિભાવ, શાન-વૈરાગ્ય અને સંસારબોધનાં અનેક પ્રભાતિયાં નરસિંહે રચ્યાં છે. પ્રભાતિયાંનું અવલોકન રસાનંદ આપે તેવો વિષય છે. પ્રભાતિયાંનો પ્રથમ ઉદ્ગાતા નરસિંહ છે. તેમની પછી પણ આજસુધીમાં લગભગ સાડાપાંચસો વર્ષમાં કોઇએ પ્રભાતિયાં લખ્યાનું જાણમાં નથી. શ્રી મનુભાઈ પંચોલી દર્શક તેથી જ કહે છે તેમ આપણી કવિતાનો એ પ્રદેશ નરસિંહ પછી અંધારો રહી ગયો, કારણ કદાચ એ હોય કે તેને માટે જે કવિપ્રતિભા અને શુદ્ધ ભક્તિની ઉદાત્તતા અને દિવ્યતાનું દર્શન અને એની અનુભૂતિ જોઇએ તેનો અભાવ હોય. નરસિંહ તો શ્રી કૃષ્ણનું વરદાન અને દર્શન પામેલો ભક્ત. તેમનું ત્રીજું નેત્ર ઊઘડી ગયું હતું. તેથી ઉચિત કહેવાયું છે કે તેમનાં પ્રભાતિયાં અને પદો તો ત્રીજા નેત્રની પ્રસાદી છે.
કોયલના મધુર ટહુકાર, મધુકરનું ગુંજન, ચંપક, કેતકી, જાઇ, નિરૂપણ સાથે કવિ નારીસૌન્દર્યનું વર્ણન બાહ્ય અલંકારો અને પ્રસાધનો રાયણ, બકુલ વગેરેથી મધમધતું નૈસર્ગિક વાતાવરણ ઇત્યાદિના ગણાવીને આ પ્રમાણે કરે છે
અહ કાનિહિ કુણ્ડલ ઝગમગએ સિરિ સિંદુર રેહા; કણયતિ કંકણ બલય બાહુ જસ સોમ સનેહા, પાયલ નેવર રુણઝુષ્કૃતિ અરુ તિલક દિત્પતિ; મુખહ તંબોલુ સુરંગ દંત જષ્ણુ દાડિમ કંતિ.
એક દિવસ સયની યા ન નિદ્રા ભરિ પૂરિય, ચવદહ સુમિણા અતિ વિસાલ પિકબઇ સા રયણી, તકિખણી ઊઠઇ મનહું રંગિ ચાલઇ ગયગમની; આવિય રાયહ પાસિ જામ પેખઈ મૃગનયણી.
પાર્શ્વનાથનાં જન્મ, નામકરણ, ત્રીસ વર્ષ સુધી ગૃહસ્થાવસ્થામાં એમણે આચરેલ દાનધર્મ, તપશ્ચર્યા ઇત્યાદિનું વર્ણન કરી કવિ ખીરિયમંડણ પાર્શ્વનાથના તીર્થનો મહિમા વર્ણવે છે.
કાવ્યતત્ત્વની દૃષ્ટિએ આ ફાગુકાવ્યનું જેટલું મૂલ્ય છે તેથી વિશેષ મૂલ્ય તીર્થના મહિમાની દષ્ટિએ છે.
D ચન્દ્રશંકર ભટ્ટ
એક અવલોકન
પદ છે. પદનાં અનેક સ્વરૂપોમાં કાવ્યત્વ, ભક્તિ, જ્ઞાન, વૈરાગ્ય, બોધ મધ્યકાળનું અતિ પ્રચલિત, લોકપ્રિય અને લોકહૃદયે વસેલું સ્વરૂપ જેવા ભાવ અને વિષયના ઊંચામાં ઊંચા શિખરે વિરાજતું સ્વરૂપ પ્રભાતિયાં છે. નરસિંહની શુદ્ધ ભક્તિ, દિવ્યતાને સ્પર્શતી ભવ્યોદાત્ત, હ્રદયંગમ, આહ્લાદક, પ્રત્યક્ષ થાય તેવી કલ્પના અને ચિત્રબિંબ, જીવનદર્શનપૂત, ગહન જ્ઞાનવાણી, મન પર સહેજે બોજ ન પડે તેવી બોધવાણી, મનમાં તરત વસી જાય તેવી સરળ પ્રાસાદિક અભિવ્યક્તિ અને ભાવતસ્તૂપ કરતો છંદોલય વગેરેને કારણે તેમનાં પ્રભાતિયાં અદ્યાપિ લોકહૃદયે વસ્યાં અને કંઠમાં રમતાં રહ્યાં છે. સમાજના સઘળા સ્તરના લોકોમાં તે ગવાતાં રહ્યાં છે. નરસિંહની થોડી પણ પંક્તિઓ આવડતી ન હોય તેવો ગુજરાતી ભાગ્યે જ હશે; હોય તો તેને ગુજરાતી કહેવડાવવાનો અધિકાર નથી. તેણે શરમાવું જોઇએ. નરસિંહથી તો ગુજરાત ગૌરવવંતુ છે. પ્રભાતિયાં અને પદનું લોકહૃદયે વસેલું પ્રસિદ્ધ ઉદાહરણ છેઃ
વૈષ્ણવ જન તો તેને કહીએ, જે પીડ પરાઇ જાણે રે.' ગાંધીજીને અતિપ્રિય આ પદને અને નરસિંહને પણ તેમણે જગતના ફલક પર સ્થાપી દીધાં. નરસિંહનાં ભક્તિ, દર્શન અને કવિત્વએ પ્રભાતિયાંને પરા કોટિએ પહોંચાડ્યાં છે, કારણ એ કે તેમના શબ્દેશબ્દમાં ભક્તિની
Page #36
--------------------------------------------------------------------------
________________
૮
પ્રબુદ્ધ જીવન
સચ્ચાઈનો રણકો અને કવિત્વનો ઝળહળાટ છે. પ્રભાતિયાંની અદ્વિતીયતા અને અમરતા તેના આ ગુણોને લીધે છે. તેમાં દર્શનની ગહનતા છતાં તે સરળ અને પ્રાસાદિક છે.
નરસિંહ અને પ્રભાતિયાં એકબીજાના પર્યાય છે. સર્વવ્યાપ્ત પરમાત્માના વિશ્વરૂપદર્શનને પ્રકટ કરતા અને આપણને તેનું દર્શન કરાવવાની નરસિંહની તાલાવેલી વ્યક્ત કરતા એક અદ્ભુત પ્રભાતિયામાં તે ઉદ્ગારે છે :
નીરખને ગગનમાં કોણ ઘૂમી રહ્યો, તે જ હું, તે જ હું શબ્દ બોલે.’
પ્રેમના આત્મીય લ્હેકાથી નરસિંહ આપણને સંબોધે છે : ‘નીરખને’ બીજા પ્રભાતિયામાં અણુઅણુવ્યાપ્ત પરમાત્માનાં અનંત વિવિધ રૂપોનું દર્શન કરતાં-કરાવતાં તેઓ ગાય છે
‘અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપ અનન્ત ભાસે;'
નરસિંહનાં નયન જગતનાં જૂજવાં રૂપોમાં પ્રગટ થયેલા હરિને અખિલ બ્રહ્માંડમાં જુએ છે. એક જ પંક્તિમાં અખિલ બ્રહ્માંડ સમાવવાની
ક્ષમતા ધરાવતા પ્રભાતિયાનો વ્યાપ અમેય છે. વળી જીવ અને સર્જનહાર શિવ ભિન્ન નથી, અભિન્ન છે. સૃષ્ટિની આ રચનાનું રહસ્ય પ્રગટ કરતાં સદૃષ્ટાંત કહે છે ઃ
‘વૃક્ષમાં બીજ તું, બીજમાં વૃક્ષ તું, જોઉં પટંતરો એ જ પાસે;'
પણ વૃક્ષમાં બીજ અને બીજમાં વૃક્ષ દેખાતાં નથી. અણુઅણુમાં પરમાત્માને જોવાની રીત દાખવતાં નરસિંહ કહે છેઃ
‘પ્રીત કરું, પ્રેમથી પ્રગટ થાશે.
પ્રેમ--ભક્તિથી તે ભક્ત આગળ પ્રકટ થાય. નરસિંહની આ અનુભૂત વાણી છે. બીજા પદમાં કહ્યું છે ઃ
‘પ્રેમના તંતમાં સંત ઝાલે.
પ્રભાતિયાંને નરસિંહે વેદાન્તના જ્ઞાનથી ગહન અને માર્મિક બનાવ્યું છે. જીવનના ભોગની ક્ષણિકતા, અટપટાપણું, અસારતા, જગતની નશ્વરતાના શાશ્વત સત્યને પ્રકટ કરતાં તેઓ ઉગારે છે ઃ જાગીને જોઉં તો જગત દીસે નહીં,
ઊંઘમાં અટપટા ભોગ ભાસે;’
અને તરત નશ્વરતા સામે શાશ્વતતા વ્યક્ત કરતાં ગાય છે : ‘ચિત્ત ચૈતન્યવિલાસ તદ્રુપ છે, બ્રહ્મ લટકાં કરે બ્રહ્મ પાસે.
સચ્ચિદાનંદ આનન્દક્રીડા કરે, સોનાના પારણા માંહી ઝૂલે,’
આવી વૈશ્વિક કલ્પના નરસિંહ સિવાય કોણ કરી શકે 1 તેથી જ પ્રભાતિયાંનું સ્વરૂપ આખા ગગન મંડળને પોતાનામાં સમાવી લે છે અને હૃદયને આનન્દથી છલકાવી દે છે. આવા આનન્દરૂપ ઇન્દ્રિયાતીત અને અચળ જ્યોતરૂપ પરમાત્માને વર્ણવતાં ઉગારે છે : બત્તી વિણ, તેલ વિણ, સૂત્ર વિણ જો વળી, અચળ ઝળકે સદા વિમળ દીવો;
તા. ૧૬-૪-૯૭
અને તેનું આંતર્ દર્શન કરવાની રીત પ્રબોધે છે ઃ ‘નેત્ર વિણ નીરખવો, રૂપ વિણ પરખવો, વણ જીવાએ રસ સરસ પીવો.’
સચ્ચિદાનંદનો રસ અનુભૂતિનો વિષય છે તે નરસિંહ સૂચવે છે. પ્રભાતિયાંને નરસિંહે કેવાં શક્તિવંત ને ચેતનવંત બનાવ્યાં છે !
નરસિંહ વ્યવહાર જીવનની ઉપેક્ષા કરતો નથી. દુઃખ, કષ્ટ અને ઉદ્વેગભર્યા જીવનને શુદ્ધ, સહ્ય બનાવવા પ્રભુપરાયણ રહેવાનો બોધ આપતાં તે કહે છે ઃ
જે ગમે જગતગુરુ દેવ જગદીશને,
છે.
જીવમાત્ર બ્રહ્મ-ઇશ્વરનો ચૈતન્યવિલાસ છે અને બ્રહ્મ પાસે બ્રહ્મ લટકાં કરે છે એ દર્શન ચૈતન્યતદ્રુપ નરસિંહ સિવાય કોણ કરી શકે ? પ્રભાતિયાંને તેમણે આ દર્શનથી અગાધ ગહનતા અર્પી છે. આત્મા-પરમાત્માનો અભેદ સરળતાથી મનમાં ઉતારતાં તેઓ કહે છે
‘ફૂલ ને ફળ તે તો વૃક્ષનાં જાણવાં થડ થકી ડાળ નવ હોય અળગી. એક દષ્ટાંત માત્રથી મર્મને સરળતાથી ચિત્તમાં ઉતારવાની નરસિંહની કળાએ પ્રભાતિયાંને લાઘવ અને કાવ્યત્વ બક્ષ્ય છે. અખિલ બ્રહ્માંડ પરમાત્માના ચૈતન્યવિલાસ રૂપે જોતા નરસિંહને તેની લીલા કેવા ૨મણીય અને અલૌકિક રૂપે પ્રત્યક્ષ થાય છે તેનું વૈશ્વિક - Cosmic – કલ્પનાથી વ્યક્ત થતું, ચિરંતન આનન્દનું પ્રસન્નકારી ચિત્રબિંબ કેવું આહ્લાદક છે તે જોઇએ :
ઝળહળ જ્યોત ઉદ્યોત રવિ કોટમાં, હેમની કોર જ્યાં નીસરે તોલે;
તે તણો ખરખરો ફોક કરવો; આપણો ચિંતવ્યો અર્થ કંઇ નવ સરે,
ઊગરે એક ઉદ્વેગ ધરવો.’
વળી આશ્વાસે છે ઃ
જેહના ભાગ્યમાં જે સમે જે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે.’
માનવીના અંહકારના અજ્ઞાનને દર્શાવતાં કહે છે ‘હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે. '
નરસિંહ કેવા ગ્રામ્ય દષ્ટાંતથી બોધને મનમાં ઉતારે છે ! પ્રભાતિયાં માટે અનિવાર્ય ગેયતાને અત્યંત અનુકૂળ ઝૂલણાં છંદમાં તે રચાયાં છે. ઝૂલણાને નરસિંહે ધરતીથી ગગન સુધી ઝુલાવ્યો છે. એના લયહિલ્લોળથી અને સુમધુર પ્રાસાદિક પદાવલિથી ચિત્ત ભાવતદ્રુપ થઇ તેમનીવાણીમાં તલ્લીન થાય છે. પ્રભાતિયાંની આ શક્તિ અદ્ભુત અને અવર્થ છે. નરસિંહે પ્રભાતિયાંને વૈવિધ્ય આપ્યું છે. પ્રત્યેક પ્રભાતિયું નવનવીન અલૌકિક સૃષ્ટિ ખુલ્લી કરે છે. કાવ્યકલાના અનન્ય આનન્દથી તે સભર છે. તે ઉદાત્ત છે અને દિવ્યતાને સ્પર્શે છે. આપણને આનન્દવિભોર કરી દે છે. પ્રભાતિયાંને નરસિંહે સોળે કળાએ ખીલવ્યું
છેલ્લે એક તાજી સાહિત્યિક ઘટનાની માહિતી આપ્યા વિના આ
અવલોકન અધૂરું રહે. સાડા પાંચસો વર્ષ પછી આ બોલનાર દ્વારા, ખુલાસો ન કરી શકું તે રીતે, ૧૦૫ પ્રભાતિયાંનો આવિષ્કાર થયો, અને તે ‘આનન્દહેલી’ સંગ્રહ નામે પ્રગટ થયો. પોતાને વિશે બોલવામાં
અનૌચિત્ય સમજી અટકું. આધુનિકતાની સાહિત્યિક આબોહવામાં આ જૂનું કાવ્યસ્વરૂપ વ્યાપક આદરપાત્ર બન્યાની શ્રદ્ધા જન્મી છે.
સહસ્ર દલ કમલ સમાન ખીલેલું પ્રભાતિયાનું સ્વરૂપ સહૃદય ભાવકને તેની દાર્શનિક સમૃદ્ધિ અને અવિચલ ભક્તિની શક્તિથી કાવ્યત્વ અને માર્મિકતાથી આપણને સાત્ત્વિક અને પ્રભુમય બનાવે તેવું શક્તિવંત છે.
માલિક - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ જ મુદ્રક, પ્રકાશક શ્રી ચીમનલાલ જે. શાહ છે પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ ૪૦૦ ૦૦૪, ફોન-૩૮૨૦૨૯૦, મુદ્રણસ્થાન · રિલાયન્સ ઓફસેટ પિન્ટર્સ ૧૯, ખોડિયા સ્ટ્રીટ, મુંબઈ ૪૦૦૦૦૮, લેસરટાઈપસેટિંગ: મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨.
Page #37
--------------------------------------------------------------------------
________________
Licence to post without prepayment No. 37
Regd. No. MH/MBI-South / 54 / 97
૦ વર્ષ: (૫૦) + ૮૦ અંક: ૫૦
તા. ૧૬-૫૯૭
૦૦થી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર૦૦૦
પ્રH& QUJવળ
-
૦૦૦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ ૫૦વર્ષ૦૦૦વાર્ષિક લવાજમ રૂ. ૮૦૦૦ - તંત્રી રમણલાલ ચી. શાહ
સામૂહિક આત્મઘાત
સામાન્ય રીતે દરેક જીવને જીવવું ગમે છે. મૃત્યુ કોઈને ગમતું નથી. તો એક સાથે ઘણા બધા માણસો મૃત્યુ પામે છે. થોડી જ સેકન્ડોમાં કે નાનામાં નાના જંતુથી માંડીને મોટા પહેલવાન માણસ સુધી સૌને મિનિટોમાં, ધરતીકંપમાં લગભગ આખું નગરનષ્ટ થતાં બે લાખ જેટલા પોતાનો જીવ વહાલો લાગે છે. મૃત્યુનો પોતાને કોઈ ડર નથી એવું પાકી માણસો એકસાથે મૃત્યુ પામ્યાની ઘટના બની છે. યુદ્ધ વખતે સામુદાયિક વૃદ્ધાવસ્થામાં કહેનારા કેટલાક માણસો પણ જ્યારે ખરેખર મૃત્યુ આંગણે હત્યા થાય છે. હિરોશિમા કે નાગાસાકી પર પડેલા અણુબોમ્બ વખતનો આવીને ઊભું રહેલું જુએ છે ત્યારે ઢીલા પડી જાય છે. કાણા, કદરૂપા, સામૂહિક મૃત્યુનો આંકડો સૌથી વધુ રહ્યો છે. કુબડા કે વામન જેવા માણસને કે ભુંડ કે સર્પ જેવા પ્રાણીઓને પણ સામૂહિક આકસ્મિક મૃત્યુની ઘટના જેટલી બને છે તેટલી સામૂહિક પોતાનો દેહ પારો લાગે છે. આમ મરવું કોઇને એકંદર ગમતું ન હોવા આપઘાતની બનતી નથી. તો પણ ક્યારેક ક્યારેક અલ્પ સંખ્યાની એવી છતાં સ્વેચ્છાએ પોતે પોતાની મેળે પોતાના જીવનનો અંત આણ્યો હોય ઘટના બનતી રહે છે. કેટલાક સમય પહેલાં અમેરિકામાં કેલિફોર્નિયામાં
એવી ઘટનાઓ પણ બનતી રહે છે. એકલદોકલ વ્યક્તિ આપઘાત કરે રાન્ચો સાન્તા કે નામના સ્થળે સામૂહિક આત્મઘાતની એક વિરલ કહી "ત્યારે તેનાં કારણોની ઘણી ચચવિચારણા થાય છે. સામૂહિક શકાય એવી ઘટના બની હતી. Heaven's Gate નામના એક * આત્મઘાતની ઘટનાઓ પણ બને છે, પણ વ્યક્તિગત આત્મઘાત જેટલી રહસ્યવાદી પંથના પ્રવર્તક ગુરુ અને એના ૩૮ જેટલા અનુયાયીઓ, - સંખ્યામાં તે થતી નથી. વખતોવખત બનતી સામૂહિક આત્મઘાતની એમ મળીને કુલ ૩૯ માણસોએ, એક સાથે પોતાના જીવનનો ઘટનાઓ વિશે અહીં થોડો વિચાર કરીશું. ,
આનંદપૂર્વક અંત આણ્યો હતો. ઠેઠ ૧૯૭૬ થી આ રહસ્યાવાદી પંથ જન્મ અને મૃત્યુ જીવનના બે અંતિમ છેડા છે, છતાં બંને વચ્ચે ઘણી ચાલુ થયો હતો. એ પંથ પ્રવર્તાવનાર માર્શલ એપલવ્હાઇટ નામના એક ભિન્નતા છે. ઇતર પ્રાણીઓની વાત બાજુ પર રાખીને, ફક્ત મનુષ્યનો નિવૃત્ત સંગીત શિક્ષક હતા. આ પૃથ્વી પરના ભૌતિક જીવન કરતાં વધુ
જ વિચાર કરીએ તો પણ, જન્મની ઘટના સહેજ અને ઘણુંખરું અપેક્ષા ચડિયાતું સુખી જીવન છે. એ જીવન ઉપર અવકાશમાં Next Levelમાં ' પ્રમાણે હોય છે. મૃત્યુની ઘટના કેટલીયે વાર અચાનક, અનપેક્ષિત અને સ્વર્ગરૂપે છે. એની સાથે તમે અનુસંધાન સાધો અને એમના સૂક્ષ્મ આઘાતજનક હોય છે. જેટલું વૈવિધ્ય મૃત્યુની ઘટનામાં છે તેટલું જન્મમાં અવાજ સાંભળો તો તેઓ તમારે માટે અવકાશયાન મોકલે છે એવું તેઓ નથી. કોઈનું મૃત્યુ થાય તો આપણે પૂછીએ છીએ કે કેવી રીતે મૃત્યુ થયું? માનતા હતા. આવું અવકાશયાન આવવાની વાત અગાઉ પણ થઈ બાળકનો જન્મ થાય ત્યારે આપણે પૂછતા નથી કે કેવી રીતે જન્મ થયો. હતી, પરંતુ આ વખતે હેલ-બોપના ધૂમકેતુની પાછળ એ અવકાશયાન
આવી રહ્યું છે એ માન્યતા સાથે, એમાં બેસીને ઉપર જવા માટે ૩૯ મૃત્યુ ઘણુંખરું વૃદ્ધાવસ્થામાં શરીર ઘસાઈ જતાં નૈસર્ગિક રીતે થાય જણાએ પોતાનો દેહ છોડ્યો. અગાઉ તેઓ એમ માનતા હતા કે સદેહે છે, કેટલીક વાર જીવલેણ રોગ વગેરેને કારણે અકાળે થાય છે, કોઈ સ્વર્ગમાં જઈ શકાય છે, પરંતુ પછીથી તેઓની માન્યતા બદલાઈ કે એ અકસ્માતથી થાય છે. કોઇકની હત્યાના ભોગ બનવાને લીધે થાય છે, અવકાશયાનમાં બેસતાં પહેલાં તમારે તમારો દેહ (human તો ક્યારેક સ્વૈચ્છિક રીતે પોતાના જીવનનો અંત આણવાને કારણે પણ container) અહીં છોડી દેવો પડે. એ છોડવા માટે તત્પણ પ્રાણ જાય થાય છે. સામાન્ય રીતે દરેકનું મૃત્યુ એ એક અલગ ઘટના બને છે. એવું ઝેર પી લેવું જોઈએ. આ રહસ્યવાદી ગુપ્ત પંથના ૨૦૦ થી વધુ કેટલીક વાર બેચાર કે તેથી વધુ માણસો એક સાથે એક જ સમયે મૃત્યુ અનુયાયીઓ છે. તેમાંથી ફક્ત ગુરુ સહિત ૩૯ની પસંદગી થઈ હતી. પામે છે. જન્મની બાબતમાં કોઈક વિરલ સંજોગોમાં ત્રણ કે તેથી વધુ કારણ કે એ સંખ્યા પણ તેઓના મતે સાંકેતિક છે. બાળકોનો સાથે જન્મ થાય છે. અન્યથા મનુષ્યમાં સામૂહિક જન્મ નથી. આ૩૯માણસોમાંથી કેટલાકે જીવનનો અંત આણતાં પહેલાં લાસ તિર્યંચ ગતિમાં, એકેન્દ્રિયાદિ જીવોમાં સામૂહિક ઉત્પત્તિ થાય છે. વેગાસ અને અન્ય સ્થળે જઈ જીવનને ભરપેટ માણી લીધું હતું. જવાના * સામૂહિક પ્રત્યનાં ઘણાં નિમિત્તો હોય છે. અચાનક અકસ્માત થાય દિવસે બધાં નવાં સરસ એકસરખાં વસ્ત્રમાં સજ થયાં, કાળા બુટ, કાળા છે અને પાંચપંદર કે સોબસો માણસો એક સાથે મૃત્યુ પામે છે. ટ્રેન, બસ, પેન્ટ, સફેદ શર્ટ કે ઉપરનું સફેદ વસ્ત્ર પહેરવું. દરેકે પોતાની સુંદર, . વિમાન, સ્ટીમર વગેરેના અકસ્માતમાં એક સાથે ઘણા બધા મૃત્યુ પામે સ્વચ્છ, પથારીમાં ચત્તા સૂઈને માથે જામલી રંગની નાની ચાદર ઓઢી
છે. અચાનક આગ ફાટી નીકળે, ધરતીકંપ થાય, વાવાઝોડું થાય, પૂર લેવી. દરેકે પોતાની બાજુમાં પોતાનું ઓળખપત્ર મૂકવું. ચશમા કે બીજી આવે, રોગચાળો ફાટી નીકળે, ઈત્યાદિ પ્રકારની આકસ્મિક ઘટના બને કોઈ ચીજ વસ્તુ હોય તો તે પણ બરાબર ગોઠવીને બાજુ પર મૂકવી.
બાળકોને રસની બાબતમાં કોઈ શો એક સાથે એક
Page #38
--------------------------------------------------------------------------
________________
.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૯૭.
દરેકે ફિનોલ-બર્બિટોલ નામનું કાતિલ ઝેર એપલસોસ કે પુડિંગમાં જીવન અકળ છે. માણસ પોતાની વર્તમાન સ્થિતિથી કાં તો ભેળવીને ખાઈ લીધું. અને પછી પોઢીને સૂઇ ગયા. તરત તેઓના પ્રાણ અસંતુષ્ટ છે અથવા વર્તમાન એકધારા નીરસ જીવનમાં એને કોઈ રસ નીકળી ગયા. જ્યારે તેઓનાં શબ ગંધાવા લાગ્યા ત્યારે આ ઘટના રહ્યો નથી. કંઈક ચડિયાતા સુખનું સ્વપ્ન એના હૃદયને હલાવી નાખે છે બહાર આવી.
' અને એના ચિત્તનો કબજો લઈ લે છે. એમના જીવનમાં સંસાર માટે એપલવ્હાઈટનું પૂર્વજીવન બહુ સારું નહોતું, પરંતુ એક માંદગીમાં નર્યો નિર્વેદ ભરેલો હોય છે અને જીવનનો અંત આણવામાં કંઈક હોસ્પિટલમાં, મૃત્યુને દરવાજો ખખડાવીને પોતે આવ્યા તે વખતે પોતાને છૂટકારા જેવું તેમને લાગે છે. કેલિફોર્નિયાની ઘટનામાં જીવનનો અંત થયેલી દિવ્ય અનુભૂતિ પછી એમનું જીવન પલટાઇ ગયું હતું. આણનાર કેટલાકે પોતાની વિદાય વેળાની વિડિયો ફિલ્મ ઉતરાવી છે હોસ્પિટલની નર્સ પણ એમના અનુભવોથી અંજાઈ ગઈ હતી અને અને એમાં તેઓએ આવા ઉદગારો કાઢયા છે. એમની સાથે નવો પંથ Heaven's Gate સ્થાપવામાં અને તેનો સ્વેચ્છાએ આનંદપૂર્વક, સમજણ સાથે ઉલ્લાસથી પોતાના જીવનનું પ્રચાર કરવામાં જોડાઈ ગઈ હતી. પછી તો તેઓએ પોતાના વાસ્તવિક વિસર્જન કરવાની ઘટના જુદા જ પ્રકારની છે. એમાં પણ એ સામૂહિક નામ છોડી દઈ “દો” અને “તી’ એવાં નામ પણ ધારણ કર્યા હતાં. હોય તો વળી તેઓને માટે સવિશેષ આનંદદાયક બને છે. આવો એમની ઘણી બધી વિગતો બહાર આવી છે, પરંતુ તે અહીં પ્રસ્તુત નથી. સામૂહિક આત્મઘાત બૌદ્ધિક પ્રકારનો પણ હોઈ શકે છે અને ધાર્મિક કે
એપલવાઈટ કોઇ ચંક્રમ માણસ નહોતા. તેઓ પોતાની માન્યતા આધ્યાત્મિક પ્રકારનો પણ હોઈ શકે છે. કેટલીક વાર તે અંધશ્રદ્ધાયુક્ત પ્રમાણે અને પોતાને થયેલા અનુભવ અનુસાર પોતાની ખ્વાબી કે ગેબી હોય છે. દુનિયામાં રહેતા હતા. તેઓ પોતાને ઈશુ ખ્રિસ્તના અવતાર તરીકે
ભૂતકાળમાં રહસ્યવાદી ગુપ્ત, ગૂઢ ઘર્મપંથોમાં સામૂહિક માનતા હતા. પોતાને દિવ્ય અનુભવો થાય છે એવું તેઓ કહેતા. તેઓ
આત્મહત્યાની આવી ઘટનાઓ કેનેડા, સ્વિટ્ઝરલેન્ડ, દક્ષિણ કોરિયા પોતાના અનુયાયીઓને નિયમિત બાઇબલ વાંચવાનું, પ્રાર્થના કરવાનું
' વગેરે દેશોમાં પણ બની છે. ગયા સૈકામાં ભારતમાં જ્યોતિષીઓએ કહેતા. એમના આશ્રમના નિવાસી અનુયાયીઓ માટે દારૂ કે કેફી
અને કેટલાક ધર્મગુરુઓએ એવી જોરદાર વાત પ્રસરાવી હતી કે અમુક દવાઓ લેવા પર પ્રતિબંધ હતો. બ્રહ્મચર્યનું પાલન દરેકે ફરજિયાત
દક ફરજિયાત દિવસે પૃથ્વીનો પ્રલય થવાનો છે. એ દિવસે પોતે મૃત્યુ પામવાના છે. કરવાનું રહેતું. એકબીજાને ભાઇ કે બહેન કહીને બોલાવવાનું રહેતું.
હજી એમ માની કેટલાયે અંધશ્રદ્ધાળુ લોકોએ એ માટે પૂરી તૈયારી કરી લીધી ટી.વી. પર તેઓને ફક્ત સમાચાર જોવા દેવામાં આવતા.
હતી. કેટલાંક વર્ષ પહેલાં અષ્ટગ્રહયુતિ વખતે પણ આવી અંધશ્રદ્ધા છાપાંઓમાંથી વાંચવા જેવાં અમુક જપાનાં તેઓને આપવામાં આવતાં.
પ્રસરી હતી, પણ કશું થયું નહોતું. દરેકે ગુરુની આજ્ઞાનું પૂરેપૂરું પાલન કરવાનું રહેતું. જેનાથી આજ્ઞાનું પાલનન થાય તે સ્વેચ્છાએ તરત છૂટા થઈ શકતા. દરેકે રોજેરોજ અમુક
- સામુદાયિક આપઘાત માત્ર ધર્મના ક્ષેત્રે જ થાય છે એવું નથી. જ પ્રકારનો પહેરવેશ પહેરવાનો રહેતો. હાથનાં મોજાં ચોવીસ કલાક
સામાજિક અને અન્ય ક્ષેત્રમાં પણ એવી ઘટનાઓ બને છે. અલબત્ત, પહેરેલાં રાખવાં પડતાં. આમ છતાં આબધા અનુયાયીઓ કોઈ અભણ,
એમાં સંખ્યા ઘણી ઓછી હોય છે. ગરીબ, અંધશ્રદ્ધાળુ નહોતા. બધા યુવાન, સુશિક્ષિત, સંપન્ન, કોમ્યુટર
પોતાના જીવનનો અંત લાવવો એ મુખ્યત્વે પોતાની અંગત બાબત પર કામ કરનાર અને બુદ્ધિશાળી હતા. એમાં કેટલીક મહિલાઓ પણ છે. સામાન્ય રીતે આપઘાત કરનારા પોતાની વાતને ગુપ્ત રાખે છે. પણ હતી. એ. દરેકે સ્વેચ્છાપૂર્વક, સમજણપૂર્વક, પૂરી તૈયારી સાથે, કેટલાક એવા સંજોગોમાં માણસ પોતાના જેવા બીજા દુઃખી માણસને ઉલ્સાથી, દિવ્ય જીવન માટેની આશા અને શ્રદ્ધા સહિત, ગુરના પણ આપઘાત કરવા પ્રેરે છે. પ્રેમમાં નિષ્ફળ નીવડેલાં યુવકયુવતી સાથે આદેશાનુસાર નિશ્ચિત સમયે પોતાના પ્રાણ ત્યજી દીધા. સામહિક આપઘાત કરવાનો વિચાર સેવે છે. સમાન આપત્તિ કે બીજી કોઈ સમાન જીવનવિસર્જનની એક વિલક્ષણ કહેવાય તેવી ઘટના બની ગઇ. દુ:ખની સ્થિતિ હોય ત્યારે એક કરતાં વધારે વ્યક્તિ સાથે આપઘાત
આવી જ એક ઘટના કેટલાંક વર્ષ પહેલાં પણ બની હતી. કરવાનો વિચાર કરે છે. ૧૯૭૮માં લેટિન અમેરિકાના ગુયાના રાજ્યના જોન્સ ટાઉન નામના મૃત્યુને ભેટવા માટેનો ભાવ ક્યારેક એકાધિક વ્યક્તિને એક સાથે નગરમાં Peoples Temple નામનો ઘાર્મિક રહસ્યવાદી, પંથ હુરે અને ક્યારેક એકને ફરેલો વિચાર બીજી વ્યક્તિ સહજ રીતે ચલાવનાર જીમ જોન્સ નામના પંથમવતક પોતાના અનુયાયીઓને સ્વયમેવ ઝીલી લે એમ પણ બને અથવા બીજાને પણ તેમ કરવા પ્રેરણા જીવનનો અંત આણવા માટે આજ્ઞા કરી હતી અને અંધશ્રદ્ધાળ એવા કે દબાણ કરાય. જ્યારે એક કરતાં વધારે વ્યક્તિ મૃત્યુને એક જ સમયે ૯૦૦ થી વધુ સ્ત્રીપુરુષોએ એક સાથે આત્મઘાત કર્યો હતો. આ ભેટવા માટે પ્રયાસ કરે ત્યારે એવું નથી કે તે વખતે બધા સાથે જ મૃત્યુ પૃથ્વીનો અંત આવવાનો છે અને આપણાં સર્જનહારે આપણને પાછા પામે. કોઈ વખત એવા સમુદાયમાંથી એક કે વધુ વ્યક્તિ જીવતી રહી બોલાવ્યા છે એવી માન્યતાના ભોગ આવા ભોળા, ઘણાખરા ગરીબ જાય છે અને પછી એમને જીવવું ગમે છે. આપઘાત માટેનાં પહેલાંનાં લોકો બન્યા હતા.
કારણો હોવા છતાં તેઓ આપઘાત કરવાનું માંડી વાળે છે. આવા પથપ્રવર્તકો પોતે પોતાની માન્યતાને વફાદાર હોય છે. એવું પ્રેમમાં પડેલા યુવકયુવતી ઝેર પી ને, પાણીમાં પડતું મૂકીને કે અન્ય નથી કે લોકોનો ગેરલાભ ઉઠાવવા માટે તેઓ ખોટી માન્યતાનો પ્રચાર
કોઈ રીતે સાથે આપઘાત કરવા કોશિષ કરે, પરંતુ તેમાંથી એક બચી કરે છે. તેમનું વ્યક્તિત્વ મોહક અને પ્રભાવશાળી હોય છે. તેમની જાય કે તેને બચાવવામાં આવે, તો ત્યાર પછી તે વ્યક્તિ બીજી વાર વાણીમાં કંઇક જાદુ હોય છે. બેચાર માણસો ખોટી રીતે ફસાય. પણ આપઘાત માટે કોશિષ કરે જ એવું નથી. બચી ગયેલ યુવક કે યુવતીએ બસો પાંચસો કે બે પાંચ હજાર માણસો એમની પાછળ ગાંડા થાય અને ત્યાર પછી કેટલાક સમયે બીજા કોઈ પાત્ર સાથે લગ્ન કરી લીધાં હોય એમનો બોલ ઝીલવા તત્પર હોય તે બાબતને છેતરપિંડી તરીકે લેખી ન એવી ઘટના પણ બને છે. સારું થયું કે મારું મૃત્યુ ન થયું” એવો ભાવ શકાય. રશિયામાં સાઇબિરિયામાં આપઘાત કરવામાં કોઈ પાપ નથી પણ પછીથી એના મનમાં રમી જાય છે. ' એવો બોધ આપનાર આવા એક પંથપ્રવર્તકના પાંચ હજારથી વધુ વ્યક્તિગત દુઃખ ન હોય પણ પોતાને અન્યાય થાય છે અથવા અનુયાયીઓ અત્યારે છે. આવા પંથો એક બે વરસ નહિ, બેપાંચ દાયકા પોતાની જાતિ, ધર્મ, વર્ણ, ભાષા ઈત્યાદિને અન્યાય થાય છે. માટે એ સુધી ચાલતા હોય છે. સવાલ એ છે કે આટલા બધા માણસો એની અન્યાયના પ્રતિકારરૂપે સામૂહિક આત્મઘાતની ધમકી ઘણીવાર પાછળ કેમ ખેંચાતા હશે? અને આત્મસમર્પણ કરવા કેમ તૈયાર થઈ આપવા ખાતર અપાય છે. કેટલીક વાર પોતાને ન્યાય ન મળતાં ધમકી જતા હશે?
પ્રમાણે સામૂહિક આત્મઘાત થાય છે. અન્યાય કરનાર દરેક વખતે કોઈ
Page #39
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૯૭.
પ્રબુદ્ધ જીવન
તેવા અન્યાયો
પ્રયોજન રહેતું તેમ માની અતિશયતાથી નિરાશ
એક જ વ્યક્તિ નથી હોતી; કોઈ સંસ્થા, રાજ્ય, સરકાર કે અમુક વર્ગના પોતાની તૈયારી ન હોય, પણ દેખાદેખીથી એવો ભાવ જાગ્રત થઇ જતો. લોકો પણ હોય છે. ઘણીવાર તેવા અન્યાયો દૂર કરાવવા માટે પ્રયાસો ઇતર સામૂહિક પ્રવૃત્તિઓમાં જેમ અનાયાસ બળ અને ઉત્સાહ પ્રગટે છે થાય છે. જે અન્યાય દૂર થાય તો આત્મઘાત કરવાનું કોઈ પ્રયોજન રહેતું તેમ આવા સામૂહિક આત્મવિલોપનમાં પણ થાય છે. . નથી. ઘણીવારસામૂહિક આત્મઘાતની ધમકીથી તરત અન્યાય દૂર થાય દુઃખની, વ્યથાની અતિશયતાથી નિરાશ અને નિષ્ફળ થયા પછી છે, સમાધાનના પ્રયાસો થાય છે અને શાન્તિ સ્થપાય છે. સામૂહિક તેમાંથી છુટવાના એકમાત્ર ઉપાય તરીકે આત્મઘાત કરવાનો વિચાર આત્મઘાતની ગંભીર ચેતવણી ત્યારે ત્વરિત કામ કરે છે.
કેટલાક અત્યંત સંવેદનશીલ માણસોને આવતો હોય છે. એવી વ્યક્તિ કેટલીક વાર આવા અન્યાયના પ્રસંગે પોતાના શરીર પર ઘાસલેટ પોતાની જેમ જ દુઃખ અનુભવતી બીજી વ્યક્તિનો આત્મઘાત માટે કે પેટ્રોલ છાંટી બળી મરવાના પ્રસંગો બને છે. શ્રીલંકામાં અને અન્ય સંગાથ શોધે છે અથવા બીજાને તે માટે તૈયાર કરે છે અથવા તેને ફરજ - કેટલાક દેશોમાં બૌદ્ધ ભિખ્ખઓએ આવી રીતે બેચારના સમૂહમાં બળી પાડે છે. પતિના ત્રાસથી હતાશ થઇ ગયેલી કોઈ સ્ત્રી પોતાના બે ત્રણ મરીને આત્મવિલોપન કર્યાના બનાવો બન્યા છે. ભારતમાં અને અન્યત્ર નાનાં બાળકો સાથે આપઘાત કરે છે ત્યારે બાળકોને આપઘાત કરવાનો ધાર્મિક અન્યાયને કારણે આવી બળી મરવાની ઘટનાઓ હિંદુઓમાં, વિચાર કે ભાવ નથી હોતો, પણ મા કહે એમ કરવા તે તૈયાર થાય છે મુસલમાનોમાં કે અન્ય ધર્મના લોકોમાં પણ બની છે. કોઈક વાર ખોટી અથવા માએ કહ્યું પણ ન હોય, માત્ર ઝેર પીવડાવી દીધું હોય અથવા ધમકી પણ અપાય છે. કોઈક વાર રાજદ્વારી પ્રશ્ન કે પગારવધારા જેવી કૂવામાં કે ઊંચેથી પડતી વખતે છોકરાંઓને પણ ધક્કો માર્યો હોય ! સામાન્ય બાબતમાં પણ, સામા પક્ષે ચેતવણી ગંભીરપણે ન લીધી હોય આવા સામૂહિક આપઘાતમાં દુઃખમુક્તિસિવાય બીજો કશો વિચારનથી. ત્યારે આવી ઘટનાઓ બની છે. માણસો જ્યારે નાની કે મોટી વાતમાં હોતો. દુઃખ પણ ક્યારેક હોય તેના કરતાં માની લીધેલું વધુ હોય છે. અતિશય સંવેદનશીલ બની જાય છે ત્યારે આવા બનાવો બને છે. આવી ચિત્તની વ્યગ્રતા જ ત્યારે વધુ ભાગ ભજવી જાય છે. આપધાતની એ સંવેદનશીલતા યુવક-યુવતીઓમાં જલદી ઉત્કટતા પામે છે. આવી પળ જો ચાલી જાય છે તો પછી તેનો આવેગ પણ શાન્ત થઈ જાય છે. Self Immolationની ઘટનામાં પ્રૌઢો કે વૃદ્ધો કરતાં યુવાનો વધારે પછી તો આપઘાત કરવાનો વિચાર પણ નીકળી જાય છે. જોવા મળે છે.
સ્વેચ્છાએ થતી જીવનસમામિ અચાનક જ થાય એવું નથી, ક્રમિક યુદ્ધના વખતમાં પકડાયેલા સૈનિકો કે જાસૂસો પોતાના રાષ્ટ્રની જીવનસમાપ્તિ પણ કરી શકાય છે. પોતાના દેહનું પોષણ અટકાવી દઈને યુદ્ધના મોરચાની માહિતી ન આપવી પડે એટલે સંકલ્પ કરીને સામૂહિક જીવન પૂરું કરી શકાય છે. અનશન (ખાવું નહિ) દ્વારા જીવન પૂરું કર્યાના આત્મઘાત કરી લે છે. હવે તો પોટેશિયમ સાઇનાઇડનું માદળિયું ઘણાં ઉદાહરણો જોવા મળે છે. પશુ સૃષ્ટિમાં અચાનક આપઘાત કરવાની પહેરીને પોતાનાં વતન, ધર્મ, પક્ષ ઇત્યાદિ માટે મરશિયા થયેલા પ્રક્રિયા જોવા નથી મળતી, પણ કૂતરું, બિલાડી વગેરે પ્રાણીઓએ માણસો પકડાઈ જતાં કે પકડાઈ જવાની બીક હોય ત્યારે બધા એકસાથે સ્વેચ્છાએ હેતુપૂર્વક ખાવાનું બંધ કરીને પોતાનું જીવન પૂરું કરી નાખ્યું પોતપોતાનું માદળિયું ચૂસીને મોતને વરે છે. આમાં વ્યક્તિગત કોઈ હોય એવા બનાવો જોવા-સાંભળવા મળે છે. દુઃખ હોતું નથી, પણ પોતાના પક્ષને બચાવાવની ભાવના જ મુખ્ય હોય જૈન ધર્મમાં “સંલેખના' નામની ધર્મક્રિયા છે જેમાં દેહને પોષણ છે. વર્મતાન સમયમાં શ્રીલંકાના તમિલ ટાઈગરોએ આવી રીતે ઝેરનું આપતું અટકાવીને જીવનનું સ્વેચ્છાએ ધર્મબુદ્ધિથી, આધ્યાત્મિક માદળિયું ચસીને સામહિક આત્મવિલોપન કર્યું હોય એવા ઘણા દાખલા દષ્ટિથી વિસર્જન કરવાનું હોય છે. અનશન (ઉપવાસ) કરી દેહત્યાગ બન્યા છે. પોટેશિયમ સાઈનાઈડ અને એવાં બીજાં ઝેર એવાં છે કે જીભને કરવાનાં ઉદાહરણો જૈન ધર્મમાં અનેક છે. પ્રત્યેક તીર્થકર ભગવાન તે અડતાં તલ્લણ મૃત્યુ થાય છે. એક મિનિટ જેટલો સમય પણ તેમાં છેલ્લે કેટલાક દિવસનું અનશન કરીને પોતાનો દેહત્યાગ કરીને નિર્વાણ * લાગતો નથી. તેમાં કોઇ શારીરિક પીડા હોતી નથી. • પામે છે. અનશન કે સંલેખના એ આપઘાત નથી. એમાં કોઈ દુઃખે કે
જૂના વખતમાં યુદ્ધ સમયે પરાજય થવાનો સંભવ હોય ત્યારે આઘાત હોતાં નથી, માટે તે અમંગળ ગણાય નહિ. કાયદાની દષ્ટિએ રજપૂતોમાં કેસરિયા અને જૌહર કરવાની પ્રણાલિકા હતી. રજપૂત આપઘાત ગુનો છે, સંલેખના કે સંથારો એ ગુનો નથી. એમાં ઉચ્ચતર યોદ્ધાઓ દુશમનના હાથમાં જીવતા ન પકડાઈ જવાય અથવા પકડાયા ધ્યેયનો હર્ષપૂર્વક જાહેર સ્વીકાર છે. એમાં મૃત્યુ મંગળમય, પછી જીવતા ન રહેવું પડે એ માટે પોતાના શરીરની એકાદ મોટી નસ મહોત્સવમય હોય છે. ઉપર છેદ મૂકી, કેસરી વસ્ત્ર ધારણ કરી, ઇષ્ટ દેવદેવીનું ઉચ્ચારણ કરી બે અથવા બે થી વધારે વધુ વ્યક્તિઓ એક સાથે સંલેખના વ્રત લે દમનની સામે શસ્ત્ર લઇને લડવા નીકળી પડે છે. લડતાં લડતાં પોતાની એવા દાખલા પણ જૈન ધર્મમાં મળે છે. ધન્નો ધન્યકુમાર) અને નસમાંથી વહેતા લોહીના કારણે છેવટે બેશુદ્ધ થઇ, ઢળી પડી મૃત્યુ પામે શાલિભદ્દે યુવાન વયે, ભગવાન મહાવીર સ્વામીની અનુજ્ઞા લઇને છે. પણ દમનના કેદી બનાવો વખત નથી આવતો. જૂના વખતમાં વૈભારગિરિ ઉપર સંલેખના વ્રત કરીને પોતપોતાનો દેહ છોડ્યો હતો. એક સાથે ઘણા બધા યુવાનો યુદ્ધના મોરચે આવી રીતે મહિયા થઈ સંલેખના વ્રત એક જ સમયે લેવાય, પરંતુ તેથી દરેકનો દેહ એક જ કેસરિયાં કરવા નીકળી પડતા. ૨જપૂતાણીઓ જી.હર (યમગૃહ ઉપરથી વખતે છટે એવું નથી. દરેકના શરીરના બળ ઉપર એનો આધાર રહે આવેલો શબ્દ) કરતી, એટલે કે તેઓ અગ્નિકુંડ તૈયાર કરી છે. (તાત્વિક દષ્ટિએ વિચારીએ તો દરેકના આયુષ્ય કર્મ ઉપર એનો સૌભાગ્યવતીના શણગાર સજી તેમાં બળી મરતી. પતિ તો કેસરિયા આધાર રહે છે.) કરવા નીકળી પડ્યો છે. એનું મોત નિશ્ચિત છે. પોતે જીવતી રહેશે તો વિધવા થવાની છે એ નિશ્ચિત છે. માટે શત્રુના હાથમાં જવા કરતાં ઉપસર્ગો આવી પડતાં સાધુ ભગવંતોએ સામૂહિક અનશન જીવનનો અંત આણવો તે વધુ યોગ્ય પગલું છે એમ સમજી શણગાર સ્વીકારી લીધું હોય એવા પ્રસંગો પણ પુરાણોમાં અને ઇતિહાસમાં સજી, ધર્મબુદ્ધિથી જૌહર કરવા તૈયાર થતી. આવી રીતે ઘણી સ્ત્રીઓ નોંધાયા છે. દક્ષિણ ભારતમાં જૂના વખતમાં રાજકીય ઉથલપાથલની એક સાથે પોતાના જીવનનો અંત લાવતી. સામૂહિક આત્મઘાતની સાથે ધાર્મિક વિગ્રહ જ્યારે થયો હતો ત્યારે ઠેર ઠેર કેટલાયે દિગંબર આવી ઘટનાઓમાં અમંગળ ભાવિમાંથી મુક્ત થવા માટે વિચારપૂર્વક મહાત્માઓએ સામૂહિક સંલેખનવ્રત સ્વીકારી લીધું હતું. બે હજાર વર્ષ આત્મવિલોપન કરવાનું ધ્યેય રહેતું. અલબત્ત, એમ કરવામાં ઘણી મોટી પૂર્વે એક આચાર્ય પોતાના શિષ્યો સાથે ગંગા નદીના કિનારે વિહાર નૈતિક હિંમતની અપેક્ષા રહેતી. કેટલાયે રજપૂતો કે રજપૂતાણીઓ કરતા હતા અને બહુ તરસ્યા થયા હતા. પાસે જ નદીનું પાણી હતું.' એમાંથી છટકવાનો પ્રયત્ન પણ કરતા. કેટલીક વાર આત્મઘાત માટે પરંતુ તેમને ખપે એવું જળ વહોરાવનાર કોઇ નહોતું એટલે તે સર્વેએ:
છે, પણ દુમનના કરીને યુદ્ધના મોરચે આવી માં ઉપરી વખતે છૂટે
વિય
Page #40
--------------------------------------------------------------------------
________________
*
પ્રબુદ્ધ જીવન
સામૂહિક સંલેખનાવ્રત અંગીકાર કરીને પોતાના દેહનું વિસર્જન કર્યું હતું.
કે
સ્વેચ્છાએ દેહનું વિસર્જન કરવાનું ફક્ત જૈનોમાં જ છે એવું નથી. અન્ય ધર્મમાં પણ યોગી મહાત્માઓએ જળસમાધિ, ભૂમિસમાધિ અગ્નિસમાધિ લીધી હોય એવી ઘટનાઓ પણ બનતી રહી છે. અનશન દ્વારા દેહ છોડનારાઓ પણ છે. પૂ. વિનોબાજીએ કે પૂ. મોટાએ શરીરનું પોષણ અટકાવી સ્વેચ્છાએ દેહનું વિસર્જન કર્યું હતું.
વ્યક્તિગત આપઘાત વ્યક્તિગત કારણો અને સંજોગોને લીધે જ્યારે થાય છે ત્યારે સામાન્ય રીતે તે એકાંતમાં ગુપ્તપણે થાય છે. કોઈ ચેતવણીરૂપે ઉશ્કેરાટપૂર્વક થતો આપઘાત કેટલીક વાર બીજાંઓની સમક્ષ થાય છે. જાહેર અન્યાયની સામે વિરોધ પ્રદર્શિત કરવા થતો વ્યક્તિગત આપઘાત પ્રાયઃ જાહેરમાં થાય છે. સામુદાયિક આપઘાતમાં સમુદાય ઉપસ્થિત હોવાથી તે ખાનગી કે ગુમ હોતો નથી, પણ અન્ય સમુદાયથી કે પોલિસથી ગુપ્ત રીતે તે થાય છે. એવી ગુપ્તતા સાચવવાનું કેટલીકવાર આવશ્યક કે અનિવાર્ય હોતું નથી.
સામુદાયિક જીવન વિસર્જનની ઘટનાનું સામાજિક કે મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ પૃથક્કરણ જુદી જુદી રીતે થઇ શકે છે. એનાં તારણો અને કારણોની ચર્ચા થાય છે અને આવી ઘટનાઓ ન બને તેને માટેના ઉપાયો પણ વિચારાય છે. પરંતુ સામૂહિક આત્મઘાતની ઘટનાને સદંતર કાયમને માટે અટકાવી શકાશે એવું કહી શકાય નહિ. કયા સ્વરૂપે કેવી રીતે અને ક્યારે આવી ઘટના બનશે એ કળવું સહેલું નથી.
સામુદાયિક આપઘાતની કે જીવનાન્તની ઘટના શા માટે થાય છે એનું વિશ્લેષણ સામાજિક, આર્થિક, રાજકીય, મનોવૈજ્ઞાનિક ઇત્યાદિ દૃષ્ટિએ થાય છે. જીવનની વર્તમાન સ્થિતિનો તીવ્ર અસહ્ય અસંતોષ અને ઉત્કટ લાગણીશીલતા એમાં મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. સામુદાયિક દેહવિલોપનની ઘટનાનું ધાર્મિક કે આધ્યાત્મિક દૃષ્ટિએ પણ વિશ્લેષણ થાય છે. કોઇક ધર્મ એને ઇશ્વરના શાપ તરીકે ઓળખાવે છે,
હવે એ મોટો થઇ ગયો છે. એને તેડતા નહિ; ચાલવા દેજો.' આવી ટકોર દાદા રોજ સાંભળી લે, અમે બન્ને દાદા-પૌત્ર ઘરની બહાર નીકળીએ ત્યાં સુધી હું એમની આંગળી પકડીને ચાલું. ઘરને ઓટલેથી જ એ મને ખભે બેસાડી દે. આ લાડ ઘણાને પસંદ નહોતો પડતો. પરંતુ એ મારા દાદા હતા. એમને અને મને એ ગમતું હતું.
રોમરોમની ભાષા D ગુલાબ દેઢિયા
મેં બચપણમાં દાદાને ખભે બેસીને ગામ, સીમ, પાદર, ખેતર ઘણું ઘણું નિહાળ્યું છે. શિશુના અખૂટ વિસ્મયથી હું કંઇ ને કંઇ પૂછતો જાઉં ને દાદા અમાપ ધીરજથી ઉત્તર દેતા જાય.
T
આજે દાયકાઓ વીત્યા બાદ એ વાતો કે દાદાનો અવાજ મને યાદ નથી. મારી આંગળીઓને ટેરવે રહી ગયો છે દાદાજીનો સ્પર્શ. શબ્દોની ભાષા કરતાં સ્પર્શની ભાષાનો અમે વધુ વા૫૨ કર્યો હશે એમ લાગે છે. પડછંદ દાદાજીના મોટા મોટા કાનને હજી મનોમન સ્પર્શી શકું છું. થોડા લળી પડેલા એ કાન અંજીર જેવી કરચલીઓવાળા હતા. એમની પદયાત્રા અને મારી સ્કંધયાત્રા દરમ્યાન કેટકેટલી વાર એમના માથાને, ખભાને, મોઢાને, કાનને, મેં જુદી જુદી રીતે, જુદા જુદા ભાવથી સ્પર્શ કર્યો હશે ! ખભે બેસી દાદાથી ઊંચો થઇ વનરાઇનાં શાખાપત્ર પુષ્પકળને પણ અડ્યો છું.
જન્મની પ્રથમ પળથી સ્પર્શેન્દ્રિયનું કાર્ય આરંભાય છે. નવજાત શશુને પ્રાપ્ત થતો જનનીનો સ્પર્શ. એ ગભરુ બાળના હોઠ માતાના સ્તનને સ્પર્શે છે, અને જીવતરની છેલ્લી પળે કોઇ સ્વજનના હાથને સહેજ
તા. ૧૬-૫-૯૭
તો કોઇક એને ભાગ્ય કે પ્રારબ્ધ તરીકે ઓળખાવે છે. જૈન તત્ત્વદર્શનની દૃષ્ટિએ એ સામુદાયિક કર્મનો ઉદય છે. જીવ જે શુભાશુભ કર્મ બાંધે છે તે વ્યક્તિગત હોય છે અને સામુદાયિક પણ હોય છે. ચાર પાંચ માણસોએ ભેગા મળીને ચોરી કે ખૂન જેવું કર્યું હોય તો તેઓ સામુદાયિક અશુભ કર્મ બાંધે છે. પાંચ પચીસ માણસે ભેગા મળીને તીર્થયાત્રા કરી હોય તો તેઓ સામુદાયિક શુભકર્મ બાંધે છે. યુદ્ધ વખતે લશ્કરના હજાર-બે હજાર સૈનિકો સામટો હુમલો કરે છે તો તેઓ સામુદાયિક કર્મ બાંધે છે. કોઇ ધાર્મિક ઉત્સવ વખતે હજાર બેહજાર માણસો સાથે બેસી એક સરખી તપશ્ચર્યા કે કોઇ ધાર્મિક ક્રિયા કરે છે તો તેઓ પણ સામુદાયિક કર્મ બાંધે છે. સામુદાયિક કર્મ બાંધતી વખતે દરેકના ભાવની તરતમતા એક સરખી નથી હોતી. સામુદાયિક કર્મ પણ દરેક વખતે એકાન્તે (સર્વથા) અશુભ જ હોય અથવા એકાન્તે શુભ જ હોય એવું નથી. તે શુભાશુભ પણ હોઇ શકે છે. જીવનમાં હર્ષ અને શોકના સામુદાયિક પ્રસંગો અનેક વાર આવે છે. આવાં સામુદાયિક કર્મ જ્યારે
આ જન્મમાં કે અન્ય જન્મમાં ઉદયમાં આવે છે ત્યારે સાથે જ ભોગવવાં અને કાયાથી પોતપોતાની તરતમતા અનુસાર તે કર્મ બાંધે છે. એ પડે છે. સામુદાયિક કર્મ બાંધતી વખતે એકત્ર થયેલા જીવો મન, વચન સામુદાયિક કર્મો જ્યારે ઉદયમાં આવે છે ત્યારે તે સામુદાયિક રીતે, પોતપોતાની તરતમતા અનુસાર, તથા કર્મ બાંધ્યા પછી થયેલા પશ્ચાત્તાપાદિ અનુસાર ભોગવવાનાં આવે છે. એવાં સામુદાયિક કર્મ ભોગવતી વખતે ફરી પાછાં નવાં શુભાશુભ સામુદાયિક કર્મ બંધાય છે. કર્મની ઘટમાળ આમ ચાલ્યા કરે છે. આઠ પ્રકારનાં કર્મમાં આયુષ્ય કર્મની બાબતમાં પણ એમ બને છે. એને કોઇ અટકાવી શકતું નથી. સામુદાયિક આત્મહત્યા કે સામુદાયિક સંલેખનાની બાબતમાં પણ આ રીતે સામુદાયિક કર્મ જ ભાગ ભજવી જાય છે.
સંસારની વિવિધતા અને વિચિત્રતા અનંત પ્રકારની છે. એનાં બધાં રહસ્યોને કોણ ઉકેલી શકે ?
] રમણલાલ ચી. શાહ
આપણે આપણી વધુમાં વધુ બોલચાલની શાબ્દિક ભાષા વાપરીએ છીએ. પછી આંખના ચહેરાના હાવભાવ અને હાથના હાવભાવની ભાષા વાપરીએ છીએ. જે વધુ વપરાય તે વધુ ઘસાય. અતિ પરિચય વાડી-અવશાપ્રેરે તેમ આ ત્રણેય લેવડદેવડની ભાષાઓ પ્રત્યે બેધ્યાનપણું પણ ક્યાં ઓછું છે ! કહ્યું કાંઇ ને કર્યું કશું, આંખનું કાજળ ગાલે ઘસ્યું, હા, એવુંય કરીએ છીએ. ધ્વનિ કર્ણપટે અથડાઇને પાછો વળે, દશ્ય આંખને ડેલે હાથ દઇ પાછું વળે એવું પણ બને છે.
અડકીને હાથ હાથતાળી દઇ જાય છે. છેલ્લો ઉચ્છ્વાસ બહાર આવી જાય છે. દેહમાં જીવ છે ત્યાં લગી સ્પર્શ જીવે છે.
એટલે જ કદાચ અણીને ટાણે ખપ પડે છે સ્પર્શની સ૨વીસોંસ૨વી ભાષાનો, પ્રતીક્ષાના પહાડ વટાવ્યા પછી આવતી મિલનની ક્ષણો માટે જોયા, સાંભળ્યા, બોલ્યા ઉપર સર્વોપરિ બની બેસે છે ભેટવાનો ભાવ, અડવાની આરઝૂ. સ્પર્શની સોગાદ. મિલનના સિક્કાની ઓલી પાર ઊભેલી વિદાયવેળા ટાણે પણ સ્પર્શની ભાષા કારગત નીવડે છે. બાથ ભરીને ભેટવામાં ઊપજતો આનંદ શબ્દોના મોટા પટારા કરતાં પણ વિશેષ બની રહે છે. લાગણીને શબ્દો વગર ચાલી શકે છે. સ્પર્શની ભાષા મૌન છે, તે ભાવની ગંગોત્રી છે .
ઉત્સવ તહેવાર મને તો સ્પર્શપ્રધાન લાગે છે. કપાળે કોઇ કુમકુમનો ચાંદલો કરે ત્યારે થતો અંગુલીસ્પર્શ, ઉપર અક્ષત લગાડે ત્યારે થતો મૃદુ હથેલીનો સ્પર્શ, ચાંદલો સૂકાય ત્યારે કપાળ પર વરતાતી તેની હળવી
Page #41
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૯૭
પ્રબુદ્ધ જીવન
હાજરી. ભોજન વખતે પીરસનારના આગ્રહ અને રોકનારના શાહીનો સ્પર્શ, રંદો ચાલ્યા પછીના કાષ્ટનો સ્પર્શ, બસની બેઠકનીચેની પ્રતિકારમાં પ્રેમભર્યા સ્પર્શનું આદાનપ્રદાન થાય છે. પાંચે બાકોરામાંથી નજર કરતી વાદળીનો સ્પર્શ, ઓરસિયાના પથ્થરનો આંગળીઓથી કોળિયો ભરાવો તે જુદું અને ચમચી લઈને વિવેક કરો સ્પર્શ, કાચ-કાગળનો સ્પર્શ, પગમાં કાંટા વાગ્યા પછી પાણી ભરાતાં એ જુદુ, ચમચી સાથે મેનર્સ રહે પણ સ્પર્શની મધુરતાનો કોળિયો થઇ મૃતપ્રાય થયેલી જાડી ચામડીનો સ્પર્શ-કેટલું કહેવા બેસવું શરીર સમસ્ત જાય.
અણુએ સ્પર્શથી પર નથી. આશીર્વાદ લેતી વખતે થતો ચરણસ્પર્શ અને આશીર્વાદ દેતી વખતે સફેદ વસ્ત્રોને ડાઘ લાગવાનો ભય વધુ. સ્પર્શ પણ ઘણો મલિન મસ્તકે હાથ મૂક્યાનો ભાવ સ્પર્શ પેઢીઓના અંતરને વટાવી લાગણીના થયેલો છે. વાસનાના ધબ્બાથી સ્પર્શને બચાવી નીકળવું દુષ્કર છે. સેતુ બાંધી દે છે. શાબાશી દેતી વખતે પીઠ થાબડ્યાનો ગૌરવ સ્પર્શ ઘણું પ્રત્યેક સ્પર્શનો ભાવ ઉકેલાતો નથી તેથી કયા સ્પર્શનીચે લપાઇને કપટ ઘણું કહી દે છે કંઈ પણ બોલ્યા વગર. હસ્તધૂનન વખતે બન્ને વ્યક્તિના બેઠું છે તે કળવું મુશ્કેલ છે. આમ તો મન પાંચેય ઈન્દ્રિયો દ્વારા ધાર્યું કરી હાથ લાગણીના અકથ્ય ઊંબરા ઓળંગી જાય છે. પતિ-પત્ની વચ્ચે શકે છે. ભાવના આવરણ-અનાવરણમાં મનને કોણ પહોંચે તે છતાં જીવનભર હૃદયમેળાપ રહે એ માટે તો લગ્નવિધિમાં હસ્તમેળાપને અમુક લાગણીઓ તો ઘરાર પ્રગટ થઇ જતી હોય છે. સુપેરે સ્થાન મળ્યું છે.
" મિત્રતાની મહેંક હૈયે ન હોય તો મિત્રને ખભે હાથ મૂકી ટહેલી ઉત્સવ કે ઉજાણીમાં પહેરવામાં આવતાં ભિન્ન ભિન્ન વસ્ત્રો, નથી શકાતું. અલંકારો શરીરને સ્પર્શીને પ્રસંગનું નોખાપણું દાખવતાં રહે છે. પારસમણિના સ્પર્શથી લોટું સોનું બને એ તો પ્રતીક રૂપે જ કહેવાયું આંગળીએથી વીંટી ઉતાર્યા બાદ પણ તેની સ્મૃતિ ત્યાં થોડો વખત રહી હશે. ખરેખર તો પારસમણિ જેવા માનવીનો સ્પર્શ જ કોઈનું જીવન જાય છે. પાઘડી, મુકટ, ફેંટો વગેરે બાંધ્યાનો અનુભવ મસ્તકને બદલી દે છે. મોટાઈનો નાનકડો ભાર આપે છે. એ ઉતારી અળગાં કરી તોય અસર દેહને રવાડે રૂંવાડે વસેલી સ્પર્શની ભાષાથી ઘણી વાર આપણું મન રહે છે.
મોં ફેરવી લે છે. ક્યારેક રોમ રોમાંચ ખોઈ બેસે છે. લાગણીને ખાલી આપણે દિનરાત સ્પર્શના સંગમાં રહીએ છીએ. વસ્ત્રો, વ્યક્તિઓ ચડી જાય છે ત્યારે અને મૂછ ઘેરી વળે છે ત્યારે આપણીસ્પર્શેન્દ્રિયઝોલે અને વાતાવરણના સંસર્ગમાં આવવાનું બને છે. જોવું, સાંભળવું અને ચડી જાય છે. સુંઘનું; આંખ, કાન ને નાકથી શક્ય બને છે. ત્રણેમાં પદાર્થ દૂર હોય
સ્પર્શનો રોકડો જવાબ કોણ દે છે? લજામણી. આપણું અડવું એને તો પણ નભી જાય, પણ સ્પર્શ અને સ્વાદને નિકટતા વગર ન ચાલે.
ગયું વા ના ગમ્યું એમ તો કેમ કહે, એ લાજવંતી ખરી ને ! પાંચેય ઇન્દ્રિયો મગજને જીવનભર અગણિત અનંત લાગણીઓના અનુભવોની જાણ કરતી જ રહે છે. આંગળીઓનાં ટેરવાંએ અને શરીર સમસ્ત મગજને કેવા કેવા સ્પર્શના અહેવાલ
સંઘ સમાચાર મોકલ્યા હશે !
સંઘના ઉપક્રમે રવિવાર તા. ૧૩મી એપ્રિલ ૧૯૯૭ના રોજ સવારે મારા ગામની ભૂખી નદીમાં પાણી તો અપવાદ રૂપે જ જોયું છે,
- ૧૦વાગે બિરલા ક્રીડા કેન્દ્ર, ચોપાટીમાં સ્વ. વિદ્યાબહેન મહાસુખભાઈ: એમાં નિયમ રૂપે તો રેતી જ જોઈ છે. એ સ્વચ્છનિર્લેપ રેતીનો સવારનો
ખંભાતવાળાના આર્થિક સહયોગથી મહાવીર-વંદનાનો કાર્યક્રમ શીતળ સ્પર્શ અને વૈશાખના બપોરનો તપ્ત સ્પર્શ મારા પગની પાની
આ યોજવામાં આવ્યો હતો. હજી ખંખેરી નથી શકી. ધોવાયા બાદ સુકાઈને કડક થયેલાં કપડાંનો કરકરો ઉષ્ણ સ્પર્શ શરીરના શૈશવખાનામાં બેઠો છે. સૂરાયેલાં કપડાં
મહાવીર-વંદનાના આ કાર્યક્રમમાં ચેન્નાઈના શ્રીમતી કિરણબહેન ઓસરીમાં ભેગાં કરવામાં આવે, વડીલોનું ધ્યાન ન હોય તો એ કપડાંના
જૈને ભક્તિસંગીતનો શ્રવણમધુર કાર્યક્રમ રજૂ કર્યો હતો. આ પ્રસંગે ઢગલા પર એકાદ-બે ભૂસકા મારી દઈએ. નદીની એક ભેખડ પાસે
સંઘના વર્તમાન અને ભૂતપૂર્વ કેટલાક હોદેદારોએ પ્રાસંગિક ઉદ્બોધન કાંપની એક ટેકરી હતી. એ બદામી રંગના કાંપનો કંકરરહિત રેશમી કર્યું હતું. સ્પર્શ અને સાથે મુંડન કરાવેલા શિશુના મસ્તકનો મૃદુ ખરબચડો સ્પર્શ
Tમંત્રીઓ પાસે પાસે યાદ છે. આ ગાયની ડોકને પંપાળતાં તેને થતી લાગણી તે આંખોની ભાષામાં
- અસ્થિ સારવાર કેન્દ્ર
શ્રી મુંબઈ જૈન યુવક સંઘના ઉપક્રમે નિષ્ણાત અસ્થિ ચિકિત્સક ડૉ. જે.પી. જણાવે છે. વાછરડી ક્યારેક હાથ ચાટે ત્યારે તેની જીભનો જુદો જ સ્પર્શ
પીઠાવાલા દ્વારા હાડકાના રોગોની નિઃશુલ્ક સારવાર દર રવિવારે હથેળીમાં અકબંધ છે. સાપની કાંચડીનો ભયભર્યો સ્પર્શ ઓછો
સવારના ૧૦-૩૦ થી ૧-૩૦ સુધી શ્રી પરમાણંદ કાપડિયા સભાગૃહ, અનુભવ્યો છે. બાજરાના ડૂડાનો સ્પર્શ જુદો, માથાઢક બાજરાના વાડનું
૩૮૫, સરદાર વલ્લભભાઈ પટેલ માર્ગ, રસધારા કૉ-ઑપરેટીવ અડવું જુદું. ખળામાં પડેલા અનાજનો સ્પર્શ જુદો, તો એ જ અનાજ હાઉસિંગ સોસાયટી, બીજે માળે, વનિતા વિશ્રામ સામે, મુંબઈજ00 કોઠીમાં પડેલું હોય ત્યારે કોઠીમાં અંદર ઊતરીને અનુભવેલો સ્પર્શ જુદો ૦૦૪, (ફોનઃ ૩૮૨૦૨૯૬) ખાતે આપવામાં આવે છે. તે હોય છે. બાજરાના બૂટું સ્પર્શદુઃખનો અનુભવ આપે જ. ઓસરીની ભોંયને ગારથી લીંપવામાં આવે ત્યારે ઓકળીઓ અકડ લાગે. જેમ
આ ઉપરાંત સંઘના ઉપકમે દર મહિનાના છેલ્લા રવિવારે બપોરના ૩-૦૦ લીંપણ ઘસાતું જાય તેમ અનુભવથી શીખેલા માનવીના મન જેવું થતું
થી ૫-૦૦ ના સમયે શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન શ્રાવક સંઘ, જાય. એ લીંપણ પર હાથ ફેરવવાનું કે લૅટી જવાનું ગમે.
ઝાલાવાડનગર, સી. ડી. બરફીવાલા માર્ગ, જુહ લેન, અંધેરી (પશ્ચિમ),
મુંબઈ-૪૦૦૦૫૮ ખાતે ડૉ. જે. પી. પીઠાવાલા દ્વારા ઉપરોકત સારવાર યાદ કરતાં અંત ન આવે એટલા નોખા નોખા સ્પર્શ દેહસમેત છે. |
વિનામૂલ્ય અપાય છે. જરૂરિયાતવાળા દરદીઓ અવશ્યતેનો લાભ ઉઠાવે. શીળસની ખંજવાળ વખતે આશરીર કરેલો રાખનો ઢગલો સુખદાયી તેિવી વિનંતી છે. ભસ્મસ્પર્શ. મધમાખીના કટુ ડંખની બળતરા પર અનુભવેલો શીળી - 'જયાબહેન વીરા
નિરુબહેન એસ. શાહ માટીનો શીતળ સ્પર્ષ. હથેળી પરથી ચામડી ઊતરે ત્યારે આ હથેળી જ સંયોજક :
ડૉ. ધનવંત ટી. શાહ કોઇ અન્યની હોય એવો સ્પર્શ હોય છે. તબલા પર લગાડેલી કાળી
માનદ્ મંત્રીઓ
લાગણી તે આ
થળીમાં અકયારેક હાથ
લીક ગારથી ટુંમ્પ અંદર તરફ, તો એ
Page #42
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
ફાધર બાલાગેર
] રમણલાલ ચી. શાહ
મુંબઇની સેંટ ઝેવિયર્સ કૉલેજના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ રેવરન્ડ ફાધર મેલ્કિઓર બાલાગેરનું હૈદરાબાદમાં લગભગ ૯૭ વર્ષની વયે તા. ૮મી માર્ચ ૧૯૯૭ના રોજ અવસાન થયું. છેલ્લાં કેટલાક સમયથી તેઓ માંદગીના બિછાને હતા. તેઓ પોતાના મૃત્યુના આગમનની સ્વસ્થતાપૂર્વક રાહ જોઇ રહ્યા હતા ! તેમણે શાંતિપૂર્વક દેહ છોડ્યો. એમના અવસાનથી ભારતને જીવન સમર્પિત કરનાર એક વિદેશી મિશનરી સમર્થ શિક્ષણશાસ્ત્રીની ખોટ પડી છે.
ફાધર બાલાગેરને શ્રદ્ધાંજલિ આપવા માટે મુંબઇની સેંટ ઝેવિયર્સ કૉલેજમાં એક સભાનું આયોજન થયું હતું. સેંટ ઝેવિયર્સ કૉલેજમાં ફાધર બાલાગેરના સમયમાં મેં ગુજરાતી વિષયના અધ્યાપક તરીકે કામ કર્યું હતું અને ફાધર બાલાગેર સાથે મારે સારી આત્મીયતા હતી. એટલે એ સભામાં હું ગયો હતો. એ સભામાં ફાધરના વખતના જૂના માણસો તો આંગળીના વેઢે ગણાય એટલા હતા. ૧૯૫૦-૬૦ના ગાળામાં મુંબઇમાં ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે બહુ મોટું નામ અને માન ધરાવનાર, હજારો વિદ્યાર્થીઓના અત્યંત પ્રિય પ્રિન્સિપાલની શ્રદ્ધાંજલિ સભામાં જૂના વખતના માણસો ઓછા આવે તે સ્વાભાવિક હતું, કારણ કે નિવૃત્ત થયા પછી ઘણાં વર્ષોથી ફાઘર મુંબઇ છોડી સિકંદરાબાદમાં રહેતા હતા. મુંબઇ સાથે તેમનો કોઇ સંપર્ક રહ્યો નહોતો. ફાધરે ઘણું સારું દીર્ઘાયુષ્ય ભોગવ્યું. એમના સક્રિય જાહેર જીવનના કાળની ઘણી વ્યક્તિઓનું જીવન સમેટાઇ ગયું હતું. એમને જાણનારા ઓછા અને ઓછા થતા
ગયા હતા.
ફાઘર બાલાગે૨ને જ્યારે ૯૦ વર્ષ પૂરાં થયાં ત્યારે એમનું બહુમાન કરવા માટે મુંબઇની ઝેવિયર્સ કૉલેજમાં એક ભોજન સમારંભ રાખવામાં આવ્યો હતો. ત્યારે જૂના વખતના અધ્યાપકોમાંથી ઘણા આવ્યા હતા. ફાધર હજુ સશક્ત હતા. એમણે તે દિવસે ઉદ્બોધન પણ સરસ કર્યું. કાર્યક્રમ પછી ફાધર બધાંને મળવા માટે ઊભા રહ્યા હતા. ગુજરાતી વિષયના અધ્યાપકમાંથી હું હતો. મરાઠી, હિંદી અને સંસ્કૃત ભાષાના અધ્યાપકો પણ આવ્યા હતા. વિજ્ઞાન શાખાના અધ્યાપકો પણ હતા. અમે બધા હવે અધ્યાપનકાર્યમાંથી નિવૃત્ત થઇ ગયા હતા. ફાધર કૉલેજમાં હતા ત્યારે એકેએક અધ્યાપકને અંગત રીતે નામથી ઓળખતા. દરેકના કાર્યની ઘણી માહિતી એમને રહેતી. પરંતુ તે દિવસે કાર્યક્રમ પછી અમે ફાધરને મળ્યા તો ફાધર અમને ઓળખી શક્યા નહિ. પરંતુ એમ બનવું સ્વાભાવિક હતું, કારણ કે ફાધરે આચાર્યની પદવી છોડી તે પછી ત્રીસેક વર્ષનો ગાળો પસાર થઇ ગયો હતો. ફાધર ઘણાં વર્ષોથી મુંબઇ છોડીને સિકંદરાબાદ રહેવા ચાલ્યા ગયા હતા. વળી નેવું વર્ષની ઉંમરે માણસની યાદશક્તિ ક્ષીણ થવા લાગે એમ બનવું પણ સ્વાભાવિક હતું.
ફાધર મેલ્કિઓર બાલાગેરનો જન્મ ૧૫મી મે ૧૯૦૦માં સ્પેનમાં થયો હતો. પંદર વર્ષની વયે દીક્ષિત થઇ તેઓ સોસાયટી ઓફ જીસસમાં જોડાયા હતા. જેસ્યુઇસ્ટ સંઘમાં જોડાઇને ફાધરે લગભગ ૮૨ વર્ષ એ સંઘમાં પૂરાં કર્યાં હતાં. મુંબઇમાં કોઇ રોમન કેથોલિક પાદરીએ આટલાં બધાં વર્ષ પૂરાં કર્યાં હોય એવું જાણવામાં આવ્યું નથી. ફાધર બાલાગેરે બાળ બ્રહ્મચારી તરીકે ખ્રિસ્તી સંઘમાં દીક્ષિત થઇને સુદીર્ઘકાળનું સેવાપરાયણ સંયમજીવન પસાર કર્યું હતું. અનેકવિધ પ્રવૃત્તિઓથી અને સિદ્ધિઓથી તેમનું જીવન સફળ બન્યું હતું.
ફાધર બાલાગેર બીજા વિશ્વયુદ્ધ દરમિયાન સ્પેનથી હિંદુસ્તાન આવ્યા હતા. હિંદુસ્તાન એટલે એમને માટે અજાણ્યા લોકો, અજાણી ભાષાઓ, અજાણ્યા સંસ્કાર અને રીતરિવાજવાળો દેશ. ત્યાં જઇને એમણે કાયમ માટે વસવાટ કરવાનો હતો. પરંતુ ઉપરી અધિકારીઓનો
તા. ૧૬-૫-૯૭
હુકમ થયો એટલે તેઓ હિંદુસ્તાનમાં આવીને રહ્યા. બીજા વિશ્વયુદ્ધ વખતે બ્રિટન અને જર્મની વચ્ચે યુદ્ધ થયું. એ દિવસોમાં અમારી ઝેવિયર્સ કૉલેજમાં મુખ્યત્વે જર્મન પાદરીઓ હતા, પણ રખેને તેમાંથી કોઇ જાસૂસી કરે અથવા બ્રિટિશવિરોધી લાગણી ફેલાવે અથવા લોકોની આઝાદી માટેની લડતને નૈતિક ટેકો આપે એવા વહેમથી જર્મન પાદરીઓના હિંદુસ્તાનમાં આવવા ૫૨ બ્રિટિશ સરકારે નિયંત્રણો મૂક્યાં હતાં. ત્યારથી સ્પેનના પાદરીઓ ઝેવિયર્સ કૉલેજમાં આવવા લાગ્યા. થોડાં વર્ષમાં તો ઝેવિયર્સ કોલેજમાં સ્પેનના પાદરીઓની બહુમતી થઇ ગઇ. એ ગાળામાં ફાધર બાલાગેર હિંદુસ્તાન આવ્યા હતા, તેઓ ઝેવિયર્સ કોલેજમાં ફિલોસોફીના પ્રોફેસર તરીકે જોડાયા હતા. બીજું વિશ્વયુદ્ધ ન થયું હોત અને ભારતમાં બ્રિટિશ સરકારની નીતિ ન બદલાઇ હોત તો કદાચ ફાધર બાલાગેર ભારતમાં આવ્યા હોત કે કેમ તે પ્રશ્ન છે.
ઝેવિયર્સ કૉલેજમાં અધ્યાપક તરીકે કામ કર્યા પછી ફાધરે મુંબઇના રોમન કેથોલિક ખ્રિસ્તીઓના‘વિકાર જનરલ' તરીકે કામ કર્યું. ત્યારપછથી ૧૯૪૯માં તેઓ ઝેવિયર્સ કૉલેજમાં પ્રિન્સિપાલ તરીકે જોડાયા.
ઝેવિયર્સ કૉલેજના વિનયન શાખાના દરેક વિષયમાં બી.એ.માં કૉલેજમાં પ્રથમ આવનાર અને એમ.એ.નો અભ્યાસ ચાલુ રાખનાર વિદ્યાર્થીને બે વર્ષ માટે ફેલોશિપ મળતી હતી. બી.એ.માં ૧૯૪૮માં કૉલેજમાં ગુજરાતી વિષયમાં પ્રથમ આવવાને પરિણામે ગુજરાતી વિષયની ફેલોશિપ મને મળી હતી. ફેલો તરીકે મારી નિમણૂંક થઇ ત્યારે ફાધર કોઇન (Coyne) અમારા આચાર્ય હતા. બીજે વર્ષે, ૧૯૪૯માં ફાધર, બાલાગેરની નિમણૂંક આચાર્ય તરીકે થઇ. ફાધર બાલાગેરે આવતાંની સાથે કેટલાક ફેરફારો કર્યા. તેમાંનો એક ફેરફાર ફેલોશિપને લગતો હતો. ફેલોશિપ બે વર્ષ માટે નહિ, પણ એક વર્ષ માટે આપવી, જેથી વધુ વિદ્યાર્થીઓને લાભ મળે. ફેલોશિપની રકમ નાની હતી, પણ મારે માટે તે બહુ કામની હતી. ફાધરે બીજા ફેલોની જેમ મને પણ મળવા બોલાવ્યો. બીજા વર્ષમાં મારી ફેલોશિપ બંધ થાય છે એમ જણાવ્યું, મેં ફાધરને કહ્યું કે ફેલોશિપ મળી એટલે મેં એમ.એ.નો અભ્યાસ ચાલુ રાખ્યો. હવે તમે અધવચ્ચેથી ફેલોશિપ પાછી લઇ લો તો મારે તો અભ્યાસ છોડીને નોકરી કરવી પડશે. ફેલોશિપ વગર હું અભ્યાસ ચાલુ રાખી શકું એમ નથી. મારી વિનંતી છે કે જે ફેરફાર તમારે કરવો હોય તે આવતા વર્ષથી અગાઉથી વિદ્યાર્થીઓને જાણ કરીને કરવો જોઇએ.’ મારી જેમ બીજા ફેલોએ પણ આ પ્રમાણે રજૂઆત કરી. છેવટે ફાધરે એ વર્ષે ફેલોશિપમાં ફેરફાર કરવાનું માંડી વાળ્યું. ફેલોશિપનો પ્રશ્ન આમ સંતોષકારક રીતે પતી ગયો, પરંતુ ફેલોશિપના પ્રશ્નના નિમિત્તે ફાધરના નિકટના પરિચયમાં આવવાનું મારે થયું એ મોટો લાભ મારે માટે હતો.
કૉલેજના આચાર્ય તરીકે જવાબદારી સ્વીકારી લીધા પછી ફાધર બાલાગેરે કૉલેજમાં કેટલાક મહત્ત્વના ફેરફારો કર્યા. એમણે કૉલેજને વિવિધ પ્રવૃત્તિઓથી ધમધમતી કરી દીધી અને સાથે સાથે શૈક્ષણિક દૃષ્ટિએ પણ કૉલેજની ઘણી સારી પ્રગતિ સાધી, એમણે કૉલેજના પરિસરમાં ઘણી નવી નવી સગવડો ઊભી કરી. વિદ્યાર્થીઓ માટે શૌચાયલની પૂરતી સગવડ પણ નહોતી અને જીમખાનાની સગવડ નહોતી. તો તે માટે નવું મકાન કરાવ્યું. વૃદ્ધ અધ્યાપકો માટે લિફ્ટની વ્યવસ્થા કરી. સ્ટાફના દરેક સભ્યને પોતાનું સ્વતંત્ર લોકર હોવું જોઇએ. એ રીતે નવાં લોકર બનાવડાવ્યાં. સ્ટાફરૂમમાં ટેલિફોન અને ચાપાણીની વ્યવસ્થા કરાવી. વિદ્યાર્થીઓ માટે મોટી કેન્ટિન કરાવી, એમણે કૉલેજમાંનાં જૂનાં મંડળોને વધુ સક્રિય કર્યાં અને સોશિયલ સર્વિસ લીગ
Page #43
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૯૭
પ્રબુદ્ધ જીવન
વગેરે કેટલાંક નવાં મંડળો શરૂ કરાવ્યાં. રમતગમતમાં કૉલેજને આંતરકૉલેજ સ્પર્ધામાં પ્રથમ સ્થાન અપાવ્યું. સ્ટાફની બાબતો માટે સ્ટાફ કાઉન્સિલની અને વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે સ્ટુડન્ટસ કાઉન્સિલની રચના કરી અને એની વખતોવખત મળતી દરેક મિટિંગમાં પોતે જાતે હાજર રહેવા લાગ્યા. એમણે વિદ્યાર્થીઓને લોકશાહી પદ્ધતિની તાલીમ મળે એટલા માટે ‘Mock Parliament' નામની પ્રવૃત્તિ ચાલુ કરી, જે જોવા માટે બહારના પણ ઘણા માણસો આવતા. કૉલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ માટેના મંડળને સક્રિય કર્યું. એમણે કૉલેજના મેગેજિનમાં ગુજરાતી, મરાઠી અને હિંદી ભાષાના વિભાગ દાખલ કરાવ્યા. કોલેજ મેગેઝિન ઉપરાંત ‘ઝેવરિયન' નામનું માસિક બુલેટિન વિદ્યાર્થીઓ દ્વારા ચાલુ કરાવ્યું. આવી તો ઘણી બધી નવી પ્રવૃત્તિઓ પોતાની સૂઝ, મૌલિક દષ્ટિ, ઉત્સાહ વગેરે દ્વા૨ા એમણે શરૂ કરાવી. તેઓ પોતે યુનિવર્સિટીની જુદી જુદી સમિતિઓમાં સક્રિયપણે ભાગ લેવા લાગ્યા. બેત્રણ વર્ષમાં તો ચારે બાજુ ઝેવિયર્સ કોલેજનું નામ ગાજતું થઇ ગયું. ગોરા, ઊંચા, લંબગોળ ચહેરો અને ધારદાર આંખોવાળા ફાધરના ઉચ્ચારો ફ્રેન્ચ લોકોની જેમ અનુનાસિક હતા, પણ તે પ્રિય લાગે એવા હતા. રમૂજ કરવાના એમના સ્વભાવને લીધે એમના સાંનિધ્યમાં એમની ઉપસ્થિતિનો બોજો લાગતો નહિ. તેઓ લખે ત્યારે એમની પેન આંગળીના ટેરવાં પાસે નહિ, પણ બીજા વેઢા ૫૨ ૨હેતી. કોઇ પણ પ્રસંગે બોલવા માટે એમને પૂર્વ તૈયારીની જરૂર રહેતી નહિ. તેમની ગ્રહણશક્તિ અને અભિવ્યક્તિ સતેજ હતી. સેંકડો વિદ્યાર્થીઓને તેઓ નામથી ઓળખતા.
-
અમારી ઝેવિયર્સ કૉલેજમાં જ્યારે ફાધર કોઇન આચાર્ય હતા ત્યારે વિદ્યાર્થીઓને કૉલેજમાં પ્રવેશ માર્ક્સ પ્રમાણે સીધો અપાઇ જતો. માત્ર કેટલાક વિદ્યાર્થીઓની તે માટે મુલાકાત લેવાતી હતી. ત્યારે ઝેવિયર્સમાં દાખલ થવા માટે એટલો બધો ધસારો પણ નહોતો.
ફાધર બાલાગેરે આચાર્ય તરીકે જવાબદારી સંભાળ્યા પછી દરેક વિદ્યાર્થીની જાતે મુલાકાત લઇ પછી એને દાખલ કરવાની પદ્ધતિ અપનાવી. કૉલેજના હૉલમાં વિદ્યાર્થીઓને બેસવા માટે ખુરશીઓની વ્યવસ્થા કરવામાં આવી. મુલાકાત પછી દાખલ કરવામાં આવેલા વિદ્યાર્થીને તે જ વખતે જાણ કરી દેવામાં આવતી અને તરત ફી ભરાઇ જતી. આર્ટ્સ અને સાયન્સમાં વિદ્યાર્થીઓ તો નવસો જ દાખલ કરવાના રહેતા, પણ દાખલ થવા માટે બે હજારથી વધુ વિદ્યાર્થીઓ આવતા. ફાધર દરેકની સાથે સરખી વાતચીત કરે. માર્ક્સ સારા હોય, પણ વિદ્યાર્થી એટલો હોંશિયાર ન લાગે તો તેને દાખલ કરતા નહિ. થોડા ઓછા માર્ક્સ હોય પણ વિદ્યાર્થી હોશિયાર, ચબરાક, તેજસ્વી લાગે તો તેને દાખલ કરતા. ચારપાંચ દિવસ સુધી વિદ્યાર્થીઓની મુલાકાત લેવાતી. જાણે મોટો મેળો જામ્યો હોય એવું દશ્ય લાગતું. ફાધર બાલાગેર સવારના આઠ વાગ્યાથી સાંજના સાત સુધી, થાક્યા વગર મુલાકાત લેવાનું કાર્ય સતત કરતા. સવારનો નાસ્તો કે બપોરનું ભોજન તેઓ જતું કરતા. વિદ્યાર્થીઓની મુલાકાત દરમિયાન તેઓ આખો દિવસ વચ્ચે વચ્ચે લીંબુનું પાણી થોડા થોડા ઘૂંટડા પીધા કરતા. એ વખતે ફાધરની કાર્યદક્ષતાથી અને અથાગ ઉત્સાહથી કામ કરવાની પદ્ધતિથી બધાંને એમને માટે બહુ માન થતું. ફાધર લાગવગને વશ થતા નહિ, તેમ એટલા બધા કડક પણ રહેતા નહિ. ફાધરને પોતાને વિદ્યાર્થીઓની આ મુલાકાતોથી લાભ થતો અને બીજી બાજુ વિદ્યાર્થીઓને પણ લાભ થતો. ફાધરની ઉદારતા અને માનવતાના પણ અનુભવો થતા. ગરીબ વિદ્યાર્થીની ફી તેઓ તે જ વખતે માફ કરી દેતા.
સૌજન્યશીલતા એ ફાધરનો એક ઉચ્ચ સદ્ગુણ હતો. તેઓ દરેકને સહાયરૂપ થવા હંમેશાં તત્પર રહેતા. કૉલેજના પ્રિન્સિપાલનો એક મોટો કસોટીનો કાળ તે નવા વિદ્યાર્થીઓને દાખલ કરતી વેળાનો રહેતો. ચારે બાજુથી દબાણ આવે. દબાણ આવે તે નબળા વિદ્યાર્થીઓ માટે જ હોય અને નબળા વિદ્યાર્થીઓની સંખ્યા વધી જાય તો કૉલેજનાં પરિણામ પર
અસર પડે. ફાધર મક્કમ હતા, છતાં નિષ્ઠુર નહોતા, કોઇને દાખલ ન કરવો હોય તો પણ ફાધર એને પ્રેમથી સમજાવે, ક્યારેક તો સમજાવવામાં કલાક કાઢી નાખે. ‘ના’ કહીને તરત વિદાય ન કરી દે.
એક વખત કૉલેજમાં દાખલ થવા આવેલા બહારગામના એક વિદ્યાર્થીની મુલાકાત લેતાં ફાધરે આનંદ વ્યક્ત કરતાં કહ્યું, ‘તારા પંચ્યાશી ટકા કરતાં પણ વધારે માર્ક્સ છે એટલે સ્કૂલમાં પણ તારો પહેલો નંબર હશે !'
છે.'
‘ના, સ્કૂલમાં મારો બીજો નંબર છે.' વિદ્યાર્થીએ કહ્યું. ‘તો પહેલે નંબરે આવનારના કેટલા ટકા માર્ક્સ છે ?' ‘એના તો નેવ્યાશી ટકા માર્કસ છે. એ તો બહુ જ હોશિયાર વિદ્યાર્થી
‘તો એ કઇ કૉલેજમાં દાખલ થવાનો છે ?’ ‘ના, એ તો ભણવાનો જ નથી.’
‘કેમ ?’
‘એ બહુ ગરીબ છોકરો છે. એની પાસે ભણવાના પૈસા જ નથી.’ ફાધર એક મિનિટ વિચારમાં પડી ગયા. એક તેજસ્વી છોકરો ગરીબીને કારણે આગળ ભણી નહિ શકે. ફાધરે કહ્યું, ‘તું મને એ છોકરાનું નામ અને સરનામું કાગળ પર લખી આપ.’ ફાધરે તરત ને તરત કલાર્કને બોલાવી તે જ વખતે એ છોકરાને Reply Paid Express તાર કરાવ્યો. તારમાં જણાવ્યું કે જવા-આવવાનું ભાડું, કૉલેજની ફી, હૉસ્ટેલમાં રહેવાનો ખર્ચ વગેરે આપવામાં આવશે, માટે તરત મુંબઇ આવીને મળી જા,’
છોકરો આવી પહોંચ્યો. ગરીબ અને ગભરુ હતો, પણ ઘણો જ તેજસ્વી હતો. ફાધરે એને કૉલેજમાં દાખલ કર્યો અને બધી જ સગવડ કરી આપી.
આ વાત જ્યારે અમે સ્ટાફના અધ્યાપકોએ જાણી ત્યારે ફાધરના માનવતાવાદી કરુણાભર્યા કાર્યની ભારે અનુમોદના કરી.
ત્રીજી ડિસેમ્બર એટલે કૉલેજનો વાર્ષિક દિવસ, કારણ કે એ સેંટ ફ્રાન્સિસ ઝેવિયર્સનો એ જન્મ દિવસ. એ દિવસે કૉલેજમાં રજા પડે, પહેલાંના વખતમાં એ દિવસે બીજી કંઇ પ્રવૃત્તિ રહેતી નહિ. ફાધર બાલાગેરે એ દિવસને વધુ મહિમાવંતો બનાવ્યો, એ દિવસે સાંજે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખ્યો. સાથે મનોરંજનનો કાર્યક્રમ પણ હોય. ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને પણ નિમંત્રણ અપાય. એકાદ ભૂતપૂર્વ વિદ્યાર્થીને જ અતિથિ વિશેષ તરીકે બોલાવાય. કૉલેજના હજારેક જેટલા વિદ્યાર્થીઓ બેસી શકે એ માટે કમ્પાઉન્ડમાં ખુલ્લામાં મંચ બાંધી ઠાઠમાઠથી કાર્યક્રમ યોજાવા લાગ્યો. પછી તો મહિના અગાઉથી બધી તૈયારીઓ થવા લાગતી. વિદ્યાર્થીઓ પણ ઉત્સુકતાથી એ દિવસની રાહ જોવા લાગતા. કૉલેજની પ્રવૃત્તિઓમાં એક યશકલગીરૂપ આ કાર્યક્રમ બની ગયો હતો. એનો યશ ફાધર બાલાગેરના ફાળે જાય.
૧૯૫૦માં હું ગુજરાતી વિષય સાથે મુંબઇ યુનિવર્સિટીમાંથી એમ. એ. થયો. ગુજરાતી વિષયમાં યુનિવર્સિટીમાં પ્રથમ નંબરે આવવા છતાં કોઇ કૉલેજમાં અધ્યાપક તરીકેની નોકરી મળી નહિ. એટલે પત્રકારત્વના ક્ષેત્રમાં હું જોડાયો. મુંબઇમાં ‘જનશક્તિ' નામના વર્તમાનપત્રના તંત્રી વિભાગમાં મેં જવાબદારી સ્વીકારી લીધી. નોકરીને છએક મહિના થયા હશે ત્યાં એક દિવસ મારા પ્રોફેસર શ્રી મનસુખલાલ ઝવેરી મને ‘જનશક્તિ’ માં મળવા આવ્યા. મને આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું, ‘જૂનથી ઝેવિયર્સમાં ગુજરાતીના લેકચ૨૨ તરીકે જોડાવ ખરા ? અમે તમારું નામ સૂચવ્યું છે અને ફાધર તમને સારી રીતે ઓળખે છે. એમની પણ ઇચ્છા છે કે તમે ઝેવિયર્સમાં જોડાવ.’
પણ કૉલેજમાં લેકચ૨૨ તરીકે સ્થાન મળતું હોય તો એ વધારે ગમતી મને જનશક્તિમાં લેકચરર કરતાં પણ વધુ પગાર મળતો હતો, વાત હતી. મારા અધ્યાપકો પ્રો. મનસુખભાઇ ઝવેરી અને પ્રો. ગૌરીપ્રસાદ ઝાલા સાથે હું ફાઘર બાલાગેરને મળ્યો. ફાધરે પોતાનો
Page #44
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-પ-૯૭.
આનંદ વ્યક્ત કર્યો. ફાધરે દરખાસ્ત મૂકી. “તમે જુવાન છો, નાની ફાધરે કહ્યું, “એ બધું સાચું, પણ કૉલેજ આમાં કશું કરી શકે એમ ઉંમરના છો.મારી તમને વિનંતી છે કે તમે સાથે એન. સી. સી. માં નથી. હું એ માટે દિલગીર છું.’ ઓફિસર તરીકે પણ જોડાવ.” મેં તે માટે સંમતિ આપી અને પૂના જંઈ “તો ફાઘર, મારે આપણી કૉલેજની નોકરી છોડી દેવી પડશે. હું એન.સી.સી. માટે ઇન્ટરવ્યુ પણ આપી આવ્યો. પસંદગી થઈ અને કેટલા બધા ભાવથી કૉલેજમાં જોડાયો અને હવે દુઃખ સાથે મારે કોલેજ માર્ચથી જન સુધી બેલગામના લશ્કરી મથકમાં તાલીમ લેવાનું પણ છોડવી પડશે. મારા ઘરની આર્થિક સ્થિતિ જોતાં હું પાર્ટટાઇમ નોકરી ગોઠવાઈ ગયું.
ચાલુ રાખી શકીશ નહિ.” આટલું બોલતાં બોલતાં તો મારી આંખમાંથી ઘણી સંસ્થાઓમાં બને છે તેમ એના મોવડીઓ કરતાં એનો દડદડ દડદડ આંસુ સરી પડ્યાં. હું ઊભો થઈ ગયો. ફાધર પણ ઊભા કર્મચારીગણ વધુ ચતુર હોય છે. ફાધર સાથે બધી વાતચીત બરાબર થઈ ગયા. તેઓ બોલ્યા, ‘પ્રો. શાહ, લાગણીવશ ન થાઓ, થઈ ગઈ હતી, પરંતુ મારા હાથમાં એપોઇન્ટમેન્ટ લેટર આપવામાં હું અસ્વસ્થ ચિત્તે સ્ટાફરૂમમાં આવીને બેઠો. દસેક મિનિટ થઈ હશે આવ્યો ત્યારે તે પાર્ટટાઈમ લેકચરરનો હતો. હું ફાધર પાસે પહોંચ્યો. ત્યાં સંદેશો આવ્યો કે “ફાધરે તેમને બોલાવે છે.’ હું પહોંચ્યો. ફાધરે. ફાધરે હેડકલાર્કને બોલાવ્યો. એણે કહ્યું, “પ્રો. શાહનું અધ્યાપનકાર્ય તો મને બેસાડ્યો અને મારા હાથમાં પત્ર આપતાં કહ્યું, “પ્રો. શાહ, તમે ૨૦મી જનથી થશે. એન.સી.સી.ની તાલીમ માટે આપણે ચાર મહિના મારા હૃદયને હલાવી નાખ્યું. તમારે માટે તરત જ ફુલટાઇમ અગાઉથી એપોઈન્ટમેન્ટ આપવી પડે છે. આ ચાર મહિનાનો પગારતો એપોઈન્ટમેન્ટનો લેટરટાઇપ કરાવી નાખ્યો. આ તમારો એપોઇન્ટમેન્ટ વગર ભણાબે જ કૉલેજને આપવો પડે છે. એટલે હાલ પાર્ટટાઈમ લેટર.’ આ કોલેજ માટેની તમારી લાગણી મને સ્પર્શી ગઈ છે, તમારા એપોઇન્ટમેન્ટ આપી છે.”
કામ માટે મને બહુ આદર છે. એન.સી.સી.માં પણ તમારું કામ ' મેં કહ્યું, “કૉલેજે વગર ભણાબે એ પગાર આપવો પડે છે. પરંતુ
વખણાય છે. આશા રાખું છું કે હવે તમારે કોઇ બીજે ક્યાંય જવાનો હું તો બીજી કુલટાઇમ નોકરી છોડીને કૉલેજના કામ માટે તાલીમ લેવા
'વિચાર-નહિ કરવો પડે.” . જાઉં છું. મને તો આર્થિક નુકસાન થાય છે.”
ફુલટાઇમ એપોઈન્ટમેન્ટનો પત્ર મળતાં ફરી મારી આંખમાંથી.
આંસું વહ્યાં. પરંતુ ફાધરે મને આગ્રહ કર્યો અને જૂનથી ફૂલટાઇમ કરી આપવાનું
સ્ટાફરૂમમાં આવી મનસુખભાઈ તથા ઝાલાસાહેબને વચન આપ્યું. છેવટે ફાધરની વિનંતી મારે સ્વીકારવી પડી.
એપોઈન્ટમેન્ટનો પત્ર મેં વંચાવ્યો. તેઓ બંનેને બહુ આશ્ચર્ય થયું. એન.સી.સી.ની તાલીમ લઈ હું મુંબઈ પાછો આવ્યો અને તેઓએ કહ્યું, “અમે ફાઘર સાથે ઘણી માથાકૂટ કરીને થાક્યા અને કોલેજમાં જોડાઇ ગયો. જૂનમાં મને કુલટાઇમ કરવાની વાત કૉલેજે કરી તમારા જવાથી આ પત્ર તરત આપી દીધો.’ નહિ એટલે મેં મનસુખભાઈ અને ઝાલાસાહેબને વાત કરી. તેઓ ફાધર મેં જે પ્રમાણે બન્યું તે કહ્યું. સમસ્યાનો સુખદ અંત આવ્યો એ માટે પાસે ગયા. વાતવાતમાં બે મહિના નીકળી ગયા. પછી એક દિવસ તેઓએ પણ પોતાનો હર્ષ વ્યક્ત કર્યો. કાધરને મળી આવીને તેઓએ મને કહ્યું, “૨મણભાઈ, ફાધર તો આ ઘટના પછી ફાધર બાલાગે૨ સાથે મારી આત્મીયતા વધી ગઈ. કલટાઈમ કરવાની ના પાડે છે. હેડ કલાર્કે કહ્યું કે કુલટાઇમ થવા માટે તેમાં પણ તેઓ વારંવાર એન.સી.સી.ની પરેડ જોવા આવતા અને તમારે ભાગે અઠવાડિયે દસ લેકચર લેવાનાં હોવાં જોઈએ. પણ તમારી એન. સી.સી.ના કેમ્પમાં પણ આવતા. એથી પણ આત્મીયતામાં ઉમેરો પાસે તો નવ લેકચર છે.'
થતો રહ્યો હતો. પણ હું તો તેર લેકચર લઉં છું.”
ઝેવિયર્સ કૉલેજમાં એન.સી.સી.ના અમારા કેડેટોની કંપની તે પણ કલાર્કે કહ્યું કે યુનિવર્સિટીના નિયમ પ્રમાણે તમારે ભાગે નવ “બી” કંપની હતી. એ.બી.સી. અને ડી. એ ચાર કંપનીના બેટેલિયનના લેકચર આવે છે. તમને કૉલેજે વધારાનાં જે લેકચર આપ્યાં છે તેની વાર્ષિક કેમ્પમાં સ્પર્ધાઓ થતી અને તેમાં શ્રેષ્ઠ કંપનીની ટ્રોફી અમારી યુનિવર્સિટીના નિયમ પ્રમાણે જરૂર નથી. એ તમારે ન લેવાં હોય તો બી કંપનીને મળતી. તેમાં ફાધર બાલાગેરનું પ્રોત્સાહન ઘણું રહેતું. તમે ના પાડી શકો છો.'
એન.સી. સી.માં હું ત્યારે લેફટનન્ટ હતો. ફાધર બાલાગે અમારા મેં મનસુખભાઈ અને ઝાલાસાહેબને કહ્યું, “હું મારી ફુલટાઈમ એન.સી.સી. કેમ્પની દર વર્ષે મુલાકાત લેતા અને બે દિવસ રોકાતા. નોકરી છોડીને કૉલેજમાં આવ્યો તે વખતે તમે મને કુલટાઇમની વાત સમાન્ય રીતે અન્ય કૉલેજના પ્રિન્સિપાલો જવલ્લે જ કેમ્પની મુલાકાત. કરી હતી. ફાધરે પણ ફુલટાઇમની વાત કરી હતી. હવે યુનિવર્સિટીનો લેતા. ફાધર વાર્ષિક સ્પર્ધાઓના આગલે દિવસે આવી જતા. કૉલેજના નિયમ બતાવી ફુલટાઇમ કરવાની કૉલેજ ના પાડે તે બરાબર ન બધા કેડેટોને અમે એકત્ર કરતા અને ફાધર તેઓને ઉદ્દબોધન કરતા. કહેવાય.'
બીજાને જશ આપવાની ફાધરની નીતિ રહેતી. તેઓ અમારા કંપની તેઓએ કહ્યું, “રમણભાઇ, અમે બે કલાક ફાધર સાથે માથાકૂટ કમાન્ડરની અને ઓફિસરોની ભારે પ્રશંસા કરતા. કેડેટો ઉત્સાહી થઈ કરી. કહેવાય એવા કડક શબ્દોમાં કહ્યું. પરંતુ ફાધરે છેવટ સુધી મક્કમ જતા અને પરેડ તથા બીજાં બધાં કામ ચીવટ અને ખંતપૂર્વક કરતા. જ રહ્યા. આવું થશે એવી અમને કલ્પના પણ નહોતી. અમે દિલગીર અમને ઓફિસરોને ખાતરી થઈ ગઈ હતી કે ફાધરના આવવાથી જરૂર છીએ કે હવે આમાં અમે બીજું કશું કરી શકીએ એમ નથી. એટલે ફરક પડે જ છે. કૉલેજમાં રહેવું કે ન રહેવું એ નિર્ણય તમારે કરવાનો છે.
એક વખત અમારો વાર્ષિક કેમ્પ દેવલાલીમાં હતો. ફાધર એ. એમ કરતાં કરતાં પહેલું સત્ર પૂરું થઈ ગયું. મને થયું કે નોકરી કેમ્પમાં આવવાના હતા. પરંતુ એમને બહારગામથી મુંબઇ પાછા છોડતાં પહેલાં મારે ફાધરને ફરી એક વખત જાતે મળી લેવું જોઈએ. હું આવતાં મોડું થઈ ગયું અને મુંબઈથી દેવલાલીની સવારની ટ્રેન તો સમય નક્કી કરીને ફાધર પાસે ગયો. ફાધરે યુનિવર્સિટીના એ જ નીકળી ગઈ. એ દિવસોમાં ટ્રેન ઓછી હતી. તેમાં પણ દેવલાલી સ્ટેશને નિયમોની વાત કરી. મેં ફાધરને કહ્યું, “તમે જાણો છો કે હું કુલટાઇમ ઊભી રહેનારી ટ્રેન તો એથી પણ ઓછી હતી. હવે કરવું શું? ફાધર નોકરી છોડીને અહીં આવ્યો છું. આ મારી માતૃસંસ્થા છે અને એને માટે વિમાસણમાં પડી ગયા. મુંબઈથી દેવલાલી સુધીનો મોટરકારનો રસ્તો મને અત્યંત પ્રેમ છે. મને અહીં ભણાવવું ગમે છે પરંતુ મારે મારા કુટુંબનું ઘણો જ ખરાબ હતો. છથી આઠ કલાકે મોટરકાર પહોંચે. પણ, પણ જોવું જોઈએ. અમે સાધારણ સ્થિતિના માણસો છીએ. મારાં મોટરકારની વ્યવસ્થા તરત થઈ શકે એમ નહોતી. કૉલેજની ઓફિસમાં માતા-પિતા પૂછે છે કે વધારે પગારની નોકરી છોડીને ઓછા પગારની કામ કરતા બધર સાબાતે મોટરસાઈકલ ચલાવતા. ફાધર બાલાગેરે નોકરી મારે શા માટે ચાલુ રાખવી જોઇએ?”
તેમને પૂછી જોયું કે મોટરસાઈકલ પર તેઓ તેમને દેવલાલી લઈ જઈ
Page #45
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૯૭
પ્રબુદ્ધ જીવન
શકે કે કેમ ? બ્રધરે કહ્યું કે રસ્તો ઘણો હાડમારીવાળો અને થકવનારો છે છતાં ફાધરની આજ્ઞા થાય તો પોતે તેમને લઈ જવા તૈયાર છે. ફાઘ૨ને પાછળની સીટ ૫૨ બ્રધરના ખભા પકડીને બેસવાનું હતું. ફાધરે હિંમત કરી અને બ્રધરને કહ્યું કે પોતે દેવલાલી જવા તૈયાર છે. આઠ કલાકની મોટરસાઇકલ પર મુસાફરી કરીને ફાધર આવી પહોંચ્યા. એથી એમને ઘણો પરિશ્રમ પડ્યો હતો. પણ એમના આગમનથી કેડેટોનો ઉત્સાહ વધી ગયો. ફાધર વિદ્યાર્થીઓના અને કૉલેજના કામ માટે શારીરિક કષ્ટની પરવા ન કરતા.
એમના તરફ ખેંચાય, ઝેવિયર્સ કોલેજના અગાઉના પ્રિન્સિપાલ ફાધરો ફાધર બાલાગેરનું વ્યક્તિત્વ જ એવું વાત્સલ્યભર્યું હતું કે સૌ એકંદરે સ્ટાફ અને વિદ્યાર્થીઓમાં બહુ ભળતા નહિ. તેઓ કૉલેજમાં પિરિયડ લીધા પછી પોતાના અલગ આવાસમાં જ ઘણુંખરું ચાલ્યા જતા. ફાધર બાલાગેર બધા વિદ્યાર્થીઓ સાથે અને સ્ટાફના સભ્યો સાથે ભળી જતા. પોતે મોટા છે અĀવા પોતાનો સમય બહુ કિંમતી છે એવું ક્યારેય લાગવા ન દે, મળે તો રસ્તામાં ઊભા રહીને આપણી સાથે નિરાંતે વાત કરે.
.
એક વખત ભર ઉનાળામાં વૈશાખ મહિનામાં ફાધરને બનારસ અને અલ્હાબાદમાં ત્યાંની યુનિવર્સિટીઓના કાર્યક્રમમાં ભાગ લેવા જવાનું થયું. ઘણાએ કહ્યું કે આવી અસહ્ય ગરમીમાં તમારાથી જવાય નહિ. તમે વિદેશી છો. તમને ગ૨મી વધુ લાગશે.’
-
પરંતુ ત્યાં જવા માટે ફાધર દૃઢનિશ્ચય હતા. એ દિવસોમાં એરકંડિશનની સગવડ રેલવેમાં, યુનિવર્સિટીના અતિથિગૃહમાં કે હોટેલોમાં હજુ થઇ નહોતી. ફાધર ગયા અને કાર્યક્રમોમાં હાજરી આપી પાછા આવ્યા. અમે પૂછ્યું, ‘ફાધર, તમને ગરમી કેવી લાગી ? ફાધરે કહ્યું, ‘મને જરાય ગરમી લાગી નથી. ત્યાં ગરમી સખત પડતી હતી, પણ મેં મારો પોતાનો ઉપાય શોધી કાઢ્યો હતો. હું બહુ ખાતો નહિ. લીંબુનું તાજું બનાવેલું ઠંડું શરબત વધારે પીતો અને ખાસ તો દિવસમાં ચાર વખત ઠંડા પાણીથી નાહતો. એથી મને જરાય ગરમી લાગી નહિ
ફાધર કેવા ખડતલ હતા તે આવા પ્રસંગો પરથી જોઈ શકાય છે. ફાધર બહારગામ કાર્યક્રમોમાં ભાગ લેવા ઘણું જતા, રેલવેમાં રિઝર્વેશન મળે ન મળે તેની બહુ દરકાર કરતા નહિ. ક્યારેક રિઝર્વેશન વગરના ડબ્બામાં રાતની મુસાફરીમાં બેસવાની જગ્યા મળી ન હોય તો નીચે કશુંક પાથરીને બેસી જતા. ફાધરમાં પોતાના પદની મોટાઇની જરા પણ સભાનતા નહોતી.
એક વખત ફાઘર બાલાગેર વિદ્યાર્થી સાથે સમાજસેવા માટેના એક કેમ્પમાં જઇને રહ્યા હતા. પરંતુ એ ગીચ ગંદા વિસ્તારમાં ૨હેવાને કા૨ણે ફાધરને સખત તાવ આવ્યો. બધાએ ફાધરને આગ્રહ કર્યો કે એમણે કૉલેજમાં પાછા ચાલ્યા જવું જોઇએ. પણ ફાઘરે કહ્યું કે તાવ તો ઊતરી જશે, માટે તેઓ કેમ્પ પૂરો થાય ત્યાં સુધી રોકાશે જ. ફાધરનો આગ્રહ એટલો બધો હતો કે કોઇ એમને સમજાવી શક્યું નહિ. તાવની ખબર પડતાં કોલેજના રેક્ટર ફાધર સન્માર્તિ કેમ્પમાં આવી પહોંચ્યા. એમણે જોયું કે ફાધર બાલાગેર તાવથી પથારીવશ છે. એટલે એમણે ફાધર બાલાગેરને વિનંતી કરી કે તેઓએ કૉલેજમાં પાછા આવી જવું જોઇએ. પણ ફાધર બાલાગેર એકના બે ન થયા. કલાક માથાકૂટ ચાલી હશે. ફાધર રેક્ટરને લાગ્યું કે ફાધર બાલાગેર એટલા બધા મક્કમ છે કે માનશે નહિ. માટે હવે બીજું શસ્ત્ર અજમાવવું પડશે. કૉલેજમાં પ્રિન્સિપાલની ઉપરની પદવી તે રેક્ટરની, ફાધર સન્માર્તિએ કહ્યું, ‘ફાધર બાલાગેર, હું તમને વિનંતી કરીને થાક્યો, પણ તમે માનતા નથી. હવે હું રેક્ટર તરીકે તમને આજ્ઞા કરું છું કે તમારે કેમ્પ છોડીને મારી સાથે મુંબઇ આવવાનું છે.’
ઉપરી ફાધરની આજ્ઞા થતાં એક શબ્દ બોલ્યા વિના અને એક ક્ષણનો પણ વિચાર કર્યા વિના ફાઘર પથારીમાં તરત બેઠા થઇ ગયા. બે મિનિટમાં પોતાની બધી વસ્તુઓ બેગમાં ગોઠવી લઇને તૈયાર થઇ ગયા અને ફાધર સન્માર્તિ સાથે મુંબઇ આવી ગયા. ઉપરીઓ પ્રત્યે ફાધર બાલાગેર કેવા આદરભાવવાળા અને વિનયવાળા હતા તે આ
પ્રસંગ ૫૨થી જોઇ શકાય છે.
ફાધર બાલાગેરે ઝેવિયર્સ કોલેજના આચાર્ય તરીકે ૧૯૪૯થી ૧૯૫૮ સુધી કામ કર્યું. ખ્રિસ્તી મિશનરી પાદરીઓની એક પ્રથા સારી છે કે કોઇપણ હોદ્દા પરની વ્યક્તિ જીવનના અંત સુધી એ હોદ્દા ઉપર રહે એવું અનિવાર્ય નથી. સામાન્ય રીતે પાંચથી નવ વર્ષ સુધી કોઇપણ ફાધર એ હોદ્દા પર ૨હે, પછી નિવૃત્ત થાય. નિવૃત્ત થયેલા ફાધરને બીજા
જ
કોઇ ફાધરના હાથ નીચે અધ્યાપક તરીકે કામ કરવામાં કોઇ શરમ-સંકોચ નડે નહિ,
સામાન્ય રીતે કોલેજના બીજા ફાધરો કરતાં ફાધર બાલાગેર લોકસંપર્ક વધુ રાખતા હતા. બહારના સામાજિક કાર્યક્રમોમાં જતા. અધ્યાપકો કે વિદ્યાર્થીઓના લગ્નપ્રસંગે પણ હાજરી આપતા . ઝેવિયર્સ કોલેજમાં ૧૯૫૧માં હું જોડાયો અને ૧૯૫૩માં મારાં લગ્ન હતાં, મેં ફાધરને નિમંત્રણ આપ્યું .ફાઘર અમારા લગ્નપ્રસંગે પધાર્યાં હતા અને દોઢેક કલાક બેસી આવેલા બધા વિદ્યાર્થીઓ અને અધ્યાપકો સાથે પણ હળ્યામળ્યા હતા. કૉલેજમાંથી ભણી ગયેલા કોઇ ગુજરાતી વિદ્યાર્થીના લગ્નની કંકોતરી મળી હોય તો ફાધર મને કોઇક વખત સાથે આવવા માટે પણ કહેતા, કારણ કે એ વિદ્યાર્થી સિવાય અન્ય કોઇને ફાધર ઓળખતા ન હોય.
ફાધર બાલાગેર સ્વતંત્રતા બ્રિટિશ રાજ્યના શાસનકાળ દરમિયાન ભારત આવ્યા હતા. તેઓ સ્પેનના વતની હતા. તેઓ ગોરા હતા. જૂના વખતમાં યુરોપથી આવેલા ગોરા પાદરીઓ અને ભારતનાં બિનગોરા પાદરીઓ વચ્ચે ક્યાંક ક્યાંક અંતર રહેતું. કેટલાક ગોરા પાદરીઓમાં ગુરુતાગ્રંથિ રહેતી. તેઓ ભારતીય પાદરીઓ સાથે બહુ ભળતા નહિ, અતડા રહેતા. ફાધર બાલાગેરના મનમાં કે વર્તનમાં ગોરાકાળા વચ્ચેનો કોઇ ભેદ રહેતો નહિ. તેઓ બધા સાથે પ્રેમથી
હળીમળી જતા.
તે
ફાધર રેક્ટર તરીકે કામ કર્યું. ત્યારપછી એમણે સૌથી મહત્ત્વનું કાર્ય કર્યું ફાધર બાલાગેરે પ્રિન્સિપાલ તરીકે નિવૃત્ત થયા પછી કેટલોક સમય ૧૯૬૪માં મુંબઇમાં મળેલા ૩૮મા આંતરરાષ્ટ્રીય ખ્રિસ્તી કોંગ્રેસના મહામંત્રી તરીકેનું હતું. બે વર્ષ અગાઉથી દિવસરાત ફાધર એ કામમાં લાગી ગયા. એમની વ્યવસ્થાશક્તિની, સૂઝની, દીર્ઘદષ્ટિની, સેવાભાવનાની, વિનમ્રતાની, દેશ-વિદેશના હજારો મહેમાનેને સુંદર પ્રતીતિ થઇ. કોઇપણ વ્યક્તિ એમને સહેલાઇથી મળી શકે અને દરેકની વાત તેઓ યાદ રાખે. એ દિવસોમાં ફાધરને થોડા દિવસ તાવ આવ્યો હતે, પરંતુ પથારીમાં સૂતાં સૂતાં પણ તેઓ વારાફરતી દરેકને બોલાવતા અને સૂચનાઓ આપતા. એવી જ રીતે ૧૯૬૯માં ‘ચર્ચ ઇન ઇન્ડિયા' નામના સેમિનાર વખતે પણ એમણે એવું જ સરસ કામ કર્યું હતું.
પ્રકારની જવાબદારી અદા કરી હતી. ૧૯૭૨માં એમને સિકંદરાબાદમાં ફાધર બાલાગેરે પોતે મુંબઇમાં હતા ત્યાં સુધી સક્રિય પણ વિવિધ પાદરીઓને ભણાવવાની જવાબદારી સોંપવામાં આવી. ૧૯૭૨માં નામનું ‘કોમ્યુનિકેશન સેંટર' સ્થાપવામાં આવ્યું. ફાધરે એના સ્થાપક ફાધર બાલાગેરની દોરવણી હેઠળ સિકંદરાબાદમાં ‘અમૃતવાણી’ અને ડાયરેક્ટર તરીકે સેવા આપવાનું ચાલુ કર્યું. ૧૯૯૦માં તેઓ ઉંમર તથા તબિયતને કારણે એમાંથી નિવૃત્ત થયા.
ફાધર બાલાગે૨ ૧૯૩૭માં ભારત આવ્યા ત્યારથી જીવનના અંત સુધી તેઓ ભારતમાં જ રહ્યા. છેલ્લાં કેટલાંક વર્ષોથી યુરોપથી અને તેમાં પણ ખાસ કરીને સ્પેનથી આવેલા ફાધરોને નિવૃત્ત થયા પછી પોતાના વતનમાં ફરજ સોંપવામાં આવે છે. એ રીતે કેટલાક ફાધરો નિવૃત્ત થઇને પાછા સ્પેન ચાલ્યા ગયા છે અને ત્યાં તેઓ પોતાને સોંપવામાં આવેલી ફરજો બજાવે છે. પરંતુ ફાધર બાલાગેર ભારતમાં જ રહ્યા.
સામાન્ય રીતે રોમન કેથોલિક સંપ્રદાયમાં જેસ્સુઇસ્ટ પાદરી કે સાધ્વી તરીકે બાળબ્રહ્મચારીની જ પસંદગી થાય છે. એટલે પંદર સત્તર
Page #46
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રબુદ્ધ જીવન
વર્ષની ઉંમરનાં છોકરાં-છોકરીઓને પસંદ કરવામાં આવે કે જેથી ગૃહસ્થજીવનમાં તેઓ દાખલ થવાનો વિચાર સેવે તે પહેલાં તેઓ પાદરી બની ગયા હોય, અન્ય કેટલાક ખ્રિસ્તી સંપ્રદાયમાં પરણેલી વ્યક્તિ પણ ગૃહસ્થ જીવન છોડીને સાધુ- સાધ્વી થઇ શકે છે.
છેલ્લા કેટલાક દાયકાથી રોમન કેથલિક સંપ્રદાયના પાદરીઓને અને સાધ્વીઓને માટે ઘાર્મિક વિધિ સિવાય ઝભ્ભો પહેરવાનું ફરજિયાત રહ્યું નથી. રસ્તામાં તેઓ ચાલ્યા જતા હોય તો અજાણ્યાને ખબર ન પડે કે આ કોઇ ખ્રિસ્તી પાદરી છે. પરંતુ જૂની પેઢીના ઘણા પાદરીઓએ પોતાના ઝભ્ભાનો ત્યાગ કર્યો નથી. ફાધર બાલાગેર પણ જૂની પ્રમાલિકાના ફાઘર હતા. એમણે જીવનના અંત સુધી પોતાના પાદરી તરીકેના પહેરવેશને જ ચાલુ રાખ્યો હતો.
૯૧ વર્ષની ઉંમર પછી ફાધરનું શરીર ઘસાવા લાગ્યું હતું. ૯૩ વર્ષની ઉંમરે એમને ચાલવામાં તકલીફ પડવા લાગી હતી. તેઓ લાકડી
લઇને ધીરે ધીરે ડગલાં માંડતાં હતા. કોઇક કહેતું કે ‘ફાધર, તમારે લાકડી લેવી પડે છે ?'તો ફાધર પ્રસન્નતાથી કહેતા કે ‘ભાઇ, ૯૩ વર્ષે આ શરીર પાસે આથી વધારે શી અપેક્ષા રાખી શકાય ? આટલી મોટી ઉંમરે શરીર ટકી શક્યું છે એ જ આનંદની વાત છે.’ ફાધર બાલાગેરને એક વખત પૂછવામાં આવ્યું કે ‘તમે સ્પેનથી આવી જીવન પર્યંત ભારતની સેવા કરી છે તો ભારત તમારા માટે
શું
કરી શકે ?’
ફાધરે તમારા કહ્યું ‘મેં મારું કર્તવ્ય બજાવ્યું છે. હું ભારતવાસી થઇને રહ્યો છું. ભારતીય સંસ્કારો મારા લોહીમાં આવ્યા છે. ભારત પાસેથી
નવકારમંત્ર એ જૈનધર્મનો અત્યુત્કૃષ્ટ મંત્ર ગણાય છે. તેના જેવો પ્રભાવક કલ્યાણકારી બીજો મંત્ર શોધ્યો જડે તેમ નથી. જૈનદર્શનમાં તેને ચૌદપૂર્વનો સાર કહેવામાં આવે છે. ૧૪ પૂર્વધરો પણ મૃત્યુ સમયે તેને યાદ કરી રટણ કરતાં કરતાં મરણોન્મુખ સમયને કૃતકૃત્ય કરે છે. આ મંત્રનાં નવ પદો છે. તેમાંનાં પ્રથમ પાંચ પદો વિષેનું રહસ્ય સમજવા અહીં સંક્ષેપમાં પ્રયત્ન કરીએ છીએ.
નવકારમંત્રની કેન્દ્રવર્તી શક્તિનું રહસ્ય
E ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા
કોઇપણ દેશને જીતવો હોય તો તેની રાજધાની જીતો એટલે તે જીતી ગયેલો ગણાય છે. જીતવા માટે તેના દરેકે દરેક વિભાગ જીતવાની જરૂર નથી. લશ્કરનો સેનાપતિ જીતો એટલે આખું લશ્કર શરણે આવે. તેવી રીતે દિલ્હી જીતો તો ભારત જીતેલું ગણાય. મોસ્કો જીત્યું એટલે રશિયા જીતેલું ગણાય. દેશને જીતવા તેના કેન્દ્ર પર હલ્લો જરૂરી ગણાય છે. તેવી રીતે નવકારમંત્રનું રહસ્ય તેમાં રહેલાં પાંચ પદોમાં છે. એ પદો સિદ્ધચક્રયંત્રમાં કેન્દ્રસ્થાને દર્શાવાય છે તેમાં અકલ્પ્ય રહસ્ય રહેલું છે.
તે પાંચ પદો અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ છે. અરિહંત અહીં કેન્દ્રમાં ગોઠવાયા છે, હજી તેને ચાર અઘાતી કર્મો બાકી રહ્યાં છે, છતાં પણ આસન્ન ઉપકારી હોવાથી તેને કેન્દ્રમાં સ્થાન આપ્યું છે. યંત્રમાં આ રીતે કેન્દ્રીય સ્થાને બિરાજેલા અરિહંત કેન્દ્રીય મહત્તા ધારણ કરે છે.
બીજું પદ નમો સિદ્ધાણં છે. તીર્થંકર ભગવંતો નમો સિદ્ધસ્ટ ઉચ્ચારી સમવસરણાદિ પ્રસંગોનો પ્રારંભ કરે છે. સિદ્ધો લોક અને અલોકની મધ્યમાં બિરાજેલા છે. સિદ્ધશિલાએ પહોંચેલો જીવ લોકાકાશના અગ્ર ભાગે આવેલો છે. તેઓ લોક અને અલોકના કેન્દ્રમાં રહેલા છે. આ રીતે બંનેની મધ્યમાં કેન્દ્ર બિંદુએ સિદ્ધાત્માઓ રહેલા છે.
ત્રીજું પદ આચાર્ય ભગવંતોનું છે. નવપદના યંત્રમાં તેમની ઉપર દર્શન પદ તથા નીચે જ્ઞાન પદ છે. તેઓ દર્શન અને જ્ઞાનની ઉપાસના તથા પ્રરૂપણા કરે છે. આચાર્યનું સ્થાન આ બે પદોની મધ્યમાં-કેન્દ્રમાં છે.
બેની વચ્ચે મધ્યમાં કેન્દ્રમાં રહેલાં છે.
ચોથું પદ ઉપાધ્યાયનું છે. તેઓ આચાર્ય અને સાધુની વચ્ચે રહેલાં છે. પાંચમું પદ સાધુનું, ચારિત્ર અને તપની વચમાં ગોઠવાયું છે. તેઓ ચારિત્ર અને તપના ઉપાસક છે. તે બે પદની વચ્ચે મધ્યમાં કેન્દ્રીય સ્થાને આવે
છે.
બદલાની કોઇ આશા મારે રાખવાની ન હોય, મારે જો માગવાનું હોય તો એટલું જ માંગું કે મારા મૃત્યુ વખતે મારા શરીરને દફનાવવા માટે છ ફૂટની જગ્યા જોઇશે. આ છ ફૂટની જગ્યા સિવાય બીજું કશું મારે જોઇતું નથી.’
કે
ફાધર દિવસે દિવસે વધારે અંતર્મુખ બનતા જંતા હતા. તેઓ આધ્યાત્મિકતા તરફ વધુ ઢળવા લાગ્યા હતા. તેઓ પ્રાર્થના અને ધ્યાન માટે અગાઉ કરતાં વધુ સમય આપતા હતા. પોતાનું મૃત્યુ નજીક આવી રહ્યું છે એમ તેમને લાગતું અને તે માટે તેઓ સજ્જ હતા. તેઓ કહેતા સંસારના લોકોની નજરમાં મોટા દેખાવું એના કરતાં પરમાત્માની નજરમાં મોટા દેખાવું એ વધારે સારું છે.' ફાધર પુનર્જન્મમાં માનતા હતા. છેલ્લે છેલ્લે તેઓ કહેતા કે ‘મારો પુનર્જન્મ આ પૃથ્વીની બહાર, વિશ્વના બીજા કોઇ ભાગમાં થવાનો છે, એમ મને લાગ્યા કરે છે.’
ફાધર બાલાગેર માનવ નહિ પણ મહામાનવ જેવા હતા, એમની પ્રતિભા વિરલ હતી, એમનું વ્યક્તિત્વ અનેકને પોતાના તરફ ખેંચે એવું હતું. બીજાનું હૃદય જીતવાની કળા એમને સહજ હતી. મુંબઇમાં અને
પછી સિકંદરાબાદમાં એમના ગાઢ સંપર્કમાં આવેલી વ્યક્તિ ખ્રિસ્તી હોય
કે
બિનખ્રિસ્તી હોય તે દરેકને એમ લાગતું કે ફાધર અમારા છે.
ફાધર બાલાગેર મારે માટે તો વાત્સલ્યસભર ફાધર જેવા જ હતા.
યાદ કરું છું ત્યારે એમનાં અનેક સ્મરણો નજર સામે તરવરે છે.
ફાધર બાલાગેરના દિવ્યાત્માને માટે શાન્તિ પ્રાર્થુ છું I
એમને
તા. ૧૬-૫-૯૭
] રમણલાલ ચી. શાહ
આ રીતે નવકારમંત્રનાં નવ પદોમાં કેન્દ્રીય સ્થાને રહેલાં આ પાંચે પદોમાં કેન્દ્રીય સ્થાને રહેવાથી જે મહત્તા, જે ગૌરવ, જે સામર્થ્ય, જે ઉત્કૃષ્ટતા, જે અદ્વતીયતા, જે ઉપયોગિતા, જે બળ, જે શક્તિ વગેરે છે તેથી આ પાંચે પદોની પર્યાપાસનાદિ સર્વ પાપ અને તેના અધ્યવસાયો ક્ષીણ ક૨વાનું ગજબનું ગૌરવ, શક્તિ ધરાવે છે. સર્વ પાપોનો નાશ તે આ રીતે કરે છે. પાપનું ફળ તો ભોગવવું જ પડે, પણ પાપની જે શૃંખલા, જે પરિપાટી, જે અનુસંધાન, જે પરંપરાદિ ઉત્પન્ન થાય તેનો નાશ કરે છે. પાપનો નાશ એવી રીતે કરે છે કે જેથી તેનો અનુબંધ નષ્ટ થઇ જાય છે.
આ રીતે કેન્દ્રીય સ્થાને રહેલાં આ પાંચ પદોની ગણના, રટણા, ઉપાસનાદિ સામર્થ્ય, શક્તિ, સમતાદિ આપવા દ્વારા સર્વ પાપોનો નાશ કરવાનું બીજ ધરાવે છે અને તેથી તે બધાં જ મંગલોમાં શ્રેષ્ઠ મંગલ તરીકે સ્થાપનાપન્ન થાય છે. કેન્દ્રીય સ્થાને આ રીતે રહસ્યધારી આ પાંચ પદો નવ પદમાં નગરાદિમાં જે મહત્તા રાજધાનીની છે તેવું અદ્વિતીય સ્થાન ધરાવે છે. આ કેન્દ્રવર્તી શકિતનું રહસ્ય પ્રથમ પાંચ પદોમાં છુપાયેલું છે. પાંચેય પો આ રીતે કેન્દ્રમાં ગોઠવાયેલાં હોવાથી પરિધ નહીં, પણ કેન્દ્રીય શક્તિ બક્ષે છે જે આ કેન્દ્રીય તત્ત્વોને કલ્યાણકારી મહામાંગલિક બનાવે છે.
આમ કેન્દ્રમાં રહેલી રાજધાનીઓ તે તે દેશની સર્વશક્તિનું કેન્દ્ર, માધ્યમ ગણાય છે, તેવી રીતે ઉપર જણાવેલાં પાંચ પંદો જે કેન્દ્રીય સ્થાને રહેલાં છે તેના દ્વારા જે શક્તિ, સામર્થ્ય ઉપાસના ગણનાદિમાં પ્રાપ્ત થાય તે અદ્વિતીય, અકલ્પનીય શક્તિનું કેન્દ્ર બની ધર્મબીજનું વાવેતર કરી તેમાંથી પ્રાપ્ત થનારા ફળોની પરંપરા, અનુબંધ કરે છે જેમાં તે પાંચેની શક્તિ પાંચગુણી થઇ મહામાંગલિક પુણ્યનો સ્ત્રોત બને છે. એ મોક્ષલક્ષ્મી આપી શકે છે અને તેથી જ ચૌદપૂર્વધારીઓ પણ મૃત્યુ સમયે નવકારમંત્ર યાદ કરતાં કરતાં સમાધિમૃત્યુની પ્રતીક્ષા કરે છે.
વિશેષમાં સિદ્ધચક્રયંત્રમાં જે રીતે અરિહંતાદિ નવને ગોઠવ્યાં છે તે
દરેકને, તેઓની આસપાસ, આગળ-પાછળ રહેલાંની મધ્યમાં કેન્દ્રમાં હોવાથી ઘણી વિપુલ કેન્દ્રીય તાકાત, શક્તિ સામર્થ્ય મળે છે તેથી કેન્દ્રીય શક્તિધારક આ પાંચે પદને શક્તિસ્ત્રોત ગણાવી શકાય.
Page #47
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૫-૯૭
પ્રબુદ્ધ જીવન
પ્રાચીન ભારતમાં ગુરૂ-શિષ્ય સંબંધ
| I હેમાંગિની જાઇ બહિરંગ સંબંધોને પ્રયત્નપૂર્વક પરાણે બાંધવા પડતા હોય છે, પરમાત્મા માનવેતર ગુરુ છે. પ્રકૃતિ માનવેતર ગુરુ છે. અંતરંગ સંબંધો અનાયાસે, સહજપણે આપોઆપ કેળવાતા હોય છે. પ્રકૃતિના મુક્ત વાતાવરણમાં અને પરમાત્માના ખુલ્લા દરબારમાં ગુરુ-શિષ્યનો સંબંધ આવી કેળવણીનો અંતરંગ સમંજસ સંબંધ છે. ગુરુ દત્તાત્રેયને પણ જ્ઞાન આપવાવાળા ગુરુઓ ભારતીય સંસ્કૃતિ અને ગુરુ-શિષ્યનો સંબંધ એટલે બિંબ અને પ્રતિબિંબનો સંબંધ. ગુરુ કોને પરંપરામાં છે. વૈશેષિકો અને વૈજ્ઞાનિકોના અણુથી સાંખ્યનામહત સુધી કહીશું ? શિષ્ય કોણ છે એની ખબર પડે તો ગુરુ કોને કહેવાય એનો અને રેખાગણિતના બિન્દુથી ભૂગોળના સિન્ધ સુધી નાના-મોટા બધા અંદેશો આપોઆપ આવે. ગુરુ એ પારમાર્થિક સંસ્થા છે અને શિષ્યત્વ પદાર્થો માનવમાત્રના ગુરુ છે. જિજ્ઞાસની આજીવન અવસ્થા છે. જિજ્ઞાસાનું પ્રતિપલ પ્રાણવંત રહેવુંઉપનિષદની કથાનું દષ્ટાંત લઇએ. આઠ-દસ વર્ષનો બાળક એ જ શિષ્યની જીવન-સાધના છે. જ્યાં સુધી જિજ્ઞાસા જીવંત છે ત્યાં હાથમાં સમિધ લઇ ગુરુ પાસે ગયો. ગુરુએ ૪૦૦માંથી હજાર ગાયો સુધી શિષ્યની અવસ્થા સતત સંચરિત છે. આ સાતત્યનું, આ સાયુજ્ય બનાવવાની યોજના આપી દીધી. દોઢ વર્ષ પછી શિષ્યનો તેજસ્વી સંબંધનું ભારતીય સંસ્કૃતિમાં કંડારેલું ગુરુ-શિષ્યના શાશ્વત સંબંધનું ચહેરો જોઇ ગુરુએ પૂછયું- તને જ્ઞાન મળ્યું?” શિષ્ય કહે, “આપની સ્વરૂપ એટલે વાણી અને અર્થ સમાં પાર્વતી અને પરમેશ્વર. કૃપાથી અન્ય મનુષ્ય અર્થાતુ માનવેતર હંસ, બળદ, અગ્નિ
પાર્વતી જિજ્ઞાસાનું પ્રતીક છે અને શિવ જ્ઞાનના આદિ ગુરુ છે. આદિએ મને જ્ઞાન આપ્યું. ગુરુએ એ જ્ઞાનની પૂર્તિ કરી આપી. કથાનું આપણાં પુરાણગ્રંથો એનાં પ્રમાણ છે. પુરાણો એટલે શિવ-પાર્વતીના તાત્પર્ય એ કે ઉપનિષદકાલીન ગુરુઓ શિષ્યને ચાર દિવાલોમાં ગોંધી સંવાદો, પુરાણોનો પ્રારંભ બહુધા પાર્વતીના પ્રશ્ન અને શિવના રાખતા ન હતા. આ પરંપરાનું વીસમી સદીનું જ્વલંત દર્શાત એટલે પ્રત્યુત્તરથી કરવાની ભારતીય પૌરાણિક પરંપરા છે. ઉદાહરણઃ “ગ્યે ગુરુદેવ શ્રી રવીન્દ્રનાથ ટાગોરનું શાંતિનિકેતન. જેને માટે ગાંધીજી વૈ શિરે પાર્વતી પૃચ્છતિ વરમું | પાર્વતી માતૃસ્વરૂપ છે. કહેતા-Shantiniketan is India.’ આ કથાનું બીજું તાત્પર્ય એ કે માતૃતેજ ચંદ્ર જેવું શીતળ છે. પિતૃતેજ સૂર્ય જેવું દાહક છે. શિવ ગુરુ-શિષ્યને પ્રત્યક્ષ કે પુસ્તકિયું જ્ઞાન આપતા નહોતા. વિજ્ઞાનની સમાધિસ્થ છે. પાર્વતી સતત જાગૃત છે. કરુણામયી પાર્વતીની કૃપાદષ્ટિ પરિભાષામાં કહું તો ગુરુ “કેટલેટીક એજન્ટ' છે. ગુરુ કાંઇ જ કરતા વિના સમાધિસ્થ આદિગુરુ શિવનું જ્ઞાનનેત્ર ખોલવાનો પ્રયાસ નથી પરંતુ એમની ઉપસ્થિતિ વિના પણ કાંઈ જ શક્ય નથી. વિશેષતઃ ખોલનારને જ ભસ્મીભૂત કરે તેવો દાહક છે. કેનોપનિષદની કથા છે કે પ્રાચીનકાળમાં જ્યારે લેખનકળાકે મુદ્રણકળા અસ્તિત્વમાં ન હતી ત્યારે ઇન્દ્ર જેવા ઇન્દ્રને, દેવેન્દ્રને પણ ઉમા હૈમવતીના દર્શન વિના ગુરમુખે જ્ઞાન એ એક જ રસ્તો હતો તેથી પ્રાચીનકાળમાં હિંદુ ઉપરાંત પરમાર્થજ્ઞાન સાધ્ય નથી. તેથી કરીને ભારતીય પરંપરામાં જગજનની જૈન-બૌદ્ધ ધર્મમાં પણ ગુરુનું માહાભ્ય કાયમ રહ્યું. આજે પણ શીખપાર્વતીના પ્રતીક સમી જનની બાળકની સર્વપ્રથમ અને સર્વશ્રેષ્ઠ ગુરુ ધર્મમાં ગુરુનું મહત્ત્વ અજોડ છે. શીખ શબ્દ સંસ્કૃત “શિષ્ય' શબ્દનો છે. મહારાષ્ટ્રમાં ગુરુને માડીં' અર્થાતુ માતા કહેવાની પ્રથા છે. અપભ્રંશ છે. એની લિપિ ગુરુમુખી. એનું ઉપાસનાનું મંદિરતે ગુરુદ્વારા.
માતાનો ગર્ભ બાળકની પહેલી પાઠશાળા છે. ગર્ભાધાન, પુંસવન એમનો ઉપાસ્ય ગ્રંથ તે ગુરુગ્રંથ સાહિબ, શીખ ધર્મ ગુરુ-શિષ્ય પરંપરાનું અને સીમન્તોન્નયન ત્રણે સંસ્કારોમાં ગર્ભસ્થ બાળકના કલ્યાણની સાથે મહનીય ગૌરવ કરતો ધર્મ છે. સાથે તેજ, પરાક્રમ, મેઘા, શિક્ષણાદિના સંવર્ધનની કામના પણ પ્રાચીન : ગુરુગૌરવની આવી પરંપરા હિંદુઓએ ગુરુપૂર્ણિમા અથવા તો કાળમાં કરવામાં આવતી. ચરક જેવા આયુર્વેદના આચાર્યો પણ માને વ્યાસપૌર્ણિમા દ્વારા જીવંત રાખી. વેદવ્યાસ સર્વશ્રેષ્ઠ ગુરુ છે. છે કે ગર્ભકાળમાં પણ બાળક શીખી શકે છે. એનું જ્વલંત દાંત એટલે સર્વજ્ઞાનનું ઉગમસ્થાન છે એવી ભારતીયોની ધારણા છે. સર્વ ભારતીયો અભિમન્યુ. ચક્રવૂહભેદનની કળા એણે સુભદ્રાના ગર્ભમાં જ પ્રાપ્ત કરી. માટે વ્યાસજી ગુરુવર્ય છે. વ્યાસમહર્ષિ શંકરાચાર્ય રૂપે પુનઃ અવતર્યા બાળકના જન્મ પછી પણ પિતા કરતાં યે કંઇ વિશેષ માતા જ બાળકની એવી ભાવિકોની શ્રદ્ધા છે. ગુરુ છે. શંકરાચાર્ય જેવા અનેક વિદ્વાનોનો અદ્વિતીય માતૃપ્રેમ એનું પ્રાચીન ભારતમાં હિંદુ પરંપરામાં જગદ્ગુરૂ છે. એક ભગવાન પ્રમાણ છે. સંસ્કૃત ગ્રંથોનું એને અનુમોદન છે.
શ્રીકૃષ્ણ અને બીજા તે જગદ્ગુરુ શંકરાચાર્ય. એકે ધર્મનું સંસ્થાપન કર્યું, उपाध्यायान्दशाचार्यः आचार्याणां शतं पिता। .
બીજાએ ધર્મનું પુનરુત્થાન કર્યું. કેવળ શિષ્યોનું સંખ્યાબળ ગુરુના सहस्त्रं तु पितृन्माता गौरवेणातिरिच्यते ॥... ગૌરવનો માપદંડ બની શકે ખરું? જો એમ જ હોય તો જગદ્ગુરુ
શ્રીકપણી સાંદીપનિઋષિ પાસે વર માગેલો -મgeત્તેન મૌનનન શ્રીકૃષ્ણના અંતરંગ શિષ્યો કેટલા? કદાચ એક અર્જુન અને બીજા ઉદ્ધવ. એના આધાર પર વિનોબાજીએ બીજું એક અનોખું,અમૂલું વરદાન પરન્તુ બસેથી ગીતા અમર થઈ ગઈ.' માંગ્યું માતૃમુન શિક્ષણમ્ |
અમરત્વની પ્રાપ્તિ માટે વિદ્યાદાન જેવું દાન નથી. સંસ્કૃતમાં | વિનોબાજીને મતે ભારતમાં શિક્ષણશાસ્ત્રનો સર્વોત્તમ પ્રાચીન ગ્રંથ વિધાન છે-વિદ્યાયામૃતનુ | આને કારણે અનેક ત્યાગી, નિર્લોભી, તે પતંજલિનું યોગશાસ્ત્ર. મહર્ષિ પતંજલિ પરમાત્માને ગુરુસ્વરૂપે જુએ બ્રાહમણો અત્યંત મનપૂર્વક, સર્વ પ્રકારની તૃષ્ણા ત્યાગી, છે. યોગસૂત્ર છે- સ ષ પૂર્વેષાપ 8: અર્થાત પરમાત્મા આપણા લોકકલ્યાણની કામનાથી શિષ્યોને વિધાદાન દતા, ઍમના પ્રાચીન જ્ઞાનગુરુઓના પણ ગુરુ છે. માનવમાત્રના ગુરુ છે. પુનિતપાવન ચારિત્ર્યથી પ્રભાવિત થઈ લોકો બાળકોને એમના પરમાત્માને માતા-પિતા-બંધુ-સખા અનેક સ્વરૂપે ધર્મગ્રંથો અને ગુરુકુળમાં મૂકતા. આ પ્રકારના વાતાવરણમાં ગુરુકુળની ઉદાત્ત શાસ્ત્રોએ વર્ણવ્યા છે પણ પરમગુરુ સ્વરૂપે પરમાત્માનું દર્શન કરનાર પરંપરાથી પુષ્ટ જે વિદ્વાનો બહાર પડતા તે સેવક થઇને નહીં પરંતુ મહર્ષિ પતંજલિ વિરલ આત્મા છે.
- સ્વતઃના વ્યક્તિગત તેજથી, સ્વતઃ પ્રેરણાથી જ્ઞાનપ્રદાન કરતા. પરમાત્માના કાર્યોનું અનુસરણ કરવું, પ્રકૃતિની પ્રત્યેક કતિમાંથી વિઘાથી સંવતની હોય તો ગુરુદક્ષિણા મળવાની સંભાવના ન પ્રતિબોધ લેવો, પ્રકૃતિના નિયમોનું પાલન કરતાં પ્રકતિનાં તત્ત્વો સાથે પણ હોય તો તેને વિધાદાન કરવું એવો ધર્મશાસ્ત્રનો નિયમ કાલિદાસે પ્રેમભર્યું તાદાત્મ કેળવવું માનવશિષ્ય માટે જીવનનું શિક્ષણ છે. સંત કાવ્યશાસ્ત્ર રૂપમાં સુંદર રીતે વર્ણવ્યો છે. યામ વર્ણ ગોવિર્ય જ્ઞાનેશ્વરના શબ્દોમાં કહું તો -યોની યા પછી નીવનવા. માનવીનું તે ફાનપષ્ય વળગે વત્તિ અર્થાતુ કેવળ આજીવિકા માટે વિદ્યાનો પ્રત્યેક પ્રકૃતિજન્ય કર્મ પણ એનો ગુરુ છે. એનું જીવનપાથેય છે. વિનિમય કરતા ગુરુ જ્ઞાનવિક્રેતા વણિક છે.
માપદંડ બની શકે છે કેવળ શિષ્યોને સંસ્થાપન કર્યું
રોગન* શ્રી
મારું એક અનોખો
Page #48
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રબુદ્ધ જીવન
ગુરુદક્ષિણા એટલે આજની પરિભાષામાં કહું તો Fee. ફરક માત્ર એટલો કે આજે પહેલાં ફી પછી ભણતર, પ્રાચીનકાળમાં બરોબર ઊંઘું હતું. બધું ભણતર પૂરું થાય પછી શિષ્ય જે પણ કાંઇ શક્તિ પ્રમાણે આપે તે ગુરુ પ્રેમથી સ્વીકારતા. ગુરુ ધનલોભી ન હતા. ન તો તેમને જીવન-નિર્વાહની ચિંતા હતી. ગુરુકુલનો સર્વ ખર્ચ નિભાવનાર રાજા હતા. પ્રજા પણ તેમનું યથોચિત સન્માન કરતી તેથી કોઇનાય ઓશિયાળા થયા વિના મુક્તમને ખરા હૃદયથી ગુરુ ભણાવી શકતા,
ગુરુનું કાર્ય કેવળ ભણાવવું એટલા પૂરતું જ મર્યાદિત નહોતું. ગુરુનો એ પણ ધર્મ હતો કે શિષ્યોના આચરણની રક્ષા કરે, એમનામાં સદાચારની ભાવના ભરે. એમની યોગ્યતાના સંવર્ધનમાં યોગદાન કરે. એમના કૌશલ અને પ્રતિભાને પારખી એમનો સરેવાંગીણ વિકાસ કરે, શિષ્યોમાં શુદ્ધ પુત્રભાવ સ્થાપિત કરે અને બુદ્ધિ કૌશલ્યમાં ગુરુથી ચઢી જાય તો ગુરુ પોતાનું ગૌરવ સમજે. સર્વત્ર પયમન્વિત્ઝેત્ પુત્રાબ્ઝિયાત્
पराजयम् ।
તો સામે પક્ષે શિષ્ય પણ ગુરુને પિતા અને દેવતા સમજે, “આચાર્ય દેવો ભવ’ની ભાવનાને સાર્થક કરે. ગુરુની સેવા કરવાને સાત્ત્વિક ગૌરવ માને. એમને કોઇપણ પ્રકારની અસુવિધા ન થાય તેનું ધ્યાન રાખે. કહે છે કે નાલંદામાં લગભગ ૧૫૦૦ અધ્યાપક હતા. પોતાના પ્રભાવ, વિદ્વતા, શીલ અને પાંડિત્ય માટે દૂર દૂર સુધી પ્રસિદ્ધ હતા. આમાં નાગાર્જુન, વસુબંધુ, ધર્મપાલ, શીલભદ્ર અતિ પ્રસિદ્ધ હતા. એક હજાર વિદ્વાન એવા હતા કે ૩૦ શાસ્ત્રોનું એક સાથે વિવેચન કરી શકે. ગુરુ અને શિષ્ય બન્ને એટલું મર્યાદિત, સુસંઘટિત અને આદર્શ જીવન વ્યતીત કરતા હતા કે નાલંદાના ૭૦૦ વર્ષના ઇતિહાસમાં એક પણ અપરાધ નોંઘાયો હોય તેવો દાખલો નથી. નાલંદાના છાત્ર હોવાનું ગૌરવ એશિયાભરમાં આદર જગવતું.
ગુરુકુળ પદ્ધતિનું એક સૂત્ર છે 'શિષ્યાપાયે ગુએર્લન્ડ' અપરાધ વિદ્યાર્થીનો હોય તો પણ ગુનેગાર શિક્ષક છે. શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આજે પ્રાચીનકાળમાં હતો તેટલો ઘનિષ્ઠ સંબંધ રહ્યો નથી. એટલું જ નહીં, બ્રિટિશ શિક્ષણ પદ્ધતિએ જે ‘ભદ્રવર્ગ’ અને ‘આમવર્ગ’ના ભેદ સર્જ્ય છે, બુદ્ધિજીવી અને શ્રમજીવીના મોટા અસમાન વર્ગો ઊભા થયા છે તે પ્રાચીનકાળમાં ન હતા. કારણ શ્રમસાધ્ય સ્વાવલંબન અને સામ્યયોગ પ્રાચીન ભારતીય શિક્ષણ પ્રણાલીનાં બે ફેફસાં છે. બીજું એક કારણ કે ગુરુ રાજપ્રાસાદમાં જઇને ભણાવતા નહીં. રાજપુત્રો પણ રાજ્યસુખવૈભવ વિસરી સમાજના સર્વવર્ગ સાથે નદી-નાવ–સંયોગ જેમ સમભાવથી રહેતા. જો કે ગુરુ દ્રોણ અને એકલવ્ય જેવા અપવાદોની સામે સત્યકામ જાબાલ જેવા ગુરુકુલનું ગૌરવ કરતાં ઉદાહરણો પણ છે.
ગુરુકુલોનું વાતાવરણ અત્યંત શુદ્ધ સાત્ત્વિક જીવનથી ઓતપ્રોત હતું. પારસ્પારિક સ્નેહ, સહયોગ, સેવા, સહાનુભૂતિ, સમાદર, સદ્ભાવના, સત્સંકલ્પ, તંપસ્યા, જ્ઞાનાર્જન, વિઘાર્જન, આત્મત્યાગ, સહિષ્ણુતા તથા વિવેકશીલતાથી ભર્યુંભાદર્યું હતું. આખું જીવન મુક્ત પ્રાકૃતિક વાતાવરણમાં સક્રિય વ્યતીત થવાથી શરીરમાં સ્ફૂર્તિ અને દઢતા આવતી. ઉપનિષદોનો મંત્ર છે – સાધુ સ્થાત્ યુવા સાધુ સ્વાત્ आशिष्ठो बलिष्ठो ढिष्ठो वा.
કન્યાઓ માટે જુદાં ગુરુકુળો અસ્તિત્વમાં ન હતાં છતાં ગાર્ગી, મૈત્રેયી, વિશ્વવારા, લોપામુદ્રા, ધોષા, આત્રેયી, કિસા ગૌતમી, સુજાતા, અનુપમા, નંદા જેવી અનેક વિદુષીઓ વિદ્યમાન હતી જ. આચાર્યપિતા અથવા પતિ સ્ત્રીના ગુરુ હતા. શિવ-પાર્વતી, અજ-ઇન્દુમતી, ઉદયન-વાસવદત્તા એનાં જ્વલંત દૃષ્ટાંતો છે. કેટલાક સંસ્કૃત પંડિતોએ ૩ સહ નાવવતુ એ ઉપનિષદમંત્રને ગુરુ-શિષ્ય સંબંધ તરીકે મૂલવ્યો છે. એ શ્લોક ગુરુરૂપ પતિ અને પ્રિય શિષ્યારૂપ પત્નીના સંદર્ભમાં પણ મૂલવી શકાય.
તા. ૧૬-૫-૯૭
પ્રાચીન ભારતમાં ગુરુનું અત્યંત મહત્ત્વ એને બ્રહ્મા- વિષ્ણુ-મહેશ સદશ માન્યતા અર્પે છે. ગુરુઓ પણ અનેક પ્રકારના છે. સ્મૃતિઓમાં ચાર પ્રકારના શિક્ષકોનું વર્ણન છે. કુલપતિ, આચાર્ય, ઉપાધ્યાય અને ગુરુ, એક સાથે ૧૦,૦૦૦ વિદ્યાર્થીને શીખવનાર તે કુલપતિ. યજ્ઞયાગાદિ અને વેદોપનિષદો શીખવનાર તે આચાર્ય. વેદાંગ શીખવનાર તે ઉપાઘ્યાય અને સાવાસ ગુરુકુલો ચલાવનાર તે ગુરુ.
ચંદન જેમ નજીકના વૃક્ષોને સુવાસિત કરે છે તેમ કેવળ સાન્નિધ્યથી શિષ્યને તારનાર ગુરુ. અંતઃકરણના દયાદ્રવથી શિષ્યની સમુન્નતિ કરનાર ચંદ્રગુરુ. અરીસામાં પ્રતિબિંબ નિહાળીએ તેમ કેવળ આત્મદર્શનથી બ્રહ્મજ્ઞાનની અનુભૂતિ કરાવનાર તે દર્પણગુરુ. મુમુક્ષુને કરુણવાણીથી દિવ્યજ્ઞાન દેનાર નાદનિધિગુરુ. તીર્થાટન દ્વારા જ્ઞાનોપદેશ કરનાર ધાતુવાદી ગુરુ. સ્પર્શમાત્રથી દિવ્યજ્ઞાનાભૂતિ મહત્ત્વ સિદ્ધ કરતાં આચાર્ય શંકર કહે છે-પારસમણિ લોહનું સોનામાં કરાવનાર પારસગુરુ. શતશ્લોકોમાં પારસ કરતાંયે ગુરુનું અદકેરું રૂપાંતર કરી શકે છે પણ સોનાને બીજો પારસમણિ નથી બનાવી શકતો રીતે દીપથી દીપ પ્રજ્વળી શકે છે. જ્યારે જ્ઞાનદીપ સમાગુરુ શિષ્યમાંથી બીજા ગુરુ તૈયાર કરી શકે છે, જેવી
આપણામાં એક કહેવત છે-કૂવામાં હોય તો હવાડામાં આવે ને ? તેમ ગુરુમાં સત્ત્વ હોય તો સાક્ષાત્કાર થાય ને ? વિનોબાજી કહે છે આ તો ભ્રામક વિચાર છે. એનાથી તો શિષ્ય કૂપમંડૂક જ રહી જાય. ગુરુ એ કાંઇ કૂવો નથી અને શિષ્ય કાંઇ ઘડો નથી. ગુરુ તો દોરડું છે. પાણી તો કૂવામાં છે જ. માત્ર એને દોરડાની મદદથી બહાર લાવવાનું છે. આ સંદર્ભમાં મહર્ષિ વિશ્વામિત્રે રામને કહેલું અમરવાક્ય યાદ આવે છે – સ્નાયે ત્યાં 7 શિક્ષયે અર્થાત્ હે રામ ! સંસ્કારો તો તારામાં ભર્યાં પડ્યા જ છે, હું તને એનું કેવળ સ્મરણ કરાવું છું, શિક્ષણ નથી આપતો.
યજ્ઞની રક્ષા માટે વિશ્વામિત્ર રામલક્ષ્મણને લઇ ગયા અને અપૂર્વ શિક્ષણ રામલક્ષ્મણને સહજ મળ્યું. આ કથાનું બીજું એક તાત્પર્ય તે ગુરુ થવા ‘શિક્ષક' નામના સ્વતંત્ર વ્યવસાયની પ્રાચીનકાળમાં વિશ્વામિત્રને ક્યારેય આવશ્યકતા પડી ન હતી અને રામલક્ષ્મણને તમે શું કરો છો ? એમ પૂછતાં ‘ભણીએ છીએ' એવા ઉત્તરની અપેક્ષા ન હતી. રામ-લક્ષ્મણ જ્ઞાનાર્જનની સકામ ભાવના સહ વિશ્વામિત્ર સાથે ગયા ન હતા. શિક્ષણ એટલે સત્સંગતિ, સજ્જનોના સહવાસમાં રહેવું-એટલે જ જીવનનું શિક્ષણ પામવું, એને માટે સ્વતંત્ર શાળા-કોલેજ કે ડીગ્રીની આવશ્યકતા નહોતી.
ભણવું અને ભણાવવું એમના જીવન સાથે સહજ વણાઇ ગયું હતું. ગુરુ પણ આજીવન વિદ્યાર્થી છે. ગુણોનો વિકાસ કરતા રહેવાથી ગુરુના જીવનમાં પણ આપોઆપ જ્ઞાનનાં કિરણો પ્રસરશે. ગુરુ એટલે જ ગિતિ અજ્ઞાનમ્ । શિષ્યને શિષ્ટાચાર દ્વારા સદ્ગુણી બનાવવો એ ગુરુનું ૫૨મ કર્તવ્ય છે તો ગુરુએ પણ નીતિમય જીવન વીતાવવું એ ગુરુનું કર્તવ્ય છે. ગુરુનું વર્તન સદોષ હોય તો વિવેકી શિષ્યે એકાંતમાં નિર્ભિકતાથી નિર્દેશ કરવો એવું બૌદ્ધાયનનું વચન છે. પ્રમાવનારાનાર્યસ્થ બુદ્ધિપૂર્વ વા નિયમાતિમં રહસિ વાપયેત્ અને ગુરુ પણ દીક્ષાન્ત સમારોહ વેળા શિષ્યને બોધ દેતા – યાનિ અસ્મા સુપરિતાનિ તાનિ ત્વયોપસ્થાનિ 1 નો ફ્તરાળિ । અર્થાત્ જે જે પણ પણ અમારા સુચરિત છે માત્ર તેનું જ આચરણ કરવું. સંસ્કૃતમાં આચાર્ય શબ્દનો અર્થ છે આપિનોતિ અર્થાન્ અથવા અવિરતિ આચાર ારયતિ ત્તિ આચાર્ય અર્થાત્ સર્વ વિષયોનું અધ્યયન કરે, પોતે સારું આચરણ કરે અને બીજા પાસે જે કરાવે છે તે આચાર્ય. આ પ્રકારના ગુરુ સ્વતઃ સિદ્ધ શિક્ષણના કેન્દ્રરૂપ છે. એમના અંતેવાસી થઇ રહેવું તેનું નામ શિક્ષણ પામવું, વિશ્વામિત્રની સત્સંગતિમાં વિશ્વમૈત્રીનું શિક્ષણ સહજ સ્વાભાવિક સ્ફુરે તો વિશ્વામિત્રના વિશ્વવિદ્યાલયમાંથી આજે પણ રામ અને લક્ષ્મણ જગતને મળી શકે.
♦♦♦
માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ – મુદ્રક, પ્રકાશક- શ્રી ચીમનલાલ જે. શાહ – પ્રકાશન સ્થળ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪, હિીન: ૩૮૨૦૨૯૬ મણસ્થાન રિલાયન્સ ઑફસેટ પ્રિન્ટર્સ ૬૯ ખડિયા સ્ટીટ. મુંબઈ-૪૦૦૦૦૮ લેસરટાઈપસેટિંગ માન. મુંબઈ-૪૦૦ ૦૯૨
Page #49
--------------------------------------------------------------------------
________________
વર્ષ (૫૦) + ૮૦ અંકઃ ૬૦
Licence to post without prepayment No. 37
Regd. No. MH / MBI-South / 54 / 97
૦ તા. ૧૬-૬-૯૭૦
૦૦૦શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર૦૦૦
પ્રભુઠ્ઠ વળી
૦૦૦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ઃ૫૦વર્ષ૦૦૦ વાર્ષિક લવાજમ રૂ. ૮૦૦૦૦
તંત્રી રમણલાલ ચી. શાહ
| રામકથાની સર્વસ્વીકૃત વ્યાપકતા તાજેતરમાં મુંબઇમાં “The Legend of Ramaનામનો ભંડાર ભર્યો છે. આથી જ હજારો વર્ષ થયાં રામાયણની રામકથા આજે રામકથાનો એક નવતર નાપ્રયોગ થયો. જૂના વખતમાં ભવાઇના પણ એટલી જ જીવંત અને એટલી જ તાજી રહી છે. કેટલાક પ્રયોગોમાં ગામ બહાર રચવામાં આવેલાં દશ્યોમાં સમગ્ર રામકથાનાં આ લક્ષણોને કારણે જ પ્રાચીન સમયથી વર્તમાન સમય પ્રેક્ષકવર્ગ ભવાઈના વેશનું એક દશ્ય જોઇ, ઊભા થઈ બીજું દશ્ય જ્યાં સુધી જ્યાં જ્યાં એ ગઈ ત્યાં ત્યાં વ્યાપી ગઈ. સમગ્ર ભારતના લોકોના ભજવાતું હોય ત્યાં જવા જતો. એમાં દશ્યો ત્યાં ને ત્યાં જ રહેતાં, હૈયામાં તો એ વસેલી છે, પરંતુ ભારત બહાર, તિબેટ, અફઘાનિસ્તાન, પ્રેક્ષકવર્ગ ફરતો રહેતો. એમાં આકાશ, વૃક્ષો, તળાવ, ડુંગર વગેરેની તુર્કસ્તાન તથા પૂર્વમાં શ્રીલંકા, બ્રહ્મદેશ, મલાયા, સુમાત્રા, કંબોડિયા, કુદરતી ભૂમિકા મળતી. પડદા વગેરે કૃત્રિમ દશ્યોની જરૂર રહેતી નહિ. ચીન, ઇન્ડોનેશિયા વગેરે દેશોમાં પણ તે વ્યાપી ગઇ હતી. આમ આધુનિક થિયેટરમાં ભજવાતાં નાટકોમાં રંગમંચ પર સજાવેલાં દશ્યો સર્વસ્વીકૃતતા અને વ્યાપકતા એ રામકથાનાં બે મોટાં લક્ષણો છે. બદલાય છે, પરંતુ પ્રેક્ષકવર્ગ એના એ જ સ્થળે હોય છે. દશ્યો બદલવા રામકથાનો તો અનેક દષ્ટિબિંદુથી અનેક રીતે અભ્યાસ ચાલતો રહ્યો છે માટે પણ વિવિધ આધુનિક તરકીબો યોજાય છે. “The Legend of અને ચાલતો રહેશે, કારણ કે અનેક શક્યતાઓથી સભર એવો એ Rama'માં વિશાળ કુદરતી જગ્યામાં બંને બાજુ દશ્યો ખુલ્લામાં આકરગ્રંથ છે. " સજાવીને રાખેલાં છે. પાછળ કુદરતી આકાશ છે. પ્રેક્ષકગૃહ રેલવેના કોઈપણ કથા જનસમુદાયમાં ઉત્તરોત્તર પ્રસરતી પ્રસરતી આગળ પાટા જેવા પાટા ઉપર ખુલ્લું બાંધેલું છે. તે આઘુંપાછું કે ગોળ ફરતું ફરતું વધે ત્યારે એમાંનાં કેટલાંક કથાઘટકોમાં જાણતાં અને અજાણતાં ફેરફાર ભજવાનારા દશ્યની સામે આવીને ઊભું રહે છે. આમાં રંગમંચ નહિ થાય એ સ્વાભાવિક છે. રામાયણની કથા સમગ્ર ભારતની બધી પણ પ્રેક્ષકગૃહ ફરતું રહે છે. આધુનિક વૈજ્ઞાનિક સાધનો સાથે સમગ્ર ભાષાઓમાં ગ્રંથરૂપે અવતરેલી છે. વળી એ કથા કહેવાની મૌખિક નાટક પ્રેક્ષકને આંજી દે એવી સરસ રીતે ભજવાય છે. રામાયણનો આ પરંપરા પણ ચાલુ છે. કોઇ યુગ એવો નહિ પસાર થયો હોય કે જ્યારે એક અપૂર્વ નાટ્યપ્રયોગ છે. નાટક અંગ્રેજીમાં ભજવાય છે એટલે ભારતમાં કોઇ ને કોઇ કથાકાર દ્વારા રામકથા ન કહેવાઈ હોય. ક્યાંક અંગ્રેજી જાણનાર પ્રેક્ષકો એને ઘણી સારી રીતે માણી શકે છે. આ તો એ માટે સાત, નવ કે વધુ દિવસનું કથા પારાયણ પણ યોજાતું રહે નાટયપ્રયોગ હિંદી કે અન્ય ભાષામાં ન થાય એવું નથી. ખરેખર, જોવા છે. કેટલાયે કથાકારોએ પોતાનાં અને લોકોનાં હૈયાનું એ દ્વારા પરિવર્તન જેવો આ એક નાટ્યપ્રયોગ છે.
' કર્યું છે અને કરાવ્યું છે. જમાને જમાને અસંખ્ય લોકોએ સહાનુભૂતિ અને પરંતુ આ નાટકની મને સૌથી વધારે સ્પર્શી ગયેલી વાત બીજી જ હર્ષનાં આંસું વહાવ્યાં છે. છે. આ નૂતન વિશાળ નાટ્યપ્રયોગની પરિકલ્પના એક મુસ્લિમ ભારતમાં વાલ્મીકિ રામાયણ ઉપરાંત જૈન પરંપરાની રામકથા પણ બિરાદરની છે. શ્રી અમીર ૨ઝા હુસૈને રામાયણનો અભ્યાસ કરી, આ જોવા મળે છે. વિમલસૂરિકૃત “પહેમચરિય”માં તથા ગુણભદ્રકૃત નાટકના સંવાદો લખી એનું સરસ દિગ્દર્શન પણ પોતે જ કર્યું છે. નાટક ‘ઉત્તરપરાણ'માં આ કથા વિસ્તારથી આપેલી છે. ભારતની જુદી જુદી ભજવતાં પાત્રો પણ માત્ર હિંદુ નહિ, પણ સર્વ ધર્મનાં છે.
ભાષાઓમાં અને કાશ્મીરથી કન્યાકુમારી સુધી જુદા જુદા પ્રદેશોમાં વસ્તુતઃ કલા જ્યારે એની ઊંચી સપાટીએ પહોંચે છે ત્યારે ધર્મ એમાં રામકથા વિશે ગુજરાતીમાં ગિરઘરકત, મરાઠીમાં એકનાથકૃત, હિંદીમાં અંતરાયરૂપ બનતો નથી. કલાને માત્ર ધર્મ જ નહિ, કોઇપણ પ્રકારનાં તુલસીદાસકૃત, તમિલમાં કંબનકૃત એમ ઘણી મહત્ત્વની કૃતિઓ લખાઈ સામાજિક, આર્થિક, રાજકીય, શૈક્ષણિક ઈત્યાદિ બંધનો નડતાં નથી. છે. એ દરેકનો નામોલ્લેખ કરવાનું અત્રે શક્ય નથી, કારણ કે એની યાદી Art has no frontiers એમ એટલા માટે જ કહેવાય છે. બ્રિટન અને ઘણી મોટી છે. જર્મનીના યુદ્ધ વખતે પણ શેક્સપિયરનાં નાટકોનો અભ્યાસ જર્મન ભારત બહારના ઘણા દેશોમાં રામકથા ઠેઠ પ્રાચીનકાળથી પ્રસરેલી વિદ્વાનો કરતા હતા. ભારત અને પાકિસ્તાન વચ્ચેના યુદ્ધ વખતે પણ છે. એની સવિગત છણાવટખ્રિસ્તી મિશનરી ફાધર ડૉ. બુદ્ધેએ પોતાના રવીન્દ્રનાથનાં ગીતો પાકિસ્તાનમાં ગવાતાં હતાં. રાજકીય કક્ષાએ ગ્રંથમાં કરી છે. અહીં અત્યંત સંક્ષેપમાં તેનું અવલોકન કરીશું. વૈમનસ્ય અને સાંસ્કૃતિક કક્ષાએ સંવાદિતતાનાં આવાં તો ઘણાં તિબેટમાં રામકથા ઉદાહરણો આપી શકાય.
- તિબેટમાં જે રામકથા પ્રચલિત છે તેના ઉપર વાલ્મીકિના રામાયણ પરંતુ એ બધાંની પણ ચડી જાય એવાં લક્ષણો રામકથામાં રહેલાં કરતાં જૈન પરંપરાને રામાયણનો પ્રભાવ વિશેષ જણાય છે. એની છે. રામકથામાં કેટકેટલી ઘટનાઓમાં રહેલાં માનવીય સ્પંદનો એવાં છે કથાનો આરંભ રાવણના જીવનથી થાય છે અને અંતે રામ અને સીતાના કે જે સૌને સ્પર્શી જાય. કેટકેટલી ઘટનાઓમાં જાણે આપણી પોતાની, મિલનમાં કથાની પૂર્ણાહુતિ થાય છે. પરિવારની કે સમાજની જ સંવેદનાઓ અનુભવાતી હોય એવું લાગે છે. તિબેટમાં પ્રચલિત રામકથા પ્રમાણે દશરથ રાજાને માત્ર બે જ રાણી. એટલે જ રામાયણમાં સર્વસ્વીકૃત સંવેદનાઓનો, તત્ત્વોનો, વિચારોનો હતીઃ (૧) જયેષ્ઠા અને (૨) કનિષ્ઠા. એમાં ભગવાન વિષ્ણુ કનિષ્ઠા
રેલી
બીજ સંવેદનાઓ અનાજ આપણી પોતાના પાના આરંભરાવ
Page #50
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૯૭
રાણીના કુંવર “રામન' તરીકે અવતાર ધારણ કરે છે. રામન ના જન્મ બ્રહ્મા રાવણને આજ્ઞા કરે છે કે એ રામને સીતા પાછી સોંપી દેવી. પછી જયેષ્ઠાની કુખે લક્ષ્મણ ત્રણ દિવસ પછી જન્મે છે. તિબેટના પરંતુ રાવણ સીતા રામને સોંપતો નથી એટલે પોતાની આજ્ઞાનો ભંગ રામાયણ પ્રમાણે સીતાતે રાવણની દીકરી છે. પરંતુ પોતાને ત્યાં જન્મેલી થતાં બ્રહ્મા રાવણને શાપ આપે છે. આ દીકરી ભવિષ્યમાં પોતાના વધની નિમિત્ત બનશે એવી આગાહી ' “રામકિયેનનું ભારતીય દષ્ટિએ એક નબળું પાસું એ છે કે એમાં સાંભળતાં રાવણ એનો ત્યાગ કરાવે છે. એ બાળકી ભારતના ખેડૂતોના હનુમાનજીને સ્ત્રીલંપટ તરીકે ચીતરવામાં આવ્યા છે. વળી હનુમાનજી હાથમાં આવે છે. તેઓ એ તેજસ્વી બાલિકાને ઉછેરે છે અને એનું નામ ગુપ્ત રીતે રાવણ પાસે જઈ એના પક્ષે રહી રામની સામે યુદ્ધ કરવાની લીલાવતી રાખવામાં આવે છે. એનું અપર નામ “જીતા” (સીતા) દરખાસ્ત મૂકે છે અને એના બદલામાં સંપત્તિ અને સ્ત્રીઓની માગણી પાડવામાં આવે છે. ' ' , '
કરે છે. યુદ્ધમાં રાવણના મૃત્યુ પછી તે મંદોદરી સાથે પણ સંબંધ બાંધે - તિબેટના રામાયણ પ્રમાણે સરખી ઉંમરના બે ભાઈઓ રામ અને છે અને બીજી સ્ત્રીઓ સાથે પણ પ્રણયક્રીડા કરે છે. આમ લક્ષ્મણમાંથી કોને રાજ્ય સોંપવું એની સમસ્યા દશરથ આગળ ઉપસ્થિત “રામકિયેન'માં હનુમાનજીના પાત્રને ઘણું હલકું ચીતરવામાં આવ્યું છે. થાય છે, કારણ કે લક્ષ્મણ જ્યેષ્ઠા રાણીનો પુત્ર છે. આ ઝઘડાને કારણે “રામજાતક*-સિયામમાં સોળમા સૈકામાં “રામજાતક' નામનો રામસ્વેચ્છાએ ગાદીનો અસ્વીકાર કરી વનવાસસ્વીકારે છે. વનવાસમાં રામકથા વિશે સમર્થ ગ્રંથ લખાયો છે. એમાં રામ અને રાવણ તે કાકાજતાં પહેલાં સીતાના પાલક પિતાના અનુરોધથી રામ સીતા સાથે લગ્ન કાકાના દીકરા છે. લક્ષ્મણ અને શાન્તા એક જ માતાના સંતાનો છે. કરે છે. પરંતુ તેઓ જ્યાં રાજધાની અયોધ્યાને છોડીને નગર બહાર આમાં રામને બહુપત્નીવાળા બતાવ્યા છે. વનવાસ દરમિયાન સીતાની અશોકવાટિકામાં આવે છે ત્યાં જ રાવણ સીતાનું હરણ કરી જાય છે. શોધ કરવા નીકળે છે ત્યારે રામ સુગ્રીવની બહેન સાથે તથા વાલીની
તિબેટના રામાયણ પ્રમાણે વાલી અને સુગ્રીવ વચ્ચે થયેલા સ્વંદ્વ યુદ્ધ વિધવા સાથે લગ્ન કરે છે. વળી સીતા સાથે રામનાં લગ્ન થયાં તે વખતે, બંને ભાઈઓ એકસરખા દેખાતા હોવાથી સુગ્રીવને ઓળખવા પહેલાંની પત્નીથી રામને ચાર પુત્રો હતા. એ પુત્રો પણ રાવણ સામેના માટે એના પૂંછડે દર્પણ બાંધવામાં આવે છે.
યુદ્ધમાં રામ સાથે જોડાય છે. તિબેટના રામાયણ પ્રમાણે લવ અને કુશનો જન્મ થયા પછી રામ “રામજાતક' નામ સૂચવે છે તેમ બૌદ્ધ જાતકકથા અનુસાર ગ્રંથ સીતાનો ત્યાગ કરે છે.
લખાયો છે. એટલે એમાં રામ તે બુદ્ધ, લક્ષ્મણ તે આનંદ, દશરથ તે તુર્કસ્તાનમાં રામાયણ
શુદ્ધોદન, સીતા તે ભિક્ષુણી ઉપ્પલવણા, રાવણ તે દેવદત્ત તરીકે પ્રાચીન કાળમાં હિંદુ, જૈન અને બૌદ્ધ એ ત્રણે પરંપરાના બતાવાયાં છે. એ રીતે હિંદુ રામકથાને બૌદ્ધ રામકથા તરીકે વર્ણવાઈ ધર્મપ્રવાહો, ઇસ્લામ ધર્મ હજુ ઉદયમાં આવ્યો નહોતો ત્યારે, છે. જમીનમાર્ગે આગળ વધતાં વધતાં ઠેઠ અફઘાનિસ્તાન, તુર્કસ્તાન સુધી સિંહાલી રામાયણ પહોંચ્યા હતા. અફઘાનિસ્તાનમાં વિશાળ બૌદ્ધ ગુફા છે એ એની એક રાવણની ભૂમિ શ્રીલંકામાં રામકથા નં હોય એમ બને જ નહિ. મોટી સાબિતી છે. જૈન પુરાણોમાં પણ એ પ્રદેશમાં મુનિઓ વિચરતા સિંહલદ્વીપ શ્રીલંકામાં “સિંહલી રામાયણ’ પ્રચલિત હતું. એમાં રાવણ હોવાનો ઉલ્લેખ મળે છે. રામકથા એ રીતે તુર્કસ્તાન સુધી પહોંચેલી છે. વિશે પ્રમાણમાં અલ્પ ઉલ્લેખ આવે છે. એમાં લંકાદહન હનુમાન દ્વારા તુર્કસ્તાનનું રામાયણ “ખાતેની રામાયણ' તરીકે જાણીતું છે. એની કથા નંહિ પણ વાલી દ્વારા બતાવાયું છે અને વાલી સીતાને રામ પાસે લઈ ઉપર તિબેટના રામાયણનો તથા ભારતના બૌદ્ધ ધર્મનો વિશેષ પ્રભાવ આવે છે. પડેલો છે. ' ' ', - "
બહ્મદેશમાં રામકથા ખાતેની રામાયણમાં પણ દશરથ રાજાને બે જ પુત્રો રામ અને બ્રહ્મદેશમાં રામાયણની કથા સીધી ભારતમાંથી જવાને બદલે લક્ષ્મણ બતાવાયા છે. સતા તે રાવણની દીકરી છે. રામ અને લક્ષ્મણ સિયામ દ્વારા પહોંચી છે. કારણ કે ડુંગરો અને ગાઢ જંગલોમાંથી બ્રહ્મદેશ વનવાસ માટે નીકળે છે તે સમય દરમિયાન બંનેના સીતા સાથે વિવાહ સીઘા પહોંચવાનો માર્ગ ત્યારે નહોતો. દરિયાઈ માર્ગે શ્રીલંકા અને થાય છે, એ આ રામાયણની એક વિચિત્રતા છે.
વિશેષતઃ મલાયા દ્વારા સિયામ પહોંચવાનું જેટલું સહેલું હતું તેટલું આ રામાયણમાં રામકથાનો આરંભ કંઈક જુદી જ રીતે થાય છે. જમીનમાર્ગે બ્રહ્મદેશ પહોંચવાનું સરળ નહોતું. અઢારમાં સૈકામાં ધર્મપ્રચારાર્થે નીકળેલા શાક્યમુનિ ભગવાન બુદ્ધ પોતાના વ્યાખ્યાનમાં બ્રહ્મદેશના રાજાએ સિયામના રાજ્ય ઉપર ચડાઈ કરીને જે કેટલાક યુદ્ધ રામની કથા કહે છે. આ રીતે રામકથાની શરૂઆત થાય છે. આ કેદીઓ બ્રહ્મદેશમાં લઈ આવેલો તે યુદ્ધકેદીઓએ રામાયણની કથા રામાયણમાં કેટલીક ઘટના વાલ્મીકિ રામાયણ પ્રમાણે છે અને કેટલીક ઉપરથી નાટકના પ્રયોગો કર્યા હતા. એ રીતે બ્રહ્મદેશમાં રામકથા ઘટનામાં રામ અને પરશુરામની કથાની સેળભેળ થયેલી જણાય છે. પ્રચલિત બની હતી. બ્રહ્મદેશના પૂતો, નામના કવિએ એ વખતે
“રામયાગન' નામના સરસ કાવ્યની રચના કરી હતી. ત્યારથી રામકથા - સિયામમાં રામકથાનો ઘણો મોટો પ્રભાવ પ્રાચીનકાળથી પડેલો ત્યાં વધુ પ્રચલિત બની હતી. રામકથા પરથી તૈયાર થયેલાં નાટકો કે છે. મિયામમાં જના વખતમાં અયોધ્યા નામની નગરી હતી અને એના જે ત્યાં “પામ-ખે' નામથી ઓળખાય છે તે ઘણાં લોકપ્રિય છે. રાજાઓ રામ પહેલો, રામ બીજો એમ રામના નામધારી હતા. અભિનેતાઓ રામ, રાવણ, વગેરે રામાયણનાં પાત્રોનાં મહોરાં નાટક મિયામમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર થયા પછી બંધાયેલાં કેટલાંક બૌદ્ધ કરતી વખતે પહેરતાં. પરંતુ તે મહોરાં પહેરતાં પહેલાં એની પૂજાવિધિ મંદિરોમાં પણ બહારના ભાગમાં દીવાલોમાં રામકથા ચિત્રાંકિત કરતી, બૌદશની રામકથા ઉપર સિયામની રામકથા ‘રામ-કર”નો કરવામાં આવી છે.
ઘણો બધો પ્રભાવ હોવાથી તે એને જ અનુસરે છે. - સિયામમાં મુખ્યત્વે બે રામકથા પ્રચલિત છે. (૧) રામ-કિયેન અને જાવામાં રામકથા (૨) રામજાતક.
પેસિફિક મહાસાગરમાં ભારતની નજીક આવેલા ટાપુઓમાં રામકિયેન વાલ્મીકિ રામાયણને અનુસરે છે. એમ છતાં એના ઉપર શ્રીલંકા, મલાયા, સુમાત્રા અને જાવા મુખ્ય છે. ત્યાં પ્રાચીન સમયથી કંબોડિયાના “રામ-કેઅર'ની તથા જાવાના “સૈરિ-રામ”ની કેટલીક ભારતીય સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર થયેલો હતો. જાવા અને અન્ય સ્થળે અસર જોવા મળે છે. “ચમ-કિયેન'માં કેટલાક પ્રસંગો ભિન્ન છે અને હિંદુ મંદિરો આવેલાં છે અને એમાં દીવાલો પર રામાયણની કથાનાં કેટલાક નવા છે. જેમ કે વિભીષણની પુત્રી બેંજાયા, રામને ભ્રમમાં ચિત્રો દોરવામાં આવ્યાં હતાં, જેમાંનાં ઘણાં આજે પણ સુરક્ષિત છે. નાખવા માટે સીતાનું રૂપ ધારણ કરી નદીમાં મૃતદેહ તરીકે તરે છે; જાવાની રામકથા ઉપર વાલ્મીકિ રામાયણનો પ્રભાવ મુખ્ય છે. સેતુબંધનું કામ ચાલુ થાય છે તે વખતે રાવણ રામ પાસે જઇ યુદ્ધ ન પ્રાચીન રામકથાનો જાવાનો બારમી સદીનો ગ્રંથ તે “કાકાવિન કરવા વિનંતી કરે છે; રાવણ બ્રહ્મા પાસે જઈ રામની વિરુદ્ધ ફરિયાદ કરે રામાયણ' છે. એના ઉપર સંસ્કૃત ભદ્દીકાવ્ય'નો ઘણો મોટો પ્રભાવ છે ત્યારે બ્રહ્મા રામ-સીતાને બોલાવી સાચી વાત જાણે છે અને તે પછી પડેલો છે. એમાં શબરીના પૂર્વભવનું વૃત્તાન્ત, જટાયુ દ્વારા સીતાની
સિયામાં મકથાનો ઘણો મોટો પ્રભારી અને એના છે. સિયામમાં તો રામ બીજો એમ નથી કેટલાંક બૌદ્ધ
સસરા પ્રદેશની રામક
Page #51
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬-૯૭
પ્રબુદ્ધ જીવન
પાન સુધી
એક
વીંટી આપવી, માછલીઓ દ્વારા સેતુભંજનનો પ્રયાસ, ઇન્દ્રજિત સાથે મૂર્શિત થઇ જાય છે. ત્યારે રામ એને ખોળામાં લઈ સાંત્વન આપે છે. એની સાત પત્નીઓનું પણ યુદ્ધમાં લડવા જવું વગેરે ઘટનાઓ એની જાગૃત થયેલી સીતા જાણે છે કે આ તરકટ કરવામાં આવ્યું છે ત્યારે તે વિશેષતા છે.
- રામને બહુ ઠપકો આપે છે. જાવામાં અર્વાચીન યુગમાં પણ રામકથાની લોકપ્રિયતા રહેલી છે. ચીનમાં રામકથા હિકાયત સેરિરામ', “સેરતકાંડ', ‘હિકાયત મહારાજ રાવણ' વગેરે ભારત અને ચીન વચ્ચે દરિયાઈ માર્ગે પરસ્પર સંપર્ક રામકથા વિશેના જાણીતા ગ્રંથો છે. એમાં “સરિરામ' વધુ લોકપ્રિય છે. પ્રાચીનકાળથી ચાલતો હતો. બૌદ્ધ ધર્મના પ્રચાર પછી, વિશેષતઃ રાજા અવચિીન કાળની આ કૃતિઓ ઉપર મુસલમાન સંસ્કૃતિની અસર પડેલી કનિષ્કના વખતમાં બૌદ્ધ ધર્મનો પ્રચાર ચીન, કોરિયા, જાપાન સુધી છે. એમાં રાવણને દુરાચાર માટે એના પિતા દેશનિકાલની સજા કરે છે. પહોંચ્યો હતો, “મહાવભાષા' નામના એક બૌદ્ધ ધર્મગ્રંથમાં વાલ્મીકિ એટલે રાવણ સિંહલદ્વીપ પહોંચી, તપશ્ચર્યા કરી અલ્લાહ પાસેથી
રામાયણની કથા વર્ણવાઈ છે. એ રીતે એ ગ્રંથ દ્વારા ચીનમાં પણ દેવલોક, નાગલોક, પાતાળલોક અને પૃથ્વીલોક એમ ચાર લોક પર
રામકથા પ્રચલિત બની હતી. તદુપરાંત પ્રાચીનકાળના પ્રખ્યાત ચીની રાજ્યાધિકાર મેળવે છે અને ચારે લોકની એક એક કન્યા સાથે લગ્ન કરે
મુસાફર હ્યુએન સાંગ ભારતની યાત્રા કરીને ચીન પાછા ફર્યા ત્યારે સાથે છે. એ દરેકથી એને એક એક પુત્ર થાય છે. “સરિરામ' પ્રમાણે દશરથને
વાલ્મીકિ રામાયણની નકલ પણ લઇ ગયા હતા અને ત્યાં એમણે એનો બે જ રાણીઓ છે અને પુત્રો ચાર છે. તથા એક પુત્રી શાન્તા છે. આ
ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો. ઉપરાંત પણ એમાં ઘણી બધી ઘટનાઓ જુદી છે અને કેટલાંક નામો પણ
સોળમા-સત્તરમા સૈકામાં રામાયણના અનુવાદો અરબી-ફારસીએરિરામ' ઉપરથી પાતાની રામકથા', “સેરતકાંડ' વગેરે મા
AX માં પણ થયા છે. બગદાદના હારુન અલ-રશીદે ભારતીય પંડિતોને રચનાઓ થયેલી છે.
રોકીને રામાયણનો અનુવાદ અરબી ભાષામાં કરાવ્યો હતો. અકબર
બાદશાહે અબ્દુલ કાદર બદૌની પાસે રામાયણનો ફારસીમાં અનુવાદ કંબોડિયામાં રામકથા
કરાવ્યો હતો. કંબોડિયાની જૂની રાજધાની તે અંકોરવાટ. ત્યાં ૧૧મીથી ૧૨મી
મધ્યકાળમાં યુરોપમાં સામાન્ય જનતામાં રામાયણની કથા ખાસ સદીમાં એક વિશાળ મંદિર બાંધવામાં આવ્યું હતું. એની દીવાલો ઉપર રામાયણ, મહાભારત અને હરિવંશની કથાઓ ચિત્રાંકિત કરવામાં મચાવત નાહ હોય, પરંતુ સાળમા-સેત્તરમાં સકાથી યુરોપના જર્મન, આવી હતી. કંબોડિયાની ખેર ભાષામાં “રેઆમ-કેર' (અર્થાત રામની
ફ્રેન્ચ, અંગ્રેજી વગેરે ઘણી ભાષાઓમાં એના અનુવાદો થયા છે અને
, યશગાથા) નામનું રામાયણ લખાયું છે. તેની ખંડિત હસ્તપ્રત મળે છે. વિકાસ અના ઉપર વિવિથ દષ્ટિકોણથી વિવેચનો કર્યા છે. એ એટલે કેટલોક ભાગ એમાં નથી. એની કથાની શરૂઆત વિશ્વામિત્રના બધાંના નામોની યાદી ઘણી મોટી છે. યજ્ઞથી થાય છે. વિશ્વામિત્રના આ યજ્ઞમાં એક અસુર કાગડા રૂપે ત્રાસ
આમ, રામકથા એ માત્ર ભારતીય સાંસ્કૃતિક વારસો નથી, વિશ્વ આપે છે એટલે એને મારવા વિશ્વામિત્ર રામલક્ષ્મણને બાણ આપે છે. સમસ્તની એ મૂડી છે. રામકથામાં એવું દેવી તત્ત્વ છે કે જેણે એને હજારો રેઆમ-કેરમાં સીતા જનકરાજાની દત્તકપુત્રી છે. રામે સીતાના કરેલા વર્ષોથી જીવંત રાખેલી છે અને જીવંત રાખશે. ત્યાગ પછીતે વાલ્મીકિના આશ્રમમાં રહે છે અને પ્રતિજ્ઞા લે છે કે રામના રામકથાના આધુનિક નાટકમાં પ્રેક્ષકો સ્થળાંતર કરે છે. તેવી રીતે મય પછી અંત્યેરિક્રિયા વખતે જ તે અયોધ્યા પાછી ફરશે. પરંતુ ખોટી રામકથા આગળ પ્રજાની પેઢીઓ કાલાન્તર કરતી રહેશે, પણ રામકથા ચિતા તૈયાર કરાવી રામ, હનુમાન દ્વારા સીતાને સંદેશો મોકલાવે છે. ચાલું અને ચાલુ જ હશે. એથી સીતા અયોધ્યા આવે છે અને ચિતા નજીક જતાં જતાં વિલાપ કરતી
રમણલાલ ચી. શાહ
ઉપરાંત પણ એ છે અને પુત્રો ચાર છે. સરિરામ સાથે લગ્ન કરે ચમકથા પ્રચહિક વર્ણવાઈ છે. ૐાં છે. ૨૧ બધી ઘટનાઓ સુધી પુત્રી શા છે અને વી
તે અલક્ષ્મણને બાપેસ આમ ચાલી મોટી છે
કહેવતોમાં નારી
|| ડૉ. રણજિત પટેલ (અનામી) વિશ્વની કોઈપણ ભાષા કહેવતો વિનાની હોય તે સાવ અસંભવિત thy name is Woman' કહ્યું ત્યારે Fidelity thy name is છે. કારણ કે કહેવતો એ અનેકવિધ પ્રકતિ ધરાવતી અનેક વ્યક્તિઓના man...એવું અધ્યાહાર રાખ્યું નથી ! જગતના બધા જ સાહિત્યમાં, સંસારના બહુવિધ સંકુલ અનુભવોનો અર્ક હોય છે. પરંપરાથી બોઘ કે વાર્તા કે કથાના સંદર્ભ પ્રમાણે પુરુષ કે સ્ત્રીની પ્રશંસા કે નિંદા થતી દષ્ટાંત સ્વરૂપે સંચિત થયેલું માનવજાતિનું અનુભવગમ્ય જ્ઞાન કે જોવામાં આવે છે. મધ્યકાલીન સાહિત્યની વાત કરીએ તો સ્ત્રી-નિંદા ડહાપણ કહેવતોના માધ્યમ દ્વારા સામાન્ય સ્વરૂપે, સચોટ રીતે વ્યક્ત માટે શામળને અનેકોએ દોષ દીધો છે, કિન્તુ શામળને પોતાને થતું હોય છે. માનવજાતિના આ મઝિયારા વારસાનો વિનિયોગ શિક્ષિત સ્ત્રીઓની નિંદા કરવી હતી એવું માનવું જરા વધારે પડતું લાગે છે... કરતાં અલ્પશિક્ષિતવર્ગ કે અભણ અનુભવી સંસારી વિશેષ કરતો જોવા બલ્ક એને અન્યાય કરનાર પણ લાગે છે; જો કે શામળ એની મળે છે. મારાં સાવ અભણ દાદી, કોઈપણ વાતના સમર્થન કે વિરોધમાં “નંદબત્રીસીમાં આ બાબતમાં પોતાની માન્યતા નીચેની પંક્તિઓમાં પથાર્થ કહેવતોનો ઉપયોગ કરી એમના વિધાનને આશ્ચર્યજનક રીતે રજૂ કરે છેઃઅસરકારક બનાવતાં. અનેકોનો અનુભવ આથી જુદો નહીં જ હોય! “છે કોઈક જ એવી નારીઓ
સ્ત્રી, નારી એ આદ્યાશક્તિ છે. સાંખ્યવાદીઓની વિચારસરણી નર્ટી સહુ કો સરખી.” અનુસાર પુરુષ અને પ્રકૃતિના યોગે કરી આ સંસારની ઉત્પત્તિ અને અને શામળ એને “નારી તું નારાયણી' તેમજ “નારી નરકની સ્થિતિ શક્ય બની છે. એ આદ્યાશક્તિમાં એક અદભુત ને વિલક્ષણ ખાણ' એમ બેઉ રીતે ઓળખાવે છે તે આગળ દર્શાવ્યું તેમ પરંપરા તત્ત્વ છે જે ક્ષણેક્ષણે સરતા જતા આ સંસારને યથાશક્ય સ્થિરતા બક્ષે તેમજ પ્રસંગાનુરૂપ વર્ણનને અનુસરીને છે એમ લાગે છે. શામળે કદાચ છે. કાલિદાસના અભિજ્ઞાન શાકુંતલ નાટકમાં રાજા દુષ્યન્ત શકુંતલાને પોતાના જમાનામાં સ્ત્રી-વિષયક જે અભિપ્રાય હોય તેનો પડઘો પણ ઉપાલંભરૂપે કહે છે તેમ, પુરુષની તુલનાએ નારીમાં અશિક્ષિતપટુત્વની પાડ્યો હોય! શ્રી નવલરામ જગન્નાથ ત્રિવેદીને, શા માટે સ્ત્રી-નિંદામાં, માત્રા પ્રમાણમાં ઝાઝી હોય છે-કરુણા, માદવ, સેવા ને માધુર્યના ગુણો પુરોગામી જૈન સાધુઓના લખાણની જવાબદારી લાગે છે, પણ આ પણ એનામાં સહજ હોય છે. પુત્રી, ભગિની, પ્રેયસી, પત્ની, ગૃહિણી, અભિપ્રાય સવાંગી સત્ય તરીકે સ્વીકારી શકાય તેમ નથી. હા જૈન સાધુ જનની એમ અનેક સ્વરૂપે સંસારની આ રંગભૂમિ ઉપર એને ભાગ કવિઓએ સંયમનો મહિમા ગાવા નારીની માયાની પ્રબળતાનું ભજવવો પડે છે. આને કારણે એને અંગેની ઘણી બધી કહેવતો પ્રશંસા આલેખન અવશ્ય કર્યું છે. સં. ૧૮૨૧માં રચાયેલી શામળની છેલ્લી કે નિંદરૂપે પ્રચારમાં આવી છે. વિશ્વ કવિ શેક્સપિયરે જ્યારે “Frally મનાતી કૃતિ “સુડાબહોતેરી' સંસ્કૃત “શુક્સપ્તતિ'ની ઠીક ઠીક અસર
Page #52
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૯૭.
ઝીલે છે. શામળે આ કૃતિ લખી જ ન હોત તો સારું એમ નર્મદને લાગેલું ત્યાં જાય છે. વહુને માટે કહેવાય છે કે “ઊભી આવી ને આડી જાય કે ને એક આધુનિક વિદ્વાનને એ કૃતિ બાળી નાખવા જેવી લાગેલીJપણ “આવી ઘાટડિયે ને જાય ઠાઠડિયે'. આમ તો હિંદુ નારીની વફાદારીને પૂર્ણ તપાસ કરવામાં આવે તો, તે સમયે પ્રચલિત સ્ત્રીચરિત્ર અને ભવ્ય અંજલિ આપતી એ કહેવત છે, પણ આજે એની વાસ્તવિકતા રહી નારીનિંદાની અનેક વાર્તાઓનાં મૂળ “કથાસરિત્સાગર' અને લાગતી નથી. બીજવરને લગતી આ કહેવત પણ એનું પુરાણું મૂલ્ય પંચતંત્ર'માં મળી આવે. “અરબરાત્રિઓ', બોકેશિયોકત ગુમાવી બેઠી છેઃ પંથવર ભાંગે હાડ, બીજવર લડાવે લાડ’. આજકાલ ઉકેમેરોન', બાલ્ઝાકની ડોલ સ્ટોરીઝ”, “જહાંદારશાહની વાર્તા પંથવર કે બીજવરને હાડ ભાંગવા કે લાડ લડાવવા સાથે ઝાઝી નિસ્બત વગેરેમાં, શામળ કરતાં પણ વધારે આગળ જાય એવી વાર્તાઓ ક્યાં નથી ! વિધવા માટેની આ કહેવતની વાસ્તવિકતા પણ કેટલી? ‘રાંડ્યાં નથી?
I એટલે હાથ પગે હળવાં થયાં ને ધણીનાં ઓશિયાળાં મટ્યાં'. કેટલીક નારી-પ્રશસ્તિ અને નારી-નિંદામાં આદર્શ અને વાસ્તવિકતાનું કહેવતોએ, કાળના સપાટા ખમીને પણ પોતાનું વર્ચસ્વ ટકાવી રાખ્યું મિશ્રણ જોવામાં આવે છે. એક બાજુ, યત્ર નાર્યસ્તુ પૂજ્યન્ત રમત્તે તત્ર છે. દા. ત. “બુઢાને બાયડી પરણાવવીને મડાંને મીંઢળ બાંધવા અથવા દેવતા એટલે કે જ્યાં નારીનું પૂજન થાય છે-સન્માન થાય છે ત્યાં દેવોનો “પરણ્યા કરતાં નાનો બાપ એ તો કયા જનમના પાપ?” “બીબી થાય વાસ હોય છે એમ મનાય છે, તો બીજી બાજુ “ઢોર, ચમાર, પશુ ઔર મીયાં જોગ, મીયાં થાય ઘોરૂરજોગ !' “જુવાન વહુને બુદ્દો લાડો એનો નારી, યે સબ તાડન કે અધિકારીની વરવી વાત થાય છે, એક બાજુ રોજ ઉઠીને ભવાડો !' એ જ રીતે માતૃત્વના ગૌરવને ઉજાગર કરતી નારીનરનું નૂર, નારી જગનું માન, નારીથી નરનિપજે, ધ્રુવ, પ્રલાદ કહેવતોએ પણ પોતાનું સ્થાન ટકાવી રાખ્યું છે. દા.ત. “જેને ઘેર પારણું, સમાન ગવાય છે, તો બીજી બાજુ ડહાપણ તો યે બાયડીનું, અજવાળી તેનું શોભે બારણું' કે “લીંબડીની છાયા સમાન છાયા નહીંને મા સમાન તો યે રાત, ભણેલ તો યે ભામિની, ભણી-ગણી ડહાપણભરી આખર માયા નહીં કે “બાપ તે બાપ, મા તે મા', કે “ખડસલીને તાપસ ને મા સ્ત્રીની જાત, જેવી લોકોક્તિઓ સાંભળવા મળે છે. એક બાજુ “ધીરજ, વિનાનો બાપ કે “ઘણું ખવડાવી થોડું કહે તે મા’ કે ‘માને પાનો ચડે ધર્મ, મિત્ર, અરુ નારી, આપત્તિકાળ પરખીએ ચારી મનાય છે, તો બીજાને ન ચડે... વગેરે વગેરે. કેટલીક કહેવતો વળી અર્થાન્તરન્યાસી બીજી બાજુ “વેવાણની જણી તે કુંભારની ઘડી”, “વહુ મૂઈ તે ઊંદરડી સત્ય સમાન હોય છે. દા.ત. મૂઈ” જેવી હીણી વિચારણા ચાલે છે. એક બાજુ, ગૃહિણી સચિવ સખી “શીતલ, પાતલ, જ્ઞાનગત, અલ્પહાર અરોષ, મિત્ર: પ્રિય શિષ્યા લલિત કલાવિધૌ જેવી ઉન્નત ભાવના ગવાઈ છે, તો એટલા ગુણ ન હોય તો સ્ત્રીમાં મોટા દોષ” બીજી બાજુ, “મળે ચાર બોડી, કિલ્લા નાખે તોડી', “ચાર મળે ચોટલા વાળી ઊઠે ઓટલા”, “અફીણનો બંધાણી ને બાયડીનો એક સ્વભાવ', “સતી નાર, ભોરિંગ મણિ, શૂરા શરણાગત, “બાયડીના પેટમાં છોકરું રહે પણ વાત રહે નહીં', “વૃદ્ધા નારી કરપી ઘન ને કેસરી મૂછ, મૂએ જાય પર હાથ.” પતિવ્રતા', “ત્રાંબા પિત્તળનાં ઠામ અભડાય નહીં, માટીનું હાલ્લું | મારી એક વિદ્યાર્થિનીના કુટુંબમાં શ્યામ કન્યા આવી તો કહે અભડાય”, “સાસરે સમાય નહીં, પિયરમાં કોઇ ચહાય નહીં', “દીકરી “રાયણના ટોપલામાં જાંબુ પડ્યું!' દહેજની બાબતમાં વરપક્ષની વધુ સાસરે સારી. માલ વેચ્યો સારો', “ચમક હજારો વર્ષ પાણીમાં રહે પણ પડતી અપેક્ષાને ઉદેશીને કહે “બકરીની લીંડીએ ટોપલો ન ભરાય એને આગ જાય જ નહીં”, “દીકરિયાળું ઘરને બોરડિયાળું ખેતર બેઉ સરખાં તો હાથીનાં લીંડાં ખપે'. -- નારી-વિષયક આવી આવી માન્યતાઓ લોકમાનસમાં ઘર કરી નારી-નિંદા કે પ્રશસ્તિ-વિષયક કેટલીક કહેવતો તો દેશકાળ અને બેઠી છે ! આદર્શની વાત કરતાં નારીને ગૃહની લક્ષ્મી, ઘરનું ઢાંકણ, પરિસ્થિતિના પરિણામરૂપે પ્રચલિત થયેલી હોય છે. કેટલીક કહેવતો રત્નની ખાણ, ઘરનો પ્રધાન, પૃથ્વીનું ભૂષણ, ગૃહદીપિકા, કુળવંશની નારીની પુરાતન પ્રકૃતિ સાથે સંકળાયેલી હોય છે. આદિકાળથી નારી વૃદ્ધિ કરનાર આદ્યશક્તિ, યજ્ઞયાજ્ઞાદિ અને વિવાહમાં જેની ઉપસ્થિતિ રહસ્યમયી રહેલી છે. નારીના જીવનમાં આવેગનો જે ઊભરો જોવામાં અનિવાર્ય ગણાય એવી મંગલમૂર્તિ ગણવામાં આવી છે તો વ્યવહારમાં આવે છે તેને કવિવર રવીન્દ્રનાથ ટાગોર “ તર્કથી પર' ગણે છે...“તે દુહિતા ભલીન એક, પેટે પથરો પડ્યો, સાપનો ભારો, ઘોકે નાર પાધરી પ્રયોજન પ્રમાણે વિધિપૂર્વકખોદેલા જળાશય જેવો નથી. તેઝરણા જેવો જેવી ઉક્તિઓ સાંભળવા મળે છે. મેં આગળ “પંચતંત્રની વાત કરી છે, જેનું કારણ તેના અદૈતક રહસ્યમાં રહેલું હોય છે'...એ પ્રલયનો તેમાં તો નારીને માટે નિંદારૂપે જે કહેવાયું છે, એ હદ વટાવી જાય તેવું આવેગ વિશ્વપ્રકૃતિની પ્રણયલીલા જેવો, વાવાઝોડા જેવો, દાવાનળ છેઃ “સંશયોનું ચક્ર, અવિનયોનું ભવન, સાહસોનું નગર, દોષોનું જેવો આકસ્મિક અને આત્મઘાતી હોય છે.' નારી વિષયક ઘણી બધી નિવાસસ્થાન, સેંકડો કપટોથી ભરેલું અવિશ્વાસનું ક્ષેત્ર, મોટાનરપુંગવો કહેવતો ઉપર્યુક્ત પ્રકૃતિ-નિર્ભર હોવા સંભવ છે. આજે પૃથ્વીમાં બધે વડે પણ મુશ્કેલીથી ગ્રહણ કરી શકાય એવું તથા સર્વ માયાઓના જ સ્ત્રીઓ ઘરનો ઉંબરે ઓળંગીને વિશ્વના ખુલ્લા આંગણામાં આવીને કરંડિયારૂપ, અમૃતથી મિશ્રિત થયેલું જાણે વિષ હોય એવું સ્ત્રીરૂપીયંત્ર ઊભી છે. તેમના ઉપરથી કેવળ ઘૂમટો ખસી ગયો છે એટલું જ નહીં ધર્મનો નાશ કરવા માટે આ લોકમાં કોણે સર્યું હશે ! અજિત, સાહસ, પણ મનનો ઘૂમટો પણ ખસવા માંડ્યો છે. પરિસ્થિતિના આ પલટા સાથે કપટ, મૂર્ખતા, અતિલોભીપણું, અપવિત્રતા અને નિર્દયતા એ પુરાણી કહેવતો લપટી પડવાની અને નવી કહેવતો પ્રચારમાં સ્ત્રીઓના સ્વાભાવિક દોષો છે. લેખક પુરુષ ન હોત ને વાત આવવાની. રાજનીતિની ન હોત તો સંભવ છે કે આ પ્રકારની માન્યતા અને એની ઈ. સ. ૧૯૨૨માં “આશ્રમ-ભજનાવલિ'નાં ભજનોનું ચયન અભિવ્યક્તિમાં આટલી બધી કટુતા ને ઉગ્રતા-ઉત્કટતા ન હોત ! કરતાં પૂ. બાપુએ નારી-ગૌરવ માટે આ પ્રકારની ચીવટ રાખેલી. ઉત્તરરામચરિત' અને “અભિજ્ઞાનશાકુંતલ' ભવભૂતિ અને “ભજનાવલિકા વિકાસમાં કાકા સાહેબ લખે છેઃ “વૈરાગ્ય કા ઉપદેશ કાલિદાસને બદલે કોઇ સ્ત્રી-નાટકકારે લખ્યાં હોત તો સીતા અને કરને કે લિએ, સ્ત્રી-જાતિકી નિન્દા કરનેવાલે કોઇ ભજન હોં, તો તે શકતલાનું ચરિત્ર-નિરૂપણ કયા પ્રકારનું થયું હોત? વ્યાસજીની શકુંતલા ભી હમારે કામ કે નહીં હૈ.' અને કાલિદાસની શકુંતલાની તુલના કરનારને આ હકીકત સહેજે વિનોબાએ સાચું જ કહ્યું છે કે, ભગવાન કૃષણ પછી બહેનોમાં સમજાશે..
શક્તિ જગાડનાર અને એમનામાં આશા રાખનાર બાપુ જ હતા.' નિજી આજકાલ કેટલીક કહેવતોએ પોતાનું અર્થ-ગૌરવ કે હકીકત- મર્યાદાઓને અતિક્રમી કાળના પ્રભાવને પરાસ્ત કરી, બહેનો નૂતન વર્ચસ્વ ગુમાવ્યું છે એમ લાગે છે. દા. ત. દીકરીને ગાય, દોરે ત્યાં પ્રસ્થાન દ્વારા પ્રશસ્તિ-નિર્ભર કહેવતો સર્જવાની આશાને ફળીભૂત કરે જાય...આજકાલની દીકરીઓ દોરે ત્યાં જતી નથી, એમને પસંદ પડે એવી શુભેચ્છાઓ.
Page #53
--------------------------------------------------------------------------
________________
ત. ૧૬-૬-૯૭
. પ્રબુદ્ધ જીવન
કેન્દ્ર સરકારના બજેટ અંગે થોડુંક
– વી. આર. ઘેલાણી
ક
કેન્દ્ર સરકારમાં યુનાઇટેડ ફ્રન્ટના રાજમાં શ્રી પી. ચિદમ્બરમે વર્ષ ૧૯૯૭-૯૮ માટે રજૂ કરેલા બજેટનાં વખાણ ખૂબ થયાં. ભાજપે પોતે અગાઉ સૂચવેલા, સુધારાઓ પાછા ખેંચી લીધા. ડાબેરીઓએ પણ સુધારા માટે વાતો કરી, પણ દબાણ કર્યું નહિ. દેવે ગૌડાની જગ્યાએ સત્તાસ્થાને બિરાજેલા વડાપ્રધાન શ્રી ગુજરાલે સામાન્ય માણસને ન્યાય મળે તેવી રીતે પોતે બધું કરી છૂટશે તેવી જાહેરાત કરી, પણ હકીકતમાં લોકસભાના કોઇપણ પક્ષના કોઇપણ સભ્યે કે પછી દેશના ખ્યાતનામ વકીલો કે જેઓ રાજકારણમાં નથી તેમણે જાહેરમાં એવો આગ્રહ ન રાખ્યો કે જ્યારે રૂપિયાની કિંમતમાં ઘટાડો થયો છે ત્યારે વાર્ષિક રૂા. ૪૦,૦૦૦/-ની આવકની જગ્યાએ ઓછામાં ઓછા રૂા. ૫૦,૦૦૦/થી રૂા. ૬૦,૦૦૦/- સુધીની આવક કરમુક્ત (Tax Free) હોવી જ જોઇએ. આ બાબતમાં બે મત હોઇ ન શકે. આમ કરવાથી સરકારની આવકમાં કેટલો ફરક પડવાનો હતો ? ખરેખર તો કંઇ જ નહીં. છતાં કર ભરનારાઓની સંખ્યા ઘટવી ન જોઇએ એવી નીતિને કારણે રૂ।. ૪૦,૦૦૦/-ની આવક સુધી જ કરમુક્તિની મર્યાદા ચાલુ રાખવામાં આવી. પરંતુ આવો આગ્રહ તદ્દન ગેરવ્યાજબી અને તદ્દન અવાસ્તવિક છે, કેમકે આટલી આવકમાં સામાન્ય કરદાતા જ્યારે પોતાના કુટુંબનું ગુજરાન કરવા માટે પણ લાચાર હોય ત્યારે તેની પાસેથી સરકાર ટેક્ષ કઇ રીતે માંગી શકે ? સામાન્ય માણસ ભલે મરે, પણ સરકારને કંઇ ને કંઇ ટેક્ષ તો ભરે જ એવી નીતિ કઠોર ગણાય. ટેક્ષ જો તેઓ ન ભરે પોતે કાયદાની ચુંગાલમાં ફસાઇ જાય છે. સરકારી ઓફિસરોથી ડરતા રહેવું પડે છે. સામાન્ય માણસને થતા આ અન્યાય સામે કોઇપણ પક્ષના
નાની રકમની કરચોરી કરનાર પકડાય તેને કડક સજા કરવી અને મોટી કરચોરી કરી કાળા નાણાંનો ભંડાર ભેગો કરનારાઓ માટે દર બે-પાંચ વર્ષે તેમના કાળા ઘનની શુદ્ધિ માટેની સસ્તી અને સરળ યોજના કરવી તે દેશના દરેક નાણાં-પ્રધાનની મજબૂરીથી અદા કરાતી ફરજ/ધર્મ
છે
એમ સમજીને જ સામાન્ય જનતાએ ઊંડા આઘાત સાથે જીવવાનું છે. ખૂબીની વાત તો એ છે કે સરકારને આંખ આડે કાન' કરવાની કુટેવ પડી ગયેલ છે અને તેમાં સીધી કે આડકતરી રીતે સાથ આપનાર અર્થશાસ્ત્રીઓ-સલાહકારોએ ‘ખાળે કૂચા અને દરવાજા મોકળા' જેવો ઘાટ ઊભો કર્યો છે. દાખલા તરીકે ભાડાની (પાઘડીની) જગ્યા કાળા નાણાં રોકવાનું સાધન બની ચૂકી છે અને તેમાં કોઇ પ્રમાણિક વ્યક્તિને પોતાની જરૂરિયાત અને પસંદગી મુજબની જગ્યા પોતાના રહેણાંક કે ધંધા માટે લેવી હોય તો તેણે ફરજિયાત પાઘડી માટેની મોટી રકમનું
તો
નેતાએ કે કોઇ સ્વતંત્ર ઉમેદવારે લોકસભામાં કે રાજ્યસભામાં વિરોધ...કાળાં નાણાંનું સર્જન કરવું અનિવાર્ય થઇ પડે છે અને પાઘડીની રકમ
ઉઠાવ્યો નથી. તેથી તો એમ લાગે છે કે જાણે બધા જ દંભી ન હોય |
મેળવનાર વ્યક્તિ પણ પ્રમાણિક રીતે ટેક્ષ ભરવા રાજી હોય તો પણ તે તેમ કરી શકતી નથી અને પરિણામે કાળાં નાણાંનું ફરજિયાત સર્જન થતો રહે છે. આ વાત સ૨કા૨થી અજાણ તો નથી જ. છતાં તે અંગે દરેક થાય છે અને તેના વ્યવહારમાં કાળાં નાણાંનો ગુણાકર થઈ સતત વધારો રાજ્યોના ભાડા નિયમોના કાયદામાં જરૂરી ફેરફાર કરી ભાડાની જગ્યાની બાબતમાં અનિવાર્ય રીતે મોટા પ્રમાણમાં થતું કાળા-નાણાંનું સર્જન રોકવા આટલા વર્ષોમાં કોઈ સરકારે ઠોસ કદમ ઉઠાવેલ નથી. કંઇ રીતે ભરી શકે તેનો જવાબ હાલના નાણાં-પ્રધાને પણ પ્રજાને આવા સંજોગોમાં કરદાતાને પ્રમાણિક રીતે ટેક્ષ ભરવો હોય તો પણ તે આપવાનો રહ્યો. હકીકતમાં દંભ છોડી અને ખરી રીતે હાલના દરેક રાજ્યમાં રેન્ટ-એક્ટમાં, બાકી બધી જોગવાઇઓ યથાવત્ રાખી, ‘પાઘડી લેવી-દેવી તે ગુનો નથી' એવી વાસ્તવિક જોગવાઇ કેન્દ્ર સરકારે પોતાની વગ વાપરી આમેજ કરાવી દેવી જોઇએ, જેથી ભાડૂતોને રક્ષણ તેનું તે જ મળતું રહે અને કાળાં નાણાંની જગ્યાએ સફેદ નાણાંનો
વ્યવહાર ભાડાની જગ્યાની બાબતમાં પણ અનિવાર્ય બને.
હકીકતમાં નાના-નાના કરદાતાઓની સંખ્યા વધારવાથી તેમની ફાઈલ સંભાળવા પાછળ, વર્તમાન મોંઘવારીને ધ્યાનમાં લેતાં, થતું માળખાકીય ખર્ચ જ તેમની પાસેથી વસૂલ થતા ટેક્ષ કરતાં વધુ થાય છે. છતાં નાના કરદાતાઓને પ્રમાણિક થઇ ટેક્ષ સમયસર ભરી દેવાની સલાહ માટે છાપાઓમાં, ટી.વી. ઉપર તથા જાહેરમાં નગારા પીટવામાં ખૂબ ખર્ચ સરકાર કર્યા કરે છે. આ ખર્ચનો હિસાબ પણ લગાવીએ તો તે આવા નાના કરદાતાઓ પાસેથી મેળવવા ધારેલા ટેક્ષની રકમ કરતાં ઘણો જ વધુ સાબિત થશે. પણ કોને પડી છે? ભણેલા વર્ગના નોકરિયાત માણસોના તો પગારમાંથી જ ઇન્કમટેક્ષ, પ્રોફેશનલ ટેક્ષ વગેરે કપાત થઇને જ તેમને બાકીની રકમ મળે છે. તો બાકી રહ્યો ભશેલો કે અભણ વર્ગ કે જેઓ ફેરી કે મજૂરી-ધંધો કરી પેટિયું રળતા હોય છે. બસ, આ લોકોને અત્યારથી સારી ટેવ પાડો. થોડો તો થોડો પણ સરકારને દર વરસે ટેક્ષ ભરે અને સરકારને ચોપડે કરદાતા તરીકે નામ નોંધાવે એટલે ભયો ભયો! બીજી બાજુ કરોડો રૂપિયાના કૌભાંડકારો માટે તથા અપ્રમાણિક કરદાતાઓ માટે લગભગ દર પાંચ વર્ષે ઓછા દરે ટેક્ષ ભ૨વાની છૂટ આપતી યોજનાઓ સરકાર કર્યા કરે છે. આવી યોજનાઓ દર વખતે ‘આ છેલ્લી તક છે' એમ જણાવી અપ્રમાણિક કરદાતાઓને સરકાર મદદરૂપ થાય છે. આ રીતે ફરી ફરીને થતી યોજનાઓ ખરેખર તો ગેરબંધારણીય ઠરી શકે તેમ છે, પણ તે માટે કોઇ ખ્યાતનામ વકીલ કે નેતા આગળ આવવા જોઇએ. પણ કોઇ આવતા નથી એ એક
કમનસીબીની વાત છે. સુપ્રીમ કોર્ટના કોઇ ન્યાયપ્રિય ન્યાયાધીશ આવી યોજના માટે ‘Suo-Motto' એટલે કે કોઇ નાગરિકની ફરિયાદની રાહ જોયા સિવાય પોતાની મેળે સરકારને આ બાબત નોટિસ મોકલાવી, જરૂરી સૂનવણી કરી શકે છે. પણ કોઇ સામાન્ય પ્રજાને ન્યાય અપાવવા આગળ આવતું નથી. બધાને પોતાનો સ્વાર્થ હોય છે. દેશના રાષ્ટ્રપતિ
કે
જેઓ કાયદાશાસ્ત્રી પણ છે તેઓ જો ખરેખર ન્યાયપ્રિય હોય તો તેમણે નાણાં-ખરડાને સંમતિ આપતાં પહેલાં ઉપરોક્ત બાબતો અંગે સામાન્ય માણસને ન્યાય મળે તે માટે પોતાની વગ-સત્તાનો ઉપયોગ કરવો જોઇએ. જરૂર લાગે તો સરકાર સાથે મસલત કરી ઉપરોક્ત બાબતો અંગે વટહુકમ બહાર પાડી પોતાની સત્તાનો સદ્ ઉપયોગ કરી શકે છે.
અલબત્ત, આ વખતના બજેટમાં કરવેરાના દર ઓછા કર્યા તેથી મોટી સંખ્યામાં કરદાતાઓ પ્રમાણિકપણે કર ભરવા પ્રેરાશે અને સરકારને એકંદરે વધુ રકમની કરપ્રાપ્તિ સહેલાઇથી થશે એ ગણત્રીમાં ઘણું વજુદ છે અને આવું વાસ્તવિક સમજદારીભર્યું પગલું ભરવા માટે હાલના નાણાંપ્રધાન ખરેખર ધન્યવાદને પાત્ર છે.
i
Page #54
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
- તા. ૧૬-૧-૯૭
મૂડને સુધારી દે એવી દુનિયા
D ગુલાબ દેઢિયા દર વર્ષે શાળા તરફથી અમને નવાં પાઠ્ય પુસ્તકો મફત મળતાં. તો ક્યારેક આનંદ પણ ક્યાં કહી શકાય છે ! કવિને જાતને સુધારવામાં રસ ગામડાગામમાં આ મોટી વાત હતી. નવી ચોપડી હાથમાં આવે ત્યારે પહેલું છે. તેથી તો કહે છે, બહારનો નહિ, તારો પાકો દુશ્મન ક્રોધ છે, જે તારા કામ હું એને ઘી લઉં છું. કાગળ અને શાહીની ગંધ માણવી ગમે છે. ચોપડીને ચિત્તમાં વસે છે. તેને ત્યજી દેજે. ઘણી ઘડીઓમાંથી ઘડીભર સમય પણ પાને પાને આંખ વિસ્મયભેર વિહરે તે પહેલાં હું ટેરવાં ફેરવી લઉં છું. નવા ભલાઈમાં જાય તેને મહાલક્ષ્મી-મોટી મિરાત સમજજે, ક્રોધ છૂટયો તો તું પણ. કાગળનો સ્પર્શ પણ મને ગમે છે. પાઠ્ય પુસ્તકોમાંથી બઘાં તો નહિ, પણ છૂટ્યો. ગુજરાતીની ચોપડી અમે ભણવામાં આવે તે પહેલાં જ આગોતરી વાંચી લેતા. કવિની શોધ આનંદ છે. નિજી આનંદ છે. વાર્તા, કવિતાકે નિબંધ ભણવા માટે વાંચવા પડે અને વાંચવા ખાતર વાંચીએ “રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે, એ વચ્ચે તો નોકરી અને સર્જન જેટલો તફાવત છે.
પિયે તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી લેજે.” પાઠ્યપુસ્તકની કવિતાઓ અમારે ગોખવી નહોતી પડતી. એ તો એકાદ જીવનની લીલીસૂકી જનાર, અનુભવે ઘડાનાર ઠરેલ માનવી કહી શકે, બે વર્ષ અગાઉથી જ અમારા કાનમાં તોરણ બાંધી જતી. મોટા ભાઈ બહેન કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે; પરાઇ મૂર્ખતા કાજે મુખે ના કે પડોશના કોઇ વડેરા મિત્ર રાગથી કવિતા ગાતા. અમને એ કાવ્યો કંઠસ્થ ઝેર તું લેજે.’ કટુ બોલનાર તો અબુધ છે, ભોળો છે. તે કડવી વાણી ના થઇ જતાં. અંતકડી રમવામાં પણ એ જ કવિતાઓ ખપ આવતી. ઉચ્ચારતો. વાણીમાં અને જીવનમાં કટુતા ન આવે એ ખાસ જોવા જેવી
કવિતાનો અર્થ પૂરેપૂરો નહોતા સમજતા. આજે પણ હજી ક્યાં પૂરો સાવધાની છે. કવિ માનવવૃત્તિ, માનવમન અને માનવ વ્યવહારને કેવી સમજાયો છે !) રાગનો ફેંફ અનુભવતાં, રાગ કે લયની પણ ખબર નહોતી. નિકટતાથી નિહાળે છે ! શાળામાં પણ કવિતાઓ બહુ સમજાવવામાં નહોતી આવતી. માત્ર કંઠસ્થ અમ વિદ્યાર્થીઓને ઘણી વાર વિચાર-વિસ્તાર કરવા પૂછાતી એ પંક્તિ હોય એટલું જ શિક્ષક માગતા. ગુજરાત વિદ્યાપીઠ વાચનમાળામાં કાવ્યો તો હવે કહેવત જેવી પ્રચલિત થઇ ગઇ છે. દેવનાગરી લિપિમાં છપાતાં. હિન્દી શીખવામાં એ લાભ મળી જતો.
“અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો, બચપણમાં ભેટી ગયેલી ઘણી કવિતાઓ પ્રિય છે, જુદા જુદા કારણોસર ન માગે દોડતું આવે ને વિશ્વાસે કદી રહેજે.” અને કોઈપણ કારણ વગર, એક ગમતી કવિતા કહું તો બાલાશંકર ભાગ્યને નજર સામે દોડતું રમતું હડી કાઢતું દેખાયું છે. પ્રારબ્ધ ચંચળ કંથારિયાની જાણીતી ગઝલ “ગુજારે જે શિરે તારે' હજી યાદ છે. એનો માદક છે. એ બુદ્ધિપૂર્વક નથી વર્તતું. એનો કોઈ કાયદો કે નિયમ આપણને નથી લય કાનમાં હજી સલામત છે. કેટકેટલા ઘોંઘાટ, કોલાહલ અને ચિત્કારોની સમજાતો. ભાગ્ય કોને ફળે, કોને નડે એ કોણ જાણી શકે? એની પાસે લૉજિક વચ્ચે થોડાક મનગમતા ધ્વનિ કમૂળમાં રહે છે. એ કાનનાં આભૂષણ છે. નથી અથવા એને સમજવા આપણી પાસે લૉજિક નથી. તેથી તો કહે છે, તું કવિતાની ઉપર “ભુજંગી' એમ લખેલું હતું, પણ ત્યારે છંદની ગતાગમ એની પાછળ ન દોડતો. પ્રારબ્ધ અને પતંગિયાની રાશિ એક જ છે. એને નહોતી. કાવ્યની સરળતા, વેધકતા અને ગેયતા કિશોરમન પર જાદુ કરતી પકડવા જઈશ તો છટકી જશે. શાંત રહીશતો ખભે આવી બેસી જશે. કવિએ હતી. એ કામણ હજી ઓસર્યો નથી.
પ્રારબ્ધને ઘેલું કહી, નાદાન સમજી માફ કરી દીધું છે. - કવિ સાવ સીધી વાત કરે છે. કહોને મુખમુખ કહે છે. કવિ ભાવક સાથે કોઇ સાધુપુરુષ કહી શકે એવી પંક્તિ છે. વાત કરતા હોય એવું લાગે છે. વડીલશાહી ઢબે નહિ, ઊંચા આસને બેસીને રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે, નહિ, પણ અંગત આત્મીય મિત્રની ઢબે ખભે હાથ મૂકીને.
જગત બાજીગરીનાં તે બધાં છલ્બલ જવા દેજે.” પહેલી પંક્તિ પ્રથમ પંક્તિમાં બેસે એવી છે.
અનાસક્ત થવું દુષ્કર છે. મોહ એ મૂછ છે, ભ્રમ છે, મમત્વ ત્યજી ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્ટેજે,
શાંતિથી રહેવામાં સુખ છે. કવિને ખબર છે કે જગતમાં જાદુગર જેવી ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે.
હાથચાલાકી, જીભચાલાકી ઘણું ચાલે છે. એ છળકપટ સમૂળગા તજી દેવાનાં આપનાર અને લેનાર અન્ય કોઈ નથી. દુશ્મન નથી. પ્રભુ જ છે. એને છે. ગમ્યું તે ખરું. આ વાત સમજાય ત્યારે દુઃખ, વિયોગ, સંતાપ એ સ્વરૂપે નથી છેલ્લી બે કડી અમે વિદ્યાર્થીઓ ઊંચા અવાજે ઉચ્ચારતા, કહોને રહેતાં. વિરોધ પોતે જ શમી જાય છે. જગતના કન્વોનો તાપ નથી રહેતો. લલકારતા. કવિતા કોને માટે લખવી એ પ્રશ્ન કવિને નથી. પ્રભુના ગુણગાન કોઇ માનસશાસ્ત્રી સમજાવે એવી પંક્તિ છે.
ગાઈ કાવ્યમાળા બનાવી પ્રભુને અર્પણ કરી દેવી, પ્રભુની પ્યારી ગ્રીવામાં, દુનિયાની જૂઠી વાણીનું દુઃખ કોને ભોગવનાનું નહિ આવ્યું હોય? કવિ પ્રેમથી આરોપી દેવી. કહે છે. એ તાતા તીર જેવા શબ્દોને દિલમાં પ્રવેશવા જ નહિ દેતો. તારા કવિને પોતાના શબ્દ માટે પૂર્ણ શ્રદ્ધા છે. તેથી જ કવિ પોતાને કવિરાજા. અંતરમાં જે આનંદ છે તે તારો છે. એ મૂલ્યવાન છે. એને ઓછો થવા ન દેતો. કહી શકે છે. “કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ? નિજાનંદે હંમેશાં. પેલી જઠી વાણી આવી રહેશે. ન્યાય-અન્યાયના ચક્કરમાં ના પડતો. હંમેશાં ‘બાલ મસ્તીમાં મજા લેજે.' કવિત્વ મળ્યું પછી કોઈ પીડા પીડા નથી રહેતી. ન્યાય જ થાય છે એવું નથી. થયેલા સંતાપને પાછો વાળી શકાતો નથી. એટલે સર્જનનું વરદાન એ તો બ્રહ્માનંદ સહોદર આનંદ સમાન છે. નિજાનંદથી સદા, કવિ કહે છે, “જગત કાજી બનીને તું વહોરી ના પાડી લેજે.'' મસ્તીમાં મજા ઊપજે. આ મસ્તી અનન્ય છે. અંતરે ડોકિયું કર્યાની મસ્તી છે. જગતકાજી-જગતના જનરલ મેનેજર બનવાની તારે જરૂર નથી. પારકી જગતના અટપટા વ્યવહારોથી દુઃખી થવાનું છોડી દઈ જાતના સુખમાં મજા. પંચાત કરવા જતાં પીડા તો તને થવાની.
લેવી. સુખ બહાર નથી. બહાર છે તે સુખ નથી તેની પ્રતીતિ અહીં છે. જગતના કાચના યંત્રે-દૂરબીન કે સૂક્ષ્મદર્શક યંત્રથી વસ્તુ દૂર કે નજીક,
સારી કવિતા કદી જૂની થતી નથી. કવિતાની કસોટી એ છે કે અંતરને મોટી કે નાની દેખાશે. જગતના સાધનોથી યથાર્થ નહિ દેખાય. તારી એ કેટલી સ્પ છે.બોધ હોય તોય શું? મજા આવે છે ને? ભાવકને પોતાની માન્યતાના ચમાથી પણ યથાર્થ નહિ દેખાય. માટે સારા કે નઠારાથી દૂર ના હોય એવી પતિ થાય છે ને પછી Bતા શાની રહેજે, અસંગ રહેજે. કડવાશ, અપમાન, સંપાત, દ્વેષ, વિવાદ, વિખવાદ,
સ્વ સાથે સંવાદ કરાવે, પોતાની રૂબરૂ કરી દે એવું આ કાવ્ય છે. “બાલ' અન્યાય વગેરેનો ભોગ બન્યા બાદ એ માનસિક ત્રાસથી છેટે રહેવામાં જ સાર હા
ઉપનામ પણ જાણે બાલક જેવી નિર્દોષતા, મુગ્ધતા અને સરળતાનું પ્રતીક શાંતિપૂર્વક સંતોષથી અને નિર્મળ ચિતે રહેજે. તારા દિલમાં જે દુઃખ કે આનંદ છે તે કોઈને નહિ કહેતો. કવિ બાહ્ય જગતના ઉધામાથી
ક્યારેક એમ લાગે કે આજે જરાક મૂડ ઠીક નથી. તો “ગુજારે જે શિરે.
તારે મોટેથી ગાજો. તમને સંભળાય એ સ્વરે. રાગ તો યાદ છે ને! નિજાનંદ, આંતરજગતને બચાવવા કહે છે. અહીં આપણને કવિ રાજેન્દ્ર શાહનું
૩ આવી મળશે. બોલીએ ના કંઈ' અને ઝવેરચંદ મેઘાણીનું “એકલો' કાવ્ય યાદ આવે.
તો ચાલો, મોટેથી ગાઈએ. “ગુજારે જે શિરે તારે...” કવિ ફરી ફરીને કહે છે, દિલની વાત દિલમાં જ રહેવા દેજે.દુઃખ અને આનંદ બન્ને તારાં છે. દિલમાં રાખજે. ઘણી વાર દુઃખ કહેવા જેવું નથી હોતું,
છે.
Page #55
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬-૯૭
પ્રબુદ્ધ જીવન
કવિતાની સર્જનપ્રક્રિયા D ચન્દ્રશંકર ભટ્ટ
અવ્યાખ્યેય હોવા છતાં કવિતાને વ્યાખ્યાબદ્ધ કરવાના પ્રયત્નો, અનેક ભારતીય અને પાશ્ચાત્ય કાવ્યમીમાંસકોએ કર્યા છે. તેમ છતાં તે તો તેનાથી દશાંગુલ ૫૨ રહી છે. તેની સર્વાંશે સંપૂર્ણ વ્યાખ્યા મળતી નથી. જે વ્યાખ્યાબદ્ધ થઇ શકતી નથી તેની સર્જનપ્રક્રિયાનો ત્યાગ લેવો તે તેનાથી પણ કપરું કાર્ય છે. કપરું હોવા છતાં તે પ્રક્રિયાને પામવાની મથામણ ઘણાએ કરી છે. મારો આ પ્રયત્ન પણ એક મથામણ છે. અકળ અને સૂક્ષ્મ એવી સર્જનની પ્રક્રિયા વિશે અલૌકિકતાથી માંડી બૌદ્ધિકતા સુધીના અભિપ્રાયો મળે છે. પરંતુ કોઇ એક અભિપ્રાયથી કવિતાના સર્જનની પ્રક્રિયાનો સંપૂર્ણ ખુલાસો મળતો નથી. તેનું કારણ આપતાં બ્યૂસ્ટર ગીઝલીન (Brewster Ghiselin) કહે છે કવિતા in the dark of mind-મનના ઊંડા અજ્ઞાત પ્રદેશમાં સ્વરૂપ ધારણ કરતી હોય છે. આ અજ્ઞાત પ્રદેશ એટલે creative silenceનો પ્રદેશ. તે કહે છે તેમ : ‘The creative process and the creative work arise from unconscious depths.’ એટલે કે સર્જનાત્મક પ્રક્રિયા અને સર્જનકર્મનો ઉદ્ગમ અજ્ઞાત ઊંડાણની સર્જનાત્મક શાન્તિમાંcreative silenceમાં-થાય છે. એટલે કહી શકાય કે કવિતાના ઊગમનાં ઊંડાણ અતલાન્ત હોય છે. બાહ્ય જગતના કોઇ ઉદ્દીપનથી કવિના સર્જક ચિત્તમાં-creative consciousnessમાં-સર્જનનો પરિસ્કંદ ઊઠતાં સર્જન પ્રક્રિયાની ગતિનો પ્રારંભ થાય છે. આ પ્રક્રિયા ગહન, અકળ અને સૂક્ષ્માતિસૂક્ષ્મ હોય છે. આગળ કહ્યું તે creative silenceમાં-ચિત્તની સર્જનાત્મક શાન્તિમાં સર્જનપ્રક્રિયાની જે ગતિ અજ્ઞાંત રીતે સાહજિકતાથી થાય છે તે પામવી અશક્યવત્ છે. કવિ પોતે પણ તેને સાદ્યંત અને સંપૂર્ણ સ્પષ્ટ પામી શકતો નથી. કાવ્યની રચનાપ્રક્રિયા જેમ જેમ આગળ ગતિ કરતી જાય તેમ તેમ તેનું સ્વરૂપ ઊઘડતું જાય છે.
પાંચ લલિત કલાઓમાં ઉપાદાનની દૃષ્ટિએ સંગીતને શુદ્ધ, વ્યવધાનરહિત કલા ગણી શકાય; કારણ કે તેનું ઉપાદાન અર્થરહિત નિશ્ચિત સ્વરૂપનો કેવળ સ્વર છે. કવિતા તેની અન્ય શક્તિને કારણે ઉચ્ચત્તમ કલા ગણાય છે તે બરોબર છે; પરંતુ તેને તેના ઉપાદાન શબ્દના અર્થનું અમુક અંશે વ્યવધાન રહે છે. કવિતાના શબ્દનો કોષગત અર્થ અભિધાર્થ-ભાવકને પ્રથમ પકડે છે. તેં અર્થથી આગળ, લાક્ષણિક અને વ્યંજિત અર્થ આપણે વિચારીએ છીએ ત્યારે પણ તે અર્થ, અભિધાર્થથી તદ્દન મુક્ત હોતો નથી તે આપણે જાણીએ છીએ. સંગીતને અર્થનું આવું વ્યવધાન નડતું નથી. આ દૃષ્ટિએ તેને શુદ્ધ કલા કહી શકાય.
કવિતાની સર્જનપ્રક્રિયાને કોઇ સૂત્રમાં બાંધી શકાતી નથી. તે શબ્દાતીત છે-બ્રહ્મા સર્જિત અખિલ બ્રહ્માંડના જેવી કવિતા તો સર્જક કવિની અંદરની કોઇ વિશિષ્ટ ચિદાવસ્થાનું પ્રાકટ્ય છે. એનું શબ્દપ્રાકટ્ય કઇ કોટિનું-કક્ષાનું છે તે અભ્યાસનું જુદું ક્ષેત્ર છે. કવિતાનો ઉન્મેષ કઇ પળે, કેવી રીતે, કયા સ્વરૂપે, કયા છંદોલયમાં થશે તે કહી શકાય નહીં. કવિ પોતે પણ તે કહી શકે નહીં. હા, કાવ્યસર્જન પૂરું થાય તે પછી તે તેની રચનાની કેટલીક બાહ્ય વિગતોની વાત કરી શકે ખરો. પરંતુ તેની સર્જનપ્રક્રિયાની આંતરિક ગતિ વિશે ભાગ્યે જ કંઇ કહી શકે. તેથી એ સ્વીકારવું પડે કે સર્જનની અકળ પ્રક્રિયાનો તાગ લેવો મુશ્કેલ છે. શાસ્ત્રીય સંગીતના ગાયક અને કવિનાં દૃષ્ટાંતથી આનો વિચાર ક૨વાથી આ વાત સુગમ રીતે સમજી શકાશે.
શાસ્ત્રીય સંગીતનો ગાયક કોઇ રાગ ગાતાં જે સ્વરાવલિ બહેલાવી રાગની જે સ્વરસૃષ્ટિ સર્જે છે તેને વિશે તેમને પૂછીએ કે આ સ્વરાવલિ કેવી રીતે સંયોજાઇ, તો તેઓ કદાચ એટલું કહી શકે કે ચિત્તમાં સ્વરોની જે ગતિ થઇ તે પ્રગટ થઇ. એ ગતિ એ જ રીતે કેમ થઇ તેનો ખુલાસો
તે આપી શકતો નથી. તે એટલું કહી શકે કે અંતરમાં તે રાગના સ્વરોનો સંવાદ ગતિશીલ થતો હોય છે. તે સંવાદના સાતત્યમાં તે રાગના સ્વરો સહજ ગતિએ વહેતા થાય છે, અને ધ્વનિનું માધુર્ય રેલાય છે. એનું કોઇ ગણિત કે વ્યાકરણ ન હોય. આ જ રાગ બીજી વખત ગાઉં તો સ્વરાવલિનું સ્વરૂપ નિરાળું હોય. દરેક વખતે નાવીન્ય હોય છે, પણ સંવાદિતા તો રહે જ. આ સંવાદિતા સંગીત કલાનો પ્રાણ છે. આ બધું કહેવા છતાં તે તેની આંતરિક સર્જનપ્રક્રિયાની ગતિવિધિ વિશે તો કશું કહી શકતો નથી.
કવિતાની સર્જનપ્રક્રિયા પણ આવી અકળ હોઇ તે અલૌકિક ગણાય છે. તેમાં જ કાવ્યનો વિસ્મય છે, અને આપણે જાણીએ છીએ કે કાવ્ય વિસ્મયનું પુષ્પ છે. વિસ્મયના કાવ્યપુષ્પ વિશે કવિ પણ પોતાની કૃતિની કાવ્યપંક્તિઓ, પદસંયોજન, છંદોલય, કલ્પન-પ્રતીક અને અલંકાર વિશે ખુલાસો નથી આપી શકતો. ભાવક પૃથ્થકરણ, અર્થાન્વય કરી તાર્કિક ખુલાસો કરે તો તે જ એકમાત્ર ખુલાસો છે એમ ન બને. બીજો ભાવક કોઈ બીજો ખુલાસો પણ આપે, અને બંને ખુલાસા યોગ્ય પણ હોઇ શકે. એટલું જ નહીં, કવિને વિસમય પમાડે તેવા અને સરસ, સ્પર્શક્ષમ, માર્મિક ખુલાસા હોઇ શકે. આ જ કાવ્યની શક્તિનું આશ્ચર્ય છે. દરેક વાચને કંઇક નવા રહસ્યસ્પર્શનો અનુભવ પણ થાય. એટલે જ કવિતા નિત્ય નૂતન રહે છે. બલકે નિત્ય નૂતન અને નવોન્મેષશાલિની રહે તે જ ઉચ્ચ કોટિની કવિતા અને ત્યારે જ તેની સર્જનપ્રક્રિયાને અદ્ભુત કહી શકાય.
‘ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં હેમની કોર જ્યાં નીસરે તોલે; કાવ્યની આવી નિગૂઢ સર્જનપ્રક્રિયા સંદર્ભે નરસિંહને પૂછીએ કે, સચ્ચિદાનંદ આનન્દ ક્રીડા કરે સોનાના પારણા માંહી ઝૂલે.' એ Cosmic-ચિત્રબિંબ કેવી રીતે રચાયું ? એની રણકતી પદાવલિ અને રહસ્યમય અને દિવ્યતાને સ્પર્શતું-તેનો સ્પર્શ કરાવતું વૈશ્વિકકાવ્યસંગીતથી આનન્દવિભોર કરતી પંક્તિઓની રચના કેવી રીતે કરી ? તે શો ખુલાસો કરે ! ‘શરદપૂનમ’માં ન્હાનાલાલને ચન્દ્રમાં પ્રેમનું અને કાન્તને એ જ ચન્દ્રમાં ઇશ્વરના કૃપાળુ નેત્રનું દર્શન થયું. ચન્દ્ર તો એનો એ જ છે. આ ભિન્નતાનો આધાર કવિની ચિદાવસ્થા છે. તાત્પર્ય એ કે બાહ્ય સૃષ્ટિના ઉદ્દીપન કે આલંબનને આધારે કવિતાની સર્જનપ્રક્રિયાનો તાગ લઇ શકાતો નથી. બધો આધાર પ્રેરણાના પરિસ્કંદથી સર્જકની જે ચિદાવસ્થા થાય છે તેની ગતિવિધિ પર છે. આ ગતિવિધિ પર કવિનો કેટલો કાબૂ હશે તે કહેવું મુશ્કેલ છે. આ ગતિવિધિ સર્જકે સર્જકે અને કાવ્યે કાવ્યે ભિન્ન રહેવાની. આ જ કવિતાની અલૌકિકતા અને તેનો વિસ્મય છે.
કવિતાની આવી અલૌકિકતા અને તેના વિસ્મયને કારણે કદાચ ભવભૂતિએ તેને આત્માની અમૃત કલા અને ઉમાશંકરે તેને આત્માની માતૃભાષા કહી હશે. આનો મર્મ એ થાય કે જેમ આત્માને અગમઅગોચર, સનાતન, અવિનાશી, અનિર્વચનીય અને અનુભૂત કહ્યો છે, તે ગુણો ચિરંતન કાવ્યને પણ લાગુ પાડી શકાય. આત્મા બુદ્ધિથી સમજવાનો નથી, ચૈતન્યથી અનુભવવાનો છે, તેમ કાવ્ય પણ તેના શબ્દાર્થને આધારે બુદ્ધિથી માત્ર સમજવા-સમજાવવાનું નથી, તે તો આગળ વધી અનુભવવાનું છે. તેનું કારણ આપતાં એ. ઇ. હાઉસમેન કહે છે ‘Meaning is of intellect, Poetry is not .' આથી કહી શકાય કે, કવિતા શબ્દના વિનિયોગથી રચાય છે તેમ છતાં, તે શબ્દના અભિધાર્થ, લક્ષ્યાર્થ અને વ્યંગ્યાર્થથી પર, બુદ્ધિના ક્ષેત્રથી આગળ વધી ભાવની અનુભૂતિમાં રહેલી છે. તે વિવરણ, અર્થઘટનથી ન પમાય. તે તો ભાવચૈતન્યમાં અનુભવવાની હોય છે. કાવ્ય અનુભૂત થાય ત્યારે
–
Page #56
--------------------------------------------------------------------------
________________
'પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૯૭.
જ, બ્રહ્માનંદ સહોદર ગણાતો તેનો આનંદ અનુભવી શકાય. આવી કલ્પનોત્થ હોય તે અનિવાર્ય છે, અનિવાર્ય એટલા માટે કે ભાવક એવી આત્માની અમૃત કલા કે આત્માની માતૃભાષા કહી શકાય તેવી કવિતા કલ્પનવંતચેતનવંત વાણી દ્વારા જ કાવ્યની અનુભૂતિની સૃષ્ટિમાં તદુરૂપ સિદ્ધ થવી તે કવિનું સદભાગ્ય ગણાય. તે કપરું કાર્ય છે. કવિકર્મ સહેલું થઇ શકે છે, અને ભાવના સૌન્દર્ય વિશ્વમાં એકરૂપ થઈ આનન્દવિભોર નથી. માટે તો ચિરંતન કવિતા દુર્લભ છે. ચેતનાની ઊંડામાં ઊંડી શુદ્ધ થાય છે. એટલે કે અનુભૂતિ અને વાણી એકરૂપ થાય ત્યારે જ ઉત્તમ અનુભૂતિ વિના અને તજન્ય સ્પષ્ટ દર્શન વિના અને પરા વાણી વિના, કવિતા સર્જાય અને આવો અલૌકિક ભાવાનુભાવ થાય. જે કવિતા આ પરકોટિની કવિતા સિદ્ધ ન થાય તે ન જ થાય. આ દષ્ટિએ ભાષાનું સિદ્ધ ન કરી શકે તે કાવ્ય લેખે અર્થહીન છે, એલિયટ યોગ્ય જ કહે છેઃ માધ્યમ કપરું અને કસોટીરૂપ છે. તેથી સ્ટીફન સ્પેન્ડરને “The “If we are not moved, it is as poetry meaningless.” making of a poem’માં કહેવું પડ્યું : 'words are an રસિક સહૃદય ભાવકને ભાવની રસાનુભૂતિમાં એકાકાર કરી હલાવીextremely difficultimedium to use'. શબ્દમાં ઘણી શક્તિ છે, ડોલાવી દે તેવી કવિતા માટે એલિયટ લખે છે: “The experience પણ સર્જક ચેતનાના સ્પર્શ વિના તે શક્તિ પ્રકટ થતી નથી. શબ્દનું of a poem is the experience of a moment and of a માધ્યમ કેટલું કપરું છે તેનો કવિને અનુભવ થાય છે. સમુચિત અને lifetime.' આના દષ્ટાંત તરીકે નરસિંહનાં કેટલાંક પ્રભાતિયાં-પદો, સર્જનાત્મક શક્તિથી ચેતનવંત બનેલા શબ્દ માટે કવિને કંઈ કેટલુંય ઠાકોરનું ભણકારા', અને કાન્તનું “સાગર અને શશી' ગણાવી શકાય. તપવું પડે છે. માટે જ કાવ્યસર્જનની યાત્રાને વિકટ ગણાવતાં સ્ટીફન બીજાં ઉદાહરણ પણ મળે. આવી “lifetime” અનુભૂતિની કવિતાને સ્પેન્ડર કહે છે: “A poem is a terrible journey, a painful ત્રીજા નેત્રની પ્રસાદીરૂપ કવિતા કહી શકાય. effon of concentrating the imagination.' કલ્પના ઉપર આવી કવિતા ભારતીય કાવ્યશાસ્ત્રમાં જેને પ્રતિભા કહે છે તેના એકાગ્રતા લાવવી એ કષ્ટદાયકયત્નછે. માટે તેના સર્જનની યાત્રાવિકટ વિના શક્ય નથી. પ્રતિભા ઇશ્વરદત્ત છે. તેના વિના અન્ય હેતુ નિરર્થક છે. શબ્દના કપરા માધ્યમથી સર્જનની વિકટ પાત્રો દ્વારા કાવ્ય સિદ્ધ બને તે સવિદિત છે. આ દષ્ટિએ કવિ જન્મે છે એ માન્યતા પ્રચલિત કરવા સ્પેન્ડર પાંચ આવશ્યકતાઓ દર્શાવે છે. (૧) concentration બની છે. આવી માન્યતા અમુક અંશે પશ્ચિમમાં પણ પ્રચલિત છે. (એકાગ્રતા). (૨) Inspiration(પ્રેરણા), (૩) Memory.(સ્મૃતિ, વાલેરીએ આ મતબલનું કહ્યું : “ધૂની લીને ડોની-Une Ligne (૪) Faith (શ્રદ્ધા), અને (૫) song (સંગીત). આ પાંચ Donnee.” એકાદ પંક્તિ ઈશ્વર બક્ષે છે. કદાચ આ ઈશ્વરદત્ત પંક્તિ આવશ્યકતાઓને સર્જનની પ્રક્રિયા સમજવા માટે સંક્ષેપથી સમજવી આખા કાવ્યનું કેન્દ્ર હોય છે. બાકીની પંક્તિઓ તો, કુદરતદત્ત પંક્તિના જરૂરી છે. પ્રથમ એકાગ્રતા, શ્યામદેવ તેને સમાધિ કહે છે. આ સમાધિ સંદર્ભમાં અને તેના ભાવજગતના સંવાદમાં કવિએ શોધી લેવાની હોય કોઈ યોગીની નથી હોતી; પરંતુ કલ્પના અને અનુભૂતિ સાથેની છે. ઠાકોરે પણ આવું જ કહ્યું છે કે: “એક વસો પ્રેરણા અને નવાણું વસા એકાગ્રતા છે. એ અનુભૂતિમાં કવિની સર્જકશક્તિ સાથે તેનું ચિત્ત પ્રયત્ન હોય છે. આ રીતે વિચારીએ તો કહી શકાય કે કવિતા એ પ્રેરણા એકરૂપ, તદસ્વરૂપ થાય તે એકાગ્રતા કે સમાધિ. આ એકાગ્રતાથી અને પ્રયત્નનું સહિયારું સર્જન છે. અહીં સમજવાનું એ છે કે પ્રયત્ન પણ કવિચિત્તમાં અનુભૂતિનો મર્મ ઊઘડે. પ્રેરણાનો ઝબકાર કાવ્યસર્જનનું યંત્રવત પરિશ્રમ ન હોવો જોઇએ; પરંતુ સર્જક ચેતના શબ્દ શબ્દ અને બીજ સોપાન છે. આ ઝબકારમાં કવિ અનુભૂતિનું સ્વરૂપ સ્પષ્ટ જુએ પંક્તિએ પંક્તિમાં એવી ઘબકતી હોવી જોઇએ કે તે પ્રયત્ન ન લાગે. છે. ત્રીજું સોપાન સ્મૃતિ એ રીતે સમજી શકાય કે કવિના ચિત્તનો અજ્ઞાત પ્રયત્નની સાહજિકતા એવી હોવી જોઈએ કે કીટ્સ કહે છે તેમ, “ઝાડને પ્રદેશ અનુભવથી સભર હોવો જોઈએ. તેમાંથી અનુભૂતિને શબ્દરૂપ પર્ણ આવે એમ કવિને કવિતા આવવી જોઇએ'. ભાવ સંવેદનની પામવા માટે. જે કોઈ અનુભવ, અનુભૂતિની અભિવ્યક્તિ માટે અનુભૂતિ સાથેની એકાગ્રતા વિના પ્રયત્નમાં આવી સાહજિકતા ન સમચિત હોય તેનો તે સર્જનકર્મમાં વિનિયોગ કરે છે. યુગ કહે છે : આવે. આવો પ્રયત્ન એ જ કવિની સાધનાઆ સાધના વિશે કુત્તક કવિશિત્તના અજ્ઞાત પ્રદેશમાં કાવ્યસર્જન માટે ઉપયોગમાં લેવા માટે સારો પ્રકાશ પાડ્યો છે. તે લખે છે : અનુભવની સામગ્રીનો ગંજાવર ખજાનો હોવો જોઇએ-જો એ પોતાનાં
प्रतिभायां तत्कालोल्लिखितेन केनचित् परिस्पन्देन થોડાં અમથાં ફુરણોને શબ્દ દ્વારા પ્રાક આપવા માગતો હોય.” ચોથા સોપાન શ્રદ્ધા વિશે સમજવાનું એ છે કે આ શ્રદ્ધા અમુક દેવ-દેવી,
परिस्फुरन्तः पदार्थाः प्रकृतप्रस्तावसमुचितेन ધર્મ-સંપ્રદાય, રાજકીય કે સામાજિક માન્યતાઓમાં શ્રદ્ધા હોવી જોઇએ केनचित् उत्कर्षेण वा समाच्छादितस्वभावाः सन्तो એમ નહીં. કવિની શ્રદ્ધા અનુભૂતિમાં, સર્જનકર્મમાં, શબ્દ અને
विवक्षाविधेयत्वेनाभिधेयतापदवीम् अवतरन्तः અભિવ્યક્તિમાં હોય એમ સમજવાનું છે. છેલ્લું પાંચમું સોપાન song,
तथाविधविशेषप्रतिपादनसमर्थेन अभिधानेन સંગીતની જે વાત છે તે કવિતાને ગાવાની કે તેને બહારથી અપાતા સંગીતની વાત નથી, પરંતુ કવિતાના પોતાના અંતર્ગત સંગીતની વાત
अभिधीयमानाः चेतनचमत्कारिताम आपद्यन्ते । છે. શબ્દલય, છંદોલય અને વર્ણધ્વનિથી કવિતાનું જે આંતરિક સંગીત આ વાક્યનો ટૂંકાણમાં સામાન્ય અર્થ એ છે કે, પ્રતિભામાં તે સમયે કવિતામાં આવે છે તે સંગીત. કવિતાનું આ સંગીત, જે અનુભૂતિનો (એટલે કે સર્જનકર્મની અવસ્થા સમયે) કોઇ પરિસ્પંદથી ફુરતા બાહ્ય એક અંતર્ગત અને અવિભાજ્ય ગતિશીલ અંશ છે, તે ભાવકના ચિત્તને પદાર્થો, તેમના સ્વ-રૂપને સમાચ્છાદિત કરી દે છે. (ઢાંકી દે છે), અને તન્મય કરી અનુભૂતિનો સંપૂર્ણ અનુભવ કરાવે છે. કવિતાની કવિને જેની વિવેક્ષા હોય છે, એટલે કે સર્જન માટે જે અપેક્ષિત હોય અનુભૂતિનો આવો સંપૂર્ણ અનુભવ, છંદોલય ઇત્યાદિ દ્વારા પ્રગટ થતા છે) તે સ્વરૂપે, તે પ્રકારના વિશિષ્ટ ભાવના પ્રતિપાદન માટે, સમર્થ તેના અંતર્ગત સંગીત વિના અપૂર્ણ રહે છે. કવિતાના આ સંગીતનું ચેતનશક્તિથી રમણીયતાને પામે છે. સારાંશ એ કે કવિની પ્રતિભામાં મહત્ત્વ દર્શાવતાં ઉમાશંકરે કહેલું છે કે “કવિતા કાનની કળા છે' તે ઊઠેલા કોઈક ચેતનવંત પરિસ્પંદને લીધે બાહ્ય જગતના પદાર્થોનું મૂળ કાનથી વાંચવાની છે. માલાર્મેએ પણ આ દષ્ટિએ અર્થને બદલે શબ્દના સ્વરૂપ ઢંકાઇ જાય છે. તે બહાર છે તેવા ને તેવા કવિષ્ટિમાં રહેવા વર્ણધ્વનિને વિશેષ મહત્ત્વ આપ્યું.
પામતા નથી. કવિ જગતના વિષયોને વિશેષ ભાવે ગ્રહણ કરે છે. સર્જન
' પ્રક્રિયાનું આ પહેલું સોપાન છે. વિશેષ ભાવે ગ્રહણ કરેલા વિષયોને કવિતાના અંતર્ગત સંગીતનો કાળો, તેને શબ્દનું જે વ્યવધાન નડે કવિ પ્રતિભાના ઉન્મેષના પ્રકાશમાં, કહો કે કોઇક અલૌકિક પરિસ્પંદને છે તેને દૂર કરવામાં પણ હોઈ શકે. આ વ્યવઘાનને અતિક્રખ્યા વિના લીધે માર્મિકતાથી જુએ છે. અને તે રમણીય વાફમય મૂર્તિરૂપે પ્રત્યક્ષ ઉત્તમ કાવ્ય શક્ય નથી. તેને અતિક્રમી જવા વાણી પણ, કવિતાની જેમ થાય છે. આ બીજું સોપાન છે. તે પ્રત્યક્ષ વામય રૂપના પ્રાકટ્ર માટે
Page #57
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬-૯૭
પ્રબુદ્ધ જીવન
કવિ પાસે શબ્દસામર્થ્ય હોવું જરૂરી છે. આ ત્રીજું સોપાન છે. અહીં એક છે કે સર્જનપ્રક્રિયામાં તેનું કેટલું મહત્ત્વ છે. વળી યામદેવ અર્થને વાત સ્પષ્ટ સમજવી જોઇએ કે બાહ્ય જગતમાંથી અમુક ગ્રહણ કર્યું એટલે સમજવાને બદલે જોવાની જે વાત કરે છે તે, કાવ્ય સમજવાને બદલે કાવ્યકૃતિનું કલાસ્વરૂપ અવશ્ય સર્જાશે એવો કાર્યકારણ સંબંધ સર્જન અનુભવવાનું છે તે દષ્ટિએ સૂચક છે. અર્થ જોઇ શકાતો નથી, તે તો પ્રક્રિયામાં હોતો નથી. જગતના વિષયોના મર્મ પ્રેરણાના પ્રકાશમાં સમજી શકાય છે. આમ છતાં શ્યામદેવ અને જોવાની જે વાત કરે છે વિશિષ્ટ ભાવસ્વરૂપે પ્રત્યક્ષ થાય તો જ કાવ્યસર્જન શક્ય બને. તે તેનો મર્મ એ કે શબ્દાર્થની પારનું જે ભાવજગત કાવ્યમાં નિહિત હોય ઉપરાંત તે વિષયોના, સૌન્દર્યમંડિત કાવ્યકલાકૃતિના સર્જન માટે, છે તેને સમજવાનું નહીં પણ જોવાનું, અર્થાતુ અનુભવવાનું હોય છે, કવિમાં રૂપઘાયિની શક્તિ અનિવાર્ય છે. એટલા માટે કે રૂપદાયિની કારણ જોવું એટલે જ અનુભવવું. ભાવક માટે આ શક્ય બને છે જ્યારે શક્તિ, વિશેષ ભાવે ગ્રહણ કરેલા વિષયોના તેણે જોયેલા વિશિષ્ટ ભાવનું, આગળ કહ્યું તે રૂપવિધાયિની શક્તિ દ્વારા પ્રત્યક્ષીકરણ થાય. ભાવસ્વરૂપ અને મર્મ, ભાવકને પ્રત્યક્ષ થાય તેવું વાડમય રૂપ આપી આ રીતે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાનો સર્જનકર્મ અને ભાવના સાથે મેળ શકે. આમાં બીજી બે શક્તિઓ પણ કાર્ય કરે છે. એક તો જોયેલા મર્મના બેસે છે. આ પ્રત્યક્ષીકરણની પ્રક્રિયામાં અલંકાર, કલ્પન-પ્રતીક ઇત્યાદિ સ્વરૂપની સ્પષ્ટ પરખ અને બીજી તેની સૌન્દર્યાનૂભૂતિ. ઉમાશંકરે પ્રયોજાતાં હોય છે. આ બધા કાવ્યકસબ કવિતાનાં બહિરંગ હોતાં નથી. કવિતામાં સૌન્દર્યનો મહિમા દર્શાવતાં ગાયું સૌન્દર્યો પી, ઉઝરણ આનન્દવઈને કહ્યું છે: 'તેષાં વદિવાસ્વમું કાવ્યની સર્જનપ્રક્રિયા ગાશે પછી આપ મેળે'. આ પ્રક્રિયા તંતોતંત થાય ત્યારે અલૌકિક સાથે કલ્પનાની જે ગતિ થાય છે તે જ કલ્પનાથી આ બધો કસબ પણ સર્જનાત્મક સ્પર્શથી ચેતનવંત બનેલા શબ્દથી ધબકતી જીવંત, સૌન્દર્ય કાવ્યમાં, તેના સર્જનની સાથે સાથે સર્જન પામી તેમાં એકરૂપ થઇ, તેનો નિર્મિતિ રૂપ કલાકૃતિ સર્જાય. આવી કૃતિ જભાવકના ચિત્તને ઝળાંહળાં અંતર્ગત અંશ બને છે. એટલે આપણે જેને Poetic Devices કહીએ કરી તેના ભાવવિશ્વમાં તેને તદ્રુપ કરી શકે. ' ' . છીએ તે બાહ્ય કસબ-કારીગરી નથી હોતાં. તે સર્જક કલ્પનાનું જ
આવી સૌન્દર્યનિર્મિતિ બાહ્ય ઉદ્દીપન કે આલંબનથી જન્મી હોવા નિર્માણ હોય છે. વિષ્ણુભાઈ કહે છે : અલંકાર (આપણે તેમાં છતાં તે બાહ્ય જગતનું પ્રતિબિંબ કે યથાતથ હૂબહૂ છબી નથી હોતી, કલ્પન-પ્રતીક ઇત્યાદિ સમાવી લઇએ) એ આગંતુક નથી પડ્યું પરંતુ એક સ્વાયત્ત, સ્વયંસંપૂર્ણ, નિયતિકતનિયમરહિતા સર્જન હોય કવિસંવેદનનો જ અંશ છે.” આ રીતે કાવ્ય સાથે જ તેમનું સર્જન થાય છે. આ જ તેની સર્જનાત્મકતા છે. પ્રસિદ્ધ અંગ્રેજ વિવેચક બેડલી છે. પાઠક સાહેબે યોગ્ય કહ્યું છેઃ “કાવ્યપુરષ સાલંકાર જ જન્મે છે.” મમ્મટનું સ્મરણ થાય તેમ કહે છે: “Its (Poetry's) nature is to અંતરમાંના સંચિત સંવેદનોમાંથી કલ્પના કોઇ ભાવપ્રતીક દ્વારા તેનો be not a part, nor yet a copy of the real world, but to આકાર-શબ્દરૂપ-ઉપસાવે છે. કલ્પનાના એક ઝબકારે અંતર્ગત be a world by itself, independent, complete, ભાવસંવેદન પ્રતીક-કલ્પન દ્વારા પ્રગટ થઈ જાય છે. તે કેન્દ્રીય autonomous..’ તે ઉમેરે છો: 'Matter, Objects, substance ભાવપ્રતીકમાંથી સમગ્ર કૃતિ વિકસતી હોય છે. આ પ્રક્રિયા સમુચિત determines nothing. બાહ્ય જગતના પદાર્થોનું કવિએ અનુભવેલું રીતે થાય તો આખી કૃતિ સુગ્રથિત બની સ્વયં ભાવસંવેદનનું એક પ્રતીક ભાવ સૌન્દર્ય પ્રત્યક્ષ થાય તેવું તે પદાર્થોનું રૂપાંતર થાય તે પછી તે બની જાય છે, અને તે પ્રત્યક્ષ થતાં તે અનુભવાય છે. આ રીતે અર્થ પદાર્થો પદાર્થ તરીકે મહત્ત્વના રહેતા નથી. બેએક ઉદાહરણથી આ વાત જોવાનો શબ્દપ્રયોગ સમજતાં, કવિતા સમજવાની નથી પણ વધુ સ્પષ્ટ થશે. નરસિંહે પવન, પાણી, ભૂમિની વાત કરી આગળ કહ્યું અનુભવવાની છે એમ ઉચિત કહેવાયું છે. છે: “વૃક્ષ થઈ ફૂલી રહ્યો આકાશે'. અહીં વૃક્ષ નરસિંહના દર્શનમાં એક કવિતાની આવી સર્જનપ્રક્રિયાનો ક્રમ સંક્ષેપથી કહીએ તો, બાહ્ય પદાર્થરૂપે રહેતું નથી, પરંતુ તેના આરાધ્ય દેવ શ્રીકૃષ્ણરૂપ બની કલ્પનાના અનુભવ સાથે એકાગ્રતા, એટલે કે સમાધિ. સમાધિથી જાય છે, જે કાલીકુલી સર્વત્ર વ્યાપી ગયો છે. આ દર્શન લાધ્યા પછી, અનુભૂતિના મર્મનું દર્શન થાય. આ મર્મદર્શનથી અનુભૂતિનો કવિ માટે અને એ દર્શન ઝીલનાર ભાવક માટે વૃક્ષ વૃક્ષ રૂપે રહેતું નથી. સર્જનાત્મક પરિસ્પદ થાય. દર્શનયુક્ત અનુભૂતિના પરિસ્પંદના સૃષ્ટિના એક બાહ્ય પદાર્થ રૂપે તેનું કશું મહત્ત્વ રહેતું નથી, તે રીતે તે સૌન્દર્યસ્વરૂપનું, પ્રત્યક્ષીકરણની પ્રક્રિયાથી, રૂપવિઘાયિની શક્તિથી, નિરર્થક બની જાય છે. સુન્દરમે ગાયું છે: “ઘાટે બંધાણી મારી હોડી અને અનુભૂતિના પરિસ્પંદથી ચેતનવંત બનેલી ભાષાથી સર્જન થાય. વછોડી જા, સાગરની સેરે ઉતારી તું જા.” અહીં હોડી એક બાહ્ય સર્જનની પ્રક્રિયાનો આ માત્ર અંદાજ છે. બાકી તે પ્રક્રિયા તો આગળ પદાર્થરૂપે નિરર્થક બની જાય છે, જ્યારે તે જીવનરૂપે પ્રતીત થાય છે. કહ્યું તેમ સ્વાયત્ત, સ્વયંભૂ ગતિએ થતી હોય છે. તેની કોઈ નિશ્ચિત પદાર્થનું આ રૂપાંતરિત થયેલું કવિનું દર્શન પ્રત્યક્ષ થાય તે રીતે જ્યારે ગતિ હોતી નથી. કવિએ કતિએ અને કવિએ કવિએ તે નિરાળી ભાવકમાં ઊઘડે ત્યારે કાવ્યના મર્મની ચૈતન્યાનુભૂતિ થાય છે અને રહેવાની. તે કવિને પણ વશ હોતી નથી. બલકે કવિ તેને વશ હોય છે. કાવ્યના ભાવસૌન્દર્યના અનુભવથી આનન્દ પામી શકાય છે-ન તે પૂર્વનિશ્ચિત હોતી નથી કે નિર્ધારિત રીતે થતી નથી. લખવા ધાર્યું હોય અન્યથા. આ પ્રત્યક્ષ થવાની પ્રક્રિયા તે પ્રત્યક્ષીકરણની પ્રક્રિયા છે, જે સોનેટ અને કાવ્ય ૧-૧૨ કે ૧૫-૧૬ પંક્તિએ પૂરું થાય. આ સૂક્ષ્મ અને અગમ્ય હોય છે અને સર્જનાત્મક શક્તિ ધરાવે છે. તેને માટે પ્રક્રિયામાં કશું પૂર્વનિર્ણિત હોતું નથી કે બનતું નથી. એક નોંધપાત્ર કવિમાં રસ્કિન કહે છે તેવી વેધક કલ્પનાશક્તિ-Penetrative બાબત એ છે કે સર્જન પ્રક્રિયા માટે જે જે શક્તિઓ અને તત્ત્વોની વાત Imagination-અનિવાર્યપણે હોવી જોઈએ. પ્રત્યેક શબ્દ આ કરી તેની ગતિવિધિ પણ નિયમ ક્રમમાં પૃથક પૃથક રીતે થાય તેમ બનતું કલ્પનાશક્તિથી પ્રયોજાયેલો હોય તો જ શબ્દ. ભાવચૈતન્યથી નથી. તે તો નિયમરહિતા છે, ને એક સમવાયી પ્રક્રિયા રૂપે કાર્યવંત ધબકતોચેતનવંત અને ભાવસ્વરૂપ બને અને ચિરંતન કાવ્યસિદ્ધ થાય. બનતી હોય છે. અનુભૂતિનું સ્વરૂપ જેમ જેમ ઊઘડતું જાય તેમ તેમ આવી કાવ્યકૃતિ માટે સર્જનની પળોમાં કવિનું ચિત્ત ભાવતદ્દરૂપ રહે સર્જનપ્રક્રિયાની ગતિ થતી જાય, અને કવિ તેને અનુસરતો જાય. અંતે અને તેની સાથે એકાગ્રતા સધાઈ હોય તે જરૂરી છે. ત્યારે સમાહિત અનુભૂત ભાવસૃષ્ટિ શબ્દદેહે સ્વ-રૂપ ધારણ કરે છે. માટે આ પ્રક્રિયા ચિત્ત બધું જોઇ શકે અને પ્રત્યક્ષીકરણ થાય જે અનિવાર્ય છે. રાજશેખર વિશે છેવટનો અને તે આ રીતે જ થાય છે.' એવો એક નિશ્ચયાત્મક શ્યામદેવના શબ્દોમાં તેને સમાધિ કહેતાં લખે છેઃ
અને છેવટનો અભિપ્રાય આપી શકાય નહીં. મેં તો મારા સર્જનના 'વ્યવનિ વે સમાઃ પરં વ્યપ્રિય તિ શ્યામવા અનુભવ અને અભ્યાસને આધારે તેને સમજવાનો પ્રયત્ન માત્ર કર્યો મનઃ પાગ્રતા સમાધિ ! સમાહિત વિત્ત મર્થન પત્તિ સ્પેન્ડર છે. એકાગ્રતાની અને શ્યામદેવ સમાધિની જે સમાન વાત કરે છે તે દર્શાવે
Page #58
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૯૭
સ્થૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો
| રમણલાલ ચી. શાહ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ફાગુકાવ્યો મુખ્યત્વે જૈન શ્રીયકને એ પ્રમાણે કરવું પડે છે. શકટાલના મૃત્યુ પછી શ્રીયકના સાધુકવિઓને હાથે લખાયાં છે. વસંતઋતુમાં, ફાગણ મહિનામાં ગાવા કહેવાથી રાજા ધૂલિભદ્રને બોલાવી મંત્રી થવા કહે છે, પરંતુ જે રીતે માટેના ફાગમાં શૃંગારરસના નિરૂપણને અવકાશ હોય એવાં જૈન ઘટનાઓ બની છે એથી સંસાર પ્રત્યે નિર્વેદ પામી ચૂલિભદ્ર તો દીક્ષા કથાનકોમાં નેમિનાથ અને રાજુલના કથાનક ઉપરાંત સ્થૂલિભદ્ર અને લેવાનો સંકલ્પ કરે છે. તેઓ આચાર્ય સંભૂતિવિજય પાસે દીક્ષા લે છે. કોશાનું કથાનક પણ જાણીતું છે. સૌથી વધારે ફાગુકાવ્યો નેમિનાથ અને દીક્ષા લીધા પછી અન્ય સ્થળે વિહાર કરતાં કરતાં તેઓ પાટલીપુત્ર રાજુલ વિશે લખાયાં છે અને તે પછી સ્થૂલિભદ્ર અને કોશા વિશે લખાયાં પધારે છે અને ત્યાં જ ચાતુર્માસ કરવાનો નિર્ણય કરે છે. ચાતુર્માસ છે.
દરમિયાન પોતાના સંયમ જીવનની આરાધનાની કસોટીરૂપે એક શિષ્ય - અત્યાર સુધીમાં ચૂલિભદ્ર અને કોશા વિશેનાં જે ચાર ફાગુકાવ્યો કૂવાના કાંઠે, એક શિષ્ય સાપના દર પાસે અને એક શિષ્ય સિંહની ગુફા ઉપલબ્ધ છે તે કાલાનુક્રમે નીચે મુજબ છે. આ દરેક ફાગકાવ્યની પોતાની પાસે રહીને આરાધના કરવા માટે ગુરુ પાસે આજ્ઞા માગે છે અને ગુરુ કેટલીક વિશિષ્ટતા છે.
આજ્ઞા આપે છે. તે વખતે સ્થૂલિભદ્ર પોતાના બ્રહ્મચર્યવ્રતની કસોટી માટે (૧) જિનપદ્મસૂરિકૃત 'ધૂલિભદ્ર ફાગ'
કોશાને ત્યાં રહેવાનો આદેશ માગે છે. કોશાને ત્યાં ગયા પછી એનાં
ઘણાં પ્રલોભનો છતાં સ્થૂલિભદ્ર વિચલિત થતા નથી. ચાતુર્માસના અંતે (૨) હલરાજકૃત “સ્થૂલિભદ્ર ફાગુ
પેલા શિષ્યો જ્યારે પાછા ફરે છે ત્યારે ગુરુ મહારાજ “દુષ્કર'-અત્યંત (૩) જયવંતસૂરિકૃત “ચૂલિભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ”
કઠિન એવી સાધના તમે કરી એમ કહે છે, પરંતુ જ્યારે સ્થૂલિભદ્ર પાછા (૪) માલદેવકૃત “સ્થૂલિભદ્ર ફાગ'
ફરે છે ત્યારે ગુરુ મહારાજ દુષ્કરદુષ્કર' એમ બે વાર બોલે છે. તે વખતે (સ્થૂલિભદ્ર વિશે બીજાં બેએક ફાગુકાવ્ય લખાયાં હોવાનો ઉલ્લેખ ઇર્ષ્યા અને દ્વેષથી પ્રેરાયેલો સિંહગુફાવાળો શિષ્ય તેની સામે વાંધો લે મળે છે પણ તેની હસ્તપ્રત વિશે નિશ્ચિત માહિતી મળતી નથી. એટલે છે. પોતે પણ કોશાને ત્યાં રહી શકે છે એમ કહે છે. એથી બીજા હાલ તે વિશે કશું લખી શકાય એમ નથી.)
ચાતુર્માસમાં ગુરુ મહારાજ એને વેશ્યાને ત્યાં જવા માટે રજા આપે છે. સ્થૂલિભદ્ર અને કોશાના પ્રણયસંબંધને કારણે અને પછીથી તે જાય છે. પરંતુ વેશ્યાનું રૂપ અને હાવભાવ જોઈ પહેલે દિવસે જ તે સ્થૂલિભદ્ર પંચ મહાવ્રત અંગીકાર કરી, મુનિ થઈને, કોશાના ઘરે જ
શિષ્ય ચલિત થઈ જાય છે અને ભાન ભૂલી જાય છે. પરંતુ વેશ્યા એને અવિચળ રહીને ચાતુર્માસ પસાર કરે છે એ ઐતિહાસિક કથાનકમાં
વશ થતી નથી. તે કહે છે કે “મને તમારો ધર્મલાભ નહિ પણ શૃંગારરસ, વિશેષતઃ વિપ્રલંભ શૃંગારરસના અવકાશને કારણે તથા
અર્થલાભ' જોઇએ. નાણાં વગર અને પ્રેમ કરીએ નહિ. માટે નાણાં સ્થૂલિભદ્ર કામદેવ જે ઉપર વિજય મેળવે છે એ સંયમશીલતાના
કમાઈ લાવો.' એ માટે સાધુ નેપાળ જઈ દ્રવ્ય કમાઈને રત્નકંબલ મહિમાને કારણે જૈન સાધુ કવિઓને સ્થૂલિભદ્રનું કથાનક ફાગુકાવ્યમાટે
ખરીદીને કોશાને ત્યાં આવે છે. પરંતુ કોશા એના ટુકડા કરી, પગ લૂછી વિશેષ અનુકૂળ થાય તેવું છે.
તેને ખાળમાં નાખી દે છે અને કહે છે કે “શીલની કિંમત આગળ
રત્નકંબલની કશી જ વિશાત નથી. એથી એ શિષ્યની આંખ ખૂલી જાય - સ્થૂલિભદ્રના જીવનની બધી વિગતોના કથન માટે ફાગુકાવ્યમાં જ અવકાશ નથી. એમના જીવનની સંક્ષિપ્ત રૂપરેખા આ પ્રમાણે છે:
સ્થૂલિભદ્ર જે રીતે કામવાસના ઉપર વિજય મેળવે છે તે ખરેખર મગધ દેશમાં પાટલીપુત્રમાં નંદ નામનો રાજા રાજ્ય કરતો હતો.
દુષ્કર દુષ્કર' કહેવાય એમ છે. એથી જ સ્થૂલિભદ્રનું નામ એને શકટાલ નામનો બુદ્ધિશાળી, વ્યવહારદક્ષ, નિર્ભય મંત્રી હતો.
પ્રાતઃસ્મરણીય બની ગયું છે. ૮૪ ચોવીસી સુઘી એમનું નામ લોકો યાદ એની પત્નીનું નામ લક્ષ્મીવતી હતું. એમને બે પુત્રો હતા. મોટા પુત્રનું
રાખશે. નામ સ્થૂલિભદ્ર અને નાનાનું નામ શ્રીયક હતું. એ નગરમાં કોશા નામની યુવાન જાજરમાન વેશ્યા રહેતી હતી. કોશાને જોઇ સ્થૂલિભદ્ર ,
મુનિ સ્થૂલિભદ્ર ભદ્રબાહુ સ્વામી પાસે પૂર્વોનો અભ્યાસ કરે છે. તેના પર મોહિત થઈ જાય છે અને પછી કોશાને ઘરે જ રહી જાય છે. '
પોતાને મળેલી સિદ્ધિથી સાધ્વી બહેનો આગળ ચમત્કાર કરી બતાવે છે. એમ કરતાં કરતાં બાર વર્ષ વીતી જાય છે.
ભદ્રબાહુનો તે માટે ઠપકો મળતાં ક્ષમા માગે છે. ભદ્રબાહુ છેલ્લાં ચાર
પૂર્વ માત્ર સૂત્રથી ભણાવે છે. - એક વખત વરરુચિ નામનો એક પંડિત પાટલીપુત્રમાં આવે છે અને રાજાને એકસોને આઠ નવા શ્લોક બનાવીને સંભળાવે છે. પરંતુ મંત્રી
સ્થૂલિભદ્ર વિશે મધ્યકાલીન ગુજરાતીમાં રાસ, ફાગુ, છંદ વગેરે શકટાલ વરરચિને તરત પારખી જાય છે. શકટાલની ઇચ્છા નથી તો પણ
જાય છે હની ઇચ્છા નથી તો પણ પ્રકારની ઘણી કૃતિઓની રચના થઇ છે. તે વરરુચિને દાન આપવા માટે રાજાને કહે છે. પરંતુ પછીથી વરરચિ (૧) જિનપસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર ફાગ’ રોજ આવી જૂના નવા શ્લોક સંભળાવવા લાગે છે અને રાજા રોજ દાન પ્રાચીન ફાગુકાવ્યોમાં જૂની ગુજરાતી ભાષાની, આરંભના કાળની, આપે છે. એથી શકટાલ રાજાને અટકાવે છે કે આ રીતે તો ભંડાર ખલાસ કૃતિઓમાં જિનપદસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર ફાગ’ની ગણના થાય છે. થઇ જશે. આથી વરરચિસાથે શકટાલને વેરબંધાય છે. વરરચિ પોતાના સ્થૂલિભદ્ર વિશેનાં ફાગુકાવ્યોમાં આ કૃતિની પૂર્વેની કોઈ ફાગુતિ હજુ વિદ્યાર્થીઓ દ્વારા એક શ્લોક ઠેરઠેર બોલાવી રાજાના મનમાં સંશય પેદા સુધી જાણવામાં આવી નથી. એટલે સ્થૂલિભદ્ર વિશેનાં ફાગુકાવ્યોમાં કરે છે. એ શ્લોકમાં કહ્યું છે કે “શકટાલ રાજાને મરાવી નાખી પોતાના જૂની ગુજરાતી ભાષામાં આ પ્રથમ કૃતિ છે. (આ ફાગુકાવ્ય ડૉ. પુત્ર શ્રીયકને ગાદીએ બેસાડશે.'
ભોગીલાલ સાંડેસરાએ સંપાદિત કરેલા પ્રાચીન ફાગુ કાવ્યસંગ્રહમાં રાજાને પોતાનો વહેમ સાચો લાગે છે અને શકટાલ અને એના છપાયું છે.) આ ફાગુકાવ્યમાં કવિએ પોતે અંતે નીચે પ્રમાણે નિર્દેશ કર્યો કુટુંબનું નિકંદન કાઢી નાખવા વિચાર કરે છે. આ વાતની ગંઘ આવતાં છે; શકટાલ પોતે જ શ્રીયકને સમજાવે છે કે રાજાની સભામાં શ્રીયકે પિતા
ખરતર ગચ્છિ જિનપદ્મસૂરિકિય ફાગુ રમેવલ, શકટાલનું મસ્તક છેદી નાખવું. એમ કરવાથી કુટુંબ બચી જશે. ન છૂટકે ખેલા નાચ ચૈત્રમાસિ ગિહિ ગાવેવલ.
છે.
Page #59
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬-૯૭
પ્રબુદ્ધ જીવન
કવિએ પોતે અહીં નિર્દેશ કર્યો છે તે પ્રમાણે તેઓ જૈનોના શ્વેતાંબર વર્ષા ઋતુ પણ શૃંગારરસના નિરૂપણ માટે નિમિત્ત બની શકે છે. સંપ્રદાયના ખરતર ગચ્છના છે. કવિએ પોતાના નામની સાથે ‘સૂરિ’વર્ષા ઋતુમાં પતિવિયોગ અનુભવતી વિરહિણીનાં હૃદય વીજળીના શબ્દ પ્રયોજ્યો છે. સૂરિ એટલે આચાર્ય, એથી એમ નિશ્ચિત થાય છે કે ચમકારા અને ગડગડાટથી થરથર કંપે છે. વર્ષા ઋતુમાં પણ કામાગ્નિથી કવિએ પોતાને આચાર્યની પદવી મળી તે પછી આ કાવ્યની રચના કરી બળતા પુરુષો પોતાની પ્રિયતમાને મનાવવાનો પ્રયાસ કરતા હોય છે. છે. કાવ્યમાં એની રચનાસાલ અપાઇ નથી, પરંતુ ખરતર ગચ્છની કવિએ નીચેની પંક્તિઓમાં વાસ્તવિક ચિત્ર ખડું કર્યું છે ઃ પટ્ટાવલી જોતાં જણાય છે કે વિ. સં. ૧૩૯૦માં શ્રી જિનપદ્મસૂરિને મહુગંભીરસરેણ મેહ જિમ જિમ ગાજતે, આચાર્યની પદવી અપાઇ હતી. વિ.સં. ૧૪૦૦માં તેઓ કાળધર્મ પંચબાણ નિશ્વ કુસુમબાણ તિમ તિમ સાજંતે; પામ્યા હતા. એટલે વિ.સં. ૧૩૯૦ થી વિ.સં. ૧૪૦૦ સુધીના દાયકામાં ક્યારેક આ ફાગુકાવ્યની રચના થયેલી છે એમ માની શકાય. ભવિષ્યમાં કદાચ અન્ય પ્રમાણો ઉપલબ્ધ થતાં આ ફાગુકાવ્યની રચનાસંવત નિશ્ચિતપણે જાણી શકાય. આ કાવ્યમાં એના રચનાસ્થળનો નિર્દેશ પણ થયો નથી. પરંતુ એ કાળે ખરતર ગચ્છના સાધુઓનો વિહાર મુખ્યત્વે રાજસ્થાનમાં રહ્યો હતો. એટલે સંભવ છે કે રાજસ્થાનમાં કોઇક સ્થળે કવિએ આ કાવ્યની રચના કરી હશે.
આ ફાગુકાવ્ય માટે શ્રી જિનપદ્મસૂરિએ સ્થૂલિભદ્રનું કથાવસ્તુ પસંદ કર્યું છે. સ્થૂલિભદ્ર અને કોશાના પૂર્વ જીવનના પ્રણયસંબંધને કારણે એમાં શૃંગા૨૨સના નિરૂપણને અવકાશ રહે છે. પરંતુ કવિએ સ્થૂલિભદ્રના મુનિ તરીકેના જીવનથી કાવ્યની માંડણી કરી છે. અલબત્ત, કોશાના મનમાં હજુ એ જ કામવાસના પડેલી છે. એટલે અંશે એમાં શૃંગારરસના આલેખનને અવકાશ રહે. વસંત ઋતુ શૃંગારરસના ઉદ્દીપન માટે નિમિત્ત બની શકે. પરંતુ અહીં તો વર્ષા ઋતુમાં સાધુ સ્થૂલિભદ્ર ચાતુર્માસ માટે કોશાને ત્યાં પધારે છે. એટલે કવિએ વસંતવર્ણનને બદલે વર્ષાવર્ણનને કાવ્યમાં સ્થાન આપ્યું છે.
કથાવસ્તુના નિરૂપણ અનુસાર આ કાવ્યની રચના સાત ભાસની ૨૭ કડીમાં થયેલી છે. પ્રત્યેક ભાસમાં એક કડી દૂહાની અને ત્યારપછી થોડીક કડીઓ રોળા છંદની છે. ફાગુકાવ્યની રચના ‘ભાસ' માં વિભક્ત કરવાની આ પરંપરા પછીના સમયમાં બહુ પ્રચલિત રહી નથી.
પ્રથમ ભાસમાં કવિ સ્થૂલિભદ્ર મુનિ પોતાના ગુરુ સાથે પાટલીપુત્ર આવે છે અને ગુરુ ચાતુર્માસ માટે એમને કોશાને ઘરે મોકલે છે એ પ્રસંગનું નિરૂપણ છે. બીજી ભાસમાં વર્ષાઋતુનું વર્ણન છે. ત્રીજી અને ચોથી ભાસમાં કોશા શણગાર સજે છે તેનું તથા તેના દેહલાવણ્યનું વર્ણન છે. પાંચમી અને છઠ્ઠી ભાસમાં કોશા શણગાર સજીને આવે છે પરંતુ મુનિ સ્થૂલિભદ્ર કોશાની પ્રણયચેષ્ટાથી જરા પણ ચલિત થતા નથી તેનું આલેખન છે. સાતમી ભાસમાં કામવિજેતા સ્થૂલિભદ્ર કોશાને પ્રતિબોધ પમાડે છે અને ગુરુ સ્થૂલિભદ્રના શીલસંયમની ‘દુષ્કર દુષ્કર’ કહી પ્રશંસા કરે છે એનું વર્ણન છે. અંતે કવિ સ્થૂલિભદ્રનો મહિમા દર્શાવી ફાગુકાવ્યનું સમાપન કરે છે .
ફાગુના પ્રરંભમાં સરસ્વતી દેવીને અને પાર્શ્વનાથ ભગવાનને પ્રણામ કરી પ્રસંગની માંડણી કરે છે. સ્થૂલિભદ્ર ગુરુની આજ્ઞા મળતાં કોશા ગણિકાને ત્યાં આવે છે ત્યારે ખબર મળતાં હર્ષઘેલી કોશા દોડતી બહાર આવી એમનું સ્વાગત કરે છે એનું સુંદર ગતિશીલ ચિત્ર કવિએ નીચેની પંક્તિઓમાં ખડું કર્યું છે .
વેસા અતિહિ ઉતાવલિય હારિહિ લહકંતી, આવીય મુણિવરરાય પાસિ કરયલ જોડતી. શૃંગારરસના નિરૂપણ માટે વર્ષાઋતુનું કવિએ રવાનુકારી શબ્દરચના કરીને મનોહર શબ્દચિત્ર દોર્યું છે. કવિએ ઝિરિમિરિ ખલહલ, થરહર વગેરે કેટલાક શબ્દોને ત્રેવડાવીને, નાદમાધુર્યની સચોટ અસર ઉપજાવી છે. અનુપ્રાસયુક્ત એવી નીચેની પંક્તિઓ જુઓઃ
ઝિરમિરિ ઝિરિમિરિ ઝિરમિરિ એ મેહા વરિસંતિ, ખલહલ ખલહલ ખલહલ એ વાહલા વહંતિ. ઝબઝબ ઝબઝબ ઝબઝબ એ વીજુલિય ઝબકઇ, થરહર થ૨હ૨ થરહર એ વિરહિણિમણુ કંપઇ
૧૧
જિમ જિમ કૈતકિ મહમહંત પરિમલ વિહંસાવઇ, તિમ તિમ કામિ ય ચરણ લગ્નિ નિય૨મણિ મનાવઇ. સુંદર, આકર્ષક વસ્ત્રાલંકા૨થી સજ્જ થતી કોશાનું વર્ણન પણ કવિએ કેટલાક શબ્દોને ત્રેવડાવીને કર્યું છે. કોશાનાં વેણીદંડ, રોમાવલિ, પયોધર, નયન, સેંથો, કર્ણયુગલ, કંઠ, નાભિ, પગ, અધર ઇત્યાદિ લાવણ્યમય અંગાંગોનું ઉપમાદિ અલંકારયુક્ત મનોહર આલેખન થયું છે. વેણીદંડને મદનના ખડ્ગની ઉપમા અપાઇ છે અને પયોધર જાણે કામદેવના અમીકુંભ હોય એવી ઉત્પ્રેક્ષા કરવામાં આવી છે. કવિ લખે છે :
લહલહ લહલહ લહલહ એ ઉરિ મોતિયહારો, રણ૨ણ રણરણ રણરણ એ પગિ નેઉરસારો, ઝગમગ ઝગમગ ઝગમગ એ કાનિહિ વરકુંડલ, ઝલહલ ઝલહલ ઝલહલ એ આભરણઇ મંડલ. મયણખગ્ન જિમ લહલહંત જસુ વેણીદંડો, સરલઉ તરલઉ સામલઉ રોમાવલિદંડો, જીંગ પયોહર ઉલ્લુસઇ સિંગારથવક્કા, કુસુમબાણિ નિત્ય અમિયકુંભ કિર થાપણિ મુક્કા. મનના ભાવ ભિન્ન ભિન્ન છે. કોશાના મનમાં પૂર્વ પ્રણયની લાગણીઓ સ્થૂલિભદ્ર અને કોશાનું પુનર્મિલન થાય છે. પરંતુ હવે બંનેના કસોટીનો કાળ છે. જેની સાથે બાર વર્ષ સુધી રહીને પ્રણયજીવન માણ્યું છે. થૂલિભદ્ર હવે વિરક્ત સાધુ થયા છે. માનવમનની દષ્ટિએ આ મોટો હોય એ જ પ્રિયપાત્ર સાથે યુવાન સાધુ તરીકે સ્થૂલિભદ્ર એકાંતમાં દિવસરાત રહેવા જાય તો પૂર્વના સંસ્મરણો તાજાં ન થાય ? ફરીથી એવી લાગણીઓ ન સળવળે ? કોશાના પ્રણય માટેના પ્રયાસો હોય તો યુવાન પુરુષ એની સામે તન અને મનથી કેટલી વાર સુધી ટકી શકે ? આવા પ્રશ્નો ઉદ્ભવે એ સ્વાભાવિક છે. પરંતુ સ્થૂલિભદ્રની મહત્તા જ એ છે કે તેઓ આવાં પ્રલોભનોની સામે વજ્રની જેમ ટકી રહે છે. આ ઐતિહાસિક પ્રસંગે કોશા અને સ્થૂલિભદ્ર વચ્ચે જે ખરેખર સંવાદ થયો હશે તેની તો ખબર નથી, પણ કવિઓએ પોતપોતાની સૂઝ અને શૈલીથી એ મુખમાં જે કેટલીક ઉક્તિઓ મૂકી છે તે જુઓ : નિરૂપવાનો પ્રયાસ કર્યો છે. જિનપદ્મસૂરિએ આ ફાગુમાં એ બંનેના
કોશા પૂછે છે ઃ
બારહ વરિસહં તણઉ નેહુ કિસિ કારણિ છંડિઉં, એવડુ નિષ્ઠુરપણઉ કંઇ મૂંસિઉ તુમ્હેિ મંડિઉ. એનો ઉત્તર આપતાં સ્થૂલિભદ્ર કહે છે :
થૂલિભદ્ર પભણેઇ વેસ અહ ખેદુ ન કીજઇ, લોહિહિ ઘડિયઉ હિયઉ મજ્જ, દુષ્ટ વયણિ ન ભીંજઇકોશા કહે છે :
*
મહ વિલવંતિય ઉવરિ નાહ અણુરાગ ધરીજઇ, એરીસુ પાવસુ કાલુ સયલુ મુસિઉ માણીજઇ. સ્થૂલિભદ્ર તેનો સચોટ આધ્યાત્મિક માર્મિક ઉત્તર આપતાં કહે છેઃ મુણીવઇ જંપઇ વેસ સિદ્ધિરમણી પરિણવા, મણુ લીણઉ સંજમસિરીહિસ્સું ભોગ રમેવા. સ્થૂલિભદ્ર જ્યારે સિદ્ધિરમણીની વાત કરે છે ત્યારે કોશા ઉપાલંભ આપતાં કહે છે કે લોકો કહે છે કે પુરુષો નવી સ્ત્રી તરફ આકર્ષાય છે
Page #60
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૯૭
છાસંયમ કાઉવિ સિરાણિક
બોલઈ આપતા રુહિણીજી,
એટલે તમે પણ મને મૂકીને સંયમશ્રીની સાથે ભોગ ભોગવવા નીકળ્યા 'શ્રી જિનપદ્રસૂરિએ “સ્થૂલિભદ્ર કાગ'ની રચના કરી તે પછી
તરતના કાળમાં આ ફાગુકાવ્યની રચના થઇ છે. ૩૭ કડીના આ કાવ્યનું ભણઈ કોસ સાચઈ કિયઉ નવલઇ ચચઈ લોલ, વિભાજન જિનપદ્રસૂરિના ફાગની જેમ, કથાવસ્તુ અનુસાર ભાસમાં
મેં મિલ્લિવિ સંજસિરિહિ જ રાતઉ મુણિરાઉ કરવામાં આવ્યું છે. દોહા અને રોળાની કડીઓમાં કાવ્ય લખાયેલું છે. સ્થૂલિભદ્ર ત્યારે એનો જવાબ આપતાં કહે છે?
કાવ્યનો આરંભ કવિ સરસ્વતી દેવીને પ્રણામ કરીને કરે છે. ત્યારપછી વિસમરસ ભરપૂરિયઉ રિસિરાઉ ભણેઇ,
કવિએ યૂલિભદ્ર મુનિ થયા તે પૂર્વે બનેલી ઐતિહાસિક ઘટનાઓનું ચિંતામણિ પરિહરવિ કવણુ પત્થરુ ગિણે. નિરૂપણ બાર જેટલી કડીમાં કર્યું છે. પાટલીપુત્રમાં નંદરાજા રાજ્ય કરે તિમ સંજસિરિ પરિવએવિ બહુ ઘમ્મસમુwલ છે. એના મંત્રીનું નામ શકટાલ છે. એ નગરમાં વરરુચિ નામના એક આલિંગઈ તુહ કોસ કવણુ પસદંત મહાબલ.
પંડિત રોજની ૫૦૦ ગાથાઓ બનાવી રાજાને રીઝવે છે. (મૂળ કથા મુનિ સ્થૂલિભદ્ર સંયમશ્રી માટે દઢ જ છે એમ જણાતાં કોશા એક પ્રમાણે ૧૦૮ ગાથાઓ છે) રાજા એને ઘણું દાન આપે છે. રોજ આ રીતે વિકલ્પ સૂચવે છે કે હમણાં પહેલાં મારી સાથે યૌવન ભોગવી લો અને દાન આપવાથી રાજભંડાર ખૂટી જાય એટલે શકટાલ રાજાને અટકાવે પછી સંયમશ્રી સાથે તમે જોડાજો.”
છે. એથી શકટાલને પંડિત વરરુચિ સાથે વેર બંધાય છે. એટલે વરરુચિ પહિલઉ દિવડાં કોસ કરઈ જુવ્રણફલ લીજઇ, પોતાના વિદ્યાર્થીઓને એક દૂહો શીખવે છે કે જેમાં એમ કહ્યું છે કે તયણંતરિ સંજસિરીહિ સુહ સુહિણ રમીજઈ.
શકટાલ રાજાને મારી નાંખશે અને પોતાના પુત્ર શ્રીયકને ગાદીએ સ્થૂલિભદ્ર એનો ઉત્તર આપતાં કહે છે:
બેસાડશે.” મુણિ બોલઈ જઈ મઇ લિયઇ તે લિયઉ જ હોઈ,
'રાઉન જાણઈ મુગધ જે તુ સિગડાલ કરેક્ષ્યાં, કવણુ સુ અચ્છઈ ભુવણતલે જો મહામણુ મોહઈ.
નંદરાય મારેવિ પાટિ સિરીયઉ પરિઠેસ્ટઇ. આમ કોશા અને સ્થૂલિભદ્ર વચ્ચેના સંવાદની પંક્તિઓ સઘન અને વિદ્યાર્થીઓ દ્વારા ઠેર ઠેર બોલાતો આ દૂહો સાંભળી નંદરાજાના સચોટ છે. અહીં ઉચિત શબ્દપસંદગીમાં અને વિચારની તર્કબદ્ધ મનમાં વહેમ જાગે છે. તે શકટાલને મરાવી નાખે તે પહેલાં પુત્ર શ્રીયક રજુઆતમાં કવિની વિશિષ્ટ શક્તિની પ્રતીતિ થાય છે.
પિતાને રાજદરબારમાં એમની સૂચના પ્રમાણે મારી નાખે છે. કોશા અને સ્થૂલિભદ્રના વાર્તાલાપ પછી કામદેવ અને સ્થૂલિભદ્ર રાજાના મંત્રીના પુત્ર હોવાથી યુવાન તેજસ્વી ધૂલિભદ્રને. વચ્ચે થયેલા યુદ્ધમાં ચૂલિભદ્ર પોતાના શુભ ધ્યાન વડે મદનરાજને રાજવારાંગના કોશા સાથે પ્રેમસંબંધ સ્થપાય છે. સ્થૂલિભદ્ર કોશાને ત્યાં પરાજિત કરી દે છે અને પોતે કામવિજેતા બને છે એ પ્રસંગનું પણ માત્ર જ રહે છે અને એમ કરતાં બાર વર્ષ જેટલો સમય પસાર થઈ જાય છે, બે અલંકૃત પંક્તિમાં કવિ સચોટ નિરૂપણ કરે છે. સ્થૂલિભદ્રના લિભદ્ર જ્યારે પિતાની હત્યાના સમાચાર સાંભળે છે ત્યારે એમને મારવિજયના પ્રસંગે દેવો પણ પુષ્પવૃષ્ટિ કરે છે.
સંસાર પ્રત્યે નિર્વેદ થાય છે. રાજા તરફથી એમને મંત્રી થવા માટે અઈ બલવંતુ સુ મોહરાઉજિણ નાણિ નિધાડિઉં,
નિમંત્રણ મળે છે, પરંતુ તેઓ એનો અસ્વીકાર કરે છે અને દીક્ષા લઇ ઝાણખડગ્નિણ મયણસુભડ સમરંગણિ પાડિG.
મુનિ બને છે. આટલી ઘટનાઓનું કવિ હલરાજે આરંભની કડીઓમાં કુસુમવુકિ સુર કરઈ તુઢિ હુઉ જયજયકારો.
સંક્ષેપમાં નિરૂપણ કર્યું છે. ધન ધનુ એહુ જ યૂલિભદ્ર જિણિ જીત મારો.
| કવિ હલરાજે સ્થૂલિભદ્ર-કોશાના પૂર્વ પ્રણયજીવનનો જ્યાં નિર્દેશ આ રીતે કોશાને ઘરે ચાતુર્માસ ગાળવા માટે આવેલા મુનિ કર્યો છે ત્યાં ફાગુકાવ્યના સ્વરૂપની દષ્ટિએ વસંતવર્ણન માટે અને સ્થલિભદ્ર પરાજિત થતા નથી. પરંતુ પોતાના શીલની સવાસથી શૃંગારરસનિરૂપણ માટે અવકાશ હોવા છતાં એમણે એ પ્રમાણે કર્યું કોશાના જીવનને પરિવર્તિત કરી નાખી, એને પ્રતિબોધ પમાડે છે. નથી, કારણ કે જેન સાધુકવિ તરીકે તેઓ શીલ- સંયમનો મહિમાં જ આથી જ ચૂલિભદ્રનો મહિમા ઘણો મોટો ગણાય છે અને જૈનોમાં તેઓ ગાવા ઇચ્છે છે. પ્રાતઃ સ્મરણીય તરીકે વંદાય છે.
ચારિત્ર અંગીકરી રહ્યઉ એ તહિ ધ્યાન ધરે, ઉપમા, ઉન્મેલાદિ અલંકારોથી મઘમધતું, રવાનુકારી લયબદ્ધ નયલોગ સહૂ બુઝવઈ એ પણિ મૌન કરેઇ; પંક્તિઓથી રસિક બનેલું, શીલ અને સંયમનો મહિમા ગાતું આ
સુહગુરુ સિરિ સંભૂતિવિજય તહિ ચલણે લાગઇ, ફાગુકાવ્ય આપણાં ફાગુકાવ્યોમાં એક મહત્ત્વની કૃતિ તરીકે આદર પામે એવું છે.
બે કર જોડી યૂલિભદ્ર આલોયણ માગઇ. ૨, હલરાજપૂત “સ્થૂલિભદ્ર ફાગુ
દીધા લીધા પછી ગુરુ શ્રી સંભૂતિવિજય સાથે સ્થૂલિભદ્ર પાટલીપુત્ર સ્થૂલિભદ્ર વિશેનાં ફાગુકાવ્યોમાં કવિ હલરાજપૂત “સ્થૂલિભદ્ર
પધારે છે. ગુરુ સંભૂતિવિજય પાટલીપુત્રમાં ચાતુર્માસ માટે રોકાય છે ફાગુ' એક મહત્ત્વની કૃતિ છે. (આ કૃતિ પ્રકાશિત થયેલી છે. એનું કે
3 ત્યારે સંયમની ઉગ્ર આરાધના કરનારા એમના શિષ્યો પોતાની સંપાદન ડૉ. કનુભાઈ શેઠે કર્યું છે.) આ ફાગુની રચના કવિએ મેદપાટ
નિર્ભયતાની કસોટી કરે એવાં સ્થળે રહેવા માટે ગુરુની આજ્ઞા માગે છે. (મેવાડ)ના આઘાટ નામના નગરમાં વિ. સં. ૧૪૦૯માં વૈશાખ સુદ
કોઈ કૂવા કાંઠે, કોઇ સાપના દર પાસે, તો કોઇ સિંહની ગુફા પાસે રહી તેરસના દિવસે કરી હતી. એ વિશે એમણે પોતે જ કાવ્યમાં અંતે નિર્દેશ
આરાધના કરવા ઈચ્છે છે. ચોથા સ્થૂલિભદ્ર ચોથા બ્રહ્મચર્ય વ્રતની કસોટી કર્યો છે. આઘાટ નગરમાં ત્યારે શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર હતું..
થાય એ માટે પોતાની પૂર્વપ્રેમિકા કોશાના ઘરમાં રહેવાની આજ્ઞા માગે, એ પાર્શ્વનાથ પ્રભુના કૃપાપ્રસાદથી પોતે આ રચના કરી છે એવો ઉલ્લેખ છે. પણ એમણે કાવ્યની અંતિમ કડીમાં નીચે પ્રમાણે કર્યો છે.
એક ભણઈ હું કંઆ-કંઠિ, બીજઉં બિલ વિસહરિ ચઉદ સઇ વિક્રમ સમઈ નઉકઈ સંવચ્છરિ,
ત્રીજઉ ઈક ચિતિ વીનવઈ મો સીહ પણ ઉઘરિ
ચઉથઉ ચઉથ વ્રત ધરવિ માંગઈ ગુરુ પાસે, વૈશાખ સુદ તેરમિ એહુ ફાગુ નવલિ કરઇ;
યૂલિભદ્ર મુનિવર ઇમ ભણઈ મો કોસ આવાસિ. મેદપાટ આઘાટ નરિ, શ્રીપાસ-પ્રસાદો,
સ્થૂલિભદ્રનું પુનરાગમન થતાં હર્ષઘેલી બનેલી, કામકલામાં ચતુર કીય કવિત હલરાજ ભણઈ અસ્થિ મનિ આણંદો. એવી કોશા વિવિધ શણગાર સજીને ચિત્રશાળામાં આવે છે, પટોળું,
Page #61
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૬-૯૭
ચીર, કંચુકી ઇત્યાદિ સુંદર વસ્ત્રોમાં સજ્જ, માથામાં સિંદૂર, આંખમાં કાજળ, મુખમાં તંબોલ, કાને કુંડલ, ગળામાં મોતીનો હાર, કંઠમાં નાગોદર, હાથમાં કંકણ અને ચૂડી, આંગળીઓમાં વીંટી, પગમાં નુપૂર ઇત્યાદિ ધારણ કરી કોશા સ્થૂલિભદ્રનું ચિત્ત આકર્ષવા આવે છે. એ પ્રસંગનું કવિએ બીજા ભાસની પાંચ કડીની અનુપ્રાસયુક્ત લયબદ્ધ પંક્તિઓમાં સવિગત મનોહર આલેખન કર્યું છે.
પ્રબુદ્ધ જીવન
આ ચાતુર્માસનો સમય છે એટલે વર્ષાઋતુનું વર્ણન કવિએ કામોદ્દીપન માટે કર્યું છે. પરંતુ કોશાનાં નૃત્ય અને હાવભાવ તરફ મુનિ સ્થૂલિભદ્રનું જરા પણ ધ્યાન જતું નથી, એથી કોશા કહે છે
કોશ ભણઇ સુણિ થૂલિભદ્ર મુઝુ ભણીઉં કીજઇ, ભમર ભમઇ પંખુડીય કમલિ તિમ ભોગ ૨મીજઇ. સ્થૂલિભદ્રની ભારે કસોટીનો આ કાળ છે. એક તો વારવનિતા પુરુષને વશ કરવામાં કુશળ હોય અને તેમાં પણ આ તો પૂર્વની પ્રેમિકા, પરંતુ સંયમમાં દૃઢ શ્રદ્ધાને કારણે સ્થૂલિભદ્ર વજ્રની જેમ અચલ રહે છે. તેઓ કોશાને કહે છે ઃ
ગહિલી કોશ બાપુડી એ મોટું હૃદય ન ભીજઇ, કિમ વયરાગર ઠીક મુકિ કિમ કાચ ગ્રહિજઇ; કિમ રયણાયર છંડિય એ ક્રિમ છીલર સેવા, કિમ કલ્પતરુ દૂર કરવિ કઇરહ લેવા; કિમ ચિંતામણિ લંખિય એ કિમ પત્થર લીજઇ, કિમ અરિહંત ઉવેખીયઇ ક્રિમ યક્ષ નમીજઇ. કવિએ અહીં પાંચ દષ્ટાન્ત આપ્યાં છે. એમાં પ્રથમનાં ચાર પરંપરાનુસારી છે. પાંચમું દૃષ્ટાન્ત-અરિહંત ભગવાનને છોડીને યક્ષની પૂજા કોણ કરે ? એ કવિનું પોતાનું મૌલિક છે.
કવિએ સ્થૂલિભદ્રના કામવિજયનું સંવાદમય શૈલીમાં નિરૂપણ કર્યું છે. કામદેવ મદનરાય સ્થૂલિભદ્રને આહ્વાન આપે છે અને શરણે થવા કહે છે. બ્રહ્મા, શંકર, નંદીષેણ ઇન્દ્રાદિ મોટા મોટા મહારથીઓ પણ કામદેવને વશ થયા છે. મદનરાયની ઉક્તિ કવિ નીચે પ્રમાણે રજૂ કરે
છે:
મયણ ભણઇ સુણિ થૂલિભદ્ર અમ્ત સરિસ મ મંડે આગઇ ઇણિ ઘરિ નંદિષેણ ગયઉ આયુધ છેડે બ્રહ્મા ઇશ્વર ઇન્દ્ર ચન્દ્ર ગોવિંદહ પ્રમુખઇ, ગૌતમ સંખરા સુર એ પહુ અસઇ અસંખહ. એ સવિ સેવ મનાવીયા એ તું કવણહ લેખઇ જઇ ભલુ છિ તઉ મંડિ રહે તુ કહઉ વિશેષઇ. પરંતુ કામદેવથી સ્થૂલિભદ્ર પરાજિત થાય એવા નથી. તેઓ સામો પડકાર ફેંકે છે. તેઓ કહે છે કે ‘મેરુ પર્વતને તું કંપાવે કે સાત સમુદ્રને કંપાવે તો પણ હું નેમિકુમાર કે જંબૂકુમારની જેમ અચલ રહીશ.’
મુંછિ મોડઇ થૂલિભદ્ર ઇમ બોલઇ વાત, કિમ કંપાવસિ મેરુ સિહરિ કિમ સાયર સાત; રહીયઉ સિકિશોર જેમ નવિ મંડઇ નેહો, નવિ ભિન્નઇ નવિ ચલઇ ચિત્તસુ અકલ અબીહો. રે રે મયણ મ ગળુ કરસિ તુઝ કિસિઉ પરાણ, રમલિ કરંતઇ નેમિકુમરિ તુઝ મલિયઉ માણ; જંબુકુમાર નઇ શિવકુમરિ તું હારિ મનાવ્યઉં, નવિ જાણઇ સંસહ્યા મૂઢ કિમ આગલિ આવ્યઉ.
આમ મદનરાજ અને સ્થૂલિભદ્ર વચ્ચેના સંવાદની સબળ-પંક્તિઓ અહીં કવિએ પ્રયોજી છે. બેમાંથી એકે પક્ષ નમતું ન આપતાં બન્ને વચ્ચે જે માનસિક યુદ્ધ થાય છે તેને સ્થૂલ યુદ્ધરૂપે વર્ણવતાં કવિ લખે છે ઃ
૧૩
બે બલવત્તર બેઉ સબલ એકો વિ ભાજઇ, હયવર હીસારવ કરઇ જિમ અંબર ગાજઇ. આઠ મદ ગયવર ગુડીય પંચ પંચેન્દ્રિ પાખરિયા, સાસવ્ય ન પાઇક અભંગ તસુ દલિ પરવરિયા. આ યુદ્ધમાં જે કામાતુર લોકો છે તે તો ભાંગી પડે છે કે ભાંગી જાય છે, પણ જે શીલમાં દઢ-કચ્છ છે તે બરાબર ઝઝૂમે છે. કવિ વર્ણવે છે : જે કામાતુર પુરિખ સબલ તે સહૂઅઇ ભાજઇ; રોસિ ચ ં ભડ જુડઇ સુહડ સમરંગણિ સૂરા, જે દઢ-કચ્છ સીલવંત રિણિ ઝૂઝઇ ધીરા. ત્રણે ભુવનમાં ખળભળાટ મચાવનાર આ કૌતુકથી આવે છે :
પધાવા માટે દેવો પણ
ત્રિણિ ભુવન આકંપ હૂયા એ સૂર કુતિગ મિલિયા, નયણ બાણ સંવેગ દેખિ કાયર ખલભલિયા; મયણરાય ભડ થૂલિભદ્ર બિહું હુઅઉં સંગ્રામ; બ્રહ્માઉદ્દ મૂકેવિ બાણ રણિ જીતઉ કામ.
અહીં મદનરાજ અને સ્થૂલિભદ્ર અર્થાત્ કામવાસના અને શીલસંયમ-એ બે વચ્ચે (સ્થૂલિભદ્રના ચિત્તમાં) થયેલા સંગ્રામને સ્થૂલ યુદ્ધનો શબ્દદેહ આપી કવિએ પ્રભાવશાળી શબ્દચિત્ર ખડું કર્યું છે. ... આમ કોશાના ઘરમાં ચાતુર્માસ દરમિયાન મન, વચન અને કાયાથી જરા પણ ચલિત ન થતાં સ્થૂલિભદ્ર જ્યારે ચાતુર્માસ પૂર્ણ કરી પાછા આવે છે ત્યારે ગુરુ એમને ‘દુષ્કર દુષ્કર' એમ બે વાર કહીને જ્યારે ગુરુ કોશાને ત્યાં મોકલે છે ત્યારે પહેલે દિવસે જ તે કામાતુર બની વધાવે છે. મૂળ કથા પ્રમાણે સ્ફૂલિભદ્રનો દ્વેષ કરનાર અન્ય સાધુને જાય છે એ પ્રસંગનો નિર્દેશ આ કાવ્યમાં થયો નથી.
જીવનનો મહિમા ગાયો છે. સ્થૂલિભદ્રનું નામકર્મ એટલું બળવાન છે કે આ ફાગુકાવ્યના અંત ભાગમાં કવિએ સ્થૂલિભદ્રના ભવ્ય સંયમ ૮૪ ચોવીસી સુધી લોકો એમને યાદ કરીને એમના સંયમનો મહિમા ગાતા હશે. કવિએ લખ્યું છે :
જો તા૨ાયણ ચંદ સૂર જ મહીયલ સોહઇ; તાં મુનિવર તું થૂલિભદ્ર ભવયણ મન મોહઇ. ચઉદહ પૂરવ પઢીય સુખરિ પ્રભુ પાટિ બઇઠઉ ચઉરાસી ચઉવીસી લગઇ ઉદ્યોત કરતઉ. ફાગુકાવ્યને અંતે જૂની પરંપરા અનુસાર ‘વસ્તુ’ની પંક્તિમાં નીચે પ્રમાણે સ્થૂલિભદ્રના જીવનની વિગતો દર્શાવવામાં આવી છે : થૂલિભદ્રહ થૂલિભદ્રહ વરિસ દસ અઠ્ઠ
બાલાપણિ ક્રીડા રમઇ વરિસ બાર કોસ્યાહ મંદિરિ તિહિં સંજમ આદરીય વરિસ તામ ચવીસ મુનિવર; યુગપ્રધાન પટ્ટુધરણ પંચગલિ ચાલીસ,
આયુ નવ્વાણું વરિસ તહિ એય પ્રણમઉ સવિ દિસ. આમ આ ફાગુકાવ્યમાં કવિ હલરાજે દોહા અને રોળાની અંત્યાનુપ્રાસ અને પ્રસંગોપાત્ત વર્ણસગાઇવાળી પંક્તિઓ પ્રયોજી સ્થૂલિભદ્ર અને કોશાના પ્રસંગનું તાદશ વર્ણન કર્યું છે. આપણાં મધ્યકાલીન ફાગુ સાહિત્યમાં આ એક નોંધપાત્ર કૃતિ છે. ૩. જયવંતસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ'
શ્રી જયવંતસૂરિ વિક્રમના સત્તરમા શતકના એક સમર્થ કવિ છે. તેઓ વડતપગચ્છના વિનયમંડનના શિષ્ય હતા. વિનયમંડનના ગુરુ શ્રી વિવેકમંડને શત્રુંજય તીર્થ પર ઋષભદેવ ભગવાન અને શ્રી પુંડરીક બાદશાહ બહાદુરશાહ પાસેથી ફરમાન લઇ શત્રુંજય પર આ પ્રતિષ્ઠા ગણધરની મૂર્તિની પ્રતિષ્ઠા વિ. સં. ૧૫૮૭માં કરાવી હતી. કર્માશાએ મહોત્સવ કરાવ્યો ત્યારે વિવેકમંડનના શિષ્યો-પ્રશિષ્યો પણ ત્યાં ઉપસ્થિત હતા. એમાં વિનયમંડન અને એમના શિષ્યો વિવેકઘીરગણિ
Page #62
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન . '
તા. ૧૬-૬-૯૭
અને જયવંતમુનિ પણ ત્યાં ઉપસ્થિત હતા. જયવંત મુનિને ત્યારપછી સ્થૂલિભદ્ર અને કોશા વિશેના અન્ય ફાગુકાવ્યોમાં મુખ્યત્વે પંડિત, ગણિ અને આચાર્યની પદવી મળી હતી. તેઓ જયવંતરિ થયા લિભદ્ર જ્યારે ચાતુર્માસ માટે કોશાને ઘરે પધારે છે એ સમયનું વર્ણન હતા. એમનું બીજું નામ ગુણસૌભાગ્યસૂરિ હતું. એમણે વિ.સં. છે. એમાં વસંતઋતુ નહિ પણ વર્ષાઋતુનું આલેખન કરવું પડે એ ૧૬૧૪માં આશરે ૨૮૦૦ કડીની કૃતિ “શીલવતી ચરિત્ર' અથવા સ્વાભાવિક છે. સ્થૂલિભદ્ર અને કોશાના પૂર્વના પ્રણય-જીવનમાં શૃંગારમંજરી રાસ'ની રચના કરી હતી. વિ.સં. ૧૬૪૩માં એમણે ફાગુકાવ્યને નિમિત્તે વસંતઋતુનું વર્ણન આલેખી શકાય, પરંતુ જૈન ઋષિદના રાસ'ની રચના કરી ત્યારે તેઓ આચાર્ય થઇ ગયા હતા. સાઘુકવિઓને એ પ્રકારનું મિલનના શૃંગારરસનું આલેખન અભિપ્રેત શ્રી જયવંતસૂરિએ આ ઉપરાંત કેટલીક નાની રચનાઓ કરી છે. તેમણે કોઈ ન શકે. કવિ જયવંતસૂરિએ એમાંથી રસ્તો કાઢ્યો છે. એમણે મુનિ નેમિરાજુલ બારમાસા વેલપ્રબંધ' નામની ૭૭ કડીની રચના, સીમંધર સ્થૂલિભદ્ર પાછા પધારે છે એ પહેલાંની કોશાની વિરહાવસ્થાનું વર્ણન સ્તવન (લેખ) નામની ૩૭ કડીની રચના,સ્થૂલિભદ્ર પ્રેમવિલાસ ફાગ કરવાનું સ્વીકાર્યું કે જેથી ફાગુની અંદર વસંતઋતુનું વર્ણન સંભવી શકે. નામની ૪૫ કડીની રચના, સ્થૂલિભદ્ર મોહનવેલિ નામની લઘુ રચના, આ રીતે આ કાવ્યમાં વસંતના વર્ણન વડે ફાગુ' નામને કવિએ સાર્થક સીમંધર ચંદ્રાઉલા નામની ૨૧ કડીની રચના તથા લોચનકાજલ સંવાદ કર્યું છે. નામની ૧૮ કડીની રચના કરી છે.
- આ ફાગુકાવ્યમાં કવિએ વિરહિણી નાયિકાની અવસ્થા અને આમ લિભદ્ર વિશે જયવંતરિએ એક લાગુ કાવ્ય અને એક માનસિક વ્યથાનું જીવંત નિરૂપણ થયું છે. આ નિરૂપણમાં કોઈ ધાર્મિક મોહનલિ એમ બે રચના કરેલી મળે છે. ફાગુની રચનાસાલ જાણવા કે સાંપ્રદાયિક પ્રભાવ પડ્યો નથી. એટલે નિર્ભેળ કાવ્યકલાની દષ્ટિએ મળતી નથી પણ એમાં એમણે પોતાનો ઉલ્લેખ જયવંતસૂરિ તરીકે કરેલો પણ તેનું મૂલ્ય ઘણું છે. એથી જૈન-અજૈન એવી સર્વ ફાગુકૃતિઓમાં તે છે. એટલે આ કતિ તેઓ આચાર્ય થયા તે પછીથી લખાયેલી છે એ મહત્ત્વનું સ્થાન અધિકારપૂર્વક પ્રાપ્ત કરી શકે છે. વસંત ઋતુમાં. સુનિશ્ચિત છે. એમની પરિણત પ્રજ્ઞાનો લાભ આ કૃતિને મળેલો છે. નાયિકાનો વિરહ વધવાનાં નિમિત્તોનું વર્ણન કરતાં કવિ લખે છે : (આ ફાગુકાવ્ય ડૉ. ભોગીલાલ સાંડેસરાએ સંપાદિત કરેલા પ્રાચીન વનસ્પતી સવિ મોહરી રે, ફાગુસંગ્રહમાં છપાયું છે.) આ કાવ્યકૃતિમાં અંતે કવિએ જે પ્રમાણે
પસરી મયણની આણ; નિર્દેશ કર્યો છે તે જુઓ:
વિરહીનઈ કહંઉ કહેલ કરઈ, યૂલિભદ્ર કોશા કેરડો ગાયુ પ્રેમવિલાસ,
કોયલિ મૂકઈ બાણ. ફાગ ગાઈ સવિ ગોરડી જબ આવઇ મઘુમાસ.
તરુવર વેલિ આલિંગન, દિન દિન સજન મેડાવડો, એ ગણતાં સુખ હોઇ,
દેષિય સીલ સલાય; જયવંતસૂરિ વર વાણી રે, સવે સોહામણી હોઇ.
ભરયૌવન પ્રિય વેગલુ, ૪૫ કડીના આ ફાગુકાવ્યમાં કવિએ પ્રથમ કડીમાં સરસ્વતી દેવીને
પિણ ન વિસરિઓ જાઈ. પ્રણામ કરીને, સ્થૂલિભદ્ર અને કોશાનો પ્રેમવિલાસ ગાઈશું એવો નિર્દેશ પોતાના હૃદયમાં વસેલા સ્થૂલિભદ્ર માટેનો કોશાનો પ્રેમ એટલો કર્યો છે:
બધો ગાઢ છે કે દિવસ રાત વિરહણી કોશાને સ્થૂલિભદ્રના જ વિચારો સરસતિ સામિનિ મન ધરી, સમરી પ્રેમવિલાસ, આવે છે. રાતના ઊંઘ આવે એટલી વાર જ તે વિસરાય છે. પણ પાછું
યૂલિભદ્ર કોણ્યા ગાયસિઉં, જિમ મંનિ પહચાઈ ઓસે.--સ્વપ્ન-ચાલુ-થતાં એમાં ચૂલિભદ્ર જ-દેખાય છે. તે પોતાના સ્વપ્નનો આ પ્રથમ કડી પછી ૪૧મી કડી સુધી કવિએ સ્થૂલિભદ્ર કે કોશાનો અનુભવ વર્ણવતાં કહે છે: ઉલ્લેખ કર્યો નથી. જાણે કે કોઈપણ નાયક-નાવિકના પ્રેમ અને વિરહનું તે સાજન કિમ વીસરઇ જસ ગુણ વસિયા ચિંતિ, શૃંગારરસયુક્ત આ વર્ણન હોય એવી છાપ પડે છે. એ વર્ણન અત્યંત ઊંધમાંહિ જુ વીસરાઇ, સુહુણામાંહિદસંતિ. રસિક અને કવિત્વયુક્ત છે. એ રીતે “પ્રેમવિલાસ' શબ્દને સાર્થક કરતું
કઠિન કંત કરિ આલિ જગાવઈ, આ ફાગુકાવ્ય છે. ૪૨ અને ૪૩મી કડીમાં કવિ સ્થૂલિભદ્ર અને કોશાનો ઘડી ઘડી મુઝ સુહણાઈ આવઈ ફરી નામનિર્દેશ કરતા કહે છેઃ
જબ જોઉં તબ જાઇ નાસી, કોશ્યા વેધ વધડી, એમ ખોલંભા દેઈ,
પાપીડા મુઝ ઘાલિ મ ફાંસી. એહવઈ ગુરુ આદેશડઈ થૂલિભદ્ર મુનિ આવેછે.
વિરહિણી નાયિકાનો દેહ ભૂખ, તરસ, અનિદ્રાદિને કારણે કેવો કિંત દેશી કોશ્યા કૂબડી હાંડા કમલ વિકાસ,
ક્ષીણ થતો જાય છે તેનું તાદશ ચિત્ર દોરતાં કવિ નાયિકાના જ મુખમાં જિમ વનરાઈ માધવઓ, પામી અઘિક ઉલ્લાસ. નીચેની ઉક્તિ મૂકે છેઃ આ ફાગુકાવ્યની રચના કવિએ માત્ર દૂહા કે રોળામાં ન કરતાં ઝૂરિ ઝરિ પંજર થઇ સાજન તાહરઈ કાજિ વિવિધ છંદમાં કરી છે. દૂહા, ફાગની ઢાલ, કાવ્ય, ચાલ વગેરેમાં આ
નીંદ ન સમરું, વીંઝડી ન કરઈ મોરી સાર રચના થયેલી છે. ભાવ અનુસાર છંદવૈવિધ્ય આ ફાગુની એક મહત્ત્વની
ભૂખ તરસ સુખ નીંદડી, દેહ તણી સાન વાન; સિદ્ધિ છે.
જીવ સાષિઈ માં તુઝ દેઉં થોડાં ઘણું સું જાણિ. આ ફાગુકાવ્યના આરંભમાં કવિએ વસંતઋતુનું આંતરયમકયુક્ત વળી, વિયોગના દુઃખથી પોતાનો દેહ કેવો ફિક્કો પડી ગયો છે તે લાક્ષણિક વર્ણન કર્યું છે. વસંતઋતુ જેનો પતિ પરદેશ ગયો હોય એવી બતાવતાં નાયિકા નાયકને ઉદેશીને બોલે છે, નાયિકાને સંતાપ કરનાર છે એમ કહી કવિએ વિપ્રલંભ શૃંગારનું સૂચન દેહ પંડુર માં વિયોગિઈ . કર્યું છે.
બઈદ કહઈ એહનઈ પિંડરોગ; તુ વસંત નવયૌવનિ, યૌવનિ તરુણી વેશ,
તુઝ વિયોગિ જે વેદન માં સહી, પાપી વિરહ સંતાપઈ, તાપઈ પિઉં પરદેસ.
સજનીયા તે કુણ સકઈ કહી. ઋતુ વસંત વનિ ગગડી, મેકુંપળ કુસુમાવલિ મહમહી-
પાન - મ, વિરહિણી નાયિકા સ્વગતોક્તિ દ્વારા, સખીને સંબોધન મલયા વાય મનોહર વાઇ, પ્રિનઉં ઊડી મલઉં ઈમ થાઈ. દ્વારા, પ્રિયતમને ઉપાલંભ દ્વારા, આત્મનિવેદન દ્વારા એમ વિવિધ
નાદ ને "
1ળ વિરહ સંતાપથી . કેમકુંપળ
હલ ઇમ થાઈ.
Page #63
--------------------------------------------------------------------------
________________
તા.૧૬-૬-૯૭
પ્રબુદ્ધ જીવન
પ્રકારે પોતાની વિરહ વ્યથાને અભિવ્યક્ત કરે છે. વિરહવેદનાની ઉત્કટતા જે ભિન્નભિન્ન રીતે કાવ્યમાં વર્ણવાઈ છે એમાં કવિની કવિત્વશક્તિનાં સુભગ દર્શન થાય છે.
વિરહિણી કોશાનો વિરહાગ્નિ વધે છે ત્યારે એને ચંદનનો લેપ કે ચંદ્રનાં કિરણોથી શાતા વળતી નથી. કવિએ શ્લેષયુક્ત પ્રયોજેલી નીચેની પંક્તિઓમાં નાયિકાની વિરહવેદનાને વાચા અપાઇ છે: સખી મુઝ ન ગમઇ ચંદન,
ચંદ ન કરઇ રે સંતોસ;
કેલિ મ વીંઝસ હો સહી, સહી ન સમઇ અમ દોસ.
વિરહની વ્યથામાં નાયિકાને ચેન પડતું નથી. એથી તે થોડીવાર ઘરમાં અને થોડીવાર બહાર આંગણામાં પ્રિયતમના આમગનની રાહ
જોતી ફરે છે. કવિએ ‘ઓરડઇ’ અને ‘રાતડી’શબ્દનો ઉપયોગ શ્લેષથી કરીને નાયિકાની વિરહાવસ્થાનું સચોટ, સજીવ ચિત્ર ખડું કર્યું છે. ખિણિ અંગણિ ખિણિ ઊભી ઓરડઇ, ત્રિઉડા વિના ગોરી ઓ રડઇ; ઝૂરતાં જાઇ દિન રાતડી, આંખિ હુઇ ઉજાગરઇ રાતડી..
કવિની કલ્પનાશક્તિનો નીચેની પંક્તિઓમાં સુંદર પરિચય મળી રહે છે. નાયિકા કહે છે કે જો હું પંખિણી હોત તો ઊડીને પ્રિયતમ પાસે પહોંચી જાત. જો હું ચંદન હોત, ફૂલ હોત કે સંબોલ હોત તો પણ મને પિયુની સાથે રહેવા મળત. કવિ લખે છે :
હું સિઇ ન સ૨જી પંખિણિ, જિમ ભમતી પ્રીઉ પાસિ, હું સિઉં ન સરજી ચંદન, કરતી પ્રિયતનુ વાસ. હું સિઉં ન સરજી ફૂલડાં, લેતી આલિંગણ જાણ મુહિ સુરંગ જ શોભતાં હું સિઈ ન સરજી પાન. નાયિકાની આ ઉક્તિમાં ‘હું સિĞન સરજી’ એ શબ્દો ચારે ચરણમાં કવિએ દોહરાવ્યા છે, પહેલા ત્રણ ચરણના આરંભમાં અને ચોથા ચરણમાં અંતે. એ રીતે નાયિકાની વેદનામાંથી પ્રગટેલી કલ્પનાશીલતા દ્વારા એની વેદના કેટલી ઉત્કટ છે તે દર્શાવાઇ છે.
કવિનું શબ્દો ૫૨નું પ્રભુત્વ અસાધારણ છે. આન્તર્યમક, અંત્યાનુપ્રાસ ઉપરાંત વર્ણાનુપ્રાસ, પંક્તિઓને કિલષ્ટ કે કૃત્રિમ બનાવ્યા વિના કવિ સહજ રીતે પ્રયોજી શકે છે. નીચેની ચાર પંક્તિઓમાં ‘વ'થી શરૂ થતાં શબ્દોની કેવી સરસ લીલા કવિએ દાખવી છે |
વઇરીડા વયર વહઇ ઘણુ, વિસમી વાટ વિદેશ, વિસમુ વાભિ વેધડુ, ઈમદિન જાઈ આદેશ. વાઇ વિણ નવિ વેદન નં વરી વારો વારિ; વ્યસનીનઈ વ્યાપ્યું વેધડો વાલ્કા વિણ ન રહાઇ. ઉપમા, રૂપકાદિ અલંકારોથી મંડિત, નિર્ભેળ કાવ્યગુણથી ઓપતી આ ફાગુકૃતિ સ્થૂલિભદ્ર વિશેનાં ફાગુકાવ્યોમાં જુદી જ ભાત પાડે છે. (૪) માલદેવકૃત સ્થૂલિભદ્ર ફાગ
‘સ્થૂલિભદ્ર ફાગ’ના કર્તા માલદેવ મુનિ વિક્રમના સત્તરમા શતકના પૂર્વાર્ધના કવિ છે. તેઓ વૃદ્ધ તપગચ્છના આચાર્ય શ્રી ભાવદેવસૂરિના શિષ્ય હતા. મધ્યકાળના કેટલાક સમર્થ જૈન કવિઓમાં કવિ માલદેવની ગણના થાય છે. કવિ ઋષભદાસે પોતાના ‘કુમારપાળ રાસ'માં માલદેવનો માનપૂર્વક ઉલ્લેખ કર્યો છે. માલદેવની કાવ્યરચનાઓમાં સુભાષિતો ઠીક ઠીક પ્રમાણમાં આવે છે. એમનાં સુભાષિતો અન્ય કવિઓએ પણ પોતાની કૃતિમાં ઉતારેલાં છે.
કવિ માલદેવમુનિએ આ ફાગુકાવ્યું ઉપરાંત વીરાંગદ ચોપાઇ, પુરંદર ચોપાઇ, ભોજ-પ્રબંધ વિક્રમચરિત્ર પંચદંડ કથા, દેવદત્ત ચોપાઇ, પદ્મરથ ચોપાઇ, સુરસુંદરી ચોપાઇ, માલદેવ શિક્ષા ચોપાઇ,
રાજુલ નેમિનાથ ધમાલ, શીલ બત્તીસી વગેરે કૃતિઓની રચના કરી છે. એમની કૃતિઓ પરથી જોઇ શકાય છે કે તેઓ સમર્થ રાસકવિ છે.
૧૫
માલદેવકૃત ‘સ્થૂલિભદ્ર ફાગ'માં એની રચનાસાલ આપી નથી, પરંતુ એની એક હસ્તપ્રત વિ.સં. ૧૬૫૦માં લખાયેલી મળે છે. એટલે કવિએ આ ફાગુકાવ્યની રચના વિ.સં. ૧૬૫૦માં અથવા તે પૂર્વે કરેલી હોવી જોઇએ એ સ્પષ્ટ છે.
આ સ્થૂલિભદ્ર ફાગુની રચના કવિએ સળંગ એક જ દેશીમાં, ૧૦૭ કડીમાં કરી છે. કાવ્યની પ્રથમ કડીમાં કવિએ પોતાની કૃતિને ‘ફાગ’ તરીકે ઓળખાવી છે.
પાસ જિણંદ જુહારીઇ, સમરું સારદ માયા હૈ, ગાઉં ફાગ સોહામણું થૂલિભદ્ર મુનિરાયા રે.
કવિ માલદેવમુનિએ ‘સ્થૂલિભદ્ર ફાગ'માં સ્થૂલિભદ્રના જીવન વૃત્તાંતનું સંક્ષેપમાં સાદ્યંત નિરૂપણ કર્યું છે. સ્થૂલિભદ્ર વિશેની અન્ય ફાગુ કૃતિઓમાં આટલી બધી વિગતો સાથે કથાનું નિરૂપણ થયેલું નથી. કવિનો ઉપક્રમ જ જાણે ફાગુને નિમિત્તે કથાનિરૂપણ કરવાનો હોય એમ જણાય છે. આરંભની બીજી કડીની માંડણી જ એ પ્રકા૨ની થઇ છે. જુઓઃ
પાડલપુર રુલીઆમણું નંદ કરિ તિહાં રાજો રે; લોક પ્રજા સવ્વ સુખઇ વસિ, સારિ સહૂનાં કાજોરે.
કવિ વરરુચિ પંડિતનો, શ્રીયકના વિવાહનો, શકટાલના મૃત્યુનો, સ્થૂલિભદ્રને મંત્રી થવા માટેના નિયંત્રણનો એમ એક પછી એક પ્રસંગોનું સંક્ષેપમાં ઉપમા, દૃષ્ટાન્તાદિ સાથે વર્ણન કરતા જાય છે. ત્રીસ કડી સુધી આ રીતે સ્થૂલિભદ્રનો પૂર્વ વૃત્તાન્ત આવે છે. સ્થૂલિભદ્ર ગુરુની આજ્ઞા લઇ કોશાને ઘરે આવે છે. એ પ્રસંગ ૩૦મી કડીથી શરૂ થાય છે. સ્થૂલિભદ્ર ચાતુર્માસમાં કોશાને ઘરે આવ્યા છે. એટલે કવિએ ત્રણેક કડીમાં વર્ષાઋતુનું વર્ણન કર્યું છે.
સ્થૂલિભદ્રનું આગમન થતાં શણગાર સજીને તૈયાર થયેલી કોશાનું શબ્દ ચિત્ર દોરવામાં કવિએ વિવિધ ઉપમાઓ પ્રયોજી છે. એથી કવિનું વર્ણન શૃંગારરસિક બન્યું છે.
કાનહિ કુંડલ ધારતી, જાનુ મદનકી જાલી રે, સ્પામ ભુયંગી યૂ વેણી, યૌવન ધન રખવાલી રે.
X
X
X
કુચ ઉપર નવસર વણ્યુ, મોતીહાર સોહાવઇ રે, પરબત ર્તિ જન ઊતરતી, ગંગા નદી જલ આવઇ રે.
X
X
X
રોમાવલિ રેષા વણી, જાનુ કી દીસિ થંભો રે, કુચભારિ નમસઈ કવઇ યાણિ કિ દીઉ ઉઠભો રે. આમ કોશાના કેશ, કપાળ, અધર, દાંત, નયન, ભ્રમર, કાન, જાનુ, ચોટલો, કુચ, રોમાવલિ, નાભિ, કટિ, ચરણ એમ મસ્તકથી ચરણ સુધીનાં અંગાંગોનું કેટલુંક પરંપરાનુસારી અને કેટલુંક મૌલિક વર્ણન કવિએ અહીં કર્યું છે.
કોશાનો પ્રેમ સ્થૂલિભદ્ર માટે છે, પરંતુ સ્થૂલિભદ્રે પંચ મહાવ્રત અંગીકાર કરેલાં હોવાથી કોશા હવે તેમને માટે પ્રિયતમા રહી નથી. એટલે જે પ્રણયભાવ છે તે તો ફક્ત કોશાનો જ છે. આ તક ઝડપીને કવિ એકપક્ષી પ્રેમ કેવો હોય છે અને તેનાં કેવાં પરિણામો આવે છે તે વિશે સુંદર દૃષ્ટાન્તો આપે છે ઃ
એક અંગકઇ નેહરઇ, ક ન હોવઇ રંગો રે; દીવા કે ચિત્તિમાંહે નહીં, જલિ જલિ મરિ પતંગો રે. રે મન, પ્રીતિ ન કીજીઇ, કીજઇ એકંગી કાહો રે; પાણીકે મનહીં નહીં, મીન મરિ પણિ માહિઉ ૨. એક અંગકુ નેહરુ મૂરષિ મધુકર કીનુ રે
d
Page #64
--------------------------------------------------------------------------
________________
૧૬
કેતકીકે મનહીં નહીં ભમર મરિ ૨સ-વીણું રે પ્રીતિ એકંગી જઇ કીજિ, તું સબ કિ ન લૂહીંઇ રે, હોઅ ચકોર દોષત રહઇ ચાંદુ સુસ્થિર ન રહાઇ રે. સૂર કમલકો સોસહી, કમલ સુર-મુષ જોવિ રે એક અંગકઇ નેહ૨ઇ, રંગ કિહૂ નહીં હોવઇ રે. નેહ એકંગ ન કીજઇ, જિઉં ચાતક ધન-નીરો રે,
સારંગ પીઉ પીઉ મુત્રિ બોલિ, મેહ ન જાનઇ પીરો રે. કોશા સ્થૂલિભદ્રને આકર્ષવાના પ્રયાસો કરે છે. પૂર્વે કેવા કેવા મોટા મોટા મહાત્માઓ, અરે ખુદ શંકર ભગવાન, કૃષ્ણ ભગવાન, વિશ્વામિત્ર, પારાશર, નંદીષેણ, રથનેમિ વગેરે સ્ત્રીને વશ થઇ ગયા છે તેનાં દષ્ટાન્તો તે આપે છે, પરંતુ સ્થૂલિભદ્રને અણનમ રહેલા જોઇને તે એમને નમી પડે છે. સ્થૂલિભદ્રના ઉપદેશથી તે શ્રાવિકા તરીકે વ્રત અંગીકાર કરે છે ઃ
થૂલિભદ્ર મુનિ ઉપદેસ્યુ દેસવિરસિ તિણિ લીણી રે, જિન લિષમીકે નંદના વેશ્યા શ્રાવિકા કીની રે.
પ્રબુદ્ધ જીવન
ચાતુર્માસ પછી સ્થૂલિભદ્ર, ગુરુ મહારાજ પાસે જાય છે ત્યા૨ે તેઓ ‘દુષ્કર દુષ્કર’ કહીને સ્થૂલિભદ્રને વધાવે છે. પરંતુ સિંહગુફાવાળા મુનિ દ્વેષ કરે છે ત્યારે બીજા ચાતુર્માસમાં ગુરુ એમને કોશાને ત્યાં મોકલે છે. પરંતુ કોશાને જોતાં જ તેમની શુદ્ધબુદ્ધ રહેતી નથી. કોશા એમને કહે
છેઃ
કોશા કહિ ન માનીઇ ધન વિણ ઇહાં કોઇ રે ધરમલાભ કહીઇ નાહી, અરથલાભ ઇહાં હોઇ રે.
કોશા પ્રત્યે આકર્ષાયેલા મુનિ ચાલુ ચાતુર્માસે વિહાર કરી રત્નકંબલ માટે નેપાલ જાય છે, પાછા આવે છે ત્યારે કોશા એમને જગાડે છે. મુનિ ગુરુ મહારાજ પાસે આવી, ક્ષમા માગી આલોચના લે છે.
સ્થૂલિભદ્ર-કોશાના જીવન વૃત્તાન્તની એક ઘટના જે સામાન્ય રીતે અન્યત્ર જોવા નથી મળતી તે કવિએ આ કાવ્યમાં નિરૂપી છે અને તે એની એક વિશેષતા છે, સાધના દ્વારા પ્રાપ્ત થતી સ્થૂલ સિદ્ધિઓ કરતાં પણ બ્રહ્મચર્યની સાધના ઘણી ચડિયાતી છે એ દર્શાવતો એક પ્રસંગ કવિએ નિરૂપ્યો છે :
મુનિ સ્થૂલિભદ્રના સાંનિધ્યથી કોશાનું હૃદય પરિવર્તન થયા પછી તે વ્રત અંગીકાર કરી શ્રાવિકા બને છે. ત્યારપછી એક દિવસ રાજસારથિ આવીને કોશાને બતાવે છે કે પોતે ધનુર્વિદ્યાની એટલી સરસ સાધના કરી છે કે બાણ છોડીને આંબા પરથી ધારે તે કેરીને પાડી શકે છે. એમ કહીને તે આંબા પરથી કેરી પાડી બતાવે છે. કોશા એને કહે છે કે પોતાની નૃત્યકલા આગળ તે ધનુર્વિદ્યાની કશી જ મહત્તા નથી. પોતે સોય ઉપર (અર્થાત્ એવા અણીદાર ખીલાઓ ઉ૫૨) નૃત્ય કરી શકે છે એમ કહી તે નૃત્ય કરી બતાવે છે. પછી કોશા રાજસારથિને કહે છે કે આવી સ્કૂલ વિદ્યાઓ અને કલાઓ સ્થૂલિભદ્રની શીલની કલા આગળ કશી વિસાતમાં નથી. નારીના સાંનિધ્યમાં રહેવા છતાં સ્થૂલિભદ્રે પોતાના બ્રહ્મચર્ય વ્રતને મન, વચન અને કાયાથી જરા પણ ખંડિત થવા દીધું નહિ એ એમની ઘણી મોટી અને ચડિયાતી સાધના અને સિદ્ધિ છે.
કવિ માલદેવ આ પ્રસંગ ત્રણ કડીમાં સંક્ષેપમાં નીચે પ્રમાણે વર્ણવે
છે
એક દિવસ કોશા ઘરે, રાજ-સારથી આયુ રે, આંબ ઉતારઉ બાણ શું, ગુણ આપણું દિષાડ્યું રે. કોશા માન ઉતારતી, સૂઇ ઉપરિ નાચિ રે, બોલિ બોલ સુભાગિની, કવણ કલા ઈણ રાચિ રે.
તા. ૧૬-૬-૯૭
કલા બડી થૂલિભદ્રકી, જિન નિજ સીલ ન ખંડિઉ રે, નારી સંગતિમાહિ વસ્તુ, ભૂમંડલિ જસુ મંડિઉ રે. ફાગુકાવ્યની દૃષ્ટિએ આ કથાને આથી આગળ લંબાવવાની આવશ્યકતા નથી, પરંતુ કવિ માલદેવે સ્થૂલિભદ્રે ગુરુ ભદ્રબાહુ પાસે કરેલો પૂર્વોનો અભ્યાસ, એમની બહેનો આગળ કરી બતાવેલો ચમત્કાર, ગુરુ મહારાજ પાસે માગેલી ક્ષમા, સંઘની વિનંતીથી બાકીનાં ચાર પૂર્વ ગુરુ સૂત્રથી ભણાવે છે વગેરેનું વર્ણન પણ આ ફાગુકાવ્યમાં કર્યું છે. છેલ્લે કવિ સ્થૂલિભદ્રના શીલનો મહિમા દર્શાવી કૃતિનું સમાપન
કરે છે.
સુભાષિતો એ તો કવિ માલદેવની અનોખી ખાસિયત છે. આ નાનકડી કૃતિમાં પણ તેઓ સ્વરચિત સુભાષિતો ગૂંથી લેવાનું ચૂક્યા નથી. ઉદાહરણરૂપ નીચેનાં કેટલાંક સુભાષિતો જુઓ : પગ શું ધૂલિ ઉછાલીઇ, સર ઉપરિ આઇ લાગઇ રે, ઇશું યાનિ જીઉ આપણઇ, પંડિત કાહે તુ જાગઇ રે. તુ
X
Xi
X
સૂકઇ સરોવર જલ વિના, હંસા કિઝ્યું રે કરેસિ, જસ ધરિ ગમતીય ગોરડી, તસ કિમ ગમઇ રે વિદેશ.
X
X
X
વેસ, કુનારી, જુઆરીઈ, દુરજન અતિહિ વિગોવઇ રે, અગન, સાપ, રાજા, યોગી, કબહૂં મીત ન હોવઇ રે.
X
X
X
સો કંચણ કયા પહિરીઇ, જું કાનહું તું તોરઇ રે મંત્રી સોઇ જણીઇ, જુ રાજા કિડું લોડિ રે
X
X
X
જઇ પરમેશ્વરરુસીઇ, નાઉ ઘાલિ કૂટિ રે;
કિ વેશ્યા ઘર મોકલઇ, કિ ખેલાવઇ જૂઇ રે.
આમ ૧૦૭ કડીની આ રચનામાં કવિ માલદેવની કવિત્વશક્તિનો
સુપેરે પરિચય મળી રહે છે. આ ફાગુકૃતિમાં પ્રવાહી કાવ્યપંક્તિઓ અનાયાસ વહેતી હોય અને નવા-નવા ઉન્મેષ દાખવતી હોય એવી પ્રતીતિ થાય છે.
આ ફાગુકાવ્યમાં સ્થૂલિભદ્રના સમગ્ર કથાનકનું જે રીતે નિરૂપણ કરવામાં આવ્યું છે તે જોતાં ફાગુકાવ્યને નિમિત્તે કથાકાવ્યની રચના કવિને હાથે થઇ છે એમ કહી શકાય.
‘પ્રબુદ્ધ જીવન’ને ભેટ
જૈન સાહિત્ય અને ભારતીય સાંસ્કૃતિક વિષયોના ગ્રંથો પ્રકાશિત કરનાર દિલ્હીની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવનાર કંપની મેસર્સ મોતીલાલ બનારસીદાસ તરફથી એમના સ્વર્ગીય પદ્મશ્રી શ્રી શાન્તિલાલજી જૈનની પુણ્યસ્મૃતિમાં રૂપિયા પાંચસો ‘પ્રબુદ્ધ જીવન’ માટે ભેટ મળ્યા છે તે બદલ એમનો આભાર માનીએ છીએ. દિલ્હી તથા ઉત્તર ભારતના જૈન સમાજના અગ્રણી નેતા, વલ્લભ સ્મારકના કાર્યકર્તા તથા હરદ્વારના ચિંતામણિ પાર્શ્વનાથ મંદિરના નિર્માણ કાર્યમાં મુખ્ય આર્થિક યોગદાન આપનાર પદ્મશ્રી શાન્તિલાલ જૈનના પુણ્યાત્માને શ્રદ્ધાંજલિ અર્પીએ છીએ.
[] તંત્રી
માલિક - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ C મુદ્રક, પ્રકાશક શ્રી ચીમનલાલ જે. શાહ ફોન: ૩૮૨૦૨૯૬ મુદ્રણસ્થાન · રિલાયન્સ ઑફસેટ પ્રિન્ટર્સ, ૬૮, ખાંડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૮, લેસરટાઇપસેટિંગ : મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨,
પ્રકાશન સ્થળ ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪.
Page #65
--------------------------------------------------------------------------
________________
૦ વર્ષ : (૫૦) + ૮ ૦ અંક ઃ ૭
962-6-5-1 *P O
* શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર
પ્રબુદ્ધ જીવન
| વાર્ષિક લવાજમ રૂા. ૮૦
પ્રબુદ્દે જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ
તંત્રી : ૨મણલાલ ચી. શાહ
પશુહિંસાનું વિસ્તરતું ક્ષેત્ર
થોડાક સમય પહેલાં દિવાળીબહેન મહેતા ટ્રસ્ટના સૂત્રધાર મુ. શ્રી મફતકાકા (શ્રી મફતલાલ મોહનલાલ મહેતા)એ પોતાને ત્યાં શ્રીમતી મેનકા (મનેકા) ગાંધી સાથે અહિંસાના વિષય અંગે એક વિચારગોષ્ઠીનું આયોજન કર્યું હતું. વિષય-વિચારણા મુખ્યત્વે ચામડું, રેશમ અને પ્રસાધનનાં સાધનો પૂરતી મર્યાદિત રાખવામાં આવી હતી, કારણ કે અહિંસાનો વિષય ઘણો વિશાળ છે. શ્રીમતી મેનકા ગાંધી, આપણે ગૌરવ લઇ શકીએ એટલી ધગશ, જાણકારી, તત્પરતા, સજ્જતા, આયોજનશક્તિ વગેરે ધરાવે છે. દુનિયામાં અને દેશમાં પશુહિંસાનું ક્ષેત્ર ઉત્તરોત્તર વિસ્તરતું જાય છે. તેનો પ્રતિકાર કરનારો વર્ગ નાનો છે અને તેના સંગઠિત ઉપાયો પૂરતા નથી. આ ક્ષેત્રમાં કાર્યકરોની સંખ્યા પણ બહુ અલ્પ છે. મુરબ્બી શ્રી મફતકાકાની ભાવના એવી છે કે જૈન સાધુ-સાધ્વીઓ પોતાના શ્રોતાવર્ગને થોડું સમજાવે તો પણ આ દિશામાં કેટલુંક સંગીન કાર્ય થઇ શકે.
Licence to post without prepayment No. 37 ORegd. No. MH / MBI-South / 54 / 97
છેલ્લા થોડા દાયકામાં પશુહિંસાનું ક્ષેત્ર ઘણું વધી ગયું છે. ધન કમાવા નીકળેલા માણસો અને પોતાના દેશના અર્થતંત્રને સુદઢ કરવા માટે મચેલા રાજ્યકર્તાઓ અને અર્થશાસ્ત્રીઓ પશુઓ પ્રત્યેની નિર્દયતાની નવી નવી પદ્ધતિઓ અજમાવતા જાય છે.
મોટા મોટા ઉદ્યોગો સ્થપાવાને લીધે, ચીજવસ્તુઓનું વિશાળ પાયા પર ઉત્પાદન કરી શકાતું હોવાને લીધે તથા એક દેશનાં પશુઓ અને પદાર્થો હવાઇ જહાજ દ્વારા થોડા કલાકોમાં જ બીજા કોઇ પણ દેશમાં પહોંચાડી શકાતાં હોવાને લીધે મનુષ્યના આહાર, ઔષધ અને ઉપકરણોમાં જબરદસ્ત ફેરફારો થવા લાગ્યા છે. એને લીધે જ દુનિયામાં આહા૨ માટે, ઔષધો માટે અને ઉપકરણો માટે પશુઓની હિંસા પહેલાં કરતાં ઘણી બધી વધી ગઇ છે. એમાંની કેટલીયે હિંસા નિરર્થક અને નિવારી શકાય તેવી છે. માત્ર જીવદયાની દૃષ્ટિએ જ નહિ પણ પૃથ્વીના પર્યાવરણને સાચવવાની દૃષ્ટિએ પણ એ જરૂરી છે. વિશ્વના અર્થતંત્રની દષ્ટિએ પણ એ જરૂરી છે.
ચામડાનો વિચાર કરીએ તો સૌથી વધુ ઉપયોગ પગરખાં માટે થાય છે. જગતના તમામ લોકો પગરખાં તરીકે હજારો વર્ષથી પ્રાણીઓનું ચામડું વાપરતા આવ્યા છે. કુદરતી રીતે મરેલાં પ્રાણીઓનું ચામડું પૂરતા પ્રમાણમાં માણસને પહેલાના જમાનામાં મળી રહેતું. પરંતુ એક જોડથી સંતોષ ન પામતાં ઘણી બધી જોડ રાખવા તરફનો શોખ જગતમાં બધે જ વધતો ગયો અને તેથી પ્રાણીઓને વિશેષતઃ ગાય ભેંસને અકાળે મારવાની પ્રવૃત્તિ વધવા માંડી. વળી ઘરડાં ગાય-બળદનાં ચામડામાંથી બનાવેલાં પગરખાં કરતાં નાનામોટા વાછરડાને મારવાથી મળતા મુલાયમ ચામડાનાં પગરખાં સારાં બને છે. લોકોના શોખને કોઈ હદ હોતી નથી. એથી આખી દુનિયામાં પ્રાણીહિંસા વધતી ચાલી છે. છેલ્લાં
થોડા દાયકાથી પ્લાસ્ટિક, રેક્ઝિન વગેરેની શોધને લીધે તથા રબર, કેનવાસ વગેરેના વિવિધ ઉપયોગને લીધે તેમાંથી પગરખાં બનાવવાનાં કારખાનાં સ્થપાયાં છે. એટલે અંશે પ્રાણીહિંસા ઓછી થઇ છે એમ કહેવાય, પરંતુ લોકોની વધતી જતી માંગના સંદર્ભમાં એની ટકાવારી નહિ જેવી જ ગણાય.
ચંપલ કરતાં બૂટમાં ચામડું વધારે જોઇએ. ફક્ત ભારતનો જ વિચાર કરીએ તો લશ્કર અને પોલિસના માણસો માટે બૂટ પહેરવા ફરજિયાત છે, કારણ કે એથી ચપળતા રહે છે, લાંબું અંતર દોડી શકાય છે અને ગમે તેવા કાંટા-કાંકરાવાળા કે સાપવીંછીવાળા વિસ્તારમાં પગનું કોઇ જોખમ રહેતું નથી. પરંતુ લાખોની સંખ્યામાં જોઇતા બૂટને માટે એટલું જ ચામડું મેળવવાનું રહે છે. એ માટે એકસરખું ચામડું મોટા પ્રમાણમાં જોઇએ. જે યુવાન પ્રાણીઓમાંથી મળી રહે. એટલે પ્રાણીઓને વહેલા મારવાનું એટલું જ જરૂરી બને છે. ચીનમાં ચામડાને બદલે સરસ કૃત્રિમ ચામડામાંથી બૂટ બનાવવાનું ચાલુ થયું છે. ભારત જેવા દેશે ચીનનું એ બાબતમાં અનુકરણ કરવા જેવું છે. એ કૃત્રિમ ચામડું કોઇપણ રીતે ઊતરતું નથી.
પ્રાણીઓના ચામડાંનો બેગ, પટ્ટા, પાકિટ, જાકિટ, ટોપી વગેરે ભિન્ન ભિન્ન ચીજવસ્તુઓ માટે પણ ઉપયોગ થવા લાગ્યો છે. એનો જેમ જેમ પ્રચાર વધતો જાય છે તેમ તેમ વધુ અને વધુ પ્રમાણમાં પશુઓ તેનો ભોગ બનતાં જાય છે.
ભારતમાં ઘરડી ગાયોનો કશો ઉપયોગ રહેતો નથી, માટે સીધી કે આડકતરી રીતે તેને કતલખાના માટે વેચી દઇ થોડા રૂપિયા મેળવી લેવાની લાલચ એના માલિકો જતી કરી શકતા નથી. એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં કતલ માટે પશુઓ પરવાનગી વગર મોકલી શકાતાં નથી. બીજી બાજુ મોટાં યાંત્રિક કતલખાનાઓને પોતાની આર્થિક સ્થિતિ જાળવી રાખવા માટે રોજેરોજ અમુક સંખ્યામાં ઢોરની કતલ કરવી અનિવાર્ય બને છે. એ માટે માત્ર ઘરડાં જ નહિ યુવાન ઢોર પણ અને બીજા રાજ્યનાં ઢોર પણ ગેરરીતિથી મેળવાય છે. દેશમાં નવાં મોટાં યાંત્રિક કતલખાના ન સ્થપાય એ માટે જનમત જાગૃત થવાની જરૂર છે. ઘરડી ગાયોના મૂત્રમાંથી હવે વિવિધ સારી ઔષધિઓ બનવા લાગી છે. એ ક્ષેત્રમાં જો વધુ સંશોધન થાય અને એવી ઔષધિનો વધુ પ્રચાર થાય તો પણ ઘરડી ગાયો સચવાય. જીવદયા પ્રેમીઓએ એ દિશામાં અખિલ ભારતીય સ્તરે મોટી યોજનાઓ કરવી જોઇએ.
પશુઓના ચામડામાં મગરના ચામડાનો ઉપયોગ છેલ્લાં થોડાં વર્ષથી વધી ગયો છે. મગરનું ચામડું આમ તો કકરું અને ભૂખરું હોય છે, પરંતુ એ ચામડાને મશીનમાં ઘસીને એના ઉપર જો પોલિશ કરવામાં આવે તો તે સુંવાળું તો બને જ છે, પણ એમાં નાનાં મોટાં લંબવર્તુળોની
Page #66
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન પર
તા. ૧૬-૭-૯૭
સરકારને સારું કામ કરતા પાણી
જે ડિઝાઇન નીકળે છે તથા તેનો ચોકલેટી, ઘેરો લીલો વગેરે પ્રકારનો શાહમૃગ બહુ ઊંચું, ભરાવદાર શરીરવાળું, જવલ્લે જ ઊડી શકતું પણ ચમકદાર જે રંગ નીકળે છે તે આકર્ષક લાગે છે. મગરનો શિકાર કરવો ઘણું દોડી શકતું પક્ષી મુખ્યત્વે તો ગરમ પ્રદેશોમાં થાય છે. આથી અથવા તેને પાળવા, પોષવા અને પછી મારવા તથા તેના ચામડાંને વિદેશીઓના શોખને પોષવા માટે ભારતમાં શાહમૃગોને ઉછેરી, તેને પોલિશ કરવાં, તેમાં સિલાઈ કરી ચીજવસ્તુઓ બનાવીને વેચવી-એ મારી, તેનું માંસવિદેશોમાં મોકલવાનો ધંધો વધતો જાય છે. આ પણ બધામાં જે પડતર ખર્ચ થાય છે તે જ એટલું બધું હોય છે કે જેથી આવી વર્તમાન ભારતની એક કમનસીબી છે. આ ચીજવસ્તુઓ બહુ મોંઘા ભાવે વેચાય છે. પણ વિશ્વમાં મોંધી વસ્તુઓ ભારતમાં નાના મોટા બંધ બંધાતા જાય છે. લોકોના પીવાના લેનારો વર્ગ પણ ઘણો વધતો ગયો છે. એટલે દિવસે દિવસે મગર પાણીની ખેતી અને ઉદ્યોગો માટેના પાણીની સમસ્યા હળવી થતી જાય મારવાની પ્રવૃત્તિ વધતી ગઈ છે. એશિયાના કેટલાક દેશો કે જ્યાં છે એ સાચું છે અને લોકોની દૃષ્ટિએ એ જરૂરી પણ છે. પરંતુ જ્યાં બંધ પ્રાણીદયાના સંસ્કાર નથી ત્યાં આ ઉદ્યોગ બહુ ફૂલ્યોફાલ્યો છે. એથી બાંધવામાં આવે છે ત્યાં સાથે માછલી મારવાના વ્યવસાયની વાત આવે મગરોને મારવાની પ્રવૃત્તિ વેગ પકડતી જાય છે. શ્રીમંત જૈનોના ઘરોમાં જ છે, જે અનિવાર્ય નથી. સરકારી સ્તરે પણ આવક વધારવા માટે યુવાનોને મગરના ચામડાના પટ્ટા અને મહિલાઓને મગરના ચામડાની મત્સ્યઉદ્યોગનો વિચાર થાય છે. ગુજરાત જેવા રાજ્યમાં તો એંસી પર્સ વાપરવાનો શોખ, ઘણીવાર તો પોતાની પ્રતિષ્ઠા વધારવા કે ટકાથી વધુ પ્રજા શકાહારી છે, એટલે માછલીની એને એટલી જરૂર શ્રીમંતાઈ બતાવવા ખાતર, વધતો જાય છે. વિદેશમાં વસતા શ્રીમંત નથી. પરંતુ બંધ બાંધવામાં જે ગંજાવર ખર્ચ થાય છે તેનું સાટું વાળવા જૈનોમાં એનું પ્રમાણ વધે છે મગરના રામ રાની ભ સાપની દશાની માટે બંધના પાણીમાંથી માછલી મારવાની સરકારી યોજના પણ વસ્તઓનો શોખ પણ વધતો જાય છે. એને લીધે ભારતમાં અને બીજા વિચારાય છે કે જેથી એની નિકાસ દ્વારા વિદેશી હૂંડિયામણ મળી શકે. દેશોમાં સાપને મારવાનું પણ વધતું જાય છે.
', ' , " ગાંધીજીના ગુજરાતમાં આવી વિચારણા થાય એ ખરેખર શરમજનક - આફ્રિકાના કેટલાક દેશોમાં હાથીદાંત માટે હાથીઓને મારવાની છે. પ્રવૃત્તિ વેગ પકડતી જાય છે. હાથીઓની વસતી આફ્રિકાનાં જંગલોમાં ,
- એક જમાનો એવો હતો કે રેશમ કેવી રીતે બને છે એની સામાન્ય વધુ છે, બીજી બાજુ આફ્રિકાની પ્રજા અત્યંત ગરીબ છે. કેટલાક દેશોની માણસોને જાણકારી નહોતી. સુંવાળું, ચકચકિત, ધૂળ લાગી હોય તો આર્થિક સ્થિતિ પણ ભયંકર નબળી છે. અગાઉ કેટલાક દેશોએ
ત્યા ટોપે ઝાપટવાથી નીકળી જાય એવું રેશમી વસ્ત્ર મંગલ પવિત્ર પ્રસંગે હાથીદાંત માટે હાથીઓને મારવાની પ્રવૃત્તિને ગેરકાયદે ગણાવી હતી,
- પહેરવાનો રિવાજ પડી ગયો. સુતરાઉ કરતાં તે મોંધું હોવાને લીધે પણ પરંતુ હવે તો કેટલીક સરકારોએ પોતે જ હાથીઓને મારવાની
છે. એનાથી પ્રતિષ્ઠા વધતી. ત્યારે રેશમ મુખ્યત્વે ચીનથી આવતું. પરંતુ યોજનાઓ ઘડી છે કે જેથી હાથીદાંતની નિકાસ દ્વારા સરકારને સારું
જ્યારથી જાણવા મળ્યું કે રેશમના તાર બનાવવા માટે રેશમના વિદેશી હૂંડિયામણ સાંપડી રહે. ભારતમાં એક અંદાજ પ્રમાણે આશરે
કીડાઓને ખદબદતા પાણીમાં નાખવા પડે છે ત્યારથી ઘણા સમજદાર પચીસ હજાર હાથીઓ છે. છેલ્લાં કેટલાંક વર્ષથી કર્ણાટક, તામિલનાડુ
' લોકોએ રેશમ પહેરવાનું છોડી દીધું છે. આમ છતાં સ્ત્રીઓમાં રેશમી વગેરેમાં જંગલમાં હાથીઓને મારી નાખીને એનાં દેશૂળ કાઢી લેવાની
સાડી માટેનું આકર્ષણ જેટલું ઘટવું જોઇએ તેટલું ઘટયું નથી. પચાસ ગેરકાયદે પ્રવૃત્તિ વધવા લાગી છે. બીજી બાજુ આસામ, નાગાલેન્ડ,
હજારથી વધારે કીડાનો ભોગ લેવાય છે ત્યારે એક રેશમી સાડી જેટલું મિઝોરમ વગેરેમાં હાથીનું માંસ ખાનારી જાતિઓની સંખ્યા પણ વધવા ૧
વસ્ત્ર બને છે. રસોઈ કરતી વખતે આંગળીનું ટેરવું જરાક દાઝી જાય તો. લાગી છે.
ચીસાચીસ થઇ જાય છે. એવો અનુભવ કરનારી બહેનોને ખદખદતા. આખલા લડાઇ (Bull-Fight) એ મુખ્યત્વે સ્પેન અને પોર્ટુગલની
પાણીમાં જીવતા કોશેટાને નાખવામાં આવે ત્યારે એને શું થતું હશે તેનો એકપાશવી રમત છે, જેમાં આખલાઓ કરે છે અથવા અપંગ થઈ જાય
વિચાર રેશમી સાડી પહેરતી વખતે નથી આવતો. આપણી છે. (અને ક્યારેક રમનાર પણ મૃત્યુ પામે છે.) મરઘા લડાઈ,
સંવેદનશીલતા બુઠ્ઠી થઇ ગઇ છે. દેખાદેખીનું પ્રમાણ વધતું જાય છે. સાપ-નોળિયાની લડાઈની જેમ આ આખલા લડાઈ રમવાનો અને તે
રેશમી વસ્ત્ર પહેરવાથી પ્રસન્નતા વધે છે, મનના ભાવો સારા રહે છે
એવા બહાના હેઠળ ઘર્મક્રિયાઓમાં રેશમી વસ્ત્ર પહેરાય છે, પરંતુ એમાં જોવાનો શોખ પાશ્ચાત્ય જગતમાં ઘણા માણસોને હોય છે. પરંતુ એમાં નિર્દયતા રહેલી છે. આ આખલા રમતનો ચેપ ભારતમાં ગોવા વગેરે
દંભ અને લૂલો બચાવ જોવા મળે છે. હવે જ્યારે આર્ટસિક અને એવાં પ્રદેશમાં કેટલાકને લાગ્યો છે, પરંતુ સદભાગ્યે હમણાં તે કાનૂની
બીજાં કાપડ મળતાં થયાં છે ત્યારે રેશમી વસ્ત્ર ન પહેરવાનો અને નવું કાર્યવાહીને કારણે બંધ થયો છે.
' ન ખરીદવાનો નિયમ, વિશેષતઃ જૈનોએ તો લઈ લેવો જ જોઈએ.
જેમનો રેશમ પહેરવાનો આગ્રહ હોય તેઓને જો અહિંસક રેશમ - દુનિયા દિવસે દિવસે નાની થતી જાય છે. એથી એકંદરે લોકોને
જોઈતું હોય તો ગુજરાતમાં હવે “એરી'નામનું રેશમ બનાવવાનું ચાલુ ઘણા લાભ થયા છે. પરસ્પર સહાય ઝડપથી થઈ શકે છે. એક દેશની
થયું છે. એરંડાનાં ફૂલ જે રેશમના તાંતણા જેવા તાંતણા ધરાવે છે અને ચીજવસ્તુઓ બીજા દેશોમાં જઈ શકે છે. પરંતુ એની સાથે સાથે લોકોનો
હવામાં ઊડ્યા કરે છે તે મોટા પ્રમાણમાં ઉગાડી એ તાંતણામાંથી હવે ખાદ્યપદાર્થો માટેનો શોખ પણ વધતો જાય છે. માંસાહારી ખાદ્યપદાર્થો
રેશમ બનાવવામાં આવે છે. એ અહિંસક રેશમના ઉત્પાદનને પણ વાસી ન થાય રીતે પહોંચાડી શકાય છે. આથી જ ગૌમાંસની,
પ્રોત્સાહન આપવા જેવું છે. ' માછલીઓની, દેડકાના પગની અને એવી બીજી ઘણી વસ્તુઓની
મોતી સાચાં હોય કે કલ્ય, પરંતુ એ મેળવવા માટે માછલીને નિકાસ ભારત કરવા લાગ્યું છે. બીજા દેશોનો શોખ સંતોષવા ભારત મારવી જ પડે છે. માછલી દરિયામાં કુદરતી રીતે મૃત્યુ પામી હોય અને પશુઓની મોટે પાયે કતલ કરવા તરફ આગળ વધતું જાય છે. પછી તો એ પછી એના શરીરમાંથી મોતી નીકળીને છીછરા પાણીમાં પડ્યું હોય રાષ્ટ્રની આવક કરતાં વ્યક્તિની આવકનું જ લક્ષ્ય મોટું બની જાય છે અને મરજીવા ડબકી મારીને તે લઇ આવે એ પ્રાચીન જમાનો તો અને કમાવા નીકળેલો આંધળો માણસ ગમે તેવાં અકૃત્યો કરતાં ક્યારનો ય અદશ્ય થઈ ગયો છે. હવે તો મોતી પકવવા માટે અને પાકેલું અચકાતો નથી. ચીન અને કોરિયામાં ઉંદર અને સાપ ખાનારા લોકો મોતી મેળવવા માટે રોજની કરોડો ઓઇસ્ટર માછલીઓને મારવામાં ઘણા છે. ઈન્ડોનેશિયામાં હમણાં હમણાં લોકો કૂતરાનું માંસ ખાવા આવે છે. અહિંસાની ભાવના જેમના હૃદયમાં વસી છે એવા જૈનોમાં લાગ્યા છે. માંસાહારી પ્રજાઓમાં પણ ખાદ્યાખાદ્યનો વિવેક હણાતો વિશેષતઃ મહિલાઓમાં તે અંગે જાણકારી અને જાગૃતિ આણવાની જરૂર જાય છે.
છે. પોતાના ન વાપરવાથી રેશમ કે મોતીનો વેપાર બંધ થવાનો નથી, - દુનિયામાં માંસાહારના કેટલાક શોખીનો હવે શાહમૃગના માંસના પરંતુ એ પાપમાં પોતે ભાગીદાર થવું નથી એવો નિર્ણય પણ હિતકારક બંધાણી થવા લાગ્યા છે. એને લીધે શાહમૃગનો ઉછેર વધી ગયો છે. બની રહે છે.
શોખ સંતોષવાની મજા આ
Page #67
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૭-૯૭
પ્રબુદ્ધ જીવન
સાબુ, ટામેટાબો ચાલ્યો છે. નવી કપનીઓ તરફથી જાર માધ્યમો દ્વારા આ
ના ઉત્પાદનમાં ૫૩
વધતી જતી પશુણિત
અને નિષ્ફર થતો
સાબુ, ટૂથપેસ્ટ, પાવડર, લિપસ્ટિક, શેમ્પ, લોશન વગેરેનો જેવો અમલ થવો જોઈએ તેવો થતો નથી. શ્રીમતી મેનકા ગાંધીએ એ વપરાશ દુનિયાભરમાં વધતો ચાલ્યો છે. નવી નવી ફોર્મ્યુલા બનાવી અંગે લોકોમાં જાગૃતિ આણવા માટે વાસ્તવિક દશ્યોની ફિલ્મ પણ નવી નવી બ્રાન્ડની વસ્તુઓ દેશવિદેશની જુદી જુદી કંપનીઓ તરફથી ઉતારી છે અને એનાં કેટલાંક દશ્યો ટી.વી. પર પણ બતાવવામાં આવે બજારમાં ઠલવાય છે. કેટલીક કંપનીઓના સાબુમાં પશુઓની ચરબી, છે. જાહેર માધ્યમો દ્વારા આ વિશે લોકોને સાચી જાણકારી આપી હોય પશુના હાડકાંનો પાવડર, ગ્લિસરીન વગેરે પેદાર્થો વપરાય છે અને તે તો તેથી ઘણો ફરક પડે છે. ધંધાદારી કંપનીઓ તો તે વિશે ગ્રાહકોને તે પદાર્થોને મેળવવા માટે પશુઓને મારવામાં આવે છે. એવી જ રીતે અંધારામાં રાખવા ઇચ્છે એ દેખીતું છે. ' ટૂથપેસ્ટમાં પણ પશુઓના હાડકાંનો પાવડર અને પશુઓમાંથી મેળવેલ સમગ્ર દુનિયામાં પાંચ ટકા જેટલા લોકો પણ શાકાહારી નથી, તો ગ્લિસરીન વપરાય છે. એટલે આ બાબતમાં સજાગ અને સાવધ રહેવા પછી હિંસાની ફરિયાદ કરવાનો અર્થ શો ? પશુહિંસા કુદરતી રીતે જ માગતા માણસે તો જે જે કંપનીઓ પોતાના ઉત્પાદનમાં પશુઓના રહ્યા કરવાની. પરંતુ આમાં સવાલ માત્રટકાવારીનો જ નથી. દુનિયામાં પદાર્થો વાપરતી નથી તે તે કંપનીઓનાં જ સાબુ, ટૂથપેસ્ટ વગેરે વધતી જતી પશહિંસાથી જે અસમતુલા સર્જાઈ રહી છે તે ભયંકરે છે. વાપરવાં જોઇએ. શેમ્પમાં દડાનો રસ વપરાય છે. તે અંગે પણ સજાગ મનુષ્ય દિવસે દિવસે નિષ્ફર અને નિષ્ફર થતો જતો રહેશે તો એનું ભાવિ રહેવાની જરૂર છે. તદુપરાંત આ બધી વસ્તુઓ તૈયાર કરવા માટે પરિણામ ઘણું ભયંકર આવવાનો સંભવ છે. વળી જે શાકાહારીઓ છે વાંદરા, સસલા, ઘેટાં વગેરે ઉપર કૂર પ્રયોગો કરવામાં આવે છે, જેમકે તેઓને પણ ઘણીવાર ખબર નથી હોતી કે પોતે ક્યાં અને ક્યારે મારેલાં લિપસ્ટિક બાળક કે અન્ય કોઇ ભૂલથી ખાઈ જાય અથવા લિપસ્ટિક હોઠ પશુઓના પદાર્થોની સેળભેળનો અજાણતાં ભોગ બન્યા છે. ' લગાડતાં નાનો ટુકડો મોંઢામાં ચાલ્યો જાય તો તેની વિપરીત શી અસર એક અભિગમ એવો છે કે આખી દુનિયાને સુધારી ન શકાય. માટે શરીર પર થાય છે તે જાણવા માટે વાંદરાઓનું બળજબરીથી મહું પોતાની જાતને સુધારવી એ જ મહત્ત્વની વાત છે. જેઓ નિર્દોષ છે અને ખોલીને આખી લિપકિ તેને ખવડાવી દેવામાં આવે છે અને બીજે નિર્દોષ રહેવા ઈચ્છે છે તેમને પોતાને યોગ્ય અનુકુળતા મળી રહેવી દિવસે તેનું પેટ ચીરીને તપાસવામાં આવે છે કે લિપસ્ટિકની તેના ઇએ. શરીરમાં કેવી અસર થઇ છે. એવી જ રીતે શેમ્પ વગેરેના પ્રયોગો પ્રાણીઓની આંખમાં નાખીને કરવામાં આવે છે. કેટલાક દેશોમાં
જીવદયાના સંસ્કાર એ મનુષ્યના મૂળભૂત સંસ્કાર છે. એ જેટલા પ્રાણીઓ પર આવા પ્રયોગો કરવા પર પ્રતિબંધ છે અને પોતાની વસ્તુ વધુ પ્રમાણમાં અને વધુ સમય સચવાશે અને ટકી રહેશે તેટલાં તે પર “Not tested on animals” એવું લખવું પડે છે. ભારતમાં માનવજાતના હિત માટે જ થશે ! પ્રાણીઓ પ્રત્યે નિર્દયતા બતાવવા પર પ્રતિબંધ છે, છતાં એ કાયદાનો
- D રમણલાલ ચી. શાહ ગુજરાતી કવિતામાં રાધા
CD ડૉ. રણજિત પટેલ (અનામી) આજથી સાતેક દાયકા પૂર્વે, રાધા-વિષયક કાવ્યો સાંભળવાનું લોચન મનના ઝધડા જેવો જ, મુખ-મનનો રસિક મુંઝવણ સદ્ભાગ્ય મને પ્રેમલક્ષણા ભક્તિના રંગે રંગાયેલા મારા દાદા અને જગવતો ચાતુર્યયુક્ત પદનો આ ઝઘડો રાધાની કૃષ્ણ પ્રત્યેની જેમની જિદ્વાએ અનેક લોકગીતો અને લગ્નગીતો હતાં એવાં મારાં આસક્તિનો નિદર્શક છે. કોઇ દ્વારા પ્રાપ્ત થયેલું. આમ તો દાદા અને ફોઈ બંનેય ગુજરાતી પાંચ મારાં કોઇ પાસેથી “રાધા-કણનું રૂસણું' સાંભળવા મળેલું અને ધોરણ સુધી જ ભણેલાં, પણ તે સમયના વાતાવરણમાંથી આજની એક લગ્નગીત કે જેમાં આદર્શ દામ્પત્યનું માહાત્મ નિરૂપાયું છે. તલનાએ ઘણું બધું પામેલાં. પ્રાચીન અને મધ્યકાલીન ગુજરાતી કાવ્ય- “રાધા-
કનું રુસણું'. તો લોકગીત છે જે આજે પણ શિક્ષિતપરંપરાએ અલ્પશિક્ષિત લોકમાનસ ઉપર ઘણી બધી ઊંડી અસર કરી અલ્પશિક્ષિત, અરે શિક્ષિત મહિલાઓ પણ ગાય છે. એ લોકગીતનો છે. નરસિંહ-મીરાંની અસર તો ખરી, પણ ઈ. સ.૧૬-૮-૧૮૭૭માં જન્મેલ ને ઇ.સ. ૩૧-૧-૧૮૫૩ના રોજ લગભગ ૭૬ વર્ષે " “પરભુજી વનમાં ચારે ઘેન વગાડે રૂડી વાંસળી રે લોલ, ગોલોકવાસ પામનાર ભક્ત કવિ દયારામને આજે ૧૪૫ વર્ષ થયાં
રાધા ગોરી ભાતડિયાં લઈ જાય, ચલાણે ચોળ્યાં ચૂરમાં રે લોલ.” છતાંયે એની ગરબીઓ અને જ્ઞાન-ભક્તિ-વૈરાગ્યની કવિતાની અસર
આ પછી, રાધા ક્યાં બેસીને જમવાનું કૃષ્ણને પૂછે છે, કૃષ્ણ ૨જમાત્ર ઘટી નથી. વયમાં મારા દાદા દયારામથી લગભગ પંદરેક વર્ષ
દરેક વર્ષ આસોપાલવને છાંયડે ભાત ઉતારવાનું કહે છે ને રાધાને ડુંગરિયે ચઢેલ ન્ડાના એટલે સમવયસ્ક નહીં તો સમકાલીન, પણ એમના ચિત્ત પર ગાયને નીચે લાવવાનું કામ સોંપે છે ત્યારે રાધા કહે છે : નરસિંહ-મીરાંથી પણ વધૂ અસરતો દયારામની જ. માંડ દશ-અગિયાર
‘પરભુજી ! તમારી ચારેલ ઘેન, વર્ષની વયે મેં દયારામનું પેલું પ્રસિદ્ધ ચાતુરી-પદ-“શ્યામરંગ' દાદાને મુખે સાંભળેલું જેમાં ઘનશ્યામ કૃષ્ણથી છેતરાયેલી રાધા બધી જ કાળી
અમ થકી નહ વળે રે લોલ.” વસ્તુઓનો બહિષ્કાર પોકારે છેઃ
રાધાના આવા ઉત્તરથી કૃષણની કમાન છટકે છે ને શ્યામ રંગ સમીપે ન જાવું, મારે આજ થકી શ્યામ રંગ
મારી મારી અવળાસવળી ઠોંસ કે, ડાબા પગની મોજડી રે લોલ.” સમીપે ન જાવું.
સ્વમાની રાધાએ પ્રતિભાવ રૂપેજેમાં કાળાશ તે તો સૌ એકસરખું
‘રાધાજીને ચટકે ચડિયલ રીસ, કે ભોગળ ભીડિયાં રે લોલ.” સર્વમાં કપટ હશે આવું... મારે આજ થકી...”
રાધાએ રીસમાં ભોગળ ભીડ્યાં તે જ ટાણેએ બહિષ્કારની યાદીમાં કસ્તુરી કરી બિંદી, આંખનું કાજળ,
‘ઝીણા ઝરમર વરસે મેઘ, પરભુ ભીંજાય બારણે રે લોલ.” કોકિલનો શબ્દ, કાગવાણી નીલાંબર કાળી કંચુકી, જમુનાનાં નીર,
બારણાં ખોલવા વિનંતી થતાં રાધા મહેણું મારે છેઃ મરકતમણિ, મેઘ, જાંબુ, વંત્યાક સર્વનો સમાસ કર્યા પછી અંતે કહે છે -
જાવ, જાવ, માનેતીને મો'લ કે અહીં શીદ આવિયા રે લોલ” દયાના પ્રીતમ સાથે મુખે નીમ લીધો,
કૃપણ કહે છેઃ મન કહે જે ‘પલકના નિભાવું... મારે આજ થકી...”
જાશું જાણું માનેતીને મો'લ કે પછી થાશે ઓરતા રે લોલ.
નિત કે જે આ લોકગીત છે જેમાં એ લોકગીતનો
Page #68
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૯૭
રૂસણે ચઢેલ રાધા-કૃષ્ણમાંથી કોઈ નમતું જોખવા તૈયાર નથી ત્યારે
કે દિલાસા દીધા છે અમને કપટી કૃષ્ણ અને ભોળી, પ્રેમલ રાધાના વ્યક્તિત્વની રેખાઓને ઉઠાવ
કે જમુના જાવા દો પાણી. આપતો લોકકવિ અદભુત તોડ કાઢે છે: પરભુજીને આંગણે ઊંડી કુઈ કે કંકર નાખિયા રે લોલ
કે વૈશાખે વાયા વાવલિયા, રીસમાં ને રોષમાં કદાચ કૃષ્ણ કુઈમાં પડતું તો નહીં નાખ્યું હોય!
કે ઘેર પઘારો નાવલિયા, એવી આશંકાથી છળી ઉઠેલી રાધાએ,
કે દુધડે ધોઉં તારા પાવલિયાઃ “ઘબકે ઊઘડ્યાં જોડ કમાડ કે વાગે રૂડી વાંસળી રે લોલ.'
કે જમુના જાવા દો પાણી. ' લોકકવિએ કેવું મજાનું શબ્દચિત્ર દોરી દીધું છે ! આવું જ એક લોકગીત “રુખમણીનું રૂસણું' નામે છે જેનું નિમિત્ત બની છે રાધા.
એક બાજુ લોકકવિએ રાધિકાના વિરહના બારમાસા ગાયા છે તો ભગવાન શ્રીકૃષ્ણની અષ્ટ રાણીઓમાં પટરાણી છે રુખમણી. એકવાર
બીજી બાજુ ઊભરાઈ જતા ઉત્સાહવાળી રંગભીની રાધિકાને સાચી પટરાણી રુખમણી, શેરી વચ્ચે ઊભીને દીનાનાથના આગમનની
1 કવિતામાં ઉભેલાથી મઢી દીધી છે દા. ત.: પ્રતીક્ષા કરતી હતી ત્યાં તો આવીને એ જાણે ચંપો મરવો ખમણીને
મારે ગરબે ઘૂમવા આવી હો, રાધિકા રંગભીની ! આંગણે રોપવાને બદલે ‘લાવીને રોપ્યો છે-રાધા આંગણે' અને પછી
તારા માથાનો અંબોડો હો રાધિકા રંગભીની ! જોઈ લ્યો રુખમણીનો પુણ્યપ્રકોપ !
જાણે છૂટ્યો તેજી ઘોડો હો રાધિકા રંગભીની ! ‘નહીં રાંધું ને નહીં પીરસું જી, નહીં વલોણું તાજી,
તારી આંખ્યુંનો ઉલાળો હો રાધિકા રંગભીની ! રિસાઈ પોયાં રે રાણી રુખમણી.”
જાણે દરિયાનો હિલોળો હો રાધિકા રંગભીની ! જેઠ અને સાસુ રુખમણીને મનાવવા વિનંતી કરે છે?
તારા નાકડિયાની દાંડી હો રાધિકા રંગભીની ! બાર દીનાં ભૂખ્યાં છે, ને તેર દીનાં તરસ્યાં છે,
જાણે દીવડીએ શગ માંડી હો રાધિકા રંગભીની ! પીરસો તો જમીએ રે રાણી રુખમણી'.
તારા હાથની આંગળિયો હો રાધિકા રંગભીની ! અસૂયા ને ઈષ્યની આગમાં તવાયેલી રાણી રુખમણી પિયર પંથે .
જાણે ચોળા-મગની ફળિયું હો રાધિકા રંગભીની ! વળે છે તે રાધા તથા કૃષ્ણ વિરુદ્ધ માતાને ફરિયાદ કરે છે.
તારા પેટડિયાનો ફાંદો હો રાધિકા રંગભીની ! માને ઘીડી મળે છે, માને આંસુ ઝરે છે.
જાણે ઊગ્યો પૂનમ ચાંદો હો રાધિકા રંગભીની ! માતાને આંસુડે સરવર છલી વળ્યાં !
તારા વાંસાનો વળાંકો હો રાધિકા રંગભીની ! . માને ઘીડી મળે છે, પીડી સક મેલે છે
જાણે સરપનો સડાકો હો રાધિકા રંગભીની ! ઘીડીને ધ્રુસકડે ડુંગર ડોલિયા'.
નરસિંહ-મીરાં જેવાઓએ ગોપીભાવે-રાધાભાવે ઠીક ઠીક લખ્યું ઘીડી-એટલે દીકરી-માતાને આંસુડે સરવર છલી વળ્યાં અને છે અને મધ્યકાલીન ગુજરાતી કાવ્ય-પરંપરાના છેલ્લા તેજસ્વી પ્રતિનિધિ દીકરીને ધ્રુસકે ડુંગરડોલી ઉઠ્યા...એમાં વાસ્તવિકતાની અતિશયોક્તિ ભક્ત કવિ દયારામે તો રાધા-કૃષ્ણની વિવિધ લીલાઓ વર્ણવતી અનેક હશે પણ સાથોસાથ માતાના આશ્વાસનમાં દીનાનાથ કૃષ્ણ જેવા પતિ કૃતિઓ રચી છે જેવી કે બાળલીલા', પત્રલીલા', 'કમળલીલા', અને જમાઇનું ગૌરવ અને માહાસ્ય પણ કમ નથી. દીકરીને માતા કહે “રાસલીલા', રૂપલીલા’, ‘મુરલીલીલા', 'દાણચાતુરી', “રાધાજીનો
1 વિવાહ ખેલ', “રાધિકાના વખાણ', “રાધિકાનું સ્વપ્ન' વગેરે ગંગા-માટીનાં બીડી તમે ઘડ્યાં, ગંગા-જમના તમે તયાં,
વગેરે...પશ્ચિમની અંગ્રેજી કેળવણીના પ્રચાર અને પાશ્ચાત્ય સાહિત્યના શ્રીકૃષ્ણ ભરથાર રે ધીડી તમે વય.”
પ્રસાર કે અભ્યાસ પૂર્વે આપણે ત્યાં અંગત ઊર્મિની અભિવ્યક્તિ માટે રુસણાના મિષે ગરવા ગૃહસ્થાશ્રમની આવી ગરિમા ગવાઈ છે. કેટલાક કવિઓને ભક્તિનું આલંબન લેવું પડતું-એવો એક મત પ્રચલિત
ભગવાન શ્રીકૃષ્ણની પટ્ટરાણી રખમણીની માતાએ જમાઇ- હતો-અને શ્રી કનૈયાલાલ મુનશીએ તો, ખાસ કરીને કવિ દયારામ માટે દીકરીના સૌભાગ્યની વાત કરી પણ આશ્ચર્યની બાબત તો એ છે કે રાધા કહ્યું છે કે ‘દયારામ ભક્તિની ઓથે આત્મલક્ષી શંગારે ગાયો છે. જે કષણની પત્ની નથી, પ્રેયસી છે. આમ છતાં આપણાં લગનગીતોમાં જમાનામાં ભક્ત કહેવડાવ્યા વગર ઊર્મિઓ દર્શાવાતી જ નહિ એ આદર્શ દામ્પત્યનાં યુગલોનો ઉલ્લેખ થાય છે ત્યારે કપ-રખમણી નહીં, જમાનામાં અને ભક્ત થવું પડ્યું...દયારામ મસ્ત પ્રણયી છે. દીન પણ કૃષ્ણ-રાધા...રાધા-કૃષ્ણનો ઉલ્લેખ થાય છે.
ભક્ત નથી.” (મધ્યકાલનો સાહિત્ય પ્રવાહ-પૃ. ૩૮૯). તો પછી આવું - દા. ત. :
તો નરસિંહ-મીરાં-રામકૃષણ-મહેતા, પ્રેમસખી, અમરુ-જયદેવ વગેરે આ તો ઈશ્વર-પારવતીની જોડી
કવિઓ માટે પણ કહેવાય...તો શું ગોપીભાવે-રાધાભાવે ગાતા કવિઓ સુંદર જોડી શોભતી રે,
કે ભક્તકવિઓ...દરેકને આ વિધાન લાગુ પાડી શકાય ? આ તો સીતાને રામ રમૈયા
લોકકવિઓએ તો કોઇપણ પ્રકારનો છોછ રાખ્યા વિના, નૈસર્ગિક કેવી જોડી શોભતી રે.
ભાવની અભિવ્યક્તિ અંગત કે બિનંગત રીતિએ કરી છે. દેવો કે આ તો રાધા ને કૃષ્ણ-કનૈયા
લોકોત્તર વિભૂતિઓને પણ, દેશ-કાળ અને નિજી વિચારસરણીએ રંગી સુંદર જોડી શોભતી રે, આ તો વિષ્ણુ ને લક્ષ્મી રૂપાળાં
નરસિંહ મહેતાથી દયારામ સુધી ચાલુ રહેલો આવાં કાવ્યોનો મધુર કેવી જોડી શોભતી રે...વગેરે વગેરે
પ્રવાહ સુધારાયુગ-પ્રવર્તક નર્મદ અને પર્યેષણ-પ્રધાન પંડિત યુગના મતલબ કે આપણાં લોકગીતો કે લગ્નગીતોમાં પણ રાધા-કૃષ્ણનું પ્રમુખ શ્રી ગોવર્ધનરામ સુધી આવતાં, કવિવર હાનાલાલના સ્વલ્પ અદ્વૈત ગવાયું છે. આપણાં બારમાસા સાહિત્યમાં પણ “રાધિકાના અપવાદ, સાવ ક્ષીણ થઈ જાય છે તે ફરી પાછો સ્વાતંત્ર્યોત્તર યુગમાં મહિનાઠીક ઠીક ગવાયા છે. એમાંથી પોષ અને વૈશાખની વાત કરીએઃ પ્રબળ વેગે વહેવા લાગે છે ને પરંપરાના પુનરાગમનથી શંકિત થયેલા કે પોપે શોષ પડ્યા અમને,
કવિ શ્રી પ્રિયકાન્ત મણિયાર, પરિસ્થિતિનો ખ્યાલ આપતાં લખે છેઃ વ્હાલા મારા શું કહીએ તમને !
ચાલતો અખંડ રાસ જમનાના નાદ ભળે,
Page #69
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૭-૯૭
ઝૂલતાં કદંબ–ઝાડ, પર્ણો તો એ જ લળે, એના એ કાનજી, એની એ રાધિકા, એની એ ગોપિકા,
એ ય પાછી બંસી બજી
મોરલી મહેકે હજી’ (મોરલી મહેકે હજી)
ભાઇ મણિયારની આ કવિતાઇ ફરિયાદ સાચી હોવા છતાંય આપણે એમને જ પૂછીએ કે ‘આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે', એ એમના અનવદ્ય ગીતમાં રાધા-કૃષ્ણના પરંપરાગત પ્રતીકનો વિનિયોગ કરીને એમણે એમનું ને ગુજરાતી કવિતાનું પ્રથમ કક્ષાનું ગીત નથી સર્જ્યું ? દયારામની ને ન્હાનાલાલની ગોપી એક નથી-એની એ જ નથી. એ જ રીતે કવિશ્રી દેવજી મોઢા, શ્રી હરીન્દ્ર દવે કે શ્રી સુરેશ દલાલની રાધા પણ એની એ જ નથી.
શ્રી મોઢાની રાધાના ઓરતા-અભરખા કેવા છે ? ‘વેળ તણા વ્હેણને થંભાવી રાખી,
મારે આવડી ને આવડી રહેવું !
મારે તો આયખના અંત લગી મારા આ કાનજીની રાધાડી રહેવું. (એલી રાધાડી)
અને શ્રી હરીન્દ્રની રાધાનો દોર-દમામ ઃ
"",
‘એક જશોદાના જાયાને જાણું, એ દેવકીના છોરાને જાણે મારી બહ્યા !! (જાણે મારી બલ્લા)
અને કવિ દલપતરામના પેલા કંજુસ શેઠે નિપુણ ગવૈયાને કહેલું ‘પોલું છે તે બોલ્યું એમાં કરી છેં શી કારીગરી ?
સાંબેલું બજાવે તો હું જાણું કે તું શાણો છે ?
એવી જ રીતે શ્રી સુરેશ દલાલની રાધા પણ કહે છે :
પ્રબુદ્ધે જીવન
‘મારી ગાગર ઉતારો તો જાણું
કે રાજ, તમે ઊંચક્યો તો હાડને;
હું તો ઘરે ઘરે જઇને વખાણું કે રાજ, તમે ઊંચક્યો તો હાડને.' (મારી ગાગર ઉતારો તો)
આમ, ‘એની એ રાધિકા એની એ ગોપિકા હવે રહી નથી.
દયારામની રાધા મુખે નીમ લે છે પણ ‘મન કહે ના પલક નિભાવું’ જ્યારે ઉશનસની રાધા ઃ
‘એને કશું ના, તો મારે યે એના નામની બાધા; શ્યામની જો હઠ, તો મારે યે, હું ય પછી હું રાધા’ (નથી લેવું, ને શીદ આવે)
રાધાને શ્યામ સાથે વાંકુ પડ્યું ને કર્યા રાધાએ એના હોઠ ચૂપ; શ્યામે પણ વાંસળીને વેગળી મૂકી, તો વળી મ્હેક્યો અબોલાનો ધૂપ.’
તો ઉમાશંકરભાઇની આ બે પંક્તિઓ ઉપર્યુક્ત પંક્તિઓ સાથે તુલનાવો :
માધવને મુખડે મોરલી, મહીં હૈયું રાધાનું રેલાય.' તો ‘શરદ પૂનમની રાતે' એ હરીન્દ્રની કવિતાની રીસાયેલી રાધાનો ઘૂઘરિયાળા કેશમાં ડૂબીને જાગતા કૃષ્ણનું ઉન્નત કલ્પનારસ્યું શબ્દચિત્ર માણો ઃ ‘શિવ પર જાણે શેષનાગની છાયા એવા ઘૂઘરિયાળા કેશ
હૃદય પથરાયો;
એના કિનખાબી અંધારે ડૂબ્યા કાન,
એના મખમલિયા અજવાળે જાગ્યા કાન.’
રાધા-કૃષ્ણ સંબંધે, છૂટક ને સ્વતંત્ર કાવ્યો તો અનેક કવિઓએ લખ્યાં છે પણ કવિશ્રી દેવજી મોઢા, કવિશ્રી સુરેશ દલાલ અને કવિશ્રી હરીન્દ્ર દવેને નામે અનુક્રમે ‘રાધિકા’, ‘રાધા શોધે મોરપિચ્છ' અને ‘મારગે મળ્યા’તા શ્યામ' નામે સ્વતંત્ર કાવ્યસંગ્રહો પણ પ્રગટ થયા છે. ચાંદની તે રાધા રે' એ નીતિન વડગામાનું સંપાદન પણ લક્ષમાં લેવું ઘટે. આ પ્રકારના કાવ્યો ગઝલમાં ન-ગણ્ય, ગદ્યમાં સ્વલ્પ, અછાંદસમાં ગણતર, વ્રજભાષાની છાંટ ને અસરવાળાં કેટલાંક ને ગેયઢાળમાં ઘણાં બધાં લખાયાં છે. ટી.વી., આકાશવાળી, કવિસંમેલનો અને મુશાયરાઓને કા૨ણે એવાં કાવ્યોને પ્રસિદ્ધિ ને લોકપ્રિયતા ઠીક ઠીક સાંપડ્યાં છે. આમાં પણ દયારામ, મીરાં અને પ્રિયકાન્ત મણિયારનું અનુકરણ નહીં તો અનુસરણન કરનારાઓ પણ કેટલાક છે. કવિશ્રી જયન્ત મોઢા માધવને પ્રશ્ન પૂછે છે
‘કોણ અદકેરું વ્હાલું માથે ?’
મીરાં કે પછી રાધા ?
અને પછી બંનેને પ્રતીકરૂપે કલ્પી કહે છે : ‘પ્રેમલક્ષણા ભક્તિ એકની,
ખરી યોગની સાધિકા,
રસમાધુરી, ચિત્ત-પાવની રસો થૈ સા રાધિકા'.
આમેય રાધા, કૃષ્ણ, કુબ્જા વગેરે પ્રતીકોનો ઉપયોગ જુદા જુદા કવિઓએ ભિન્ન ભિન્ન રીતે કર્યો છે. ‘આત્મા વૈ રાધિકા પ્રોક્તા' કે ‘કૃષ્ણ તે કૃષ્ણ શેના ?-ચિત્ત જેનું સદા લસે, માનવી ઉરના રાધા રસે’ કે કુબ્જા એ જૈનો વિકાસ રૂંધાયો છે એવો (Infaulite) કુંઠિત જીવ છે, શંખલિત આત્મા છે’ તો ‘ભક્તિ ઘટ્ટ થતાં થતાં થઇ ગઇ, શી અંતમાં રાધિકા !' કે ‘મન મીરાં ને તન રાધા થૈ કુંજકુંજમાં ઘૂમે' કે ‘રાધા તો ચારુહાસિની, સંવિદ–૨સૈક્યમાં રાચે રસે વિશ્વવિલાસિની' કે ‘મેં એક અચંબો દીઠો, દીઠો મેં ઘર ઘર કૃષ્ણ કનૈયો, હૃદય હૃદય મેં રાધા દીઠી, હું બન્યો મુગ્ધ નરસૈયો’-આમ રાધા એ નિર્વ્યાજ પ્રેમ, અવ્યભિચારિણી ભક્તિ અને આત્માના અદ્વૈતનું સર્વજનીન ને સર્વકાલીન પ્રતીક છે. એ કેવળ બરસાનાની વૃષભાનન્દુલારી દુલારી જ રહી નથી. ભગવાન વ્યાસની મહાભારતમાંની શકુંતલાએ જેમ કવિ કાલિદાસની ‘અભિજ્ઞાન શાકુંતલ’ નાટકની શકુંતલા કરતાં ઘણી બધી રીતે ભિન્ન છે તેમ પરંપરાથી સાહિત્યમાં નિરૂપાતી રાધા કરતાં અર્વાચીન કવિઓની
બધા જ પ્રકારના માનવભાવોનું આરોપણ રાધાભાવની ધારામાં થયું છે ને તાજપભરી પદાવલિ અને અભિનવ પ્રતીકો દ્વારા ગવાયું છે. એમાં અતિશયોક્તિ અલંકાર ન હોય તો જ નવાઇ ! આવડી મોટી કાયામાં આત્માની આરસી સમી બે આંખો...રાધાની એ બે આંખ્યુના ઉલાળાને લોકકવિએ દરિયાનો હિલોળો કહી અતિશયોક્તિભરી ઉત્પ્રેક્ષા વાપરી છે તો અર્વાચીન કવિને યોગ્ય ઉપમાન ન જડતાં, ‘રામ-રાધા પણ ભિન્ન છે. રાવણનું યુદ્ધ, રામ-રાવણના સમું'ની માફક અનન્વય અલંકારનો ઉપયોગ કરી હાથ ધોઇ નાખ્યા ‘રાધાની આંખો એ તો રાધાની આંખો.’ રાધા-કૃષ્ણના અદ્વૈતની જેમ ઉપમાન-ઉપમેયનું પણ અદ્વૈત |’ ‘અબોલાનો ધૂપ' ક્યારેય અનુભવ્યો છે ? સુરેશ દલાલની કવિતા સૂંઘીએ :
‘આ નભ ઝૂક્યું તે કાનજી ને ચાંદની તે રાધા રે’
એવો આભવિશાળ ભવ્ય અદ્વૈત ભાવ રાધાવિચારધારાવાળાં કેટલાંક કાવ્યોમાં પણ દક્ષ અભિવ્યક્તિ પામ્યો છે.
મા..
Page #70
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૯૭
પ્રાચીન ભારતની વિદુષીઓ
g હેમાંગિની જાઇ આધુનિક ભારતની મહિલા શિક્ષા સમિતિ’એ એક સૂત્ર આપ્યું તેને ક્રાન્તદર્શી કવિ બનાવી શકે. આ વાગામૃણીનું વચન છે. દેવો છે. એક બાળકનું શિક્ષણ એક વ્યક્તિનું શિક્ષણ છે. જ્યારે એક અને મનુષ્યો બન્ને માટે તે સત્ય છે. ત્રિલોકવ્યાપી બાગાસ્મૃણીનો આવો બાલિકાનું શિક્ષણ સમગ્ર પરિવારનું શિક્ષણ છે. ફ્રાંસના પોલબર્ટનું આ મહિમા છે. Cul) - By Educating a Boy you get an Educated વાગાસ્કૂણી રચિત દસમા મંડળના ૧૨૫મા સૂક્તને દેવીસૂક્ત individual, but by Educating a Girl you get an
પણ કહે છે. માકડિય પુરાણનું ચંડીમાહાભ્ય જેનો હિંદુસ્તાનભરમાં પાઠ Educated Family- બીજા શબ્દોમાં કહું તો-સ્ત્રી કેળવણી સંસ્કૃતિ
થવા સંસ્કૃતિ થાય છે તે ચંડીપાઠ વાગાઋણીના આ દેવીસૂક્તને આધારે રચાયેલો - ઉન્નતિનું પ્રથમ સોપાન છે.
છે. શાક્તસંપ્રદાયનો એ મૂલસ્રોત છે. વાગામૃણીના આ સૂક્ત પરથી વિદ્યા: સમસ્તાdવ રવિ મેરા અને 15ળા પૈવ સવેષા માતા વેદકાલીન સ્ત્રીની માનસિક આધ્યાત્મિક ઉન્નતિ, ખુમારી, સ્વાતંત્ર્ય પ્રથમતો : જેવાં સૂત્રાત્મક વિધાન કરનાર અને આચરનાર પ્રાચીન અને સન્માનનો ખ્યાલ સહજ આવી શકે છે. વેદાધિકાર અને ભારતીય સમાજ શું આવા (ઉપર્યુક્ત) સૂત્રોથી સર્વથા અપરિચિત હતો?
વેદાધ્યયનથી સ્ત્રીને વંચિત રાખનાર સંકુચિત મનોવૃત્તિયુક્ત સમાજ હરગીજ નહીં.
માનવ સંસ્કૃતિના પ્રારંભકાળમાં અન્ય સંસ્કૃતિઓ અવિકસિત કે અને તેના ઘર્મધુરંધરો શું આ ઉદ્દગારોથી સર્વથા અપરિચિત હશે ! અર્ધવિકસિત દશામાં હતી, અશિક્ષિત યા અસંસ્કત સ્વરૂપમાં હતી તે વેદકાળની બીજી એક તેજસ્વી નારી તે ઈન્દ્રસેના. ઋગ્વદમાં એનો વૈદિક કાળમાં પણ આર્યાવર્તની નારીઓ સશિક્ષિત, સુસંસ્કત, સ્વતંત્ર ઉલ્લેખ મળે છે. તે મુદ્ગલ ઋષિની પત્ની છે. તે નાલાયની ઈન્દ્રસેના' અને જનસમાજમાં સન્માન્ય હતી; એટલુંજ નહીં, ગ્રીસ અને રોમ જેવી તરીકે ઓળખાતી હતી. એટલે કે તે નળરાજાની વિદુષી પુત્રી ઈન્દ્રના ! સુવિકસિત સંસ્કૃતિઓની નારીની તુલનામાં વેદકાલીન સ્ત્રીઓનું સ્થાન હતી. નળરાજા અને દમયંતી રાણીને ઈન્દ્રસેન નામનો પુત્ર હતો અને કેટલું ઉચ્ચ અને ઉન્નત હતું, એમની સમાજમાં જે પ્રતિષ્ઠા હતી તેના ઈન્દ્રસેના નામની પુત્રી હતી. ઈન્દ્રસેના વિવિધ વિદ્યાઓમાં પારંગત | જ્વલંત દઝંતો જગતના પ્રાચીનતમ ગ્રંથમાંથી - ઋગ્વદમાંથી મળે છે. હતી તે એટલે સુધી કે જે વિદ્યાઓમાં સામાન્યપણે પુરુષો પારંગત હોય જગત સમગના આ સર્વપ્રથમ ગ્રંથમાં ૫ વેદોની ઋચાઓ રચનાર એવી ૨થવિદ્યામાં પણ તે પારંગત હતી. એટલે જ મુદગલ ઋષિ જ્યારે કેટલીય ત્રાષિકાઓ પણ છે એટલું જ નહીં આ વિદષી સ્ત્રીઓએ રચેલી દસૂઓ સાથે યુદ્ધ કરવા નીકળે છે ત્યારે પોતાનો રથ હાંકવાની ત્રચાઓને વેદોમાં સમાન સ્થાન આપનાર ઉદારચરિત ત્રાષિઓ અને જવાબદારી પોતાની પત્ની ઈન્દ્રસેનાને સોંપે છે. ઈન્દ્રસેનાની સૂક્તદાઓના દાંતથી એટલું તો જરૂર સિદ્ધ થાય છે કે વેદકાળમાં શૂરવીરતાનો પણ એના પરથી ખ્યાલ આવશે. પણ સ્ત્રીઓનું કેટલું સન્માન હતું, પુરુષ સરીખું માનભર્યું સમાન સ્થાન વેદો પછી ઉપનિષદ કાળમાં આગવી તરી આવતી બે હતું!
બ્રહ્મવાદિનીઓ તે મૈત્રેયી અને ગાર્ગી. વેદોમાં વિધાન છે - સાં - સ્ત્રીના સર્વાંગીણ વિકાસ આડે જે અનાવશ્યક અવરોધો અને સપ્તપા મા - પતિ પત્નીને કહે છે. તું મારી સખા થા, સમાન અયોગ્ય અંકુશો સાંપ્રત સમયમાં છે, છીનવાઈ ગયેલા અધિકારો, પદવીની મિત્ર થા, આ સપ્તપદીની સાતમી પદવી છે. બાહ્મવાદી અક્ષરજ્ઞાન અને સ્ત્રીમુક્તિ માટે જે સંઘર્ષ આજે કરવો પડે છે તે યાજ્ઞવલ્કયની ખરા અર્થમાં સખા, સહધર્મચારિણી અને મિત્ર એવી પરિસ્થિતિ વેદકાળમાં ન હતી. તત્કાલીન આર્યાવર્તની નારીઓ મૈત્રેયી અમૃતત્વની ઉપાસિકા છે, જ્ઞાનની આરાધિકા છે, અધ્યાત્મવિઘાકલાથી વિભૂષિત, કીર્તિવતી અને દીતિમતી વિદુષીઓ હતી. વિદ્યામાં પારંગત છે, સંસાર અને સંપત્તિ-બંનેની સ્પૃહા ત્યાગનાર
વૈદિક કાળમાં સ્ત્રીઓ સાક્ષાતુ સરસ્વતી સ્વરૂપિણી જ્ઞાનની તપસ્વિના પણ છે. ઉપાસિકા હતી તે વાગામઋણી, ઘોષા, અપાલા, શ્રદ્ધા કામાયની, ઉપનિષદ કાળની બીજી મહાવિદુષી તે ગાગી. અધ્યાત્મવિદ્યાની વિશ્વવારા, લોપામુદ્રા જેવી અનેક વિદુષીઓના વૃત્તાંત પરથી જણાઈ પરાકાષ્ઠાએ પહોંચનારી, કુમારી અવસ્થામાં રહીને પણ પ્રશંસનીય આવે છે. વિજ્ઞાનયુગના પ્રણેતા દીર્ઘતમાં ઋષિની પૌત્રી અને કલિવાન જીવન નિર્ગમન કરનારી, વચકનુ ઋષિની વાચાળ પુત્રી તે બ્રહ્મવાદિની પિની પુત્રી ઘોષાને વિદ્વત્તા ગળથૂથીમાં મળેલી હતી. બ્રહ્મનિષ્ઠ અત્રિ વીર ગાર્ગી. જીવન્મુક્ત વિદેહરાજની વાદસભામાં ગાર્ગી ઉપસ્થિતિ ઋષિની પુત્રી અપાલા અને એ જ કુળમાં જન્મેલ વિશ્વવારા પણ હતી. અધ્યાત્મવિદ્યાના તીક્ષા પ્રશ્નબાણોની ઝડીથી આ વીરાંગનાએ વેદકાળની વિખ્યાત વિદુષીઓ છે.
યાજ્ઞવલ્કય જેવા ધુરંધરને પણ મૂંઝવી નાખ્યા. વાદસભામાં ગાર્ગી શ્રદ્ધા સૂક્તની રચનાર શ્રદ્ધા કામાયની શ્રદ્ધા - ભક્તિથી ઊઠીને ઊભી થઈ. યાજ્ઞવલ્કયને કહે, જેવી રાતે કાશી યા વિદેહના પરિપ્લાવિત છે. શ્રદ્ધા અગ્નિ વંધ્યતે શ્રદ્ધા દૂતે વિઃ | શ્રદ્ધાં ક્ષત્રિય વીર બાણ મારે છે તેવી રીતે હું તને પ્રશ્નોત્તરી બાણ મારું છું-સામી જાય મૂર્ધનિ વસા વેચારિ. શ્રદ્ધા કામાયનીના આ વેદ છાતીએ પ્રશ્નોના તીર ઝીલવા તૈયાર રહે ! વાક્યનો પડઘો કૃષ્ણની ગીતામાં સંભળાય છે. યો યમ્ફ સ વ : વીર ગાર્ગીના જીવન પરથી કેટલાંક તત્કાલીન જીવનમૂલ્યોની
શ્રદ્ધા કામાયની ભાવનાશીલ વિનમ્ર વિદુષી છે તો વાગાઋણી તારવણી થઈ શકે, એક તો, લગ્ન કરવાં જ એવું કોઈ બંધન સ્ત્રીને ન ખુમારીવાળી, જાજ્વલ્યમાન દીપ્તિમંત ઋષિકા છે. સાક્ષાતુ સરસ્વતીના હતું. કુમારી રહીને ય એ અધ્યયન, અધ્યાપન અને અધ્યાત્મવિદ્યાની અવતાર સમી વાગાણીના આ ઉદ્ગાર છે - ૩ હું રાષ્ટ્રી સંયમની સાધના કરી શકતી. એમાં સમાજ તરફથી કોઈ કનડગત તેને ન હતી. વસૂનાં વિલિતુની પ્રથમ યાયનાન્ - અર્થાત્ હું સામ્રાજ્ઞી છું, યજ્ઞોમાં, ધર્મસભાઓમાં, વાદસભાઓમાં એ પતિ સાથે અથવા તો સમૃદ્ધિની સંગમની છું, પ્રજ્ઞાવાન છું - યજ્ઞીય સ્તુત્ય દેવોમાં સર્વપ્રથમ સ્વતંત્રપણે એકલી જઈ શકતી અને નિર્ભીકતાથી ભાગ પણ લઈ શકતી. અને સર્વશ્રેષ્ઠ છું. વળી આગળ કહે છે - રુમેવ સ્વયમરું વામિ ઘરની ચાર વાલોમાં ગોંધાઈ રહેવાની કે ઘુમટો તાણવાની કોઈ પ્રથા
પત માનવેમઃ | ચં ચં વાવે તમુાં કૃમિ તં તે જમાનામાં નહતી. વેદોમાં અવિવાહિત સ્ત્રીને અમાજ કહે છે. આવી તyઉં d સધાન ! અર્થાતુ ધારું તેને ઉગ્ર યોદ્ધા બનાવી શકું, ધારું અવિવાહિત પુત્રીને પુત્ર જેટલો જ સમાન વારસાહક પણ હતો. એ આ
Page #71
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
વેદવાક્ય પરથી સ્પષ્ટ જણાઇ આવે છે. અમાણુવિ પિગો સવા સતી समानादा त्वामिये भगम् ।
તા. ૧૬-૭-૯૭
પશ્ચાત્ કાળમાં આવી સ્ત્રીઓ સ્વપ્રવત્ થઇ ગઇ. સ્ત્રીઓનો પ્રભાવ લુપ્ત થતો ગયો. તેનું સ્વતંત્ર વ્યક્તિત્વ અને અસ્તિત્વ ધીમે ધીમે લેપાતું ગયું. બ્રાહ્મણવાદના વિરોધમાં બૌદ્ધ અને જૈનધર્મનો પ્રસાર અને પ્રચાર થયો તે કાળ દરમિયાન સ્ત્રી-શિક્ષણને ફરી વેગ મળ્યો. મહાપ્રજાપતિ કિસા ગૌતમી જેવી બૌદ્ધ ભિક્ષુણીઓ અને ચંદનબાળા જેવી અનેક જૈન શ્રમણીઓએ ઉચ્ચત્તમ બૌદ્ધિક અને દાર્શનિક પ્રતિભાનો પરિચય કરાવ્યો. મહાકાવ્યોના યુગમાં સ્ત્રીઓના ઉદ્ધારક તરીકે બે વ્યક્તિ આગવી તરી આવે છે. યુગદષ્ટા વાલ્મીકિ અને યુગપ્રવર્તક શ્રીકૃષ્ણ.
રામાયણના રચયિતા, રામના અનન્ય ઉપાસક અને રામ પ્રત્યે સવિશેષ આદર છતાં રામે ત્યજેલી નિર્દોષ સીતાને - બ્રહ્મનિષ્ઠ વિદેહરાજ જનકની આ વિદુષી પુત્રી વૈદેહીને કેવળ આશ્રય જ નહીં, સ્ત્રીત્વની પુનઃ પ્રતિષ્ઠા અર્પીને મહર્ષિ વાલ્મિકિએ રામના આ પગલાંનો મૂક વિરોધ કર્યો છે એવું નથી લાગતું ?
31
પ્રાચીન ભારતના ઇતિહાસમાં સ્ત્રી-શક્તિ જગાવનાર, સ્ત્રીને સમાજમાં પ્રતિષ્ઠા આપનાર બીજી વિભૂતિ છે - ગોપીજનવલ્લભ, દ્રૌપદીસખા શ્રીકૃષ્ણ. કુરૂપ કુબ્જાને પણ એમણે ચાહી છે અને બાણાસુરના કારાગારની બંદિનીઓને મુક્ત કરનાર પણ કૃષ્ણ જ છે. ગીતામાં સ્ત્રીઓની સાત શક્તિઓ શ્રીકૃષ્ણે વર્ણવી છે. કીર્તિ, શ્રી, વા, સ્મૃતિ, મેઘા, ધૃતિ અને ક્ષમા - આ સાતેય શક્તિઓની યુતિની પ્રાણવતી મૂર્તિમતી પ્રતિભાસંપન્ન ના૨ી તે જાજ્વલ્યમાન, દીપ્તિમતી દ્રૌપદી.
રાજકન્યા સીતા અને સામ્રાજ્ઞી દ્રૌપદીની સાથે સાથે સૌવીર દેશની વીરાંગના રાજમાતા વિદુલા યાદ આવે છે. યુદ્ધમાંથી ભાગીને પાછા આવેલા ભીરુ પુત્ર સંજયને પોરસ ચઢાવી, બોધ આપી, અર્જુનની જેમ ફરી યુદ્ધ માટે તૈયાર કરનાર વિદુષી વિદુલાની સ્વદેશપ્રીતિ, શૌર્ય અને મહત્તાનો વિચાર બાંધવો મુશ્કેલ નથી. વિદુલાની જેમ પાંડવોને પોતાની અસ્મિતાનો પલે પલે પરિચય આપનાર કુન્તા કેવળ માતા જ નહીં, કર્તવ્યપરાયણ વી૨ ક્ષત્રિયાણી પણ છે. દ્વં શુદ્ધબુદ્ધમુત્તોસ જેવું હાલરડું ગાઇને પુત્ર અલકને પારણામાં જ સંસ્કારોનું સિંચન કરતી મદાલસા પણ આદર્શ માતા જ નહીં, મહાપંડિતા પણ છે.
પ્રાચીન કાળમાં જેમ પુરુષોએ સ્ત્રીનો સર્વાંગીણ વિકાસ રુંધ્યો નથી તો સામે પક્ષે સ્ત્રીઓએ પણ પુરુષની પ્રગતિમાં અવરોધ ઊભા કર્યા નથી તેનું સર્વોત્તમ દષ્ટાંત તે અરુંધતી. અરુંધતી શબ્દનો અર્થ છે ક્યારેય વિકાસ ન રુંધતી. સપ્તર્ષિના તારાગણમાં વસિષ્ઠની બાજુમાં સ્થાન મેળવનાર અરુંધતી પણ વિદુષી નારી છે. સાંખ્યશાસ્ત્રના પ્રણેતા કપિલમુનિની બહેન અને અત્રિ ઋષિની પત્ની અનસૂયા પણ યોગબલશાલિની તપસ્વિની છે. યોગબળથી સૂર્યોદયને રોકનાર અને સીતાને ધર્મોપદેશ દેનાર અનસૂયા પણ એક વિદુષી સન્નારી છે.
એક તરફ આદર્શ દામ્પત્ય વ્યતીત કરતી છતાં આધ્યાત્મિક તેજસ્વિતાથી ઓપતી અનસૂયા અને અરુંધતી જેવી વિદુષીઓ છે તો બીજી બાજુ બાળવયથી જ અધ્યાત્મવિદ્યા સંપાદન કરનાર, યોગ્ય પતિ ન મળતાં અવિવાહિત રહેવાનું ઉચિત માનનાર, વિદેહરાજ જેવા બ્રહ્મનિષ્ઠ જીવન્મુક્ત યોગી સાથે શાસ્ત્રસંવાદ કરનાર શુદ્ધ શીલવતી
સુલભા પણ છે.
આ વિદુષી સન્નારીઓમાં મંડનમમિશ્રની વિદ્યાપંડિત અર્ધાંગિની સાક્ષાત્ સરસ્વતીના અવતાર સમી ઉભયભારતી કેમ ભૂલાય ? કાશીના વિદ્વાન બ્રાહ્મણ વિષ્ણુમિત્રની આ પુત્રી નાનપણથી જ વેદવેદાંગ, કળા, વ્યવહાર અને સર્વશાસ્ત્રોમાં પારંગત હતી. મંડનમિશ્રની પત્ની હોવા
છતાં શંકરાચાર્ય જેવા પ્રકાંડ વિદ્વાને એને શાસ્ત્રાર્થમાં મધ્યસ્થ નીમી તેના પરથી જ તે કેટલી મહાસમર્થ વિદુષી હતી તે સિદ્ધ થાય છે.
આવી જ એક બીજી વિદુષી તે નાચી, તૈલંગણ પ્રાંતના પંડિત ઇલેશ્વરોપાધ્યાયની આ પુત્રી, પદાર્થ વિજ્ઞાન, કળા કૌશલ્ય, શાસ્ત્રપુરાણોમાં નિપુણ હતી. કવિયત્રી પણ હતી. તેણે નાચી નામનું વી૨૨સપ્રધાન નાટક પણ રચ્યું છે. દેશાટન કરી છેક દિલ્હી અને જયપુરના વિદ્વાનોનો વાદમાં એણે પરાજય કરેલો. વિજ્ઞાન્ સર્વત્ર પૂષ્પતે એ વિધાનને સાર્થક કરતી નાચી પોતાની વિદ્વતાથી સર્વત્ર પૂજાતી.
સદ્વિદ્યા સંપાદન ક૨વાની અને પરમાર્થ સાધવાની સાથે સાથે લોકસંગ્રહના કાર્ય કરવા પણ સ્ત્રીઓ પ્રવૃત્ત અને સ્વતંત્ર હતી. તે ગૃહધર્મ સાથે સમાજસેવા અને વ્યવહા૨ સાથે પરમાર્થ સાધના૨ પરોપકારિણી અંશુમતીના ઉદાત્ત જીવન પરથી સ્પષ્ટ જણાઇ આવે છે. ગૃહકાર્યથી પરવારી, ભૂખ્યાને અન્ન, તરસ્યાને જળ, વસ્ત્રહીનને વસ્ત્ર, રોગીને ઔષધ અને અજ્ઞાનીને જ્ઞાનામૃત આપતી અંશુમતીના જીવન પરથી તત્કાલીન સ્ત્રીઓના ગૌરવ અને ઉચ્ચપદનો અસ્વીકાર થઇ શકે તેમ નથી.
અપરિપક્વ વિચારાવસ્થાને લઇને એકાએક સંસાર ત્યાગી વનમાં પ્રસ્થાન કરનાર શિખિધ્વજ રાજાની મહાવિદુષી રાણી ચૂડાલાએ અઢાર વર્ષ ઉત્તમ રીતે રાજય ચલાવ્યું એટલું જ નહીં, શિખિધ્વજને ખોળી કાઢીને કર્તવ્ય અને અધ્યાત્મનો બોધ એના હૃદય સોંસ૨વો ઉતારનાર રાજકર્તી અને વિદુષી ચૂડાલાનું જીવન પણ અભ્યાસ કરવા યોગ્ય છે.
પુત્ર થકી જ પિતાનું અને પેઢીનું નામ કાયમ રહે છે. એ આજે પણ પુરુષ પ્રધાન સમાજમાં સહજ સ્વીકાર્ય છે. એની સામે વિદ્વાન પુત્રીના જન્મ માટે ઉત્સુક પિતાનો હ્રદયભાવ બૃહદારણ્યક ઉપનિષદમાં (૬-૪-૧૭) વ્યક્ત થાય છે. અથ ય ફચ્છેદુહિતા મે પષ્ડિતા ગાયત સર્વમાથુરિયાવિતિ તિÎૌવન પાવયિત્વા સર્વિઘ્નન્તમનીયાતામ્ । આ વિધાનને સાર્થક કરતું જ્વલંત દષ્ટાંત છે ‘લીલાવતી ગણિત'ના રચયિતા ખગોળવેત્તા ભાસ્કરાચાર્યનું. ‘લીલાવતી ગણિત'નું ફારસીમાં ભાષાંતર કરનાર ફૈજી નામના વિદ્વાને નોંધ્યું છે – ભાસ્કરાચાર્યને સંતાનમાં એક માત્ર પુત્રી. લીલાવતી વિધવા થઇ ત્યારે તેમણે વિચાર્યું-મારી પુત્રીને એવી વિદ્વાન બનાવું કે એના થકી મારું નામ કાયમ રહે. લીલાવતીને એમણે ગણિત, ખગોળ ને જ્યોતિષ શીખવ્યું અને ભાસ્કરાચાર્યે ગણિતનું જે પુસ્તક તૈયાર કર્યું તે ‘લીલાવતી ગણિત'ના નામે અમર થઇ ગયું. સ્ત્રી થકી અમર થઇ જનારો બીજો સંસ્કૃત ગ્રંથ તે વાચસ્પતિ મિશ્નરચિત ‘ભામતી'. કલ્પતરુ પર વ્યાખ્યા કરનાર ભામતી સ્વયં પણ એક વિદુષી હતી.
આધુનિક કાળમાં કન્યાઓ કે સ્ત્રીઓ ઇચ્છે તો સર્વોચ્ચ શિક્ષમ મેળવી શકે છે. સ્ત્રીમુક્તિનો આ જમાનો વિધવિધ ક્ષેત્રોમાં સ્ત્રી કેળવણી અને નારીના ઉત્કર્ષ માટે સર્વથા અનુકૂળ છે. પ્રાચીનકાળ અધ્યાત્મવિદ્યાનો કાળ હતો. આ અધ્યાત્મે સ્ત્રી જાતિ માટે માર્ગ મોકળો કર્યો હતો. અધ્યાત્મવિદ્યાના આધારે સ્વતંત્રચેતા છતાં સંસ્કારશાલિની તેજસ્વિની વિદુષીઓએ આમૂલાગ્ર સામાજિક ક્રાન્તિ શક્ય બનાવી હતી. શિક્ષણની સાથે સાથે સંસ્કારો પણ પ્રાચીનકાળની વિદુષીઓએ ખીલવ્યાં અને પોષ્યાં હતાં તેથી તે સ્વતંત્ર હોવા છતાં સ્વચ્છંદ કે વૈરાચારી નહોતી. તે કેવળ સુશિક્ષિત જ નહીં, સુસંસ્કૃત પણ હતી. પણ હતી. સ્ત્રીઉદ્ધારક, સ્વતંત્રાપોષક, શીલસંવર્ધક, સંસ્કાર સંગોપક આજની પરિભાષામાં કહું તો કેવળ qualified જ નહીં, educated અને જીવનદર્શક આધ્યાત્મિક સંસ્કૃતિ આજે પણ નારીની દશા અને દિશા બદલવામાં સહાયરૂપ થઇ શકે.
વામ
i
Page #72
--------------------------------------------------------------------------
________________
.
પ્રબુદ્ધ જીવન
તમિળના ક્રાન્તિકારી કવિ સુબ્રહ્મણ્ય ભારતી
C નેમચંદ એમ. ગાલા
‘ભય ત્યજી દો, વિજય આપણો જ છે.' ઉદ્ઘોષનાં કાવ્ય-ગીત પર મુગ્ધ થઇ નેતાજી સુભાષચંદ્રે એ ગીત ગાવા માટે સંગીત-સૂરમાં બદ્ધ કરાવ્યું હતું.
એ ગીતનાં રચયિતા હતા તમિળનાં મેઘાવી ક્રાંતિકાર કવિ રાષ્ટ્રવાદી પત્રકાર સુબ્રહ્મણ્ય ભારતી.
રાષ્ટ્રનાં ઉત્થાન યુગના લોકપ્રિય રાષ્ટ્રવાદી કવિઓમાં બંગાળીમાં ટાગોર, ગુજરાતીમાં મેઘાણી, ઉર્દુમાં જોશ મલિહાબાદી, મલયાલમમાં વલ્લા થોલ, તેમ તમિળમાં સુબ્રહ્મણ્ય ભારતી. ટાગોરનાં ગીતો માછીમારોનાં કંઠે પણ વહેતાં થઇ ગયાં, મેઘાણીનાં લોકગીતો ગુજરાતના જનજીવનમાં ઓતપ્રોત થઇ ગયાં, તેમ જ સુબ્રહ્મણ્ય ભારતીનાં ગીતો તમિળ દેશનાં ગામડે ગામડે ગવાતાં રહ્યાં છે. સંત ત્યાગરાજ પછી દક્ષિણ ભારતને ગીતોનો મોટામાં મોટો વારસો સુબ્રહ્મણ્ય ભારતીએ જ આપ્યો. શ્રીમતિ એમ. એસ. શુભલક્ષ્મીથી માંડીને બધા જ ગાયકો એમનાં ગીતો મુક્તકંઠે ગાતાં રહ્યાં છે.
૧૯૧૯માં મહાત્મા ગાંધીએ મદ્રાસની મુલાકાત લીધી. રાજાજીનાં ઘેર એમની મુલાકાત સુબ્રહ્મણ્ય ભારતી સાથે થઈ. કવિ ભારતીની પ્રખર રાષ્ટ્રીયતાથી ગાંધીજી મુગ્ધ થઇ ગયા. ગાંધીજીએ રાજાજીને કહ્યું, ‘તમારે સહુએ એમનું રક્ષણ કરવું જોઇએ.' ‘ગાંધી-પંચકમ્'ની પાંચ કવિતાઓમાં ભારતીએ ગાંધીજી પ્રત્યેનો અહોભાવ વ્યક્ત કર્યો છે.
ઉપરાંત ભારતીએ પોતાનાં કાવ્યોમાં શિવાજી, ગુરુ ગોવિંદસિંહ, લાલા લજપતરાય, લોકમાન્ય ટિળક વગેરેને યાદ કરીને એમને વિશે ચરિત્રાત્મક કવિતાઓ રચી છે.
ગાંધીજીનાં નેતૃત્વથી અને અહિંસાની રાજનૈતિક ફિસસૂફીથી ભારતી આકર્ષાયા હતા. ભારતીની ઉત્કૃષ્ટ સ્વદેશભક્તિથી અને અદમ્ય આત્મવિશ્વાસથી ગાંધીજી પ્રભાવિત થયા હતા.
૧૯૦૭માં સૂરતમાં યોજાયેલ કોંગ્રેસ અધિવેશનમાં સંઘર્ષની પળો આવી ત્યારે લોકમાન્યની છાવણીમાં બે દક્ષિણનાં મહારથીઓમાં એક
.
હતા સુબ્રહ્મણ્ય ભારતી અને બીજા હતા વી. ઓ. ચિદમ્બરમ્ પિલ્લે રાષ્ટ્રવાદથી રંગાયેલા છતાં સુબ્રહ્મણ્યનું ખરું ક્ષેત્ર હતું કાવ્યસર્જન, હંસ વર્ષની નાની વયથી એમની કાવ્યરચનાનો પ્રારંભ થયો,
કવિ, તત્ત્વજ્ઞાની, સમાજસુધારક, પત્રકાર, સ્વાતંત્ર્યસેનાની, પ્રખર રાષ્ટ્રવાદી અને અર્વાચીન તમિળ સાહિત્યના વરિષ્ઠ, વીર્યવંત અને યશસ્વી અગ્રણી સુબ્રહ્મણ્ય ભારતીનો જન્મ તમિળ દેશના છેક દક્ષિણ હિસ્સામાં આવેલ તરુનેલ્વલિ જીલ્લામાં એટ્ટયપુરમ એટલે કે એહ્માપુરમાં ૧૮૮૨ના ડિસેમ્બરની ૧૧મી તારીખે થયો. પિતા ચિન્નસ્વામી અય્યર વ્યવહારદક્ષ વેપારી હતા, તેમજ સ્વપ્ના હતા. માતા લક્ષ્મી ધર્મપરાયણ હતાં. સુબ્રહ્મણ્ય પ્રથમ સંતાન. લાડનું નામ ‘સુખૈયા’.
.
પાંચ વર્ષના હતા ત્યારે માતા લક્ષ્મી અમ્માલનો દેહાંત થયો. ૧૮૯૭માં પંદર વર્ષની વયે સાત વર્ષની કન્યા ચેન્નમ અય્યર સાથે તેમનાં લગ્ન થયાં. એલમ્મા કડયમ ગામનાં હતાં, બીજે જ વર્ષે પિતા ચિન્નાસ્વામીનું અવસાન થયું. એમણે પત્નીનાં અવસાન બાદ એકાદ વર્ષ પછી પુનઃ લગ્ન કર્યું. અપ૨માતાએ સુખૈયા પર મન મૂકી વહાલ વરસાવ્યું, પરંતુ સગી માનો વિરહ હંમેશાં સતાવતો રહ્યો. સુખૈયા ઝૂરતો રહ્યો. પુત્રની આવી મનઃસ્થિતિ અને શિક્ષણ પ્રાપ્તિ પ્રત્યેની ઉદાસીનતા પિતાને સતાવ્યા કરતી. સુખૈયાને તિરુનેલ્વલિમાં કાકાને ત્યાં અભ્યાસ
તા. ૧૬-૭-૯૭
માટે મોકલ્યો. મેટ્રિક સુધી પહોંચ્યો...પરંતુ એની પ્રાવેશિક પરીક્ષામાં જ સફળતા નહિ મળી. ત્યાંથી એટ્ટયમપુર પહોંચ્યો. ત્યારબાદ એની કાવ્યરુચિ, તર્કશક્તિ, સિસ્મા ખીલતા ગયા. પિતાએ તમિળનાપ્રશિષ્ટ સંત કવિઓ તિરુવલ્લુવર, કમ્બન, તાયુમાનવર આદિનો કરાવેલો પરિચય રંગ લાવવા માંડ્યો. એમની સર્ગશક્તિ અને તર્કશક્તિ અદ્ભુત હતી. રાજદરબારમાં પણ આકર્ષણનું કેન્દ્ર બન્યા.
પિતાએ મિલ નાખેલી, પણ સરિયામ નિષ્ફળતા મળી. તે સમય રાજાશાહી, સામંતશાહીનો હતો. એટ્ટયપુરમાં જમીનદારીનો અમલ હતો. જમીનદારો ‘રાજા’ તરીકે ઓળખાતા.
સંભવત ૧૮૯૭માં એયપુરમના દરબારમાં કોઇએ મમરો મૂક્યો કે સુબ્રહ્મણ્ય મેટ્રિકની પ્રાવેશિક પરીક્ષામાં પણ નાપાસ થયો છે. ( સુબ્રહ્મણ્યને હાડોહાડ લાગી ગઇ. એણે વાદવિવાદ માટે જાહેરમાં પડકાર ફેંક્યો. વિષય નક્કી થયો ‘કેળવણી’. દરબારમાં આ વિષય ૫૨ સુબ્રહ્મણ્ય છટાયુક્ત શૈલીમાં વાદવિવાદ કર્યો, એની વક્તૃત્વશક્તિથી દરબાર પ્રભાવિત થયો. કોઇ વયોવૃદ્ધ પંડિતે ‘ભારતી'નો ઇલ્કાબ આપ્યો. ત્યારથી સુબ્રહ્મણ્ય ‘ભારતી’ તરીકે ઓળખાવા લાગ્યા. ૧૧ વર્ષની નાની વયે Anglo-Vernaular શાળામાં પોતાની કાવ્ય પ્રતિભાથી સ્વીકૃતિ મેળવનાર સુખૈયા માટે આ યથાર્થ ગૌરવ હતું.
પિતા કોઇ સંપત્તિ મૂકી નહોતા ગયા. ભારતી માટે પ્રથમ પ્રશ્ન જીવનનિર્વાહનો હતો. ઉપરાંત અભ્યાસ પણ પૂરો નહોતો થયો. તે પૂરો કરવા કાશી તરફ મીટ માંડી. ભારતીનાં ફોઇ દુપ્પમાલ અને ફુઆ કૃષ્ણશિવમ્ વર્ષોથી કાશીમાં વસવાટ કરતા હતા. નિઃસંતાન હતાં. કૃષ્ણશિવમ્ હનુમાનઘાટ પર આવેલા એક શૈવ મઠનો વહીવટ કરતા.
ફોઇના આમંત્રણથી ભારતી કાશી પહોંચ્યા. પત્ની ચેલામ્માને પિયર મોકલી આપી, અપર માતા અને એમનાં બે સંતાનોને પણ પિયર મોકલી આપ્યા.
ફોઇ-ફુઆ ધર્મપરાયણ જીવન ગાળતાં. ભારતી પર ખૂબ વહાલ વરસાવતાં. ભારતીએ સનાતની પ્રાર્થના કરવી માંડી વાળી. અંગ્રેજી ઢબના વાળ કપાવ્યા. દાઢી-મૂછ વધાર્યા. જેથી સમાજસુધારક તરીકેનું વ્યક્તિત્વ તો વિકસ્યું, પણ સનાતની ફૂઆ આથી નારાજ થયા. એમણે સુબ્રહ્મણ્ય સાથે બેસી ભોજન લેવાનું બંધ કર્યું. ફોઇએ મામલો સાચવી લીધો. સ્વચ્છંદી અને સ્વતંત્ર બનતા જતા સુબ્રહ્મણ્ય અધાર્મિક કે અનાચારી નહોતા. તેમનો વિરોધ પરંપરાજડ કર્મકાંડ સામે હતો.
કાશીનું વાતાવરણ ભારતીની કાવ્યપ્રતિભાને અનુકૂળ નીવડ્યું. ગંગા એના કાવ્યસ્વપ્નોમાં વહેતી જ રહી, શાળા બાદ ફૂરસદનો સમય ભારતી ગંગા કિનારે ગંગાના સાન્નિધ્યમાં જ ગાળતા. ગંગાના અવનવા
રંગો નિરખતાં.
ભારતી પરમ આસ્થાવાન હતા. ધર્માંધ ન હતા. કાશીની આબોહવાએ એમને સાચી આધ્યાત્મિકતા તરફ દોર્યાં.
એકવાર ફૂઇ-ફૂઆ શિવપૂજામાં બેઠાં હતાં. નિયમાનુસાર ‘તિરુવાચકમ’માંથી ગાથાઓનું પઠન કરવા જે પૂજારી આવતા, તે આવ્યા નહિ, જો પદગાન ન થાય તો શિવપૂજા અધૂરી રહે, અને દંપતીને ઉપવાસી રહેવું પડે. ફોઇ કુમ્માલે ભારતીને બોલાવ્યા, ભારતીએ શુદ્ધ સ્વર-ઉચ્ચારથી પદગાન કર્યું. ફૂઆ પ્રસન્ન થયા. એમને પ્રતીતિ થઇ કે છોકરો નાસ્તિક નથી.
૧૮૯૮થી ૧૯૦૨ સુધીના કાશી વસવાટ દરમ્યાન ભારતીએ અલ્લાહબાદ વિશ્વ વિદ્યાલય સંલગ્ન સેન્ટ્રલ હિંદુ કોલેજમાં પ્રવેશ મેળવી
Page #73
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૭-૯૭
પ્રબુદ્ધ જીવન
:
- લાગ્યા.
સંસ્કૃત-હિન્દીનું વિશેષ અધ્યયન કર્યું. મેટ્રિકની પરીક્ષામાં પ્રથમ વર્ગમાં સુબ્રહ્મણ્યે એમની પાસે ભાષણોના સારાંશ, અનુવાદો, જાતિપ્રથા, ઉત્તીર્ણ થયા. અભ્યાસમાં જ લીન રહ્યા. અંગ્રેજી, ફ્રેન્ચ, બંગાળી, સ્ત્રીશિક્ષણ, વિધવાવિવાહ, રુઢિ વગેરે વિષયો પર લેખ લખાવા મલયાલમ, ઉર્દુ અને તેલુગુ ભાષામાં પારંગત થયા.
માંડ્યા ભારતીને એમાં રુચિ ન હતી. જી. સુબ્રહ્મણ્ય અયરની આ કાળ દરમ્યાન જ એમનું ચિંતન પકવ બન્યું. ભારતની વિચારધારા ગાંધીજીની અહિંસક વિચારધારાની સમર્થક હતી. જ્યારે આંતરસ્થિતિ, સામાજિક-રાજકીય પરિબળો, સંસ્કૃતિ, ભાષા અને ભારતી લોકમાન્ય ટિળક અને બિપિનચંદ્ર પાલની વિચારસરણીના લોકોને સમજવાની આંતરદષ્ટિ પણ ખીલી. સમાજમાં સ્ત્રીસ્વાતંત્ર હતા. “સ્વદેશમિત્ર'માં ભારતીએ અરવિંદ ઘોષ, ટિળક અને સ્વામી અને સમાનાધિકાર માટે, અંગ્રેજોની ધુરામાંથી ભારતને મુક્ત કરાવવા વિવેકાનંદના લેખોનું ભાષાંતર પણ કરેલું. પરંતુ ભિન્ન વિચારસરણીને માટેનું ચિંતન ચાલુ જ રહ્યું. આમ તેઓ ઉદ્દામવાદી મનઃસ્થિતિમાંથી કારણે ભારતીને અંગ્રેજ સરકારની રીતિનીતિ સામેના પોતાના ઉગ્ર પસાર થઇ રહ્યા હતા.
પ્રતિભાવને મુક્તપણે રજૂ કરવાની તક “સ્વદેશમિત્ર'ના પાનાં પર ન ' અભ્યાસ તો પૂરો થઈ ગયો હતો. જીવન નિર્વાહ માટે ચીલાચાલુ હતી. ભારતી ગુંગળામણ અનુભવતા હતા. એમણે “સ્વદેશમિત્ર” માર્ગ સ્વીકારવો કે સુધારાને સક્રિય કરવાનો માર્ગ અપનાવવો... આ છોડ્યું અને ઉગ્ર દેશભક્તિનાં ગીતો રચી જનસમુદાય સમક્ષ લલકારવા સંઘર્ષ ચાલુ હતો.
પિયરથી પત્ની ચેલમ્માએ પત્ર લખી વતન એટ્ટયપુરમ પાછા ૧૯૦૬માં દાદાભાઈ નવરોજીના પ્રમુખપદે કલકત્તામાં હિંદી ફરવાની વિનંતિ કરી.
, ' રાષ્ટ્રીય મહાસભાના અધિવેશનમાં ભારતીએ ભાગ લીધો. ત્યાંથી એક ઉલ્લેખ મુજબ રાણી વિક્ટોરિયાના નિધન પછી એડવર્ડ માસ"
, મદ્રાસ પાછા ફરતાં ભગિની નિવેદિતાની મુલાકાત લીધી જે ભારતીના સાતમાનાં રાજ્યારોહણ પ્રસંગને અનુલક્ષીને કલકત્તામાં મોટો સમારંભ જીવનના મહત્વની ઘટના છે. ગમે તે વંશ, ધર્મ, જાતિ, જ્ઞાતિમાં યોજાયો, જેમાં તમામ રાજરજવાડા, નવાબો-દીવાનો વગેરેએ હાજરી
52) ખી જન્મેલાં સૌ મનુષ્યો સરખાં છે. સ્ત્રી-પુરુષ વચ્ચે કોઈ ભેદભાવ ન હોવો આપી ભક્તિ પ્રદર્શિત કરી, તેમાં એટ્ટયમપુરમના ‘રાજા' પણ હતા,
જોઈએ. દેશની આઝાદી માટે નારીશક્તિને જાગૃત કરવી જોઈએ વગેરે જેઓ કલકત્તાથી પાછા ફરતાં આવેલા. જે હોય તે, પણ “રાજાએ નવા
SS નિવેદિતાનાં વિચારોનો ભારતી પર જબ્બર પ્રભાવ પડ્યો. ભારતીને ભારતીને પોતાના ખર્ચે કાશીથી વતન બોલાવ્યા. રાજદરબારમાં રાખી
ભગિની નિવેદિતામાં કોઈ દિવ્ય “શક્તિ સ્વરૂપનાં દર્શન થયાં. લીધા. કામ હતું રાજા સમક્ષ દૈનિક પત્રોનું વાંચન કરવું. અંગ્રેજી ગ્રંથોનું
ભગિની નિવેદિતાએ હિમાલયયાત્રાથી પાછા ફરતાં કોઈ વૃક્ષનું એક વાંચન-વિવરણ અને ચર્ચાસભાઓમાં વિદ્વાનો સાથે શાસ્ત્રાર્થ, વેદાંત
પાંદડું સાચવી રાખેલું, તે ભારતને ભેટ આપ્યું. ભારતીએ એ પર્ણ પર વાદવિવાદ વગેરે. મહેનતાણું પ્રતિ માસ રૂપિયા બાર.
પ્રસાદરૂપ ગણી આજીવન પોતાની પાસે રાખેલું. રાજાની વિલાસિતા અને કારભારીઓની ઈર્ષ્યાથી ભારતીન હૈયું ૧૯૦૮માં પ્રગટ થયેલા સ્વદેશ પ્રેમના ગીતસંગ્રહને ભગિનીને સુબ્ધ થઇ જતું. ભારતી સ્પષ્ટવક્તા હતા. હજુરીયાગીરી એમની "
Aી અર્પણ કરતાં ભારતીએ લખ્યું, “જે રીતે શ્રીકૃષ્ણ અર્જુનને દિવ્યરૂપનું પ્રકૃતિમાં ન હતી. છેવટે ૧૯૦૪માં દરબારની નોકરી છોડી દીધી અને દાન
5 દર્શન કરાવી આત્મજ્ઞાન આપ્યું હતું, તે જ રીતે ભારતમાતાના સંપૂર્ણ મદુરા પહોંચ્યા. સેતુપતિ હાઈસ્કૂલમાં તમિળ ભાષાના શિક્ષક તરીકે
સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવી જે ગુરુએ દેશભક્તિનો બોધ આપ્યો તેમનાં જોડાયા. અનેક ભાષાઓના જ્ઞાતા હતા. સારું સન્માન પામતા. સર્જન
ચરણોમાં આ લઘુ પુસ્તિકા સમર્પિત છે.” વળી ૧૯૦૯માં પ્રગટ થયેલાં તો એમની નસેનસમાં હતું. મદુરાથી પ્રગટ થતા સાહિત્યિક સામયિક
પોતાના પુસ્તક “જન્મભૂમિ'નું અર્પણ ભગિની નિવેદિતાને કરતાં વિવેકભાનુ'માં ભારતીની ચૌદ પંક્તિની કવિતા પ્રથમવાર પ્રગટ થઈ.
ભારતીએ લખ્યું: “જેમણે શબ્દપ્રયોગ કર્યા વગર જ ક્ષણમાત્રમાં સેવા એ કવિતા એટલી અર્થગંભીર હતી કે સંપાદકે ખાસ પાદટીપ મૂકીને તેનું
અને ત્યાગનો મહિમા તથા સાચી સેવાની પ્રવૃત્તિનું શિક્ષણ આપ્યું તે વિશ્લેષણ કરેલું. સત્યદર્શન અને સત્યનો આવિષ્કાર થતાં એમની
૧ભગવાન વિવેકાનંદના ધર્મપુત્રી શ્રીમતી નિવેદિતાને આ ગ્રંથ સમર્પિત
આ વિચારધારા સામાજિક બંધનો સામે વિદ્રોહ કરતી થઇ ગઇ. ક્રમે ક્રમે છે.'
છે. આમ ભગિની નિવેદિતાએ ભારતીની સ્વદેશપ્રિતીની ભાવનાને ભારતીની કવિતામાં વિદ્રોહની છાયા સ્પષ્ટ થતી ગઈ.
ગાંધી વિચારધારા પર ચાલતા તમિળ ભાષાના દૈનિક ભગિની નિવેદિતાની મુલાકાત લઈ ભારતી મદ્રાસ પાછા ફર્યા. સ્વદેશમિત્ર'ના સુપ્રસિદ્ધ તંત્રી જી. સુબ્રહ્મણ્ય અય્યરે ભારતીની સ્વદેશી આંદોલન જોર પકડતું હતું. પરદેશી માલના ત્યાગ સામે સ્વદેશી લેખનશૈલીથી પ્રભાવિત થઈ ભારતીને નિમંત્રણ આપ્યું. દૈનિકનું ચીજ વસ્તુઓના વ્યાપાર માટે “ભારત ભંડાર'ની સ્થાપના થઈ. આ ઉપતંત્રીપદ સોંપ્યું. ભારતીએ શાળાના શિક્ષકપદેથી રાજીનામું આપ્યું. ભંડારની વ્યવસ્થા ભારતીને સોંપાઈ. આ વ્યવસ્થા અંતર્ગત બે એ વ્યવસાયમાં એમની રુચિ પૂર્ણતઃ વિકસી નહિ. એ જ અરસામાં વર્તમાનપત્રો શરૂ થયાં. અંગ્રેજીમાં “બાલ ભારત” અને તમિળમાં ભારતીએ “શેલીદાસનુ’ જેવું ઉપનામ અપનાવેલું. | ‘ઇન્ડિયા' જેમાં onrecord તંત્રી તરીકે શ્રીનિવાસન' નામના સર્જન જી. સુબ્રહ્મણ્ય અમર પણ આધુનિક ભારતના મહામાનવ હતા.
તા હતા. જ્યારે વાસ્તવમાં ડિ-ફેક્ટો તંત્રી ભારતી હતા. ૧૯૦૬ની સાલ.
- તમિળ અને અંગ્રેજી પત્રકારત્વના આદ્ય સ્થાપક હતા. “સ્વદેશમિત્ર'ના બન્ને પત્રોના તંત્રી તરીકે ભારતને મોકળું મેદાન મળ્યું. સ્વતંત્ર સ્થાપક ઉપરાંત વિખ્યાત પત્ર ‘હિંદુ’ના સ્થાપકો પૈકી એક હતા. એમણે પત્રકાર તરીકે પોતાની પૂરી તાકાત અને તમન્ના કામે લગાડી દીધી. અનેક લેખકોને પ્રોત્સાહિત કરીને ભારતીય પત્રકારત્વનું આગવું ઘડતર પ્રજાને ઉત્તેજે-ચેતના રેડે એવા ઉગ્ર લખાણો પ્રગટથવા લાગ્યાં.Fierce કરેલું. બાહોશ તંત્રી હતા.
Writer તરીકે તેઓ ખ્યાતિ પામ્યા. તમિળ દેશમાં નવયુગ અને ભારતીને અહીં રાત-દિવસ કામ કરવું પડતું, દેશ-વિદેશના નવજાગૃતિના પડઘમ વાગ્યા. મવાળવાદી દેશ સેવકોની એમાં આકરી સમાચારો તમિળ ભાષામાં મૂકવા પડતા. રાજનીતિ પરના લેખો અત્યંત ટીકા આવતી. એવા એક મદ્રાસન. વી. કૃણાસ્વામી અય્યરની આકરી વિવાદાસ્પદ બનતા. ભાષા અત્યંત કડક હતી. આથી ક્રમશ: જી. આલોચના ભારતીએ કરેલી. છતાં ભારતીની દેશભક્તિના કાવ્યોથી
પુષ્ટ કરેલી.
Page #74
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રબુદ્ધ જીવન
આકર્ષાયેલા વી. કૃષ્ણસ્વામી અય્યરે ભારતીને રૂા. ૧૦૦નો પુરસ્કાર આપ્યો અને એમનાં કાવ્યોની દશ હજાર નકલો છપાવી વહેંચી !
અનેક સામયિકોમાં છપાતા આગ ઝરતા લેખોએ પવનની દિશા બદલી નાખી. લોકોમાં જુવાળ આવ્યો.
૧૯૦૭માં સુરતમાં ભરાયેલ હિંદ રાષ્ટ્રીય કોંગ્રેસની મહાસભાના અધિવેશનમાં ભાગ લીધો અને ત્યાં એમના પ્રેરણામૂર્તિ લોકમાન્ય ટિળકને પ્રથમવાર મળ્યા. આ અધિવેશન પછી સરકારી નીતિ વધુ કડક બની. ‘ઇન્ડિયા’માંના એક ઉગ્ર લખાણ બદલ એના તંત્રી તરીકે શ્રીનિવાસનને પાંચ વર્ષની જેલની સજા ભોગવવી પડેલી...બીજી તરફ સ૨કારે એ લખાણોના મૂળ લેખક સુબ્રહ્મણ્ય ભારતીની ધરપકડ કરવાનું વોરંટ જારી કર્યું. ભારતી જો પકડાઇ જાય તો તમિળ પ્રજાને સતત જાગૃત રાખનાર ‘ઇન્ડિયા’ પત્ર બંધ પડી જાય ! નવયુવકો એ ઇચ્છતા ન હતા. એક જ ઉપાય હતો કે અંગ્રેજોની હકુમત બહાર પોંડીચેરી ચાલ્યા જવું. ભારતીને પલાયનવૃત્તિ મંજૂર ન હતી. આખરે મિત્રોની સમજાવટથી માન્યા અને પોંડીચેરી પહોંચ્યા. ‘ઇન્ડિયા'નું પ્રકાશન પોંડીચેરીથી કરવા માંડ્યું. ઘણી વિટંબણાઓ આવી ઊભી. સરકાર ‘ઇન્ડિયા’ના લવાજમના મનીઓર્ડર જપ્ત કરતી. ભારતની હદમાં ‘ઇન્ડિયા'ના પ્રવેશ ૫૨ કડક પ્રતિબંધ મૂકી દીધો. ટપાલમાંથી પણ નકલો જપ્ત કરી લેવાતી. ભારતીનું પ્રવૃત્તિક્ષેત્ર પોંડિચેરી પૂરતું સીમિત થઇ ગયું. જબરી આર્થિક ભીંસ આવી ગઇ. ક્યારેક ઘરમાં કશું જ રાંધવા માટે ન હોય અને ઉપવાસ કરવા પડતા. પણ એમનું જમીર કાયમ રહ્યું. કવિતાની સરવાણી વહેતી રહેતી. સામયિક બંધ પડ્યું...૧૯૧૦ના માર્ચની ૧૨મીથી.
તા. ૧૬-૭-૯૭
પોંડિચેરીમાં સ્થિરવાસ દરમ્યાન રાજકીય ચિંતા અને આધ્યાત્મિક ચિંતન, સર્જનકાળનો શ્રેષ્ઠ ગાળો હતો. વિષમયોગમાંથી સમયોગમાં સર્યા. પોંડિચેરીના રમ્ય પ્રાકૃતિક વાતાવરણે પણ ભાગ ભજવ્યો. સર્જન-પ્રક્રિયા વેગવંત થઇ. કવિ, એકાંત અને પ્રકૃતિનો ત્રિમેળ.
૧૯૧૦માં તિરુનેલ્વલિ જિલ્લાના મનિયાચી રેલ્વે સ્ટેશન પર કોઇ વાંચી અય્યર નામના યુવાને આશે નામના કોઇ અંગ્રેજ અધિકારીની હત્યા કરી. પાછળથી વાંચી અય્યરે આપઘાત કર્યો. આ ખૂનના ગુના સાથે ભારતી અને શ્રી સુબ્રહ્મણ્ય અય્યરનાં નામો પણ સાંકળવામાં
આવ્યાં. પોલીસને તો પરેશાન કરવાનું બહાનું જ જોઇતું હતું. પોલીસ પીછો છોડો એમ ન હતી. સતત એક મહિના સુધી પોંડિચેરીની કચેરીમાં તપાસને બહાને ધક્કા ખવડાવ્યા. ભારતી કુપ્પુસ્વામી-અવ્યંગરના મકાનમાં રહેતા હતા. પોલીસો અને જાસૂસોએ કુપ્પુસ્વામીને અનેક ધાકધમકીઓ આપતા...કુપ્પુસ્વામી હિંમતવાન હતા...એમણે ક્યારેય ભારતીને ઘર તજવા જણાવ્યું નહિ..પરંતુ ભારતી ઇચ્છતા હતા કે પોતાને કારણે કુપ્પુસ્વામીને તકલીફમાં મુકાવું પડે. આથી સુન્દરેસ અય્યરે અપાવેલા બીજા મકાનમાં ભારતીએ નિવાસ ખસેડ્યો,
ન
૧૯૧૧-૧૨માં ફ્રાંસ અને બ્રિટન વચ્ચે થયેલા સંધિ કરાર અનુસાર ફ્રાંસના તાબે પોંડિચેરીમાં રહેતા પ્રત્યેક વિદેશીએ પોલીસથાણામાં નામ નોંધાવવું જરૂરી હતું, જે માટે પાંચ ઓનરરી મેજીસ્ટ્રેટોનું પ્રમાણપણ રજૂ કરવું પડતું. પોંડિચેરીના ઓનરરી મેજીસ્ટ્રેટ કાલવે ચેટિયારની સહાયથી ભારતીનું નામ પોલીસ થાણામાં નોંધાઇ ગયું.
ભારતીએ પાતંજલ યોગસૂત્ર અને ભગવદ્ગીતાના રૂપાંતરો કર્યાં, જેની અનુભૂતિમાંથી ‘કૃષ્ણનું પાટ્ટુ’ (કૃષ્ણગીતિ) ઉદ્ભવી, જેમાં ત્રેવીસ રચનાઓ સંગ્રહિત થઇ છે. કૃષ્ણને વિવિધરૂપે રજૂ કરાયા છે. આ સંગ્રહનું પ્રકાશન ૧૯૧૭માં થયું.
મહાભારતમાંના દ્રૌપદી-વસ્ત્રાહરણનો પ્રસંગ લઇ ભારતીએ
પાંચાલીશપથમ્' નામની મહત્ત્વાકાંક્ષી કૃતિ રચી, જેનાં પાંચ સર્ગ છે. રૂપક રીતે આ કાવ્યની પાંચાલી ગુલામીની જંજીરોથી જકડાયેલી ભારતમાતાની જ મૂર્તિ છે, આ કાવ્યનો પ્રથમ ભાગ ૧૯૧૨ અને શેષ ભાગ ૧૯૨૪માં ભારતીના અવસાન બાદ પ્રગટ થયો હતો.
ત્રીજી મહત્ત્વની રચના છે : ‘કુયિલ્ પાટ્ટ’-કોકિલગીત. ૭૪૯ પંક્તિની, નવ ખંડમાં પથરાયેલી આ દીર્ઘ રચના પ્રેમ અને સૌંદર્યની ઉત્કટ ઊર્મિમય રચના છે. કવિ ઉપરાંત ત્રણ માનવેતર પાત્રો છે : કોયલ, કપિ અને વૃષભ. કથાવસ્તુ ચાર દિવસના સમયપટમાં વિસ્તરેલું છે. એમાં કોયલ પોતાના આગલા ભવની પ્રણયકથા કહે છે. કાવ્યને અંતે કથાનું રહસ્ય છતું થાય છે. કવિ-નાયક દિવાસ્વપ્નમાં કોયલનું ગીત સાંભળે છે, અને આખી કોયલકથા દિવાસ્વપ્નમાં જ વિસ્તરે છે.
ભારતીએ ઉપનિષદોમાંથી કેટલાક અનુવાદો કર્યાં છે, આમ વિશિષ્ટ રચનાઓ પોંડિચેરી નિવાસ દરમ્યાન થઇ. .
અલીપુર જેલમાં નજરકેદ ભોગવી રહેલા અરવિંદ ઘોષ ત્યાંથી
૧૯૧૦ના એપ્રિલમાં પોંડિચેરી પહોંચ્યા. દેશભક્ત વી. સુબ્રહ્મણ્ય કેદીઓને મુક્ત કરવાની જાહેરાત કરી.
અય્યરે પણ ઇંગ્લેન્ડના દીર્ઘ પ્રવાસ બાદ પોંડિચેરીમાં આશ્રય લીધો. ત્રિપુટીનો સત્સંગ નિયમિત શરૂ થયો. શ્રી અરવિંદની અધ્યાત્મસાધનામાં ભારતીને રસ પડતો. ભારતી સાથે વેદ-વેદાંતની ગહન ચર્ચા કરતા. આલવાર અને નાભના૨ સંતોના કાવ્ય-સાહિત્યના આસ્વાદે ભારતીને સર્જનની નવી દિશા ચીંધી, ભારતી એમના ગીતો ગાતા. અરવિંદ સાંભળતા.
પ્રથમ વિશ્વયુદ્ધનો અંત આવતાં અંગ્રેજ સરકારે પ્રાંતીય વહીવટમાં કેટલાક વિભાગોના સંચાલનની સત્તા ભારતીઓને આપી, રાજદ્વારી
આ તરફ પોંડિચેરીમાં ભારતીની આધ્યાત્મિક ઝંખના વધતી હતી. કોઇ યોગ્ય ગુરુની શોધ હતી એવો ઉલ્લેખ એમની કેટલીક આધ્યાત્મિક કવિતાઓમાં મળે છે. શ્રી અરવિંદની યોગ વિભાવનાએ ભારતી પર ઘેરી અસર કરેલી, પણ સામે છેડે ભૂખ અને ગરીબાઇ મોં ફાડી ઊભી જ હતી. ભારતી આર્થિક અને માનસિક રીતે વાજ આવી ગયા હતા.
નવી સરકારી નીતિનો લાભ લઇ શકાય એ હેતુથી ભારત પાછા ફરવાનું નક્કી કર્યું. તા. ૨૦મી નવેંબર ૧૯૧૮ના દિવસે ભારતીએ પોંડિચેરી ટાંપીને બેઠી હતી. તરત જ ધરપકડ કરી કડલૂર જેલમાં ધકેલી દીધા. છોડી અંગ્રેજ હકુમતમાં પ્રવેશ કર્યો. અંગ્રેજ સરકાર તો લાગ જોઇને ભારતીને ‘રાજા’ દરબારના કુસંગથી અફીણની લત લાગેલી જ હતી. વળી પોંડિચેરીમાં પણ સાધુબાવાઓના કુસંગથી વ્યસન ચાલુ જ રહ્યું હતું. અફીણના વધુ સેવનથી તબિયત તો નરમ પડી જ ગઇ હતી. તેમાં વળી આ જેલયાત્રા, ભારતીએ જેલમાંથી ‘સ્વદેશમિત્રન્’ના તે સમયનાં તંત્રી રંગસ્વામી આયંગરને પત્ર લખ્યો. શ્રીમતી એની બેસન્ટ, સી.પી. રામસ્વામી અય્યર, મણિ અય્યર આદિ નેતાઓના પ્રયત્નોથી ભારતીને ૧૯૧૯નાં ડિસેંબરની ૧૪મીએ જેલમાંથી છોડવામાં આવ્યા,
મુક્તિ બાદ ભારતી પત્નીના પિયર કડયમ રહેવા ગયા. ત્યાંના રમ્ય પ્રાકૃતિક વાતાવ૨ણમાં થોડી શાતા પામ્યા, ભારતીએ
એટયપુરના ‘રાજા'ને ૧૯૧૯ની મે આસપાસ પત્ર લખ્યો. જેની રાજા એ જવાબ પણ વાળ્યો નહિ.
દરમ્યાન કારાકુંડિ (કાકુડિ)માં હિંદુ મતાભિમાન સંઘ દ્વારા ભારતીનું સન્માન કરવામાં આવ્યું. ત્યાંના દેશભક્ત કાર્યકરોએ જે ભારતી અહીં રહી જાય, તો બધી વ્યવસ્થા ક૨વાની દરખાસ્ત મૂકી. પણ
Page #75
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૭-૯૭
પ્રબુદ્ધ જીવન
ભારતીએ વિનમ્રપણે ના પાડી. ભારતીએ એયપુરમુ, તિરુનેલ્વલિ, જ્ઞાતિ, વર્ગ, રૂઢિ, ઉચ્ચ-નીચના તેઓ વિરોધી હતા. સ્ત્રી અને પુરુષના તિરુઅનંતપુરમ, કારાકડિ વગેરે સ્થળે પરિભ્રમણ કર્યું. બધે શાનદાર સમાન અધિકારના હિમાયતી હતા. શિક્ષણદષ્ટિ ઊંડી હતી. ભાસ્કર કે ઉષ્માભર્યું સ્વાગત થયું. આખરે મદ્રાસ પહોંચ્યા. રાજાજીએ ઉષ્માભર્યું શંકરાચાર્યનું જ્ઞાન ન આપી શકે તે શિક્ષણ એમને મન નિરર્થક હતું. અભિવાદન કર્યું. અહીં જ ગાંધીજી સાથે મેળાપ થયો..
પુનર્લગ્નના હિમાયતી હતા. અસ્પૃશ્યતામાં નહોતા માનતા. ૧૯૨૦ના નવેંબરમાં ફરી ‘સ્વદેશમિત્ર'ના ઉપતંત્રી તરીકે તેઓ હરિજનના એક છોકરાને એમણે જનોઈ પણ અપાવેલી. નિયુક્ત થયા. પ્રતિષ્ઠા, કીર્તિ સારી પણ વેતન ઓછું. પંચોતેર રૂપિયા. . ભારતીએ માત્ર કાવ્યસેવન ન કર્યું. “જ્ઞાનરથ” એમની ઉત્તમ અલબત્ત તેમના દેશનિકાલ ટાણે પણ પેન્શનરૂપે તેમને મદદ મળતી ગદ્યકૃતિ છે. એમની રચનાઓથી તમિળ સાહિત્યના વિકાસના પગરણ રહી હતી. ભારતીએ ફરી મદ્રાસમાં સભાઓ ભરી જનમતને જાગૃત મંડાયા. અર્વાચીન સમયમાં રાષ્ટ્રીય જાગૃતિની આબોહવામાં તમિળના કરવાનો પ્રયત્ન કર્યો. પરંતું હવામાન બદલાઈ ચૂક્યું હતું. ક્રાન્તિની ગીતોનો ફાળો મોટો છે. ભારતી એ રાષ્ટ્રીય ગીતોના પ્રથમ ગાયક છે. વાત લોકોને જચતી ન હતી.
ઝવેરચંદ મેઘાણીની જેમ પ્રભુએ એમને મીઠો અને બુલંદ કંઠ આપ્યો ૧૯૨૦થી મદ્રાસમાં વસવાટ. સ્વભાવે ઉદાર ભારતી એશ હતો. તેઓ કાવ્યો રચતા અને ગાત. નાણાંની ખેંચમાં રહેતા. ઘરમાં ભલે ધાન ન હોય, પણ ક્યારે ભારતીની દેશગૌરવની કવિતાઓ માત્ર તત્કાલીન સમાજ પૂરતી ઉદારતામાં ઊણપ ન આવે. પત્ની ચેલમ્માને પહેરવા સાડી ન હોય, નહિ, પણ ચિરંતન પ્રેરણાદાયી રહી છે. એમનાં ભક્તિકાવ્યોમાં અને ભારતી પુસ્તકો ખરીદવામાં નાણાં વાપરતા હોય. પત્નીએ ક્યારે પરાશક્તિ કેન્દ્રસ્થાને છે. રહસ્યવાદ ગોપિત છે. સદી પછી પણ એ ' પણ રોષ કે ફરિયાદ ન કર્યો.
ભક્તિગીતો લોકપ્રિય છે. ઘેર ઘેર ગવાય છે. કાવ્યોમાં પ્રકૃતિ, પ્રેમ અને શરીર પ્રતિદિન નબળું પડતું હતું. મદ્રાસમાં ટ્રિપલિકેનમાં ટી.પી. અતગત 30
2 ક ળ અંતર્ગત ઊર્મિના આવિષ્કાર છે. એમની કવિતાનું અધ્યયન તમિળ અને કોવિલ સ્ટ્રીટમાં નિવાસસ્થાન. નજીકમાં જ પાર્થસારથિ સ્વામીનું મંદિર અ”
, અંગ્રેજી ભાષામાં ખૂબ થયું છે. બાળકાવ્યો પણ એમણે રચ્યાં છે. હતું. ભારતીય રોજ મંદિરે જતા. પોંડિચેરીના વસવાટ પછી ભક્તિ તરફ મુખ્યત્વે ઊર્મિકવિ ભારતીની કવિતા ચાર વિભાગમાં વહેંચી ઝૂક્યા હતા. ક્યારેક ભજનમંડળીમાં ભજન કરતાં કરતાં શેરીઓમાં શકાય. ૧. સ્વદેશભક્તિની કવિતા, ૨. પ્રભુભક્તિની કવિતા, ૩. નીકળી પડતા. ઉત્સવ પ્રસંગે મૂર્તિને ખભે ઊંચકી જનસમૂહમાં સાથે પ્રકીર્ણ કાવ્યો, ૪. કાવ્ય-ત્રિપુટી. એમનાં કાવ્યો એક અર્થમાં યુગસાપેક્ષ ચાલતા. સ્વદેશચિંતન અને પ્રભુચિતનમાં સમય વ્યતીત થતો. છે. તેમજ યુગનિરપેક્ષતાની કસોટીમાં પણ ટકી રહે છે. તે
પાર્થસારથિ સ્વામીના મંદિરના પ્રાંગણમાં એક હાથી હતો. લોકહૃદયના સ્વામી ભારતીની સ્મૃતિમાં સ્મારક ૨ચવા કલ્કીના ભારતીને એ હાથી પર અનહદ પ્રેમ હતો. ભારતી રોજ દર્શને જાય અને તંત્રીએ પાંચ હજાર રૂપિયાની ટહેલ નાખેલી, ત્યારે જોતજોતામાં રૂા. રોજ હાથીને નાળિયેર, કેળાં કે અન્ય ફળો ખવડાવતા. આ રોજનો ૫૦,૦૦૦ એકઠા થઈ ગયા. વહેતા નાણા--પ્રવાહને ખાળવા “કલી'એ નિયમ. ૧૯૨૧ના જૂનમાં (કે સંભવતુ સપ્ટેમ્બરમાં) એક દિવસ જાહેર સૂચના પ્રગટ કરવી પડી. એમની યાદમાં એમના વતન હાથીને ફળ ખવડાવવા ભારતી હાથીની નજીક પહોંચ્યા ત્યાં જ દુર્ઘટના એટ્ટીયપુરમાં એક ભવ્ય સ્મારક રચાયું છે. બની. હાથીએ ભારતીને સુંઢમાં ઉપાડીને જ ભોંય પર પટકી દીધા. દક્ષિણની મીરાં કોકિલકંઠી ભક્ત-ગાયિકા શ્રીમતી એમ. એસ. હાથીના ડરથી કોઈ આગળ આવ્યા નહિ ત્યારે પોંડિચેરીમાં જેમની ગાઢ શુભલક્ષ્મીએ એક ખાસ સંગીતનો કાર્યક્રમ યોજ્યો. એ કાર્યક્રમમાંથી મૈત્રી બંધાઇ હતી. તે મિત્ર કણનુ ધસી આવ્યા અને હાથીના પગ મળેલી રકમથી, સુબ્રહ્મણ્ય ભારતી બ્રિટિશ હિંદ છોડી ફ્રેન્ચ હકુમત પાસેથી સુબ્રહ્મણ્યને દૂર ખેંચી લીધા. તરત નજીક આવેલી રોયપેટ્ટા પોંડિચેરીમાં જ્યાં રહેલા, તે મકાન ખરીદી લઈ રાષ્ટ્રને ભેટ આપ્યું, જે હોસ્પિટલમાં લઈ ગયા. ધીરે ધીરે સાજા થતા જાય છે એવું લાગ્યું.... મકાન સ્મારક તરીકે રચાયું.
પરંતુ થોડા જ સમયમાં મરડાનો વ્યાધિ લાગુ પડ્યો. શરીર તો તમિળ દેશમાં આજે પણ ૧૧મી સપ્ટેમ્બર “ભારતી દિન' તરીકે નંખાયેલું જ હતું. અફીણનું વ્યસન ચાલુ જ હતું, જેથી તબિયત કથડેલી ઉજવાય છે. ભારતીને હંમેશાં ‘અમર ભારતી' તરીકે સંબોધાય છે. જ હતી. વધારામાં હાથીએ ખવડાવેલી પછડાટનો મૂઢમાર પજવતો એમની તિથિ નિમિત્તે કાવ્ય-સંગીતના કાર્યક્રમો-સ્પર્ધાઓ થાય છે. હતો. બધાં સમવાય ભેગા થયા હતાં. ભારતી મૃત્યુ ભણી જઈ રહ્યા ઇનામો અપાય છે. હતા. તેમાં ભારતીએ કોઇ દવા લેવાનો ઈન્કાર કરી દીધો હતો. આખરે
- તમિળ દેશમાં એક ઉક્તિ ખૂબ પ્રચલિત છે ભારતી વિષે. એની પણ અવધિ આવી. ૧૯૨૧ની સપ્ટેમ્બરની ૧૧મી તારીખે રાત્રે દોઢ વાગે -૧૨મીની વહેલી સવારે મહાન કવિએ છેલ્લા શ્વાસ લીધા..
'Fighting for Freedom with Poems.' $141 Uzziell
આઝાદીનો જંગ. ગાંધીજીએ અહિંસાનું શસ્ત્ર વાપર્યું. ભારતીએ ઊંડી દેશભક્તિભરી રાષ્ટ્રીયતા અને ક્રાંતિકારી વિચારો ધરાવનાર કાવ્યના છાસ્ત્રનો વિનિયોગ કર્યો તમિળના એ સમાજસુધારક ઊર્મિકવિએ જીવનમાં વિતાવેલાં કપરાં
એક કાળે જેમ ભારતી પર રાજદ્રોહનો આરોપ મૂકવામાં આવ્યો દિવસોમાં પણ પોતાની જાતથી પણ વિશેષ દેશને ચાહ્યો. ભારતીના પત્ની ચેલમ્માનું ૧૯૫૫માં મૃત્યુ થયું. પરંતુ પત્નીએ પતિની ભાવનાને
હતો, તેમ એમનાં અવસાન બાદ સરકારી તંત્ર ભારતીની કવિતાને પણ સાકાર થયેલી જોઇને જરૂર સંતોષ માન્યો હશે. કવિએ ચેલમ્માની આંખે
રાજદ્રોહ’ ગણી હતી. ભારતીની કવિતાના પ્રકાશનો માટે એમનાં
વંશવારસોની પણ સરકારે સતામણી કરી. એક વખત ભારતીની આઝાદ ભારતનાં દર્શન કર્યા હશે જ.
રાજદ્રોહી” કવિતાની ૨૦૦૦ મત મદ્રાસ સરકારે જપ્ત કરી. સરસ્કારના અર્વાચીન તમિળ કવિતાના આદ્યકવિ ઉપરાંત એથી યે વિશેષ એ તમિળ સંસ્કૃતિના ગાયક-નાયક હતા. એમની કવિતા સાંસ્કૃતિક
આવા બેહૂદા વલણ સામે દેશભક્તોએ અવાજ ઉઠાવ્યો, આક્રોશ પ્રવાહની કવિતા છે. ભારતીની પ્રતિભાના વિકાસ સાથે તમિળની વાત સાંસ્કૃતિક વૃદ્ધિ થઈ. તેમામ પ્રાદેશિકતા-સાંપ્રદાયિકતા કે ૧૯૨૮માં મદ્રાસ ધારાસભામાં એસ. સત્યમૂર્તિએ ભારતીના અભિનિવેશથી પર એમની વિચારધારાનું મૂળ છે ભારતીયતા. જાતિ- ગીતોનો આવેશ બચાવ કરતાં પ્રવચનમાં કહ્યું :
Page #76
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૬-૯૭
Sir, the late Subramania Bharati was a man on whose tongue the Goddess Saraswati can honestly કાર્યવાહક સમિતિ ૧૯૬-૯o. be believed to have dannced the dance of patriotism..
| શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા બુધવાર, If he had been born in any other country of the world except india, the man would have been made the
| તા. ૨-૭-૧૯૯૭ના રોજ સંઘના કાર્યાલયમાં મળી હતી જેમાં Poet Laureate of the country. would have been given | ૧૯૯૬-૯૭ના વર્ષ માટે કાર્યવાહક સમિતિની નીચે પ્રમાણે રચના honoures and titles by the Government which knows કરવામાં આવી હતી.' how to respect to the feelings of the people, and
હોદ્દેદારો would have lived and died among the most honoured of the nation.
પ્રમુખ શ્રી રસિકલાલ લહેરચંદ શાહ સાહેબ..સ્વર્ગસ્થ સુબ્રહ્મણ્ય ભારતી એવી વ્યક્તિ હતા કે જેમની જિવા પર દેવી સરસ્વતીએ સ્વાભિમાનનું નૃત્ય કર્યું હશે એમ યોગ્ય
ઉપ-પ્રમુખ શ્રી ચંદ્રકાંત દીપચંદ શાહ રીતે માની જ શકાય. ભારત સિવાય બીજા કોઈ દેશમાં એમણે જન્મ મંત્રીઓ: શ્રીમતી નિરૂબેન સુબોધભાઇ શાહ ધારણ કર્યો હોત તો તેમને દેશના રાજકવિ બનાવાયા હોત.
ડૉ. શ્રી ધનવંત તિલકરાય શાહ લોકલાગણીનો પડઘો કેમ પાડવો એ જાણનાર સરકારે એમને માનમરતબાથી નવાજેશ કર્યા હોત અને તે રાષ્ટ્રના અતિ પ્રતિક્તિોમાં કોષાધ્યક્ષઃ શ્રી ભૂપેન્દ્ર ડાહ્યાભાઈ ઝવેરી એમનું આજીવન સ્થાન હોત.'
સભ્યોઃ ડૉ. શ્રી રમણલાલ ચીમનલાલ શાહ - સુબ્રહ્મણ્યમ ભારતીનાં કાવ્યો વિષે કેફિયત કરનાર એસ.
શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહ સત્યમૂર્તિએ એ જ પ્રવચન દરમ્યાન ભારતીની કાવ્ય પ્રતિભાને
પ્રો. શ્રીમતી તારાબહેન રમણલાલ શાહ ભાવભરી અંજલિ આપી છે, જેમાં તમિળ સાહિત્યમાં ભારતીની પ્રતિષ્ઠાનું ગૌરવ કર્યું છે. સત્યમૂર્તિએ કહ્યું:
કુ. વસુબહેન ભણશાલી I have no doubt, that so long as a single Tamilian
શ્રીમતી ઉષાબહેન પ્રવીણભાઈ શાહ lives, these songs will remain the priceless heritage
શ્રી સુબોધભાઈ મોહનલાલ શાહ of the Tamil race'.
કુ, મીનાબહેન શાહ " - મને શંકા નથી કે જ્યાં સુધી એક પણ તમિળી હયાત હશે ત્યાં
શ્રીમતી પુષ્પાબહેન ચંદ્રકાંત પરીખ સુધી આ ગીતો તમિળ પ્રજાનો અમૂલ્ય વારસો બની રહેશે.
શ્રી કાંતિલાલ પાનાચંદ શાહ ભારતીની કવિતા માત્ર તમિળ દેશનો જ નહિ પણ સ્વતંત્ર
શ્રી નેમચંદ મેઘજીભાઇ ગાલા ભારતનો પણ અમૂલ્ય વારસો છે.
શ્રી ગાંગજીભાઈ શેઠીયા તમિળ દેશમાં ભાગ્યે જ કોઈ એવું ઘર હશે જ્યાં સુબ્રહ્મણ્ય
શ્રીમતી કુસુમબહેન નરેન્દ્રભાઇ ભાલ ભારતીની છબિ ન હોય.
શ્રી વી. આર. ઘેલાણી તમિળ ચિત્રપટોમાં ઘરોના દશ્યોમાં ભારતીની છબિ અચૂક જોવા
શ્રી નટુભાઈ પટેલ મળે.
શ્રીમતી જયાબહેન ટોકરશી વીરા ભારતીના જીવનકાળ દરમ્યાન આઝાદ ભારતનું સપનું સાકાર ના થયું, એક સ્વપ્નદાની અદાથી ભારતીએ એક કાવ્યમાં ગાયું:
કૉ-ઓપ્ટ સભ્યોઃ શ્રી જયંતીલાલ પોપટલાલ શાહ હે પ્રભુ ! આઝાદીના પાકને
શ્રીમતી રમાબેન જયસુખભાઈ વોરા સિંચ્યા અમ આંસૂથી,
શ્રી શૈલેશભાઈ હિંમતલાલ કોઠારી સૂકાવા દઈએ એને હવે?
શ્રીમતી રમાબેન વિનોદભાઇ મહેતા આ તારી કેવી કરુક્યા?
કુ. યશોમતીબહેન શાહ પ્રાણ નીચોવી-પીલી કાઢેલા ધૃતથી રાખ્યો પ્રજવલિત દીપ
પર્યુષણ વ્યાખ્યાનમાળા આઝાદીનો 'હવે ઓલવવા દઈએ?
સંઘના ઉપક્રમે પર્યુષણ વ્યાખ્યાનમાળા શનિવાર, તા. અમે ખોઈ નાખેલું અણમોલ મોતી
૩૦મી ઓગસ્ટ ૧૯૯૭થી શનિવાર, તા. ૬ઠ્ઠી સપ્ટેમ્બર ૧૯૯૭ ગયું જડી અમને,
સુધી એમ આઠ દિવસ માટે રોજ સવારે ૮-૩૦ થી ૧૦-૩૦ સુધી એને ફરી એકવાર હવે ગુમાવીએ?
બિરલા ક્રીડા કેન્દ્ર (ચોપાટી)માં ડૉ. રમણલાલ ચી. શાહના ગુમાવી શકાય?
પ્રમુખપદે યોજવામાં આવી છે. રોજ બે વ્યાખ્યાનો રહેશે તથા જીવનભર ઝઝૂમનાર એક શૂરવીર યોદ્ધાનો નાની વયે માત્ર ૩૯મે | ૭-૩૦ થી ૮-૩૦ સુધી ભક્તિસંગીત રહેશે. વર્ષે દેહાંત થયો.
આ વ્યાખ્યાનમાળાનો વિગતવાર કાર્યક્રમ હવે પછીના ભારતી તમિળ-પ્રજા, ભારતવાસીઓના હૈયામાં ધબકે છે, શ્વસે | અંકમાં પ્રગટ કરવામાં આવશે.
સર્વને પધારવા વિનંતી છે. ભારતીને જય ભારતી:
મંત્રીઓ
માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંધી મુદ્રક, પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪00 008. ફિોન : ૩૮૨૦૨૯૬, મુદ્રણસ્થાન : રિલાયન્સ ઓફસેટ પ્રિન્ટર્સ, ૧૮, ખડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૮. લેસરટાઈપસેટિંગ મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨,
Page #77
--------------------------------------------------------------------------
________________
Licence to post without prepayment No. 37 વર્ષ: (૫૦) + ૮૦અંક: ૮૦
• તા. ૧૬-૮-૯૭૦
Regd. No. MH / MBI-South / 54 / 97 ૦૦૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર૦૦૦
પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯:૫૦ વર્ષ૦૦૦ વાર્ષિક લવાજમ રૂ. ૮૦
તંત્રી રમણલાલ ચી. શાહ
न य वुग्गहियं कह कहेज्जा
--ભગવાન મહાવીર (વિગ્રહ કરાવનારી વાત ન કહેવી)
ભગવાન મહાવીરે અઢી હજાર વર્ષ પહેલાં કહેલું આ વચન ભિખુનાં જે જુદાં જુદાં લક્ષણો આ ગાળામાં આપ્યાં છે તેમાંથી વર્તમાન જગતમાં જ્યારે દુનિયાભરની વાતો એક ખૂણામાંથી બીજા પ્રથમ લક્ષણ વિશે અહીં આપણે વિચાર કરીશું. ખૂણામાં ઘડીકમાં પહોંચી જઈને લોકોને ભડકાવી દે છે અને હિંસાત્મક આમ તો મનુષ્યનો સ્વભાવ બધે જ સરખો છે, છતાં કેટલાંક અથડામણોમાં પરિણમે છે ત્યારે કેટલું બધું ઉપયોગી જણાય છે ! કદંબો. કેટલાક સમાજ, કેટલીક જાતિ કે પ્રજાની ખાસિયતમાં ટેલિકોન, ફેક્સઇ-મેઇલ, ઈન્ટરનેટ, ટી.વી., વિડીયો વગેરે નિંદારસનું પ્રમાણ અને કલેશ કંકાસનું વાતાવરણ વધુ રહે છે. બીજાની આધુનિક માધ્યમો દ્વારા માત્ર ખબર જ નહિ, જીવંત દશ્યો પણ ધરતીનો જરાક નબળી વાત જાણવા મળતાં તરત તેનો પ્રચાર થઈ જાય છે. બીજા છેડે થોડી વારમાં પહોંચાડી દેવાય છે ત્યારે વિગ્રહનાં નિમિત્તો કેટલીક વાર કોઇ વ્યક્તિ કે કટુંબને વગોવવા માટે વાતો ઉપજાવી ઘણાં ઊભાં થાય છે. કુટુંબથી માંડીને જાતિ, સમાજ કે રાષ્ટ્ર રાષ્ટ્ર વચ્ચે
કાઢવામાં આવે છે. મિથ્યાભિમાન, દ્વેષ અને ઇર્ષા અથવા વેર લેવાની અવારનવાર થતાં છમકલાં આ વાતની સાક્ષી પૂરશે.
વૃત્તિ એટલી પ્રબળ હોય છે કે વાતનું વતેસર કરતાં તેઓ અચકાતાં લોકશાહીમાં વાણી સ્વાતંત્ર્યને નામે લખવા-બોલવામાં ઘણી છૂટ નથી. લેવાય છે. અસત્ય કથનને કોઈ અટકાવી શકતું નથી. હિસા પ્રેરે એવાં બિલાડીના પેટમાં જેમ ખીર નટકે તેમ કેટલીક વ્યક્તિઓના પેટમાં ઇરાદાપૂર્વકનાં જાહેર ઉદ્બોધનો થતાં રહે છે. પત્રકારો સમક્ષ જુદ જુદે વાત ન ટકે. જરાક કોઇકની કંઇક વાત જાણવા મળે કે તરત ‘હૈં, તમે વખતે ઊલટસુલટી નિવેદનો થાય છે. બોલેલું ફરી જવાય છે. આવી સાંભળ્યું....' એમ કહીને ઘેર ઘેર એવી વાતોને પહોંચતી કરનારો વર્ગ પરિસ્થિતિ સમગ્ર જગતમાં પ્રવર્તે છે. એવે વખતે વાણી ૫રનો સંયમ દરેક સમાજમાં હોય છે. કેમ, શું છે કંઈ જાણવા જેવું ?” “શી નવાજૂની કેટલો બધો ઉપયોગી લાગે છે ! એ સંયમમાં પણ બીજાને હાનિ પહોંચાડે છે ?' ઇત્યાદિ પ્રશ્નો પૂછનારામાંના કેટલાક માત્ર પૂછવા ખાતર જપૂછે. એવી વાત તો ન કહેવામાં જ કેટલું બધું ડાપણ રહેલું છે. અન્યની છે. વાત કરવાની એ એક શૈલી છે. પરંતુ કેટલાક માણસોદુષ્ટ આશયથી ગત વાતો પ્રગટ કરી દેવાથી કેટલા બધા અનર્થો થાય છે તે તો સૌ જાણી જ એવું નવું નવું જાણવાની કોશિષ કરે છે અને બીજાને હલકા પાડવામાં, સમજી શકે એમ છે. સામાજિક સુખ-શાંતિ માટે ઉપયોગી આ વાત ખરાબ ચીતરવામાં, લડાવી મારવામાં એનો ઉપયોગ કરે છે. કોઈના નૈતિક, ધાર્મિક અને આધ્યાત્મિક દષ્ટિએ પણ એટલી જ ઉપયોગી છે. ઉત્કર્ષની કે ઉત્તમ સિદ્ધિઓની વાત સાંભળવામાં એમને રસ પડતો ભગવાનનાં વચનોમાં ત્રિકાલિક સત્ય રહેલું હોય છે.
નથી, પણ કોઈકની ખરાબ વાત સાંભળતાં જ તેઓ રાજી રાજી થઈ ' ભગવાન મહાવીરે આ બાબત ભિખુ અર્થાત્ સાધુના એક લક્ષણ જાય છે. પોતાના કહેવાથી જો ક્યાંક લડાઈ-ઝઘડો થાયતો ઊભા ઊભા, તરીકે વર્ણવી છે, પરંતુ વ્યવહારજગતમાં પણ એ એટલી જ ઉપયોગી મનમાં મલકાતા તમાશો જોવાનો નિકૃષ્ટ આનંદ તેઓ અનુભવે છે.
કેટલાક ડરપોક માણસો પોતાની સલામતી ખાતર પ્રગટપણે પોતે દસવૈકાલિક સૂત્રમાં કહ્યું છે:
વાત કરતાં અચકાય છે, પરંતુ કોઇકને નનામો પત્ર લખીને, બનાવટી न य वुग्गहियं कहं कहेज्जा . ફોન કરીને, ખોટા નામે ચર્ચાપત્રો કે નિવેદનો લખીને કે પીળી
પત્રિકાઓ બહાર પાડીને બીજાને લડાઈ મારવાનો પ્રચ્છન્ન આનંદ માણે न य कुप्पे निहुइंदिये पसंते ।
છે. આધુનિક સમયમાં તો ફોટોગ્રાફીની વૈજ્ઞાનિક કરામતો દ્વારા ખોટાં संजमधुवजोगजुत्ते उवसंते
ચિત્રો ઊભાં કરીને પણ બીજાને વગોવવાની તક ઝડપી શકાય છે.
કેટલાક દુભાયેલા, દુણાયેલા, ન ફાવેલા, હતાશ થયેલા કે સ્વભાવથી अविहेडए जे स भिक्खू ॥ .
જ એવી કુટિલતા ધરાવનારા માણસોનું જીવનસ્વપ્ન જ ગુણમત્સરનું (જે વિગ્રહ કરાવનારી વાત નથી કહેતા, જે ક્રોધ નથી કરતા, જે હોય છે. મોટી લીટીને ભૂંસીને નાની ન કરે ત્યાં સુધી એમને જંપ વળતો ઇન્દ્રિયોને વશ રાખે છે, જે સંયમમાં ધ્રુવયોગી છે, જે ઉપશાંત છે તથા નથી. તેમની પાસે સાધ્યની શુદ્ધિ નથી હોતી તેમ સાધનની શુદ્ધિ પણ જે તિરસ્કાર નથી કરતા તે ભિક્ષુ છે.).
નથી હોતી.
Page #78
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮-૯૭,
દ છે. દ્રૌપદીના
ચઢ કરાવ્યું હતું
. એવાં કેટલાંક
‘રો કાળા જ
વ્યાત્મિક સાધના
આ કળિકાળમાં તો ચારે બાજુ વિગ્રહની વાતો એક નહિ તો અન્ય વર્તમાન જગતમાં સમાચાર માધ્યમો બહુ વધ્યાં છે. પ્રકારે ચાલતી જ રહે છે. એમાં કેટલીયે વાર બીજા દ્વારા કહેવાતી અંગત Investigating Journalismની એક પ્રથા પડવા માંડી છે. વાતો મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. રાજકારણમાં એકબીજાને પોતાના પત્રકારો, ખબરપત્રીઓ, સંદેશવાહકોને મોકલીને સ્થળ પરની ચડાવવા કરતાં એકબીજાને પાડવાની પ્રવૃત્તિ વિશેષ બને છે અને એમાં જાતતપાસ કરાવવા પ્રયત્ન કરે છે. કેટલાયની મુલાકાતો લેવાય છે. સાચી ખોટી વાતોનો અવળો પ્રચાર મહત્ત્વનો ભાગ ભજવી જાય છે. ફોટોગ્રાફો બતાવાય છે અને એમ એક ઘટનાને ચંગાવવામાં અાવે છે. કંઈક કૌભાંડોમાં સંડોવાયેલા માણસો પોતાને માથે આપત્તિ આવતાં જ્યાં સુધી ન્યાય અપાવવાની કે સત્યની ખોજની વાત છે ત્યાં સુધી એને બીજાની વાતો પણ ખુલ્લી કરી દેવાની ધમકી આપે છે. પ્રસંગ આવ્યે કદાચ બરાબર કોઈ ગણી શકે, પણ જ્યાં આશય દુષ્ટ હોય ત્યાં તેનું એવી વાતો ખુલ્લી કરીને બીજાને લડાવી મારે છે. '
પરિણામ ભયંકર આવ્યા વિના રહેતું નથી. ક્યારેક એક ખોટો શબ્દ ઉચ્ચારાઇ જાય છે અને કોઈકની સાથે ન્યાય આપવા માટે ન્યાયાલયો દ્વારા કરાતી કાર્યવાહી દરમિયાન પોતાને અથવા બે પક્ષો વચ્ચે સામસામે સંઘર્ષ શરૂ થાય છે. મુખમાંથી કહવા પડતા સાચા વાતાના સદભ એક જુદા જ પ્રકારનો છે. ત્યાં બાજાન અજાણતાં નીકળી ગયેલો એક અપશબ્દ પણ વાતને મારામારી સુધી નુકસાન પહોચાડવાના નહિ, પછી કાવવાહામા સહાય કરવાના આશય
પહોંચાડી દે છે. દ્રૌપદીના થોડાક શબ્દોએ-આંધળાનાં છોકરા આંધળાં હોય છે. ત્યાં કર્તવ્યરૂપ કરાતું સત્યકથન સામાજિક દષ્ટિએ ઇષ્ટ ગણાય - -એટલા શબ્દોએ મહાભારતનું યુદ્ધ કરાવ્યું હતું.
છે. ઈરાદાપૂર્વક દ્વેષથી કે અન્યાયની બુદ્ધિથી કરાતું સત્યકથન કે માણસનાં ખોટાં આચરણો વિવિધ પ્રકારનાં હોય છે. એવાં કેટલાંક અસત્યકથન અનુમોદનીય કે અનુકરણીય ન ગણાય. એવે પ્રસંગે પણ આચરણો ક્યારેક મઢતાને લીધે થઇ જાય છે. કેટલાંક ખોટા કાર્યો પોતે આધ્યાત્મિક સાધનાના પંથે આગળ વધેલા મહાત્માઓનું વલણ તો રસ લઈને કરે છે, કેટલાંક આચરણો અનિચ્છાએ ખરાબ સોબતને લીધે ભિપ્રકારનું જ રહેવાનું તેમને કરવાં પડે છે. કેટલાંક કૃત્યો બીજાના આગ્રહને વશ થઈ કરવાં
કોઇક દલીલ કરે કે બીજાની વાતને પ્રગટ ન કરવાનું વલણ પડે છે. ચોરી, ખન. પરસ્ત્રીગમન વેપાર ધંધામાં ઘાલમેલ કરવી દગો અપનાવવામાં આવે તો શું સમાજમાં આવી રીતે પાપાચરણને દેવો, લાંચરૂશ્વત લેવી-આપવી વગેરે પ્રકારનાં નિંદનીય કાર્યો
છાવરવાથી પાપાચરણ વધે નહિ? ઊલટું તે પ્રગટ કરવાથી લોકો તેમ માણસથી જ્યારે કાં તો હેતુપૂર્વક અને કાં તો અનિચ્છાએ કે અજાણતાં
કરતાં અટકે. પરંતુ અહીં આશય પાપાચરણને છાવરવાનો નથી. થઈ જાય છે ત્યારે તેની લોકોને ખબર ન પડે એમ તે ઇચ્છે છે. પરંતુ
આશય છે વિગ્રહ કરાવનારી વાતોને ટાળવાનો. એટલે વ્યક્તિએ પોતે આવી વાતોના કોઈક ને કોઈક સાક્ષી હોય છે. એવા કેટલાક સાક્ષીઓ
બંને બાજુ તપાસીને પોતાનો નિર્ણય લેવાનો છે. દરેક પ્રસંગની આવી વાતનો પૂરો ગેરલાભ ઉઠાવવા પ્રયત્નશીલ થાય છે, પરિણામે
ગુણવત્તા અને મર્યાદા જુદી જુદી રહેવાની.
- ભગવાન મહાવીરે આ શિખામણ ખાસ તો સાધુઓ માટે આપી વિગ્રહનાં બીજ વવાય છે, અથવા શરૂ થયેલો વિગ્રહ વધારે જામે છે.
છે, કારણ કે સંત મહાત્માઓનું કોઇપણ સમાજમાં વિશિષ્ટ કોટિનું વ્યવહારજગતમાં આવી વાતોની ક્રિયાપ્રતિક્રિયા ચાલે છે. તમે સ્થાન હોય છે. એમના માર્ગદર્શન માટે, એમની સલાહ લેવા કેટલાયે કોઈની ખાનગી વાત છતી કરી દો તો એ તમારી ગુપ્ત વાત જાહેર કરી લોકો આવે છે. એમનો ઉપદેશ ઝીલવા ભક્તો તત્પર હોય છે. દે છે. તમે કોઈકને માથે ચોરીછિનાળીનો ખોટો આક્ષેપ મૂકો, તો એ એમનામાં વિશ્વાસ બેસતાં કેટલાંક સ્ત્રીપુરુષો પોતાના અંગત જીવનની તમારે માટે એથી પણ વધુ ખરાબ આક્ષેપો ચાલુ કરે છે. આમ વાત સમસ્યાઓ કહે છે અને એ માટે સલાહ, આશીર્વાદ ઇત્યાદિ ઇચ્છે છે. વધતી જાય છે અને વેરવૈમનસ્યનાં બીજ ઊંડા વવાતાં જાય છે. સામાન્ય રીતે કેટલાયે માણસોને જીવનમાં કંઈક ને કંઈક નાની મોટી
દુનિયામાં શો તોના પણ વધતા જાય છેસમસ્યા રહે છે. પતિ-પત્ની વચ્ચે, સાસુ-વહુ વચ્ચે, પિતા-પુત્ર વચ્ચે, એમાં કેટલીક વાર ત્રીજું રાષ્ટ્ર જ ભાગ ભજવે છે. તે એક રાષ્ટ્રની ગુપ્ત’ ભાઈ
ની ભાઈ-ભાઈ વચ્ચે, ધંધામાં ભાગીદારો વચ્ચે અણબનાવ થાય છે અને વાતને પ્રગટ કરી દે છે અથવા અધૂરી વાતને વિકૃત સ્વરૂપે રજૂ કરે છે
સમસ્યાઓ સર્જાય છે. ધંધામાં નુકસાની થવી કે દેવાળું કાઢવું, જુગાર, અને બીજા રાષ્ટ્રને ચડાવે છે. આ બધું કામ પોતાના એજન્ટો દ્વારા એવી
ન કે વેશ્યાના કે બંનેના રવાડે ચડેલો પુત્ર, દગાખોર મિત્ર, નિઃસંતાનત્વ, ચાલાકીપૂર્વક થાય છે કે ઘણાં વખત સુધી દુનિયાને એની ખબર પડતી
અસાધ્ય બિમારી, મૃત્યુનો ભય, ગુપ્ત રોગો વગેરે જાતજાતની અંગત
મુશ્કેલીઓની વાત માણસો સાધુસંતોને કહે છે. ખ્રિસ્તી ધર્મમાં તો નથી.
પાપના એકરાર માટે confessions કરવાની પ્રથા છે. જૈન, હિંદુ, કોઈપણ રાષ્ટ્રની ગુપ્તતમ બાબત હોય તો તે એના સંરક્ષણને લગતી બૌદ્ધ વગેરે ધર્મમાં પણ પાપની કબૂલાત કરી આલોચના, પ્રાયશ્ચિત છે. બીજા રાષ્ટ્રના માણસોને ફોડી, તેમના દ્વારા છાની રીતે સંરક્ષણની વગેરે લેવાની પ્રથા છે. એ રીતે સાધુસંતો કેટલાયે લોકોની એમના જ બાબતો વિશેની ગુપ્ત માહિતી મેળવવા માટેની હિલચાલ પડોશી રાષ્ટ્રો મુખેથી સાંભળેલી ગુપ્ત વાતોથી માહિતગાર હોય છે. આવી વાતો લોકો કરતાં રહે છે. દરેક કાળે દરેક પ્રદેશ કોઈક તો એવા લાલચુ માણસો પૂરા વિશ્વાસ અને શ્રદ્ધા સાથે એમને કહે છે. લોકોને ખાતરી છે કે રહેવાના કેજે ઘન, સત્તા વગેરેના મોટાં પ્રલોભનોથી ખેંચાઈને પોતાના સાધુસંત પાસેથી પોતાની વાત ક્યાંય નહિ જાય. સંત એ કે જેમના જ રાષ્ટ્રની સંરક્ષણને લગતી ગમ માહિતી જો પોતાને પ્રાપ્ત થતી હોય તો પેટમાં આવી કેટલીયે વાતો સમાયેલી હોય અને છતાં તે વિશે એક શબ્દ તે પડોશી કે અન્ય રાષ્ટ્રને પહોંચાડી દે છે. એથી વિગ્રહની પરિસ્થિતિ પણ તેઓ ક્યાંય ઉચ્ચારતા ન હોય. જરા સરખી ગંધ પણ કોઈને તેઓ નિમય છે. એવા દેશદ્રોહીઓ પકડાય છે ત્યારે તેમને ફાંસી સુધીની આવવાદે નહિ. મહાન સંતો તો તે કે જેઓ પોતાનો કોઈ વિશ્વાસુ ભક્ત. સજા થાય છે, પરંતુ લાલચ આગળ એવા પરિણામનો વિચાર એમને વિપરીત થઈ ગયો હોય, આજ્ઞામાં ન હોય, નિદક બની ગયો હોય, આવતો નથી.
શત્રુતા દાખવતો હોય તો પણ એણે કરેલી ગુપ્ત કબૂલાતની વાત પ્રગટ એક પ્રશ્ન એવો ઊભો થશે કે બીજાની વાત કહી દેવાનું માંડી ન કરી દે. પોતાની આગળ પોતાના અંગત પાપોની કબૂલાત વાળીએ તો પછી શું સત્યની ખોજ ન કરવી? આ પ્રશ્નને માત્ર એક જ કરનારાઓ સાથે વૈમનસ્ય થાય ત્યારે પણ તેઓ પોતાના મુખમાંથી દષ્ટિબિંદુથી જોવાથી વિષયને ન્યાય નહિ મળી શકે. સત્યની ખોજ પોતે એટલું પણ એમને ન કહે કે તમારા પાપની વાત હું જાણું છું એટલી તો જ સાચી હોવી જોઈએ અને સાચી રીતે થવી જોઈએ એમ કોઈક કહેશે: ખબર છે કે નહિ? તમારી ચોટલી મારા હાથમાં છે એનો ડર રાખશો કે તો વળી કોઈક એમ કહેશે કે એવી ખોજથી સત્ય મળશે જ એની શી નહિ ?' તેઓ તો મૌન સેવવામાં જ પોતાની કર્તવ્યપરાયણતા અને ખાતરી અને જે મળ્યું તે સત્ય જ છે એવી ખાતરી પણ કોણ આપી શકે? સાચી ધાર્મિકતા સમજે છે.
Page #79
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮૯૭
પ્રબુદ્ધ જીવન
કેટલાક સાધુઓ પોતાના ઉત્થાપકનો બદલો લેવાના આશયથી, શ્રદ્ધાને ડગમગાવવા ઉપરાંત એમની અપકીર્તિ થવા લાગે છે. સામાન્ય પોતાની નિદાના પ્રતિકાર રૂપે કે અન્ય કોઈ પ્રયોજનથી તેની ગુપ્ત વાત માણસો કરતાં સાધુની અપકીર્તિની વાત જલદી પ્રસરે છે, કારણ કે પ્રગટ કરી દે છે. એથી તાત્કાલિક પોતાનો બચાવ થાય છે. સામાન્ય એમને જાણનારો અને એમના વિશે રસ ધરાવનારો વર્ગ વિશાળ હોય -કોટિના સાધુઓ બીજાની ગુપ્ત વાતને જાહેર કરી દે છે, પરન્તુ મહાન છે. એટલે અપકીર્તિ જીરવવાનું કામ ઘણું કપરું બની જાય છે. સાધુનું સંતો તો પોતાના ઉપર મારશાન્તિક ઉપસર્ગ થાય તો પણ તેવી વાત નામ તો બગડે છે, પણ એથી આગળ વધતાં ક્યારેક સાધુ ઉપર જ વિશે મુખમાંથી એક શબ્દ પણ ઉચ્ચારતા નથી. તેઓ સહર્ષ મૃત્યુ પ્રતિકાર રૂપે ચારિત્ર્યનો ખોટો આક્ષેપ થાય છે. બીજાએ વિશ્વાસ .
સ્વીકારી લે છે, પણ દુશ્મને વિશ્વાસ રાખી કહેલી ગુપ્ત વાતને જાહેર રાખીને કહેલી વાત જાહેર કરી દેવાથી સાધુની પોતાની બદનામી થાય નથી કરતા. એક વખત વચન આપ્યું હોય કે પોતે એ વાત બીજા કોઈને છે. આ એક મોટું ભયસ્થાન રહે છે. કહેશે નહિ, તો કસોટી થાય ત્યારે પ્રાણ જવા દે, પણ આપેલા વચનને બીજાની વાત કહી દેવાથી પોતે કલેશ કંકાશના, સંઘર્ષનાં, અરે, ન જવા દે.
કેટલીક વાર તો કોઈકની હત્યા પણ નિમિત્ત બને છે. હિંસા કરવામેતારજ મુનિની વાત તો એથી પણ આગળ જાય છે. સોનીને ત્યાં કરાવવા માટે તેઓ દોષિત ઠરે છે. એવી વાત કહેતી વખતે પણ પોતાના પોતે વહોરવા જાય છે ત્યારે સોનીએ બનાવેલા સોનાના જવના દાણા ચિત્તમાં એકાન્ત હિતદષ્ટિ હોય એવું જવલ્લે જ બને છે. એ વખતે સાચા માનીને પક્ષી ખાઈને ઊડી જાય છે, ત્યારે પોતાના પર ચોરીનો પોતાના શુભ અધ્યવસાયો પણ દૂષિત થાય છે. કેટલીક વાર વાત કહેતી આરોપ આવતાં મુનિ સોનીના હાથે મરવાનું પસંદ કરે છે, પણ સાચી વખતે અથવા કહ્યા પછી તેનું સમર્થન કરતી વખતે મૃષાવાદનો કે વાત કહી પક્ષીની હત્યાના નિમિત્ત બનતા નથી. ભગવાન મહાવીરના પાપાચારનો આશ્રય લેવાઇ જાય છે. ક્યારેક સત્ય પણ અપ્રિય કે કઠોર કાનમાં પણ વાત ન કહેવા માટે ખીલા ઠોકાયા હતા ને?
રીતે બોલવાનો પ્રસંગ આવે છે. સાચી સાધુતા માટે એ પણ ઇષ્ટ નથી. જે સાધુમહારાજો પોતે જાણતા હોય તેવી કોઇની અંગત વાત જાહેર જુદા જુદા ધર્મના સાધુઓ વચ્ચે, એકબીજાનો ઉત્કર્ષ ન ખમાવાને કરી દે છે તેઓ પછી લોકોના વિશ્વાસને પાત્ર રહેતા નથી. લોકોમાં કારણે, તેજોદ્વેષથી કે ધમઢષની બુદ્ધિથી સાચી ખોટી વાતોનો પ્રચાર વિશ્વાસને પાત્ર સૌથી મોટું સ્થાન હોય તો તે સાધુભગવંતોનું છે. તેમનાં થાય છે. કાદવ ઉછાળવાની આવી પ્રવૃત્તિથી તેઓને જ નુકશાન થાય સલાહસૂચન કે માર્ગદર્શન માટે અનેક લોકો ત્યારે જ આવે છે કે જ્યારે છે. કેટલીક વાર એક જ ધર્મમાં પણ જુદા જુદા સંપ્રદાયના કે જૂથના એમને ખાતરી હોય છે, કે પોતાની વાત ક્યાંય જશે નહિ અને સાચી સાધુઓ વચ્ચે મત્સરમેલી વાતોનો પ્રચાર થાય છે અને વૈમનસ્ય વધે સલાહ મળશે. સાધુ મહારાજ પક્ષપાત, અન્યાય ઇત્યાદિ નહિ કરે છે. ભક્તો પણ તેમની નબળાઇ પારખી જાય છે. વસ્તુતઃ આવીવાતોથી અથવા ગુપ્ત વાત જાણીને પછીથી આર્થિક, માનસિક કે શારીરિક શોષણ સામાજિક દષ્ટિએ તેમજ આધ્યાત્મિક દષ્ટિએ પોતાનું જ અહિત થાય નહિ કરે. બીજાની ગુપ્ત વાત જાહેર કરી દેનારા સાધુઓ ભક્તોની છે. નજરમાં હલકા પડે છે અને કાળક્રમે પોતાની સાધુતા પણ ગુમાવવા અધ્યાત્મમાર્ગના સાધકે તો બીજાની આવી વાતો સાંભળવાનું લાગે છે.
ટાળવું જોઈએ અને સાંભળેલી વાતોનો પ્રચાર કરવાથી દૂર રહેવું સાધુસંતો બીજાની ગુહ્ય વાતને જો પ્રગટ કરી દે તો એનાં એમને જોઈએ. મા સર્વાગ સાધનમ્ | પોતાને જ કેટલાંક વિષમ પરિણામ ભોગવવામાં આવે છે. લોકોની
| રમણલાલ ચી. શાહ
૧૪ ગુણસ્થાનો અને ૧૪ સ્વપ્નો
|| ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા
ભવાટવીમાં ભટકતા જીવે જૈનદર્શન પ્રમાણે જન્મથી માંડી મોક્ષ જૈન દર્શનમાં નિગોદમાંથી નીકળેલા જીવને અત્યંત સ્વલ્પ જ્ઞાન પામે ત્યાં સુધી આત્મવિકાસનાં ચૌદ સોપાનો ચઢવાના હોય છે. ૧૩ હોય છે; જેમ જેમ તેનું અજ્ઞાન દૂર થતું રહે, નષ્ટ થતું જાય, વિલય મા પગથિયે તે કેવળજ્ઞાનદર્શન પામી અનંતસુખાદિનો માલિક બને છે. પામતું જાય તેમ તેમ તે જીવ વિકાસોન્મુખ થાય. એની ચરમસીમા ૧૪ મા પગથિયે ચડ્યા પછી તે સિદ્ધશિલાએ પહોંચે છે. ચૌદના અંકની અજ્ઞાન શૂન્ય થઈ સંપૂર્ણ જ્ઞાન એટલે કે સંપૂર્ણ જ્ઞાનદર્શન પ્રાપ્ત કરે છે. વિશિષ્ટતા જોઈ આગળ વધીએ. ૧૪ની સંખ્યા વિચારણીય છે. જ્ઞાનના જૈનદર્શનમાં આત્માની વિકાસોન્મુખ અવસ્થા ૧૪મા પગથિયે પૂર્ણતા અતિચારો ૧૪, પ્રતિદિન ધારવાના નિયમો ૧૪, ૧૪ ગુણસ્થાનો, પ્રાપ્ત કરે છે. તીર્થંકરની માતો ૧૪ પ્રકાશમાન સ્વપ્નો આવે; જ્યારે ચક્રવર્તીની ૧૪ સ્વપ્નોનાં નામો આ પ્રમાણે છેઃ હાથી, બળદ, સિંહ, માતાને તે ૧૪ સ્વપ્નો ઝાંખા આવે. જૈન ધર્મમાં અશાતાવેદનીયના લક્ષ્મીદેવી, પુષ્પમાળા, ચંદ્ર, સૂર્ય, ધજા, કળશ, પઇસરોવર, પ્રકારો ૧૪, શિષ્ય માટેની ઉપમાઓ ૧૪, સાધુના લિંગો ૧૪, સૃષ્ટિ ક્ષીરસમુદ્ર, દેવવિમાન, રત્નસમૂહ અને ૧૪મું ધૂમાડા વગરનો અનિ. ૧૪ રાજલોકની બનેલી છે. ૧૪પૂર્વો છે. અગ્રણીય પૂર્વની વસ્તુ ૧૪, ૧૪ ગુણસ્થાનોનાં નામ આ પ્રમાણે છે : મિથ્યાત્વ, સાસ્વાદન, ભગવાન મહાવીરની શ્રમણ-સંપદા ૧૪ હજારની, જીવસ્થાનો ૧૪, મિશ્ર, અવિરતિ સમ્યગ્દર્શન, દેશવિરતિ સમ્યગદષ્ટિ, પ્રમત્તસંયત, ૧૪ પૂર્વધારીઓ હોય છે. સમુદ્રમંથન કરતાં ૧૪ રત્નો નીકળ્યાં, અપ્રમત્તસંયત, અપૂર્વકરણ, અનિવૃત્તિ બાદર, સૂક્ષ્મસંપરાય, ચક્રવર્તીને ૧૪ રત્નો હોય છે. જંબુદ્વીપમાં ૧૪ મહાનદીઓ હોય છે. ઉપશાંતમોહ, ક્ષીણમોહ, સયોગીકેવળી, અયોગીકેવલી. .. ૧૪ પલ્યોપમ સ્થિતિવાળા જીવો ૧૪, રત્નપ્રભા પૃથ્વી, અસુરકુમાર' આત્માની અવસ્થા દર્શાવવા માટે ૧૪ પગથિયાની સીડી છે જેનું દેવો, સૌધર્મ ઈશાન દેવો, ૧૪ સાગરોપ સ્થિતિવાળા, ધૂમપ્રભા પૃથ્વી, છેલ્લું પગથિયું સંપૂર્ણજ્ઞાન, કેવળજ્ઞાન છે. આત્મા જેમ જેમ આગળ વધે . લાર્તક દેવો, મહાશુક દેવો, શ્રીકાંત, શ્રીમહિત, શ્રી સૌમનસ, કાપિંચ્છ, છે, ઊંચે ચઢે છે, તેમ તેમ તેની પાપમય પ્રવૃત્તિઓ ઓછી થતી જાય છે. મહેન્દ્ર, મહેન્દ્રકાંત, મહેન્દ્રોત્તરાવર્તસડ દેવો ૧૪૫ખવાડિયે શ્વાસોશ્વાસ ભલે તે ધર્મ તેટલો ન કરતો હોય. પાંચમા પગથિયા પછી પાપમય લે-મૂકે, ૧૪ હજાર વર્ષે આહારની ઇચ્છા થાય, કેટલાક જીવો ૧૪ ભવો પ્રવૃત્તિનો ક્રમિક દૂસ થતો રહે છે અને તે આત્મા ઊંચે ને ઊંચે ચઢે છે. કરી સિદ્ધ બને. જ્ઞાનના અતિચારો ૧૪, ભૂતગ્રામ ૧૪, સ્ત્રીનાં આ બનવું સહેલું નથી. ઊંચે ચઢેલા આત્માનું પતન થઈ ફરી તે ઊંચે આભૂષણો ૧૪.
* ચઢે તેવી શક્યતા નકારી ન શકાય. મોક્ષપદ પ્રાપ્ત કરવાના માર્ગમાં
૧૧, રત્નપ્રભા પૃથ્વી, અસર, ઉપશાંતમોહ, ક્ષીણમાં
દેવો, સૌધર્મ ઇશાન દેવો.
Page #80
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮-૯૭.
વિકાસની દષ્ટિએ આત્મા ક્યાં સુધી પહોંચ્યો છે તે દર્શાવવા જુદી જુદી ૮મું ગુણસ્થાન અપૂર્વકરણ છે. કરણ એટલે ઉત્કૃષ્ટ ક્રિયા અથવા ભૂમિકાઓનો ક્રમ જે શાસ્ત્રકારોએ પ્રતિપાદિત કર્યો છે તેને ગુણસ્થાન અધ્યવસાય. અહીં ચારિત્રમોહનીયનો ઉપશમ કે ક્ષય કરવાનો અપૂર્વ કે ગુણશ્રેણી કહેવાય છે.
' એટલે કે જે પહેલાં ક્યારેય પણ થયો નથી તેવો અધ્યવસાય પ્રાપ્ત થાય આ લેખમાં ૧૪ ગુણસ્થાનોનો સંબંધ ૧૪ મોટાં સ્વપ્નો સાથે છે. આ એક અદ્વિતીય સફળતા છે. જેનું સૂચક ૮મું સ્વ. ધજાનું છે. બતાવવા વિચારણા કરીશું. ૧૪ગુણસ્થાનોમાં પ્રથમ ગુણસ્થાને જે જીવો જ્યારે દુશ્મન ઉપર વિજય મળે છે ત્યારે ધજા ફરકાવવામાં આવે છે. હોય છે જેમને આત્મા, ધર્મ કે પ્રભુની વાણીમાં રસ, રુચિ કે શ્રદ્ધા હોતાં અપૂર્વકરણ જીવનયાત્રામાં ઝળહળતી ફત્તેહનું સૂચક છે. અહીંથી સાધક નથી, તથા તે જીવોના મિથ્યાત્વીને આદિ અંત નથી, ક્યારેય મોક્ષ ઉપશમશ્રેણિ કે ક્ષપકશ્રેણિ એ બેમાંથી ગમે તે એક પર આરૂઢ થાય છે. પામવો સલભ નથી તે જીવો અભવ્ય ગણાય, તેવાં તેનાં કાળા કર્મો છે. ફત્તેહની ધજા ફરકાવે છે. દેરાસરની બહાર જ કાળો હાથી હોઈ શકે છે. અંદર નહીં જ. પ્રથમ સ્વ હાથીનું કાળા કર્મોનું સૂચકદેરાસરની બહાર જ આથી સ્થાન પામે
નવમું ગુણસ્થાન અનિવૃત્તિનાદર છે. અહીં મોહનીય કર્મના બાકી છે. પ્રથમ ગુણસ્થાનક મહામિથ્યાત્વ પ્રચુર કાળાં કર્મોનું સૂચક છે. અને
માં રહેલાં અંશોનો ક્ષય કે ઉપશમ થાય છે. આત્મા વધારે નિર્મળ, વિશુદ્ધ તેથી મિથ્યાત્વરૂપી કાળો હાથી દેરાસરની બહાર રખાય છે અને તે
છે અને તે બને છે. નવમું સ્થાન કળશનું છે. કળશની સ્થાપના વિશુદ્ધિ-નિર્મળતા પ્રમાણે ૧૪ ગરાસ્થાનોમાં સીડીને પ્રથમ પગથિયું મિથ્યાત્વનું છે. દર્શક છે. શુભ ફળસૂચક કળશની સ્થાપના કરાય છે.
બીજું ગુણસ્થાન સાસ્વાદન છે. સમ્યગ્દર્શન પામી ગુણશ્રેણીએ દસમું ગુણસ્થાન સૂક્ષ્મ સંપરાય એટલે કષાયો કે મોહનીય કર્મ ઉપર ચઢેલો આત્મા ક્રોધાદિ તીવ્ર કષાયોનો ઉદય થતાં પાછો પહેલા ઉપશાંત કે ક્ષીણ થતાં હોવાથી આત્મા વધુ વિશુદ્ધ બને છે. દશમું સ્વમ ગુણસ્થાને આવી પડે છે; ત્યારે બીજા ગુણસ્થાને ક્ષણવાર અટકે છે. પાસરોવરનું છે. આ સરોવરમાં અત્યંત વિશુદ્ધ શ્વેત કમળો હોય છે, તત્ત્વના કંઈક આસ્વાદનથી આને સાસ્વાદન કહે છે. તેવી રીતે બળદનું તે રીતે બંનેમાં સરખાપણું દર્શાવી શકાય. પuસરોવરમાં શ્વેત કમળ સ્વમ બીજા ક્રમે છે. બળદ પણ ખાધેલો ખોરાક ફરી પાછો વાગોળતાં વિશુદ્ધિદર્શક તેમજ ગુણસ્થાનક પણ આત્મવિકાસની શુદ્ધિ પ્રદર્શક છે. આસ્વાદ લે છે.
૧૧મું ગુણસ્થાન ઉપશાંત મોહનું છે. મોહનીય કર્મની બાકી રહેલી - ત્રીજું ગુણસ્થાન મિશ્ર છે. મિથ્યાત્વમાંથી નીકળી ઉંચે ચઢતો જીવ
પ્રકૃતિઓ અત્રે શાંત થાય છે. જેમણે ઉપશમ શ્રેણિ માંડી છે એવા સમ્યગ્દર્શન પામતાં પહેલાં મનોમંથનવાળી મિથ્યાત્વ અને તે
આત્માઓ માટેનું જ આ ગુણસ્થાન છે. અહીંથી જો તેવા આત્મા પડે તો સમ્યગ્દર્શનની મિશ્ર ભૂમિકા પ્રાપ્ત કરે છે. તેવી રીતે સિંહની બે ભૂમિકા
પહેલા ગુણસ્થાને પણ પહોંચી જાય છે. પતનનું આ ગુણસ્થાન છે. છે. ભૂખ લાગે ત્યારે જ જીવ મારે અને પેટ ભરેલું હોય ત્યારે તેના શરીર પર નાનું સસલું કૂદાકૂદ કરે તો પણ તેને ન મારે, સિંહ મારે પણ ખરો
5 અગિયારમું સ્વપ્ર ક્ષીરસમુદ્રનું છે. સમુદ્રના તોફાનમાં જો અટવાઈ અને ન પણ મારે. મિશ્ર પ્રકૃતિ બંનેમાં રહી છે. ગુણસ્થાન તથા સિંહ.
જવાય તો ડૂબી જવાય; સ્થિરતા તથા શૈર્ય હોય તો તેમાં રહેલાં રત્નોની આ પ્રથમ ત્રણ સ્વમો પશુનાં છે. તેવી રીતે પ્રથમ ત્રણ ગુણસ્થાનો
પ્રાપ્તિ પણ થઈ શકે છે. ક્રમિક વિકાસમાં પશુતુલ્ય કક્ષાનાં છે.
૧૨મું ગુણસ્થાન ક્ષીણ મોહનું છે. અહીં રહેતો જીવ મોહનીય ચોથું ગુણસ્થાન અવિરતિ સમ્યગુદષ્ટિ છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિ કર્મની બધી જ પ્રકૃતિઓનો ક્ષય કરે છે. 'પછી આત્માનું આ ગુણસ્થાન છે. ચોથું સ્વપ્ર લક્ષ્મી દેવીનું છે. અહીંથી અહીંથી જીવને અંતરમુહર્તમાં કેવળજ્ઞાનની પ્રાપ્તિની શક્યતા આત્મવિકાસ થાય છે. ચોથા સ્વમમાં જે લક્ષ્મી દેવી છે તે લક્ષ્મી બે રહેલી છે. જીવ ઉર્ધ્વગમન કરવા તત્પર હોઈ શકે છે, તેથી આ પ્રકારની છે. અશુભ માર્ગ પણ તેનો વ્યય થાય, શુભ માર્ગ પણ થાય. ગુણસ્થાનની સમકક્ષ ૧૨મું સ્વમ જેને આપણે દેવવિમાન કહીએ છીએ. શુભ માર્ગની લક્ષ્મીરૂપી આ ચોથું સમજવું, સમ્યગ્દર્શન શુભ કમીના વિમાન ઊંચે જ આકાશમાં હોય છે તેથી બંનેમાં આ સામ્ય રહેલું છે. ઉદયને સૂચવે છે. કલ્યાણકારી લક્ષ્મી વિકાસના માર્ગે હરણફાળ ભરાવે
ગુણસ્થાન તેમજ આ સ્વપ્ર ઉપરની ગતિસૂચક છે. કેવું અજબનું સામ્ય છે. લક્ષ્મીદેવી તથા ચોથું ગુણસ્થાન શુભ સૂચક છે.
૧૩મું ગુણસ્થાન સયોગીકેવળી છે. અહીં રહેલો જીવ ચારે પાંચમું ગુણસ્થાનક દેશવિરતિ સમ્યગ્દષ્ટિ છે. અહીં આત્મા
ઘનઘાતિ કર્મોનો ક્ષય કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કરે છે. પરંતુ તે જીવને ચાર સમ્યગ્દષ્ટિપૂર્વક વ્રતાદિનું અંશતઃ પાલન કરે છે. પાચમુ સ્વમ અઘાતિ કર્મો ભોગવવાના બાકી છે. એટલે મન, વચન, કાયાના યોગો પુષ્પમાળાનું છે. પુષ્પની માળા સુવાસ આપે છે, થોડા સમય પછી
બાકી હોવાથી તે સયોગી કહેવાય છે. તેરમું.સ્વપ્ર રત્નના સમૂહનું છે. કરમાઈ પણ જાય છે. તેવી રીતે દેશવિરતિ જીવ કરમાતા પુષ્પની
જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી ત્રણે રત્નત્રયી મેળવી હોવાથી રત્નના સુવાસની જેમ ગંતવ્ય સ્થાન મોશે પહોંચી શકતો નથી. અહીંથી આગળ ?
સમૂહનું આ સ્વપ્ર યથાર્થતા પ્રાપ્ત કરે છે. જવાનું રોકાઈ જાય છે, કારણ કે સર્વવિરતિ વિના મોક્ષ નથી.
અયોગી કેવળી ગુણસ્થાન ૧૪મું છેલ્લું ગુણસ્થાન છે. જીવ ચારે છઠ્ઠ ગુણસ્થાન પ્રમત્તસંવત. જીવ ત્યાગ વૈરાગ્યમાં દઢ બનેલો
અઘાતિ કર્મોનો પણ ક્ષય કરી મોક્ષપદ પ્રાપ્ત કરે છે. અહીં જીવ મહાવ્રતરૂપી સર્વવિરતિ પ્રાપ્ત કરે છે; પરંતુ ક્યારેક તેનાથી પ્રમાદ થઇ
યોગરહિત અને કેવળજ્ઞાન સહિત હોવાથી અયોગી કેવળી કહેવાય છે. જાય. આની તુલનામાં છઠ્ઠું સ્વપ્ર ચંદ્રનું. ચંદ્રમાં કલંક છે. તેવી રીતે આ
તેની સાથે રહેલું સમકક્ષ સ્વમ ધૂમાડા વગરના ઉર્ધ્વગામી અગ્નિનું છે, ગુણસ્થાને પહોંચેલા જીવના જીવનમાં ક્યાંક ક્યાંક ક્યારેક ક્યારેક
અગ્નિ પણ ઉર્ધ્વગતિ કરનાર છે; તેમજ આ ગુણસ્થાને રહેલો જીવ પ્રમાદરૂપી કલંક દષ્ટિપથમાં આવે છે. પ્રમાદરૂપી કલંક આ
લોકાકાશની ટોચે રહેલી સિદ્ધ શિલા ઉપર રહી સતત અગ્નિ શિખાની ગુણસ્થાનમાં, તેવી રીતે ચંદ્રમામાં પણ છે. તેજસ્વી બંને, ગુણસ્થાન તથા
જેમ ઉપર ને ઉપર જ રહે છે. અગ્નિશિખા જેમ ઉર્ધ્વગતિ કરે છે તેમ ચંદ્ર; છતાં પણ પ્રમાદ અને કલંકનો દોષ બંનેમાં અસ્તિત્વ ધરાવે છે. તે
સિદ્ધશિલા લોકાકાશની ટોચે, અલોકાકાશની અને લોકાકાશની ૭મું અપ્રમત્તસંયત ગુણસ્થાન. સંયત સાધુ પ્રમાદ ન થઈ જાય તે
મધ્યમાં, કેન્દ્રમાં આવેલી છે. માટે યથાશક્તિ પ્રયત્નશીલ હોવા છતાં ક્યારેક પ્રમાદ થઈ જાય તો તેને છઠ્ઠા ગુણસ્થાને તથા સાતમાં ગુણસ્થાને ઝોલાં ખાવા પડે છે. જ્યારે તે - આ રીતે ચૌદ ગુણસ્થાન અને તીર્થંકરની માતાને આવેલાં ૧૪ અપ્રમત્ત દશામાં હોય છે ત્યારે તેની સરખામણી ઝળહળતા સૂર્ય સાથે ઝળહળતાં સ્વપ્રોમાં રહેલું સામંજસ્ય, સમ્યકક્ષતા કે સરખાપણું છે તે ; કરી શકાય. તેથી સાતમા સૂર્યના સ્વમ સાથે આ ગુણસ્થાનનું સામંજસ્ય ઘટાવવા એક નમ્ર પ્રયત્ન કર્યો છે. રહે છે.
Page #81
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૯૭
પ્રબુદ્ધ જીવન
કેવળજ્ઞાન--સ્વરૂપ ઐશ્વર્ય
[] પંડિત પનાલાલ જગજીવનદાસ ગાંધી
// ૩ ત્રા જ્ઞાનત્વ ॥
બ્રહ્મ એટલે વ્યાપક, વ્યાપક તત્ત્વ કોઇ હોય તો તે આકાશ છે અને બીજું વ્યાપક તત્ત્વ જ્ઞાન-કેવળજ્ઞાન છે. જ્ઞાન એ આત્માનું લક્ષણ છે, આત્માનો વિશેષ ગુણ છે. બ્રહ્મનો એક અર્થ આત્મા પણ થાય છે. આત્મા જ્યોતિ સ્વરૂપ અર્થાત્ પ્રકાશ સ્વરૂપ છે. પ્રકાશ એટલે જ્ઞાન અને જ્ઞાન એટલે પ્રકાશ !
બ્રહ્માંડ અર્થાત્ વિશ્વ પાંચ અસ્તિકાય (જીવાસ્તિકાય, પુદ્ગલા સ્તિકાય, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય) તરીકે ઓળખાય છે. આ પાંચ અસ્તિકાયના પાંચ દ્રવ્યો સહિત છઠ્ઠા કાળને દ્રવ્ય તરીકે લેતાં વિશ્વ છ દ્રવ્યોનું બનેલું છે. એમાં જીવાસ્તિકાય (અર્થાત્
જીવ દ્રવ્ય) સિવાયનાં બાકીના પાંચ દ્રવ્યો જડ છે. એક માત્ર જીવ ચેતન છે કેમકે જીવમાં વેદન, સંવેદન, લાગણી છે, કારણ કે જીવ શાન સ્વરૂપ છે. જીવ સહિતના બધાં ય અસ્તિકાય અને દ્રવ્યોને ખ્યાતિ આપનાર,
ઓળખાવનાર, નામકરણ કરનાર, પ્રકાશમાં આણનાર જો કોઇ હોય તો તે જીવ છે એટલે કે આત્મા છે. આત્મામાં જ્ઞાન હોવાથી સર્વ દ્રવ્યોની અને અસ્તિકાયની જાણ એને પોતાને થાય છે. ખ્યાતિ સર્વ અસ્તિકાય
અને દ્રવ્યોની છે અને ખ્યાતા આત્મા છે-જ્ઞાન છે.
જીવના-અર્થાત્ આત્માના કેટલાક ગુણો સામાન્ય છે અને કેટલાક ગુણો વિશેષ છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય એ આત્માના પાંચ વિશેષગુણો છે. સંસારી જીવોના વિશેષ ગુણો વિકારી બન્યા તેથી અપૂર્ણ છે. કર્મથી આવૃત્ત થયા છે માટે આવરણસહિત છે.
છે
આત્માના જે ગુ ણો આત્મા ઉપરાંત બીજાં દ્રવ્યોમાં પણ છે તે ગુણો સામાન્ય છે. અરૂપીત્વ, અક્ષયસ્થિતિ, અગુરુલઘુ અને અવ્યાબાધતા એ આત્મા ઉપરાંત ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં પણ છે એ કારણે સામાન્ય ગુણો કહેવાય છે. આ સામાન્યગુણો પણ કર્મથી આવૃત્ત છે. આવરનારું તત્ત્વ કર્મ છે. કર્મના કારણે આત્માના, કર્મ સહિત સંસારી જીવ અર્થાત્ પુદ્ગલયુક્ત જીવ અને પુદ્ગલમુક્ત જીવ, તે સિદ્ધાત્મા, પરમાત્મા, મુક્તાત્મા એવાં બે ભેદ પડી ગયાં છે. સિદ્ધાત્મા-મુક્તાત્મા તે ૫રમાત્મા છે, કારણ કે તેઓ પોતે જ પોતાના વડે, પોતાના પરમભાવમાં છે. - અર્થાત્ સ્વરૂપભાવમાં-સ્વરૂપ ગુણમાં
છે.
એજ પ્રમાણે જીવના સંયોગે કરીને પુદ્ગલદ્રવ્યના પણ સચિત (જીવસહિત) પુદ્ગલ અને અચિત (જીવરહિત) પુદ્ગલ એવા બે ભેદ પડી ગયા છે.
પુદ્ગલમાં પૂરણ, ગલન, ગ્રહણ, ઉત્પાદ અને વ્યયના કારણે ખેંચવાનો ગુણ છે. અને જીવ પોતાની સરાગતા-રાગદશાના કારણે પુદ્ગલ પરમાણુને ખેંચી શકે છે. એમ કરીને તે બદ્ધ સંબંધમાં આવે છે. પરંતુ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાયમાં ખેંચવાની શક્તિ ન હોવાને કારણે જીવ સાથે સ્પર્શ સંબંધમાં આવવા છતાં પણ બદ્ધ સંબંધ થતો નથી, એમાં નિર્દોષ સ્પર્શ સંબંધ જ રહે છે.
બુદ્ધ સંબંધ માત્ર બે અસ્તિકાય (દ્રવ્યો) વચ્ચે જ ઘટે છે. માત્ર સંસારી જીવ અને પુદ્ગલદ્રવ્ય જ અરસપરસના બદ્ધ સંબંધમાં આવે એમાં પણ પુદ્ગલ તો નિયમમાં જ રહે છે. પોતાના સ્વભાવ મુજબ તે વર્તે છે-પરિણમે છે. પુદ્ગલદ્રવ્ય પોતાના પરમભાવ એવાં દ્રવ્યગુણ પ્રમાણેનું જ કાર્ય કરે છે. સ્વભાવથી વિરુદ્ધ અર્થાત્ વિભાવનું કાર્ય જો કોઇ કરતું હોય તો તે માત્ર જીવદ્રવ્ય- જીવાસ્તિકાય જ કરે છે.
જ
૫
જીવ પોતાના વીતરાગ ભાવને છોડી સરાગભાવમાં-વિભાવમાં આવે છે માટે જ આવ૨ણ થાય છે. અને તે આત્માને થાય છે. એટલા માટે વિભાવ શબ્દ જીવ વિષે વપરાય છે.
આત્મપ્રદેશ અને કાર્મણ વર્ગણા (પુદ્ગલ)નું સંયોજન એટલે જ કર્મ. કર્મ બે પ્રકારનાં છે. ઉપર જણાવ્યા મુજબ જે કર્મો આત્માના સામાન્ય ગુણોને આવૃત્ત કરે છે તે કર્મો અધાતિકર્મ તરીકે ઓળખાય છે. કર્મો ઘાતિકર્મ તરીકે ઓળખાય છે. સ્વરૂપના સ્વરૂપનો ઘાત (નાશ) આત્માના વિશિષ્ટ ગુણો અર્થાત્ સ્વરૂપગુણોને જે કર્મો આવૃત્ત કરે છે તે કરતાં હોવાથી તે ઘાતિકર્મ કહેવાય છે. વળી આ ઘાતિ અને અથાતિકર્મના દરેકના ચાર ચાર ભેદ પડે છે. એમ બધાં મળી કુલ આઠ
કર્મો છે.
પુદ્ગલના તેજને જ્યોતિ કહેવાય છે. જ્યારે આત્માના જ્ઞાનના તેજને પ્રકાશ કહેવાય છે, કારણ કે કેવળજ્ઞાન સ્વ-પર પ્રકાશક છે. વિશ્વ
સમગ્ર-બ્રહ્માંડ આખામાં-લોકાલોક આકાશમાં રહેલ સર્વ પદાર્થોને ખ્યાતિ આપનાર, ઓળખાવનાર, જણાવનાર, નામકરણ કરનાર,
પ્રકાશમાં લાવનાર જ્ઞાન છે. માટે જ ચૈતન્ય એટલે જ્ઞાન અને જ્ઞાન
એટલે ચૈતન્ય. આવાં ચૈતન્યનો જેમાં અભાવ છે તે જડ અર્થાત્ અજીવ
છે.
જીવના વિશેષ ગુણો તે જીવનો ઉપયોગ એટલે દર્શન અને જ્ઞાન.
દર્શન અને જ્ઞાન શું છે ? દર્શન એટલે જોવું અને જ્ઞાન એટલે જાણવું. દર્શનમાં પદાર્થ દેખાય જ્યારે જ્ઞાનમાં પદાર્થ કેવો છે ? પદાર્થનું સ્વરૂપ શું છે ? સ્વરૂપ કેવું છે ? તે જણાય. જેવું છે એવું જ આબેહૂબ પૂર્ણ જુએ અને જાણે તે કેવળજ્ઞાન છે. વીતરાગી છે તે કેવળજ્ઞાની છે. સરાગી છે તે છદ્મસ્થ જ્ઞાની છે. છદ્મસ્થ જ્ઞાનીનું જ્ઞાન આવરાયેલ હોવા છતાં એમાં કાંઇક ઉઘાડ છે. આ આંશિક ઉઘાડ છે માટે જીવ, જીવ મટી જઇ અજીવ થયો નથી. જોવા-જાણવાની ક્રિયા અધૂરી-અપૂર્ણ પણ ચાલુ રહી છે. ખગ્રાસ ગ્રહણ નથી થયું પણ ખંડગ્રાસ ગ્રહણ થયું છે. રાત્રિનો અંધકાર વ્યાપ્યો નથી. પરંતુ સંધ્યાના અજવાળા જેવું આછુંપાતળું અજવાળું, ગ્રહણ હોવા છતાં, મધ્યાહ્ને છે કેમકે ખંડગ્રાસ ગ્રહણ છે. કેવળજ્ઞાન ભલે આવૃત્ત થઇ ગયું પણ તેનો નાશ નથી થયો. કેવળજ્ઞાન હજુય સત્તામાં રહેલ છે. તેથી જ તે કેવળજ્ઞાન વિષયક જે પ્રકૃતિ છે તે જીવ વિષે વિકૃત સ્વરૂપે પણ દેખા દે છે. કારણ કે કેવળજ્ઞાન આવરાયેલ હોવાથી વિકારી થયેલ છે. મૂળ સત્તાગત સ્વરૂપને અનુલક્ષીને જ જીવની માગણી હોય છે.
જ્ઞાન પૂરેપૂરું આવરાયું નથી. તે અંશે ઉઘાડું છે, પરંતુ જીવની વીતરાગતા તો પૂરેપૂરી આવરાઇ ગઇ છે. માટે જ જીવ ‘પર દ્રવ્ય’ પ્રતિ રાગ-મોહ પૂરેપૂરો કરે છે. અધૂરા-અપૂર્ણ જ્ઞાનમાં પદાર્થ પ્રતિબિંબિત થઇ ઝળકતો નથી તેથી પદાર્થનું જ્ઞાનસંપાદન જીવે સામે જઇને કરવું પડે છે. પ્રયત્નપૂર્વકનું જ્ઞાન હોય છે. એમાં ક્રિયા હોય છે. એમાં ક્રમિકતા હોય છે. સંસારી છદ્મસ્થ જીવ જાણવા જાય છે. એમાં ઉપયોગ મૂકવો પડે છે, જ્યારે કેવળજ્ઞાન ઉપયોગવંત હોય છે. ત્યાં જાણવા જવાની ક્રિયા હોતી નથી. એમાં ક્રમિકતા પણ નથી હોતી. બધું જ એકી સાથે, એક જ સમયે જણાય છે, પ્રતિબિંબિત થાય છે. શેય, જ્ઞાનમાં ઝળહળે છે. સમ સમુચ્ચય છે. એક સમય માત્રમાં સમગ્ર સૃષ્ટિ એના સર્વ પર્યાય યુક્ત જણાય છે.
અરીસો (દર્પણ) પોતે, બિબ પાસે જઇ પોતાનામાં બિંબનું પ્રતિબિંબ ઉપસાવે નહિ. પરંતુ અરીસાની સન્મુખ રહેલ બિંબનું પ્રતિબિંબ અરીસો પોતામાં ઉપસાવે. જેવું બિંબ એવું જ આબેહૂબ
Page #82
--------------------------------------------------------------------------
________________
*
પ્રબુદ્ધ જીવન
પ્રતિબિંબ તત્ક્ષણ એકીસાથે (યુગપદ) ઉપસે. જ્યારે ચિત્રકારે તે બિંબનું ચિત્ર અર્થાત્ પ્રતિકૃતિ બનાવવી હોય તો ક્રમે ક્રમે રેખાંકન કરી રંગો પૂરીને બનાવવી પડે. અને તો ય આબેહૂબ પ્રતિબિંબ બને કે ન બને.
આમ કેવળજ્ઞાન વીતરાગ શાન છે. કેવળજ્ઞાન સર્વનું જ્ઞાન છે . તે પૂર્ણ શાન છે. કેવળજ્ઞાની સર્વજ્ઞ છે. કેવળજ્ઞાન નિર્વિકલ્પ (અક્રમિક) જ્ઞાન છે. ટૂંકમાં કેવળજ્ઞાન, નિષ્પ્રયોજન, નિર્વિકલ્પ, પૂર્ણ જ્ઞાન છે. આ ત્રણે હોય તો જ કેવળજ્ઞાન હોય. એક હોય તો બીજાં બે હોય જ. અવિનાભાવિ સંબંધ છે. સમભુજ ત્રિકોણના ત્રણ ખૂન્ના સરખા હોય તો ત્રણ બાજુ સરખી હોય જ એવો જે ભૂમિતિનો સિદ્ધાંત છે. તેના જેવું કેવળજ્ઞાનના આ ત્રણ વિશેષણનું છે. આવા આ કેવળજ્ઞાનની સામે છદ્મસ્થજ્ઞાન તે સરાગજ્ઞાન છે, સવિકલ્પજ્ઞાન છે અને અપૂર્ણજ્ઞાન છે.
.
જ્ઞાનને આવ૨નારું જે કર્મ છે તે શાનાવ૨ણીયકર્મ છે. જ્ઞાનાવરણીયકર્મ જીવનું જ્ઞાનકાર્ય પૂર્ણ થવા દેતું નથી. પરંતુ પૂર્ણના અનંતમાં ભાગે કાર્ય થવા દે છે. અંશ પૂર્ણની બરાબરી કરી શકે નહિ. અને યત્કિંચિત્ જ્ઞાન છે એટલે જીવ, પોતે જીવ છે અને જીવ, ઉપર જણાવ્યા મુજબ, અજીવ અથવા જડ નથી થઇ જતો માટે
જ
જ્ઞાનાવરણીય કર્મનો ક્ષયોપશમ જણાવેલ છે અને નહિ કે ઉદય.
જો જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા ઉદય હોત તો જીવ જડ થઇ ગયો હોત. જ્યારે વીતરાગતા ઉપર તો પૂરેપૂરું આવરણ છે. માટે જ મોહનીયકર્મનો ઉદય જણાવેલ છે.
આ પરથી રૂપી પદાર્થની એવી સ્પષ્ટ વ્યાખ્યા બાંધી શકાય કે જે પદાર્થમાં ગુરુલઘુતા, ક્ષય-હાનિ-વૃદ્ધિ, વિનાશીપણું અને બાધ્ય બાધકતા છે, તે પદાર્થ રૂપી છે, અને જેમાં આ ચાર ભાવ નથી તે પદાર્થ અરૂપી છે. વળી જેને રૂપ હોય તેને નામ હોય. રૂપ ન હોય તેને નામ ન હોય. માટે જ અરૂપી છે તે અનામી છે. અર્થાત્ તેઓના એક જ નામ
છે અથવા તો સઘળાં નામનો ભાવ-લક્ષ્ય એક જ છે. તેથી જ તો જ્યાં રૂપ રૂપાંતરતા છે ત્યાં નામ નામાંતરતા છે. ઘઉંનો લોટ થાય એટલે રૂપ ફરે. અને રૂપ કર્યું તેથી ઘઉંનું નામ ‘લોટ' થયું. લોટના લાડુ બનતાં, રોટલી બનતાં વળી રૂપ ફર્યું અને પાછું રૂપ ફરતાં લોટમાંથી નામ બન્યું લાડું, રોટલી. એટલું જ નહિ રૂપ ફરતાં નામ તો ફરે પણ કાર્ય સુદ્ધાં ફરે. લોટમાંથી પૂરી-પરોઠા-લાડુ બનાવાય પણ ખેતરમાં ન વવાય. ઘઉંના જ દાણા ખેતરમાં વાવી નવા બીજા ઘઉં મેળવી શકાય.
ધાતિકર્મ મનોદ્યોગ-પ્રધાન છે, કારણ કે ઘાતિકર્મના ક્ષયે ઉત્પન્ન થતાં વિશેષણો ઉપયોગનાં વિશેષણો બને છે. જ્યારે અઘાતિકર્મ
કાયયોગપ્રધાન છે, કારણકે અઘાતિકર્મના ક્ષયે ઉત્પન્ન થતાં વિશેષણો આત્મપ્રદેશ સાથે સંબંધ રાખે છે. ઘાતિકર્મના નાશે ઉપયોગ સ્થિર (અવિનાશી) બને છે. અને અઘાતિકર્મના નાશે આત્મપ્રદેશ સ્થિર (અરૂપી) બને છે.
અવિનાશી ઉપયોગ એટલે કે કેવળજ્ઞાન. છદ્મસ્થજ્ઞાન જે મતિ શ્રુત, અવધિ અને મનઃપર્યવ જ્ઞાન છે તેના વડે કરીને જ જ્ઞાન ઉપરના
આવરણ હઠાવીને, વિકારીજ્ઞાનને અવિકારી બનાવીને જ પાંચમા પરમ વિશુદ્ધ એવાં સત્તામાં રહેલ-પ્રછન્ન રહેલ એવાં કેવળજ્ઞાનનું ઉદ્ઘાટન-પ્રગટીકરણ કરવાનું છે. કહો કે પ્રામની પ્રાપ્તિ કરવાની છે. આપણામાં રહેલ એ કેવળજ્ઞાનને આપણે જ અવિકારી બનાવીને, આવરણ હઠાવીને અનાવૃત્ત કરવાનું છે, બહાર લાવવાનું છે.
આપણા સહુ આત્માનું વિશુદ્ધ સ્વરૂપ છે અને આપણામાં રહેલ આપણા સ્વરૂપનું જે પ્રગટીકરણ કરવાનું છે તે કેવળજ્ઞાન શું છે ? કેવું છે? ક્યાં છે ? કેવી રીતે પ્રગટીકરણ કરવાનું છે ? એ સમજવાની જરૂર છે.
સામાન્ય
જેસ્વયં વિશેષ છે તે પોતે જ્યારે અપૂર્ણ બની જાય છે ત્યારે બની અધૂરું જાણીને પછી વિશેષ બને છે–પૂર્ણ થાય છે. જ્ઞાન વિશેષ છે. દર્શન સામાન્ય છે. શાનનો અંશ પૂર્ણજ્ઞાનમાં ભળી જતાં પૂર્ણ બની જઇ અભેદ થાય છે. પૂર્ણ, અપૂર્ણ બને તો ભેદ પડે. પરંતુ અપૂર્ણ, પૂર્ણ બની જતાં ભેદ ન રહેતાં અભેદ થાય. ચારે ય ઘાતિકર્મોના ક્ષયે ઊભા થતા ગુણો કેવળજ્ઞાનના (ઉપયોગના) વિશેષણો બની જાય છે. પુદ્ગલના જે ચાર ગુણધર્મો, ગુરુલઘુપણુ, હાનિ-વૃદ્ધિ (ક્ષય), ઉત્પાદ-વ્યય અર્થાત્ વિનાશીપણું અને બાધ્ય બાધકતા છે તે ચારેયની આગળ જો નિષેધાત્મક(૪)
‘અ' પ્રત્યય ઉમેરી દેવામાં આવે તો તે અગુરુલઘુતા, અક્ષયતા,
અવિનાશીપણું અને અવ્યાબાધતા એ ચારે અરૂપી એવાં જડ ધર્માસ્તિ કાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયમાં પણ છે. માટે જ તે સર્વ સામાન્ય ગુણ છે.
કેવળજ્ઞાનની વાતો અને કેવળજ્ઞાનની પ્રાપ્તિની અગત્યતા અને મહાત્મ્ય ઘણું બધું, ઘણે બધે ઠેકાણે, ઘણી રીતે વર્ણવાય છે છતાં કેવળજ્ઞાનના વિષયમાં આપણે ઘણા જ અંધારામાં છીએ. જ્ઞાનનું સાચું શાન હજુ થયું નથી તો એ કેવળજ્ઞાનનું હસ્તામલાવત્ જ્ઞાન કરવાને એને જુદા જુદા દષ્ટિકોણથી વિચારીએ કે જેથી જ્ઞાનનું સાચું જ્ઞાન થતાં, કેવળજ્ઞાન પામવાની ભાવના જાગે, કેવળજ્ઞાન પ્રગટીકરણની સાધના કરીએ અને કેવળજ્ઞાનનું પ્રગટીકરણ કરી, પ્રામની પ્રાપ્તિ કરીને કૃતકૃત્ય
થઇએ.
જ્ઞાનનું જ્ઞાન મેળવતાં પહેલાં સર્વપ્રથમ જીવનું અજ્ઞાન શું છે તે સમજી લઈએ જેથી જ્ઞાનને સમજવું સહેલું થઇ પડે.
અજ્ઞાનીને જ્ઞાન કોને કહેવાય અને અજ્ઞાન કોને કહેવાય તે ખબર નથી હોતી. જ્યારે જ્ઞાનીને જ્ઞાન શું અને જ્ઞાન કોને કહેવાય, તેમ અજ્ઞાન શું અને અજ્ઞાન કોને કહેવાય તેની સ્પષ્ટ સમજણ હોય છે, કેમકે (૧) અજ્ઞાની જગતને સત્ય માને છે, જ્ઞાની મિથ્યા કહે છે, અજ્ઞાન એક સમયને અનાદિ-અનંત ભૂત ભવિષ્યકાળ રૂપ બનાવે છે. જ્ઞાન અનાદિ-અનંત કાળને એક સમયરૂપ બનાવે છે.
(૨)
(૩)
(૫)
(૬)
તા. ૧૬-૮-૯૭
(૭)
(૮)
(૯)
(૧૧)
જે
પરિણાને ન જુએ, જે મૂળને ન જુએ તે અજ્ઞાની છે. પોતાના આત્માના શુદ્ધ સ્વરૂપને જે ન સમજે તે અજ્ઞાની છે. સ્વરૂપનું ભાન થવા દે નહિ તે અજ્ઞાન.
પોતાને ભૂલવા રૂપ જગત આખાને એ સંભારે છે તે આત્માનું અજ્ઞાન છે.
જૈન દર્શન દરેક જીવને એનામાં રહેલ અજ્ઞાનનું ભાન કરાવે છે.
‘સ્વ'ને ય ન જાણે અને ‘પર'ને પણ પૂરેપૂરું બરોબર ન જાણે એનું નામ અજ્ઞાન. પોતે જાતે અનુભવે છતાં જાત અનુભવનું ય જ્ઞાન નહિ તેનું નામ અજ્ઞાનરૂપી અપરાધ. (૧૦) સ્વરૂપને ન જાણવું તે પણ અજ્ઞાનરૂપી
જે પોતાને નથી સમજતો તે આખી દુનિયાને નથી સમજતો. ‘હું', ‘મેં' અને ‘મારું’ પ૨વસ્તુ અને પર વ્યક્તિઓ સાથે જોડવું જે પોતાને બરોબર સમજે છે તે આખી દુનિયાને સમજે છે.
અને ફરવું તે અજ્ઞાન.
અપરાધ અને સ્વરૂપને જાણ્યા પછી તે પ્રમાણે ન વર્તવું અને સ્વરૂપને ન પામવું તે પણ અજ્ઞાનરૂપી અપરાધ.
આત્મા સ્વયં સ્વરૂપમાં કેવો છે એ ન જાણતો હોય અને વિશ્વના જ્ઞેય પદાર્થોને માત્ર જાણવા એ સર્વ અજ્ઞાન છે. જ્યારે આત્માના શુદ્ધ સ્વરૂપને જાણવું તે શાન છે.
(૧૨) આનંદ આત્માનું સ્વરૂપ છે. એ આત્માની અંદર છે. પરંતુ આનંદ બહાર પર પદાર્થમાં છે અને તે સુખનો આધાર છે, એવી જે દૃષ્ટિ છે તે આત્માનું અજ્ઞાન છે. એ પરિણામે દુઃખરૂપ છે,
Page #83
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૯૭
પ્રબુદ્ધ જીવન
(૧૩) શાન (બ્રહ્મ-આત્મા-કેવળજ્ઞાન)ને નહિ જાણીએ ત્યાં સુધી આત્મામાં જ્ઞાન ઠરે તો જ્ઞાનાનંદ આવે. શેયમાં શાન ઠરે તો અજ્ઞાન રહેવાનું.
શેકાનંદ જ આવે જે ક્ષણિક છે-અસત્ છે-મિથ્યા છે-વિનાશી છે. (૧૪) પંચભૂત એટલે કે દેહને “હું માનવું. અર્થાત્ “પર'ને “પર” (૩૨) પર પદાર્થમાં સચ્ચિદાનંદ બુદ્ધિ કરવી તે મૂઢતા છે- મોહ છે-એ તરીકે ને જાણવું તે અજ્ઞાન.
મોહનીયકર્મ છે. (૧૫) પર’ને ‘સ્વ' માનવું અને “સ્વ'ને ‘સ્વ' રૂપે જાણવું નહિ તે પણ સ્વ આત્મામાં સચ્ચિદાનંદ બુદ્ધિ ન કરવી તે અજ્ઞાનતા છે. અજ્ઞાની
જ્ઞાનાવરણીય કર્મ છે. અજ્ઞાન અને મોહ સાથે જ રહે છે. (૧૬) જેટલું “સ્વ” કે “પર’ને જાણ્યું હોય એમાં શંકા રહેવી અને નિઃશંક પર પદાર્થમાંથી સચ્ચિદાનંદ બુદ્ધિ ઉઠાવી લેવી તે નિર્મોહતા - ન થવું તે પણ અજ્ઞાન! '
-વૈરાગ્ય છે. (૧૭) ઘણું બધું સ્પષ્ટ-નિઃશંકપણે જાણેલું હોવા છતાં, તેના સિવાયનું સ્વ સ્વરૂપમાં સચ્ચિદાનંદ બુદ્ધિ કરવી અને સ્વમાં સ્થિત
તે જાણવું બાકી રહ્યું હોય, અથી, જ્યાં સુધી સર્વને સંપૂર્ણ થવું-સ્થિર થવું એ શાનદશા છે. સ્પષ્ટ જાણીએ નહિ ત્યાં સુધી અજ્ઞાન !
(૩૩) અજ્ઞાન અને મોહને મિત્રતા છે. જ્ઞાન અને મોહને શત્રુતા છે. (૧૮) કેવળજ્ઞાની અર્થાત સર્વજ્ઞ નહિ બનીએ ત્યાં સુધી અજ્ઞાની જ આત્માના શુદ્ધ-અરૂપી, અવિનાશી, સ્થિર સ્વરૂપને
મૂઆ છીએ, એમ જ્ઞાનીએ જાણવું, જણાવવું અને માનવું . સંભાળવાથી આપણને પર પદાર્થ-પુદ્ગલ દ્રવ્યમાં જે મોહ છે તે (૧૯) આત્માને ન જવો તે અજ્ઞાન ! દેહ-ઇન્દ્રિયો આદિનો અથવા ઘટતો જશે. પુદ્ગલ દ્રવ્યનું રૂપીપણું, વિનાશીપણું, અસ્થિરપણું દેહ-ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરવો તે ખોટું જ્ઞાન.
સમજાશે એટલે મોહ ઊતરતો જશે. (૨) જગતમાં જાણવા જેવું શું? જે કદિ જણાયું નથી તે પરમાત્મતત્વ (૩૪) જ્ઞાની સ્વનો ય જ્ઞાતા-દશ છે અને પરનો ય જ્ઞાતાદા છે.
જ માત્ર જગતમાં જાણવા જેવું છે. એનું બજાર મનુષ્ય જીવનમાં જ્યારે અજ્ઞાની સ્વનો પણ અજ્ઞાતા-અદા છે અને પરનો પણ છે. જાણનારો છે એને જ જાણવા જેવો છે. ગણનારો પોતાને જ અજ્ઞાતા-અદા છે. જ્ઞાની સ્વમાં કર્તા-ભોક્તા છે અને પરમાં ગણવાનું ભૂલી ગયો છે, એની બધી ગરબડ છે-અજ્ઞાન છે. એ : અકત-અભોક્તા છે. જ્યારે અશાની તો સ્વમાં પણ તો પેલી દશમુખની વાત એવી છે જે જાતને ગણવી બાકી રાખી અકર્તા-અભોક્તા છે અને પરમાં પણ અકર્તા-અભોક્તા છે.
બીજા બધાંને જ ગણતો રહ્યો અને ભૂલ કરતો રહ્યો. (૩૫) અંતરીક્ષ વડે જે અંતરચક્ષને ન જુએ અને ચર્મચક્ષ (૨૧) જે પાપનો બંધ કરે છે અને પાપના ઉદયમાં દુઃખી થાય છે તે (આંખ-નયન)થી બહારનું જુએ તે અજ્ઞાની. અજ્ઞાની છે.
જ્યારે જે અંતરચક્ષુ (આંખ બંધ કરીને) વડે અંતરચલુને (૨૨) “શરીર એ “હું' છું’ એમ માનવું એ ભેદનું જ્ઞાન છે.
(અંદરમાં રહેલ જ્ઞાન-સ્વરૂપને) જુએ તે જ્ઞાની. (૨૩) “હું” પરમાત્મા છું’. એમ ન સમજવું તે અભેદનું અજ્ઞાન છે. ઇન્દ્રિયજનિત જ્ઞાન લેવામાં, ભોગવવામાં અર્થાતુ ચર્મચક્ષુથી (૨૪) કેવળજ્ઞાની નથી થયાં ત્યાં સુધી આપણે અજ્ઞાની પણ જોવા-જાણવા-અનુભવવામાં અંતરચક્ષુ બંધ રહે છે.
કેવળજ્ઞાનીની વાણી સાંભળીએ છીએ અને મુક્તિ વાંછીએ જો ઇન્દ્રિયજનિત જ્ઞાન લેવાનું અને ઇન્દ્રિયજનિત સુખ છીએ એટલે અંશે જ્ઞાની.
ભોગવવાનું બંધ કરવામાં આવે તો અંતરચક્ષુ ઊઘડે અને . (૨૫) અપૂર્ણને અપૂર્ણથી સમજવું તે મર્યાદિત સમજણ છે. પૂર્ણથી અતીન્દ્રિય સુખ વેદાય-અતીન્દ્રિયજ્ઞાન પમાય. અપૂર્ણ સમજવું તે પૂર્ણ સમજણું છે.
(૩૬) લક્ષણથી હું જ્ઞાન સ્વરૂપ છું, પરંતુ સ્વરૂપ સ્વભાવથી તો હું * (ર) જે જીવો જીવના લક્ષણરૂપ જ્ઞાન તેમને હોવા છતાં આનંદના આનંદ સ્વરૂપ છું. લક્ષણ અને લક્ષ્યનો જેણે ભેદ પાડેલ છે એ લક્ષણરૂપ જે જ્ઞાન છે તે સમ્યગૃજ્ઞાનને પ્રાપ્ત કરી શકતા નથી
અજ્ઞાન છે. તેમને અસંશી અજ્ઞાની કહેવાય છે.
(૩૭) અજ્ઞાન અને અવિઘાથી વ્યવહારિક ભેદો ટકે છે અને તેને (૨૭) કેવળજ્ઞાન પરદ્રવ્ય અનૈમિત્તિક છે અને પૂર્ણ છે. જ્યારે મતિજ્ઞાન ટાળવા માટે જ્ઞાન અને વિદ્યા જોઇએ.
આદિ ચારે ય જ્ઞાન પરદ્રવ્ય નૈમિત્તિક છે કારણ કે કર્મ આવરણ (૩૮) આત્મા+જ્ઞાન+નિરાવરણતા કેવળજ્ઞાન. છે અને તેથી અપૂર્ણ છે.
આત્મા+જ્ઞાન+સાવરણતા=મતિજ્ઞાન. (૨૮) અજ્ઞાન એટલે જ્ઞાનની વિકૃતિ અર્થાતુ પ્રકૃતિની વિકૃતિ. વૃત્તિને (૩૯) જ્ઞાનાવરણીયકર્મનો ઉદય જો હોત તો તે પૂર્ણ અંધકાર સર્જત. પલટાવવાથી અજ્ઞાન જાય.
પરંતુ જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ છે એ કાંઈક ઉઘાડ હોવા (૨૯) અજ્ઞાન-મોહ-દુ:ખ સીમિત છે.
છતાં અપૂર્ણ તત્ત્વ છે. જ્યારે જ્ઞાનાવરણીયકર્મનો સર્વથા ક્ષય એ જ્ઞાન-પ્રેમ-સુખ પૂર્ણ છે, અસીમ છે.
પૂર્ણ પ્રકાશ તત્ત્વ છે.
(૪૦) અજ્ઞાનતા શું કરાવે છે? સાચા “હું”ને જાણવા ન દે. તેમ સાચા (૩૦) કેવળી ભગવંત પોતાના જ્ઞાનને વેદે છે અને વિશ્વના પદાર્થોને
‘તું'ને ય જાણવા ન દે. જીવન જીવવા ન દે. આ અજ્ઞાન અને જાણે છે. છપસ્થ પોતાના જ્ઞાનને વેદતો નથી પણ માત્ર જાણે છે
મોહમાયાનું કામ છે. અને વિશ્વના પદાર્થોને જાણવાની સાથે વેદવા મથે છે.
(૪૧) કેવળજ્ઞાનમાં જ્ઞાન અને આનંદ સમકાલીન છે. સુખ અને જ્ઞાન 92,
ત્યાં કાળથી અભેદ છે-અક્રમ છે. કેવળજ્ઞાનનું જે સુખ છે એ (૩૧) શેયરૂપે જો શેય બનાવવું હોય તો જીવે પોતે પોતાના સ્વ સુખની પરાકાષ્ટ છે. માટે જ કેવળજ્ઞાનનું લક્ષ્ય કરીએ છીએ.
દ્રવ્ય-ગુણ-પર્યાયને શેય બનાવવું જોઇએ. જ્ઞાને ઠરવું શેમાં એથી વિપરીત છદ્મસ્થ અવસ્થામાં જે જ્ઞાન છે અને જે સુખ છે જોઇએ? શેયમાં કે આત્મામાં?
તે કાળભેદે છે અને ક્રમ ભેદે છે. તે સમકાલીન નથી.
Page #84
--------------------------------------------------------------------------
________________
८
પ્રબુદ્ધ જીવન
(૪૨) શાનની મૌલિકતા એ છે કે તેના પ્રકાશમાં સર્વ ક્ષેત્રના સર્વ પદાર્થો જણાય છે. જ્ઞાને પોતે પદાર્થોને જાણવા જવાની જરૂર નથી. જોવા જાણવા જવામાં રાગ રહેલ છે. પર પદાર્થને જોવા જાણવા જવું એ જ્ઞાનમાં રહેલી મલિનતા, અશુદ્ધતા, મોહ, રાગ, અજ્ઞાનને સૂચવનાર છે.
(૪૩) મોહનીયકર્મનો ક્ષયોપશમ કરવો એ સાધના છે. અને મોહનીયકર્મનો ક્ષય કરવો તે સિદ્ધિ છે. મોહને અજ્ઞાન કહેવું. મોહ એ અજ્ઞાનનું મૂળ છે જે અજ્ઞાનનું ફળ દુઃખ છે. જ્ઞાન અને આનંદ જીવનું સ્વરૂપ છે. પરંતુ તે અજ્ઞાન (જ્ઞાનાવરણીયકર્મ) અને મોહથી આવરાયેલ છે. જેથી સ્વરૂપનો અનુભવ થતો નથી અને જીવ દુ:ખી થાય છે.
મોહનીયનો સર્વથા ક્ષય એટલે વાદળોનાં આવરણ હઠી જઇ ઝળહળતા સૂર્યપ્રકાશ જેવો કેવળજ્ઞાન-પ્રકાશ થવો.
આત્માનો ઉદય એટલે મોહનીયનો અસ્ત !
અને
મોહનીયનો ઉદય અને એટલે આત્માનો અસ્ત ! (૪૬) વર્તમાનમાં આપણો જે જ્ઞાનરૂપ ઉપયોગ છે તે બીજા સમયે બીજી ક્ષણે વિનાશ પામીને સ્મરણ રૂપ બને છે અને શેયરૂપ થાય છે. આ આપણી અપૂર્ણ અવસ્થા છે. અને તે જ કષ્ટદાયીદુઃખરૂપ છે. આપણો જ દીકરો, આપણો શત્રુ બને તો તે આપણને કેટલું કષ્ટમય, ત્રાસમય, દુઃખદાયી નીવડે ? તેમ આપણા આત્માનો નિત્ય એવો અવિનાશી ઉપયોગ વિનાશી બને તે કષ્ટદાયી, ત્રાસદાયી, દુઃખદાયી નીવડે છે. (૪૭) જ્ઞાન અને આનંદ જે આત્માના પોતાના આત્મપ્રદેશોમાં રહેલ છે તેને ત્યાંથી સીધાં જ ભોગવવાનાં છે. જ્યારે આપણે સંસારી જીવો સુખ, પર પદાર્થમાંથી ભોગવવા તલસીએ છીએ. અને તેથી જ પર પદાર્થને સ્વ આત્મવત્ માનીને મમત્વ કરીએ છીએ.
તા. ૧૬-૮-૯૭
પરિણામે આપણું જ્ઞાન અજ્ઞાનરૂપ બને છે. અને આપણો આત્માનો આનંદ પર પદાર્થ સાપેક્ષ સુખ દુઃખરૂપ બને છે. આ આપણી ભ્રામકદશા-મોહદશા છે કે જે આપણી ભૂલ છે. અને તેના ફળ સ્વરૂપે આપણે દુઃખ ભોગવીએ છીએ.
(૪૮) મોહ શું છે ? જ્ઞાનની વિકૃતિ એ અજ્ઞાન છે. અજ્ઞાનભાવ છે તે જ મોહ છે.
મોહ ક્યાં છે ? જે આત્મપ્રદેશોએ જ્ઞાન રહેલ છે તે જ આત્મપ્રદેશોએ મોહ રહેલ છે.
(૪૪) ડાહ્યો કોણ ? ડાહ્યો તે છે જે પોતાના ગાંડપણને જાણે છે, અને નહિ કે બીજાના ગાંડપણને. પોતાને મૂકીને બીજાના ગાંડપણને જાણનારાને ‘ડાહ્યો કેમ કહેવો ?' પોતાના અજ્ઞાનને જે બરોબર સમજે અને જાણે તે જ્ઞાની, જેમકે...દર્દ-રોગને બરોબર ઓળખે
અને દર્દનું ચોક્કસ નિદાન કરે-રોગ પારખે તે વૈદ્ય-ડૉક્ટર. જે (૪૯) મોહ કરે જ્ઞાન. મોહ કરાવે જ્ઞાનમાં રહેલું વિકારીપણું. મોહ થાય
અને બને પર પદાર્થમાં, મોહ રહે જ્ઞાનમાં કે જે જ્ઞાન આત્મપ્રદેશોમાં રહેલ છે.
દર્દને ન ઓળખે તે દર્દની દવા શી કરવાનો ? મહત્ત્વ દર્દને પારખવાનું છે. રોગ પરખાય તો દવા હાજર જ છે. અજ્ઞાનને જાણવાનું છે અને જ્ઞાનને વેદવાનું છે. શાન તો સચ્ચિદાનંદ સ્વરૂપ છે. જ્ઞાન જ સુખરૂપ છે. સુખને જાણવાની જરૂર નથી. સુખને તો વેદનાનું જ હોય ! સુખને સુખ તરીકે વેદીએ તો જ સુખ તરીકે જાણ્યું કહેવાય. અને ત્યારે જ સુખ તરીકે અન્યને ઓળખાવી શકીશું.
અજ્ઞાન અને મોહને જાડો તે જ્ઞાની.
અજ્ઞાન અને મોહને કાઢે તે સાધક.
અજ્ઞાન અને મોહનો નાશ કરેલ છે તે વેદક.
સમ્યજ્ઞાની અજ્ઞાન અને મોહને જાણે છે. દેશવિરતિસર્વવિરતિધર અજ્ઞાન અને મોહને હણે છે. જ્યારે પૂર્ણજ્ઞાનીકેવળજ્ઞાની આનંદને વેદે છે.
(૪૫) મોહનીયનો ઉદય એટલે રાત્રિની સ્થિતિ : જીવનો- આત્માનો
અસ્ત.
મોહનીયનો ક્ષયોપશમ એટલે સૂર્ય ૫૨ છવાયેલાં વાદળો. જ્ઞાનપ્રકાશ અહીં દેશથી પ્રાપ્ત થાય છે.
જ્ઞાનમાં વિકાર તે જ મોહ. જ્ઞાનની અવિકારિતા તે જ વીતરાગતા. જ્યાં પ્રકૃતિ હોય ત્યાં વિકૃતિ ન થાય. મોહની બનાવટ-મોહનું પાત્ર ક્યાં છે ? શું છે ?
૫૨ એવાં સજાતીય કે વિજાતીય પદાર્થોમાં મમત્વભાવે સ્વબુદ્ધિ એટલે નિત્યતા (અવિનાશિતા)ની બુદ્ધિ થવી એટલે કે મોહ થવો-મોહ કરવો-મોહ બનવો,
(૫૨)
પાગલ કોણ છે ? પર પદાર્થમાં જેણે સ્વ બુદ્ધિ કરેલ છે તે પાગલ છે. વ્યવહારમાં પણ પારકી જણસને પોતાની લેખનારો ગાંડો જ ગણાય છે. આવી ૫૨માં આપણી જે સ્વપણાની બુદ્ધિ એ જ આપણું જીવનું પાગલપણું છે, ગાંડપણ છે, મૂઢતા છે, અજ્ઞાન છે. કેવળજ્ઞાન જ્યાં સુધી ન થાય ત્યાં સુધી આપણે અજ્ઞાની અને પાગલ છીએ. ભલે ને પછી કદાચ આપણે ગણધર ભગવંત કેમ ન હોઇએ ! મહાવીર પ્રભુ
‘ગોયમ મા પમાયયે !' એમ અમસ્તા નહોતાં કહેતાં, ક્ષાયિક સમકિત આવે અને ક્ષપકશ્રેણિ મંડાય ત્યારે જ્ઞાની અને આ દષ્ટિ જીવે સ્વયં પોતા માટે, પોતા ઉપર, પોતાનો વિકાસ થાય અને જાગૃતિ રહે તેટલા માટે કરવાની છે. પોતાના સિવાયના અન્ય મુમુક્ષુ સાધકો સહ સર્વ જીવ માત્રને સત્તાએ સિદ્ધ સ્વરૂપે જોવાં તે બ્રહ્મદષ્ટિ છે.
(૫૦) જીવના બધાંય દોષોના મૂળમાં જો કોઇ હોય તો તે મોહ છે. મોહ છે ત્યાં સુધી જીવ અજ્ઞાની છે. જેટલા અંશે મોહનો નાશ તેટલા અંશે અધ્યાત્મક્ષેત્રે જીવને જ્ઞાની કહ્યો છે.
વ્યવહારમાં શેયનો જે જ્ઞાની છે તેને શેયજ્ઞાની-પંડિત કહેલ છે. પરંતુ મોહને જે જાણે છે અને મોહને કાઢવાને જે પ્રયત્ન કરે છે તે ‘આત્મજ્ઞાની’ છે.
પર એવા જ્ઞેયને જાણનારો જ્ઞેય જ્ઞાની પંડિત મુક્ત નથી બનતો. પરંતુ આત્મજ્ઞાની મુક્ત બને છે.
(૫૧) મોહનીયકર્મની મૂઢતા શું છે ? ૫૨ દ્રવ્ય છે તેમાં આપણે સ્વરૂપભાવ કર્યો તે તેમાંથી કેમ મળશે ? નહિ જ મળે. કોઇ કાળે નહિ મળે. અને છતાંય એમાંથી સ્વરૂપભાવ મળશે એવી ઠગારી આશા રાખી તે પર દ્રવ્યથી છૂટવું નહિ તે આપણી મૂઢતા છે. ૫૨ વસ્તુનું સાચું સ્વરૂપ શું છે તેનું ય ભાન નહિ અને સ્વનું અર્થાત્ પોતાનું-આત્માનું સાચું સ્વરૂપ શું છે એનું પણ ભાન નહિ એવી જે જીવની દશા છે તે જ જીવની મૂઢતા છે, અજ્ઞાન છે, મોહનીયકર્મ છે.
૫૨ પદાર્થમાં સચ્ચિદાનંદ અર્થાત્ સત્યમ્-શિવમ્-સુન્દરમ્ની બુદ્ધિ કરવી તેનું નામ મોહ, અને એ વખતે સ્વ સ્વરૂપ પ્રત્યેનું જે અભાન વર્તે છે તેનું નામ અજ્ઞાન, આમ અજ્ઞાન અને મોહ
Page #85
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૯૭
પ્રબુદ્ધ જીવન
છે.
છૂટાં પડતા નથી. મોહ છૂટે તો અજ્ઞાન માટે અને જ્ઞાન થાય. જીવ, અજીવ, સમસ્ત સચરાચર સૃષ્ટિ ઉપર છે. અસીમ પ્રેમ છે.' તેથી જ મોહનાશ માટેનો ઉદ્યમ અપ્રમત્તભાવે કરવાનો છે, જેમાં તેઓ શાની છે. એથી તેઓ સ્વરૂપને વેદે છે. શાન સહાયક અને પૂરક બને છે.
જ્યારે આપણે આપણાં આનંદનો આધાર પર પદાર્થને માનીએ (૫૩) સદ્-ચિ-આનંદ એ જીવના સ્વભાવમાં જ રહેલ છે. અને છીએ. જેને કારણે તે પર પદાર્થ પૂરતો જ આપણા પ્રેમને
સત્યમૂ-શિવમ્ સુન્દરમ્ જીવ સ્વયં પોતે છે. પરંતુ જીવ સદ્- સીમિત-સાંકડો-અને રાંકડો બનાવીએ છીએ. જેથી કરીને ચિદૂ-આનંદ શોધે છે પુદ્ગલમાં અને સત્યમુ-શિવમુ-સુન્દરમ્ આપણે દુઃખી થઈએ છીએ. આનું કારણ છે આત્માનું જુએ છે પણ પુદ્ગલમાં. આજ જીવની વિપસ દષ્ટિ છે. અજ્ઞાન-સ્વરૂપનું અજ્ઞાન ! ઊંધી-ઊલટી દષ્ટિ છે. અને તે જ જીવનું અજ્ઞાન છે. મોહ, (૧૨) જેમ સંસારમાં વૈભવ વધતો જતાં ઉપાધિ વધતી જાય છે તેમ મૂઢતા, અવિદ્યા, અજ્ઞાન, મિથ્યાત્વ છે. હકીકતમાં તો ખરી રીતે
શાનીવરણીય કર્મના ક્ષયોપશમની સાથોસાથ જેમ જેમ જ્ઞાનનો પુદ્ગલદ્રવ્યમાં નહિ, પરંતુ આત્માના વર્તમાન મતિજ્ઞાનના ઉઘાડ થતો જાય છે તેમ તેમ તેની સાથોસાથ જો અહમ્ ઓગળતો ઉપયોગમાં જ સચ્ચિદાનંદ અને સત્યમ્ શિવમુ-સુન્દરમ્ રહેલ નહિ જાય તો અજ્ઞાન વધતું જાય છે. જ્ઞાનાવરણીય કર્મના છે તેને જોતાં શીખવાનું છે. જેથી સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની 'ક્ષયોપશમથી શેય વિષેના જ્ઞાનનો ઉઘાડ થતા છતાં મોહનીયના રમણતા આવશે અને પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જે મોહરૂપ છે
ઉદયે કરીને આત્માના અજ્ઞાનમાં વધારો થતો જાય છે. તે વિરમશે.
(૬૩) જ્ઞાન જેમ આપણા આત્માનું લક્ષણ છે તેમ પૂર્ણજ્ઞાન, સર્વજ્ઞતા, (૫૪) બધું જ એકી સાથે જણાઈ જાય એનું નામ જ્ઞાન !
કેવળજ્ઞાન એ આપણા આત્માનું પરમ શુદ્ધ સ્વરૂપ છે . ' જ્યારે કંઈક ને કંઈક જાણવું એનું નામ અજ્ઞાન!
મન:પર્યવ આદિ ચારે ય છદ્મસ્થજ્ઞાન સાવરણ જ્ઞાન હોવાથી (૫૫) શ્રુતકેવલિ ભગવંત સૂત્રના અર્થ કરવામાં જ્ઞાની, પરંતુ અસતુ છે. પણ યાદ રાખો કે તે અભાવરૂપ અસતુ નથી. નાશવંત
ઉપયોગથી જો કલેશ-સંતાપ આદિને વેદે તો અજ્ઞાની. દેહમાં હોવાથી, હાનિ-વૃદ્ધિના સ્વભાવવાળું હોવાથી અસત છે. અશાતા વેદનીયનો ઉદય આવવા છતાં તેની અસર ઉપયોગ આવરણને લઈને ભાવ કેવળજ્ઞાન જે ભાવરૂપ છે તે અભાવ જેવું સુધી ન પહોંચે તો જીવ જ્ઞાની.
લાગે છે. અને અભાવ-કમવરણ, જે અભાવરૂપ છે તે ભાવરૂપ (૫૬) જેમ પ્રકાશ અંધકારને સહન ન કરી શકે તેમ પૂર્ણ વીતરાગતા લાગે છે. પરંતુ એ ભૂલવા જેવું નથી કે ભાવ (કેવળજ્ઞાન) નિત્ય
પણ અંધકારને સહન નથી કરી શકતી. એટલે જ જ્ઞાનાવરણીય રહે છે અને અભાવ (સાવરણજ્ઞાન) અનિત્ય હોવાથી નાશ પામે કર્મ આદિનો નાશ થાય છે. વીતરાગતાને શાન કહેલ છે. અને જ્ઞાન એજ પ્રકાશ છે. જેટલા અંશે વીતરાગતા એટલા અંશે (૬૪) સુખી એ પણ જ્ઞાની નહિ અને દુ:ખી એ પણ જ્ઞાની નહિ. જ્ઞાન. વીતરાગતા યુક્ત જ્ઞાનથી કેવળજ્ઞાન પ્રગટે છે. જ્યારે
પરંતુ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી મતિજ્ઞાનમાં વૃદ્ધિ થાય છે.
ભેદજ્ઞાનથી સુખદુ:ખ પોતાનાં ન માને અને આત્માના શુદ્ધ (૫૭) મતિજ્ઞાન કેવળજ્ઞાનને જાણી શકે પણ માણી (અનુભવી) શકે
ઉપયોગમાં લીન રહે તે જ્ઞાની. નહિ. કેવળજ્ઞાન જ કેવળજ્ઞાનને વેદી શકે છે-અનુભવી શકે છે.
(૬૫) વિશ્વના પદાર્થોનું જ્ઞાન એ શેયનું જ્ઞાન છે. એ કાંઈ આત્માનું (૫૮) અપૂર્ણ જ્ઞાનમાં આનંદની ઝંખના પ્રતિક્ષણે છે. કેવળજ્ઞાનમાં
શાન નથી. શેયનું જ્ઞાન ગમે એટલું વિશાળ હોય તો તે જ્ઞાનનું આનંદની કોઈ ઝંખના નથી.
જ્ઞાન એટલે કે સ્વરૂપજ્ઞાન નથી. સ્વરૂપના જ્ઞાન વગરનું એ જ્ઞાન એ જીવ-આત્માના અસ્તિત્વની નિશાની છે. પરંતુ
અજ્ઞાન છે. સ્વરૂપનો આનંદ જે છે એ જ્ઞાનનું પરિણામ (ફળ) છે.
D (ક્રમશ:) (૫૯) છદ્મસ્થ આત્માના પોતાના જ્ઞાન-દર્શન આદિ ગુણો ત્રિકાળ છે. જ્યારે પર્યાય ત્રિકાળ નથી. પર્યાય સાદિ-સાન્ત છે. માટે ત્રિકાળ
સંઘનું નવું પ્રકાશન એવાં જ્ઞાન-દર્શનને આપણા જ્ઞાનની શુદ્ધ ચેતના સાથે જોડી દઈએ અને આત્મસાત કરી લઈ તો કેવળજ્ઞાનનિરાવરણ થાય.
પ્રભાવક સ્થવિરો. આપણે રખડીએ છીએ કારણ કે જ્ઞાન-દર્શનનું જોડાણ કર્યજનિત
ભાગ પાંચમો ભાવો સાથે કરીએ છીએ, પણ જ્ઞાની ભગવંત એની સાથે નથી કરતા. જીવની આજ મોટી ભૂલ છે જે જીવને ચોરાસી લાખ
લેખક યોનિમાં રખડાવે છે.
રમણલાલ ચી. શાહ (૬૦) પ્રતિ સમયે આપણે જ્ઞાન-દર્શન ઉપયોગમાં મોહને વેદીએ છીએ. પરંતુ તે મોહભાવને આપણે જોઈ શકતા નથી-જોતાં
કિંમત નથી. એટલે જ આપણે અજ્ઞાની છીએ-આંધળા છીએ. મોહની
રૂપિયા વસ 'ઉત્પત્તિ ઉપયોગમાં થાય છે અને એની ચેષ્ટા દેહ દ્વારા થાય છે. પ્રભાવક સ્થવિરો' ગ્રંથના આ પાંચમાં ભાગમાં શ્રી ઉપયોગમાં મોહ હશે તો દેહ દ્વારા ચેષ્ટા થશે. પરંતુ જો ઉપયોગ વીરવિજયજી મહારાજ, શ્રી વિજયનેમિસૂરિ મહારાજ તથા શ્રી
નિર્મોહી બને તો મોહની ચેષ્ટા દેહ દ્વારા થઈ શકે નહિ. | વિજયરામચન્દ્રસૂરિ મહારાજ એ ત્રણનાં ચરિત્રો આપવામાં (૬૧) પંચ પરમેષ્ઠિ ભગવંતોને આનંદ સ્વયં પોતાના આત્મામાં છે. | આવ્યાં છે.
તેઓ સ્વરૂપ-નિષ્ઠાવંત છે. તેથી તેઓનો પ્રેમ સમસ્ત વિશ્વના
Page #86
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૮-૯૭
સ્થૂલિભદ્રનું કથાનક : સ્ત્રીપરીષહ અને જ્ઞાનપરીષહના સંદર્ભમાં
] ડૉ. કાન્તિભાઇ બી. શાહ
શ્રી સ્થૂલિભદ્ર-કથાનકના મુખ્યમુખ્ય આધારસ્રોત ગ્રંથો પ્રમાણે છેઃ ૧. ‘ઉપદેશમાલા' (ધર્મદાસગણિકૃત), ૨. ‘ઉત્તરાધ્યયનસૂત્ર' પરની સુખબોધાવૃત્તિ (નેમિચંદ્રસૂરિષ્કૃત), ૩. ‘યોગશાસ્ત્ર' (હેમચંદ્રાચાર્યકૃત), ૪. ‘શીલોપદેશમાલા' પરની ‘શીલતરંગિણી વૃત્તિ' (સોમતિલકસૂકૃિત), ૫. ‘ભરતેશ્વર'- બાહુબલિ વૃત્તિ'/ કથાકોશ (શુભશીલમુનિકૃત) અને ૬. ‘ઉપદેશપ્રાસાદ’ (વિજયલક્ષ્મીસૂકૃિત).
આ તમામ ગ્રંથોમાં સૌથી પ્રાચીન ગ્રંથ ‘ઉપદેશમાલા' છે. ‘ઉપદેશમાલા' ઉપર વિ.સં.ના દશમા સૈકામાં સિદ્ધાર્થિસૂરિએ સંસ્કૃત ટીકા લખી છે. આ ગ્રંથમાં કહ્યું છે કે,
‘ગિરૌ ગુહ્યયાં વિજને વનાન્તરે, વાસં શ્રયંતો વશિનઃ સહસ્રશઃ । હર્મ્યુતિ રમ્ય, યુવતી જનાંતિકે વશી સ એકઃ શકડાલનંદનઃ ॥ -પર્વતમાં, ગુફામાં, એકાંતમાં અને વનમાં ઇન્દ્રિયોને વશ રાખનારા હજારો છે; પણ અતિરમ્ય હવેલીમાં અને નારીના સાન્નિધ્યમાં રહીને ઇન્દ્રિયોને વશ રાખનાર તો એક શકટાલપુત્ર (સ્થૂલિભદ્ર) જ છે.'
નારીના સાન્નિધ્યમાં રહીને ઇન્દ્રિયોને વશમાં રાખવાનો-મનને સ્થિરતામાં રાખવાનો સ્થૂલિભદ્રનો આ પુરુષાર્થ એ જ એમનો સ્ત્રીપરિષહ. આમ તો સ્થૂલિભદ્રનું સમગ્ર કથાનક જૈન પરંપરામાં · એટલું સુપ્રસિદ્ધ છે કે એ આખું કથાનક ૨જૂ ક૨વાનો અહીં ઉપક્રમ નથી. અહીં તો એમના ચરિત્રના કેટલાક પ્રસંગોને સ્ત્રીપરીષહ અને જ્ઞાનપરિષહના સંદર્ભમાં જોવા-તપાસવાનું જ લક્ષ્ય છે.
જૈન ધર્મમાં જે નવ તત્ત્વો કહ્યાં છે તે પૈકીનું એક સંવર તત્ત્વ છે. જેનાથી નવાં કર્મો આવતાં-બંધાતાં રોકાય તે સંવર. એ સંવરના કુલ ૫૭ ભેદોમાંથી ૨૨ ભેદો પરીષહના છે. પરીષહ એટલે કર્મોને રોકવા માટે કે બંધાયેલા કર્મોના ક્ષય કાજે (નિર્જરા અર્થે) કો વેઠવાં, દુઃખ સહન કરવાં, પ્રતિકૂળ પરિસ્થિતિને પણ સહી લેવી તે. પરીષહના ૨૨ ભેદ આ પ્રમાણે છેઃ ૧. ક્ષુધા, ૨. પિપાસા, ૩. શીત, ૪. ઉષ્ણ, ૫. હંસ, ૬. અચેલક, ૭. અરતિ, ૮. સ્ત્રી, ૯. ચર્યા, ૧૦. નિષેધિકી, ૧૧. શય્યા, ૧૨. આક્રોશ, ૧૩. વધ, ૧૪. યાચના, ૧૫. અલાભ, ૧૬. રોગ, ૧૭. તૃણફાસ, ૧૮. મલ, ૧૯. સત્કાર, ૨૦. પ્રજ્ઞા/જ્ઞાન, ૨૧. અજ્ઞાન, ૨૨. સમ્યક્ત્વ.
આમાંથી આઠમા સ્ત્રીપરીષહ અને વીસમાં પ્રજ્ઞા/જ્ઞાન પરીષહના સંદર્ભમાં સ્થૂલિભદ્રના ચરિત્ર-અંશોને આપણે ક્રમશઃ તપાસીએ.
ચાતુર્માસ માટે કેમ પસંદ કર્યું ? પણ એમનો આ નિર્ણય એમને માટે એક પડકાર રૂપ હતો. એ પડકાર ઝીલીને, પ્રતિકૂળ પરિસ્થિતિના સઘળાંયે કષ્ટો વેઠી લઇને એમને સાચો કામવિજય-સ્ત્રી માટેની અનાસક્તિ સિદ્ધ કરવી હતી.
વર્ષાઋતુનો સમય, ષડ્રસ ભોજન, પૂર્વપ્રેમિકાનું સામીપ્ય, બાર બાર વર્ષનો જૂનો સ્નેહ, ગાન-વાદન-નર્તન અને નાટ્યવિનોદનું વાતાવરણ, સોળે શણગારે સજ્જ કોશાનું લોભામણું, ભોગવિલાસ માટેનું સ્નેહભર્યું ઇજન-આ બધી પ્રતિકૂળતાઓની સામે સ્થૂલિભદ્ર અડગ-દઢ રહી શક્યા, નારી રૂપી સરિતજળમાં સામે વહેણે પાર ઊતરી શક્યા એ એમનો સ્ત્રીપરીષહ,
-
અહીં સામાન્ય બુદ્ધિથી વિચારતાં સહુને સહેજે પ્રશ્ન થાય કે ગણિકાને ત્યાં થૂલિભદ્ર બાર બાર વર્ષ પડ્યાપાથર્યા રહ્યા, જેના સહવાસમાં એમણે સાડાબાર ક્રોડ દ્રવ્યનો વ્યય કર્યો ને જેની સાથેના ભોગવિલાસમાં રત રહેવાને કારણે પિતા શકટાલના થયેલા અપમૃત્યુને પણ તેઓ જાણી શક્યા નહીં તેવી કોશાના નિવાસસ્થાનને સ્થૂલિભદ્રે
પોતે તરી ગયા એટલું જ નહિ, સાથે પોતાના પ્રત્યે સ્નેહાસક્ત કોશાને પણ એમણે તારી. સંસારની વિષમતાઓ, વિષયવાસનાની દાહકતા, મનુષ્યજન્મની વેદનાઓ, ગર્ભસ્થ જીવની યાતનાઓનો મર્મ સમજાવીને સ્થૂલિભદ્રે કોશાને પ્રતિબોધી. કોશાએ બાર વ્રત અંગીકાર કર્યાં અને પરમ શ્રાવિકા બની ગઇ.
ચાતુર્માસ પૂર્ણ થયે સૌ શિષ્યો ગુરુ સંભૂતિવિજય પાસે પાછા ફર્યાં. ગુરુએ પેલા ત્રણે મુનિઓનો ‘દુષ્કર કાર્ય કર્યું' એમ કહીને આદર કર્યો, જ્યારે સ્થૂલિભદ્રને ‘દુષ્કર દુષ્કર’ એમ બે વાર કહીને એમનો સવિશેષ આદર કર્યો.
અહીં, સ્થૂલિભદ્રના સ્થાનકનો આ મુખ્ય અંશ તેઓ સ્ત્રીપરીષહ પાળી શક્યા-વેઠી શક્યા એના દષ્ટાંત રૂપે જોવા મળે છે, તો એનાથી વિરોધી દૃષ્ટાંત પેલા સિંહગુફાવાસી મુનિનું આવે છે.
ગુરુ સંભૂતિવિજયે સ્થૂલિભદ્રનો જે વિશેષ-આદર કર્યો એની સિંહગુફાવાસી મુનિને તેમજ અન્ય સાધુઓને ભારે ઇર્ષ્યા થઇ. ‘એક તો ગણિકાના આવાસમાં રહેવું, ખસ ભોજનનો આહા૨ ક૨વો અને ઉપરથી વળી ગુરુનો અધિકો આદર પામવો. વાહ, આ તો સહેલો માર્ગ છે.' આમ વિચારીને આવતું ચોમાસું સ્થૂલિભદ્રની જેમ જ કોશા વેશ્યાને ત્યાં ગાળવાનો સિંહગુફાવાસી મુનિએ નિર્ણય કર્યો.
દિવસો પસાર થયા. આવતું ચોમાસું કોશાને ત્યાં ગાળવાની આ મુનિએ ગુરુ પાસે આજ્ઞા માગી. (‘ઉપદેશમાલા'માં કોશાની બહેન ઉપકોશાનો નિર્દેશ છે. અન્ય આધારગ્રંથોમાં કોશાનો નિર્દેશ છે.) ગુરુએ એમને ચેતવ્યા કે, ‘ત્યાં તારું ચારિત્ર્ય જળવાશે નહીં.’ પણ ગુરુએ વાર્યા છતાં ઇર્ષ્યાના પ્રેર્યા એ મુનિ ત્યાં ગયા જ, અને ચાતુર્માસ-નિવાસ માટે યાચના કરી. કોશાએ મુનિને સ્થાન તો આપ્યું પણ પછી એને ખ્યાલ આવી ગયો કે આ મુનિ સ્થૂલિભદ્રની ઈર્ષ્યાથી પ્રેરાઇને અહીં આવેલા છે. તેથી કોશાએ ઇર્ષ્યાના માઠાં ફળ બતાવવાનો સુંદર નિર્ણય કર્યો. રાત્રે સુંદર વસ્ત્રાલંકારો સજીને ઝાંઝરનો રણકાર કરતી, શૃંગારિક હાવભાવ કરતી, કટાક્ષ નાખતી, અંગો મરડતી કોશાને જોઇને સિંહગુફાવાસી મુનિનું સુસ્થિર મન પણ ચંચળ બની ગયું. કામવશ બનેલા મુનિએ કોશા પાસે ભોગની માગણી કરતાં એણે કહ્યું કે ‘અમે નિર્ધનનો આદર કરતાં નથી. પહેલાં ધન લાવો
(૧) આચાર્ય સંભૂતિવિજય પાસે એમના શિષ્યોએ કઠિન પરીષહથી યુક્ત અને અતિ વિષમ એવા સ્થાનકે રહીને આગામી ચાતુર્માસ ગાળવાનો આદેશ માગ્યો. એક સાધુએ સર્પના દર પાસે જઇને રહેવાની ઇચ્છા દર્શાવી. બીજા સાધુએ કૂવાની અંતરાલે રહેવાનો આદેશ માગ્યો. ત્રીજા સાધુએ સિંહની ગુફા પાસે ચાતુર્માસ ગાળવાની ઇચ્છા વ્યક્ત કરી, જ્યારે એમના ચોથા શિષ્ય સ્થૂલિભદ્રે પોતાની પૂર્વપ્રેમિકા કોશાગણિકાના આવાસમાં રહીને ચાતુર્માસ ગાળવા માટે આદેશને ઇચ્છા પ્રમાણે વર્તો.' મુનિને યાદ આવ્યું કે નેપાળ દેશનો રાજા નવા માગ્યો. ગુરુએ પ્રત્યેકની યોગ્યતા પ્રમાણીને ચારેયને એમ કરવાનો સાધુને રત્નકંબલ આપે છે. તે મેળવી લાવી આ સ્ત્રીની સાથે આદેશ આપ્યો. વિષયસુખની ઇચ્છા પૂર્ણ કરું.
મુનિએ વર્ષાકાળમાં જ નેપાળ પ્રતિ પ્રયાણ કર્યું. ચોમાસામાં અસંખ્ય જીવોની હિંસા કરતા નેપાળ પહોંચ્યા. રાજા પાસેથી રત્નકંબલ મેળવી પાટલિપુત્રમાં પાછા ફર્યા ને એ કિંમતી કંબલ કોશાને આપ્યું. કોશાએ એ રત્નકંબલથી પગ લૂછીને એને ખાળમાં ફેંકી દીધું. મુનિએ કહ્યું, ‘અરે, નિર્ભ્રાગિણી, આ તેં શું કર્યું? આ રત્નકંબલ અતિ મૂલ્યવાન
Page #87
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૮-૯૭
પ્રબુદ્ધ જીવન
અને દુર્લભ છે.’ તે સાંભળી કોશાએ કહ્યું કે ‘મેં તો આ લક્ષ મૂલ્યના રત્નકંબલને અપવિત્ર જગ્યાએ ફેંકી દીધું, પણ તમે તો અમૂલ્ય અને અનંતા ભવમાં મળવા દુર્લભ એવા જ્ઞાન-દર્શનચારિત્ર રૂપી રત્નત્રયને અપવિત્ર અને મળમૂત્રથી ભરેલા એક નારીદેહ ઉપર ફેંકી દેવા તત્પર થયા છો. તમને ધિક્કાર છે.' કોશાનાં આ વચનોએ સિંહગુફાવાસી મુનિને પુનઃ વૈરાગ્ય પ્રાપ્ત કરાવ્યો.
(૨)
-
કામવિજેતા સ્થૂલિભદ્ર જે ઉત્કૃષ્ટ કોટિનો સ્ત્રીપરીષહ સાધી શક્યા તે જ્ઞાનપરીષહ સહન કરી શક્યા નહીં. એના બે પ્રસંગો સ્થૂલિભદ્ર-કથાનકમાં પ્રાપ્ત થાય છે. ‘ઉત્તરાધ્યયનસૂત્ર' ના ૩૬ અધ્યયનોમાંના બીજા ‘જ્ઞાન/પ્રજ્ઞા પરીષહ' અધ્યયનમાં જાણીતો થયેલો, એક પ્રસંગ આવે છે.
ધનદેવ સ્થૂલિભદ્રનો સંસારી અવસ્થાનો મિત્ર હતો. તે શ્રાવસ્તી નગરીમાં રહેતો હતો. દીક્ષા લીધા પછી સ્થૂલિભદ્ર એકવાર આ શ્રાવસ્તી નગરીમાં ધનદેવને મળવા એને ઘેર ગયા. એની પત્ની પાસેથી સ્થૂલિભદ્રે જાણ્યું કે પોતાનો સંસારી મિત્ર ધનદેવ અત્યારે રંક અવસ્થામાં છે અને ધન કમાવા દેશાંતરે ગયો છે. સ્થૂલિભદ્રે જ્ઞાનપ્રભાવે સાંકેતિક રીતે ધનદેવની પત્નીને કહ્યું કે, ‘આ આમ છે ને તે તેવો છે.’ અર્થાત્ ‘ધન તો અહીં થાંભલા નીચે છે ને તે ધનદેવ નકામો દેશાંતરે ગયો છે.’
ધનદેવ રંક હાલતમાં જ પાછો ફર્યો. પત્નીમુખે બધી વાત સાંભળી થાંભલા નીચે ખોદતાં ધનનું મોટું નિધાન પ્રાપ્ત થયું.
‘ઉત્તરાધ્યયનસૂત્ર’માં મળતી કથાનું તાત્પર્ય એ છે કે સ્થૂલિભદ્રે જ્ઞાનનો પરીષહ સહન કર્યો નહીં. ‘વિચારસાર’ નામના પ્રકરણમાં પણ આ સંબંધી આવો ઉલ્લેખ મળે છે ઃ
‘સો જયઉ થૂલભદ્રો તિત્રિ પમત્તાઇ જસ્સ જાયાઈ, સીહ વિઉવ્વણું, ગમાં, કહર્ણ અત્યંસ મિત્તાણું.’ સિંહનું રૂપ કરવું, મિત્રને ત્યાં જવું અને દ્રવ્ય ક્યાં છે તે મિત્રને કહેવું“આ ત્રણ પ્રમાદ જેમના થયા છે તે સ્થૂલિભદ્ર સદા જયવંત વર્તે.' અહીં પણ સ્થૂલિભદ્રે પોતાના સંસારીપણાના મિત્રને દ્રવ્ય બતાવ્યું એ પ્રસંગને શાસ્ત્રકાર મહર્ષિઓએ ધર્મકરણી રૂપે નહીં પણ સ્થૂલિભદ્રજીના પ્રમાદ તરીકે ઓળખાવેલ છે. માત્ર સંશાથી જ કરેલા
દ્રવ્ય-નિર્દેશને પણ અહીં પ્રમાદનો દોષ ગણ્યો છે. બીજો એક પ્રસંગ તપાસીએ
પોતાના વડપણ નીચે પાંચસો સાધુઓ સાથે સ્થૂલિભદ્ર શ્રી ભદ્રબાહુસ્વામી પાસે દૃષ્ટિવાદ નામનું પૂર્વ શીખવાને ગયા હતા. ભદ્રબાહુસ્વામી પાસેના એમના અધ્યયનકાળ દરમિયાન સ્થૂલિભદ્રની દીક્ષિત બહેનો-યક્ષા, પક્ષદત્તા, ભૂતા, ભૂજદત્તા, રેણા, વેણા, · એણા-વિહાર કરતા કરતા સંસા૨કાળના પોતાના ભાઇને વંદન કરવા ત્યાં આવ્યાં. આવીને તેમણે ગુરુજીને પૂછ્યું, ‘સ્થૂલિભદ્ર ક્યાં છે ?' ગુરુએ કહ્યું, ‘અશોકવૃક્ષની નીચે બેઠા બેઠા સ્વાધ્યાય કરે છે.’ સ્થૂલિભદ્રે પોતાની બહેનોને આવતાં જોઇ કૌતુકની ઇચ્છાથી સિંહનું રૂપ ધારણ કર્યું. બહેનો સિંહથી ભય પામી ગુરુ પાસે પાછી જઇ કહેવા લાગી, ‘હે પ્રભો, અમારા ભાઇને તો સિંહ ખાઇ ગયો છે.’ ગુરુએ સ્થૂલિભદ્ર કુશળ હોવાનું આશ્વાસન આપી સાતેય બહેનોને ફરી ત્યાં મોકલ્યાં. ગુરુની સૂચના અનુસાર કરતાં, બહેનોએ સ્થૂલિભદ્રને પ્રત્યક્ષ જોતાં વંદના કરી. બહેનોએ પોતે જોયેલા સિંહ વિશે ભાઇને ખુલાસો પૂછતાં સ્થૂલિભદ્રે કહ્યું કે, ‘સિંહનું સ્વરૂપ મેં ધારણ કર્યું હતું.'
તે પછી સ્થૂલિભદ્ર જ્યારે વાચના લેવા આચાર્ય પાસે ગયા ત્યારે આચાર્ય ભદ્રબાહુસ્વામીએ કહ્યું કે, 'હવે તું વાચના આપવા યોગ્ય નથી.' ગુરુનાં આ વચન સાંભળી સ્થૂલિભદ્રે પોતાના અપરાધનું કારણ વિચાર્યું, પણ કાંઇ કારણ યાદ ન આવતાં ગુરુને કહ્યું કે ‘મને જ્યાં સુધી કરેલા અપરાધની સ્મૃતિ આવતી નથી ત્યાં સુધી હું અપરાધી કહેવાઉં નહીં.’ ગુરુએ કહ્યું, ‘અપરાધ કરીને પાછો તું માનતો નથી ?' સિંહનું
૧૧
રૂપ લીધાનું સ્મરણ થતાં સ્થૂલિભદ્ર તત્કાલ ગુરુનાં ચરણોમાં પડ્યા અને અપરાધની ક્ષમા માગવા લાગ્યા. પોતે પુનઃ આવો અપરાધ નહિ કરે એવી પણ કબૂલાત કરી. ગુરુએ કહ્યું, ‘તું ફરીથી અપરાધ કરે કે ન કરે, પણ જેમ તાવવાળાને ચીભડું અપાય નહીં તેમ હું તને અપરાધીને વાચના આપીશ નહીં.'
પછી સ્થૂલિભદ્રે ગુરુને શાંત પાડવા સંઘનો આશ્રય લીધો. સંઘની પ્રાર્થના સાંભળી આચાર્ય ભદ્રબાહુએ કહ્યું કે, ‘જ્યારે આ સ્થૂલિભદ્ર સરખા પણ આ જ્ઞાનથી વિકાર પામ્યા તો પછી બીજાઓ પામે તો શું આશ્ચર્ય ? માટે બાકીનાં પૂર્વી હવે હું સ્થૂલિભદ્રને અર્થ વિના જ શીખવીશ. એટલો તેને દંડ આપવો ઘટે છે.’
સંઘના આગ્રહથી ભદ્રબાહુસ્વામીએ સ્થૂલિભદ્રને બાકીનાં પૂર્વો અર્થ વિના ભણાવ્યાં. આમ સ્થૂલિભદ્રને દશ પૂર્વેનું અર્થસહિત અને છેલ્લાં ચાર પૂર્વોનું કેવળ સૂત્રથી જ્ઞાન હતું.
ઈસ્લામ ધર્મમાં તંત્રવિદ્યા
Q ઇબ્રાહીમ શાહબાઝ (કરાંચી)
‘પ્રબુદ્ધ જીવન’ના ૧૬મી જાન્યુઆરી ૧૯૯૭ના અંકમાં ‘માણિભદ્ર વીરની સહાય-મારા બાલ્યકાળના અનુભવો' એ વિશેના લેખમાં ડૉ. રમણલાલ ચી. શાહે બાળપણમાં પોતાની માતા જે એક વિધિપ્રયોગ તેમની પાસે કરાવતાં તે વિશે લખે છેઃ
‘એ દિવસોમાં રેવાબાએ બીજો એક વિધિપ્રયોગ પણ મારી પાસે કરાવેલો. સ્નાન કરી, સ્વચ્છ કપડાં પહેરી હું એક પાટલા પર બેસતો, ભીંત પાસે બીજા એક પાટલા ઉપર એક શ્રીફળ મૂકી તેના પર કંકુના ચાંલ્લા સૂચના પ્રમાણે હું કરતો. ઘીનો દીવો કરતો, પછી મારા જમણા હાથના અંગૂઠાના નખ ઉપર રેવાબા કલાડાની મેંશ લગાડતી. પછી એના ઉપર ઘી ચોપડતી. મારા બીજા અંગૂઠાથી એ અંગૂઠો ઘસીને ચકચકિત હું કરતો.
ઓરડો બંધ રાખવામાં આવતો, એથી ઉજાસ ઓછો થઇ જતો. વાળીને હું બેસતો. જમણા હાથનો અંગૂઠો નજર સામે રાખવાનું બા અમારા બે સિવાય બીજું કોઇ ત્યાં રહેતું નહિ. પાટલા ઉપર પલાંઠી કહેતી. પછી મને બોલવાનું કહેતી, ‘હે માણિભદ્ર દાદા ! અમારા આંગણે પધારો. અમે કચરો કાઢી, પાણી છાંટી આંગણું ચોખ્ખું કર્યું છે.'
પછી બા મને પૂછતી, ‘તને અંગૂઠામાં કંઇ હાલતું ચાલતું દેખાય
છે? ’
તંત્રવિદ્યાનો બરાબર આવો જ પ્રયોગ ઇસ્લામ ધર્મમાં પણ છે. આમિલા એટલે તાંત્રિક બાળકના અંગૂઠાના નખ ઉપર મેશ ચોપડવાનો આવો પ્રયોગ કરાવે છે. એ માટે માધ્યમ તરીકે નવદસ વરસની નીચેની વયના નિર્દોષ બાળકને પસંદ કરવામાં આવે છે. આમિલા અને બાળક બંને એકલાં એકાંતમાં બેસે છે.
બાળકના જમણા હાથના અંગૂઠાના નખ પર મેશ ચોપડવામાં અને પછી ઘીથી ચકચકિત કરવામાં આવે છે. તેમાં પહેલાં ઝાડૂવાળો આવીને જગ્યા સાફ કરે છે. પછી ભિસ્તી આવીને પાણી છાંટે છે. પછી મજૂરો આવીને તખત બિછાવે છે. ત્યારપછી જિન્નતનો બાદશાહ આવીને તખત પર બિરાજમાન થાય છે. પછી આમિલા (તાંત્રિક)ના જણાવ્યા મુજબ બાળક સવાલ કરે છે અને જિન્નતનો બાદશાહ સંજ્ઞારૂપે કે લખીને તેનો જવાબ આપે છે. આમિલોની પરિભાષામાં તેને ‘હાજરાત’ બેસાડવા એમ કહેવામાં આવે છે.
દુનિયામાં જુદા જુદા ધર્મો વચ્ચે પણ કેવું કેવું મળતાપણું હોય છે તે આના પરથી જોઇ શકાશે. વિભિન્ન ધર્મો વચ્ચે પણ અજાણપણે કેવું સરસ આદાનપ્રદાન રહેતું હોય છે તે પણ આના ૫૨થી સમજાય છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
પર્યુષણ વ્યાખ્યાનમાળા
કે આર્થિક સહયોગ : સેવંતીલાલ કાન્તિલાલ ટ્રસ્ટ
દિવસ
શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી શનિવાર તા. ૩૦મી ઓગષ્ટ ૧૯૯૭થી શનિવાર તા. ૬ઠ્ઠી સપ્ટેમ્બર ૧૯૯૭ સુધી એમ આઠ દિવસની વ્યાખ્યાનસભાઓ, બિરલા ક્રીડા કેન્દ્ર, ચોપાટી, મુંબઈ-૪૦૦૦0૭ મધ્યે યોજવામાં આવી છે. આ આઠેય દિવસની વ્યાખ્યાનસભાઓનું પ્રમુખસ્થાન ડૉ. રમણલાલ ચી. શાહ શોભાવશે. દરેક સભામાં પ્રાર્થના પછી સવારે ૮-૩૦ થી ૯-૧૫ અને ૯-૩૦ થી ૧૦-૧૫ એમ રોજ બે વ્યાખ્યાન રહેશે. વ્યાખ્યાનમાળાનો વિગતવાર કાર્યક્રમ નીચે મુજબ છે: તારીખ વ્યાખ્યાતા
વિષય શનિવાર ૩૦-૮-૯૭ ૧. શ્રી શશિકાંત મહેતા
ગુરુતત્ત્વ ૨. બ્રહ્મચારિણી શ્રી મંજુલાજી
श्रावक धर्म રવિવાર ૩૧-૮-૯૭ ૧. શ્રી રમણલાલ ચી. શાહ
विनयमूलो धम्मो ૨, ૫.પૂ. ૧૦૮ શ્રી ભૂતબલિસાગરજી सामायिक સોમવાર ૧-૯-૯૭. ૧. શ્રી રશ્મિભાઈ ઝવેરી
અનિત્યાદિ ભાવનાઓ ૨. શ્રી ચંદ્રહાસ ત્રિવેદી
જૈન ધર્મનું હાર્દ મંગળવાર ૨-૯-૯૭. ૧. પ્રો. બકુલ રાવલ
ભારતીય સંસ્કૃતિમાં ધર્મ ૨. ડૉ. મહેરવાન ભમગરા
આપણું સ્વાથ્ય-આપણા હાથમાં બુધવાર * ૩-૯-૯૭ ૧. શ્રી હેમાંગિની જાઈ
કવિતા અને આધ્યાત્મિકતા ૨. શ્રી સૌરભ શાહ
પંખ લગે તો ઊડ જાયે ગુરૂવાર . ૪-૯-૯૭ ૧. શ્રી ગીતાબહેન શાહ
સુખની શોધમાં ૨. બહ્મકુમારી શિલુબહેન
भय से मुक्ति શુક્રવાર પ-૯-૯૭ ૧. પ્રો. રતન જૈન
શ્રી વીરચંદ રાઘવજી ગાંધી ૨. ડૉ. ગુણવંત શાહ
સાચો ધર્મ અને કાચો ધર્મ શનિવાર ૬-૯-૯૭. ૧. શ્રી શૈલેજા ચેતનભાઇ શાહ
ક્રોધે બોધ-અવરોધ ૨. પ. પૂ. ૧૦૮ શ્રી ભૂતબલિસાગરજી वैयावच्च
વ્યાખ્યાનની શરૂઆતમાં દરરોજ સવારે ૭-૩૦ થી ૮-૨૦ પ્રાર્થના અને ભજનો રહેશે. તે રજૂ કરશે અનુક્રમે : (૧) શ્રીમતી નીતાબહેન મહેતા (૨) શ્રી શૈલેન્દ્ર ભારતી (૩) કુમારી અમિષી શાહ (૪) શ્રીમતી ગીતાબહેન દોશી (૫) શ્રી જતીન શાહ (૬) શ્રીમતી વીણાબહેન શાહ (6) શ્રી સંજય શાહ (૮) શ્રીમતી ચંદ્રાબહેન કોઠારી - આ વ્યાખ્યાનોનો લાભ લેવા સંઘના સર્વ શુભેચ્છકો અને મિત્રોને ભાવભર્યું નિમંત્રણ છે. |
ચંદ્રકાન્ત દીપચંદ શાહ
ઉપ-પ્રમુખ ભૂપેન્દ્ર ડી. ઝવેરી
કોષાધ્યક્ષ
રસિકલાલ લહેરચંદ શાહ
પ્રમુખ
નિરુબહેન એસ. શાહ ધનવંત ટી. શાહ
મંત્રીઓ
આ વ્યાખ્યાનોની કેસેટોનું રેકોર્ડિંગ ત્રિશલા ઇલેક્ટ્રોનિક્સ તરફથી કરવામાં આવે છે, તેમનો ટે, નું, | ૨૦૬૮૨૫૧/૨૦૬૩૫૭૨ છે.
E
n
,
.
: 0
0
::::
કે કે શ્રી મુંબઈ જન યુવક સંધમુદ્રક, પ્રકાશક: શ્રી ચીમનલાલ જે. શાહ પ્રકાશન સ્થળ ૩૮૫, સરદાર વી પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪ (ફોન : ૩૮૨૦૨૯૬, મુદ્રસ્થાન: રિલાયન્સ ઓફસેટ પ્રિન્ટર્સ, ૬૯, ખાંડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૮. લેસરટાઇપસેટિંગ મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨.
Page #89
--------------------------------------------------------------------------
________________ Licence to post without prepayment No. 37 Regd. No. MH/MBI-South / 54 /97 0 વર્ષ (50) + 8 અંક: 90 * તા. 16-9-970 000 શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર૦૦૦ 000 પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩થી 1989 50 વર્ષ૦૦૦વાર્ષિક લવાજમ રૂા. 80000 તંત્રી રમણલાલ ચી. શાહ સ્વતંત્રતાનો સુવર્ણમહોત્સવ ભારતે પોતાની સ્વતંત્રતાનો સુવર્ણમહોત્સવ સારી રીતે ઊજવ્યો. ગફલતમાં રહેવાયું હતું તે પછી ક્યારેય બનવા પામ્યું નથી. ભારતીય પાકિસ્તાનની ઉજવણીમાં નહોતી એવી રોનકકે નહોતો એવો ઉત્સાહ. સૈન્યની વર્તમાન સિદ્ધિઓ પ્રશસ્ય છે. બંગલા દેશમાં તો 15 મી ઓગસ્ટ એટલે શેખ મુજિબુર રહેમાનની સ્વાતંત્ર્યના આ પચાસ વર્ષમાં પાકિસ્તાન કે બંગલા દેશે જે પ્રગતિ હત્યાનો દિવસ. અલબત્ત, સ્વતંત્ર ભારત માટેનું ગાંધીજીનું જે સ્વપ્ન સાધી છે તેના કરતાં ભારતની પ્રગતિ વધુ સંગીન છે. શ્રીલંકા, હતું તે સાકાર થયેલું ન જણાય. આઝાદીના જંગમાં ઝૂકાવનાર અને થાઇલેન્ડ, ઈન્ડોનેશિયા, કેનિયા, યુગાન્ડા, તાન્ઝાનિયા વગેરે નાના પોતાના જીવનને હોડમાં મૂકનાર, પોતાના અંગત સુખોનું બલિદાન દેશો કરતાં પણ ભારતમાં વધુ વિકાસ જોવા મળશે. જેમણે આઝાદી આપનાર સ્વાતંત્ર્ય સૈનિકોને વર્તમાન ભારતીય રાજકારણથી સર્વથા પૂર્વેનું ભારત જોયું છે તેઓ જરૂર કહેશે કે ભ્રષ્ટાચારની વાત બાજુ પર અસંતોષ હોય, બલ્લે તે માટે આક્રોશ હોય એ સમજી શકાય એમ છે. રાખીએ તો ભારતની વિકાસયાત્રા એકંદરે સંતોષકારક ગણી શકાય હાલ એવા સ્વાતંત્ર્ય સૈનિકો દેશની વસતિના દસ ટકા જેટલા પણ નહિ એવી છે. અલબત્ત, જો વહીવટી કાર્યતંત્ર વધુ કાર્યક્ષમ હોત અને રહ્યા હોય. તેઓને પૂછવામાં આવે તો કહેશે કે આ સુવર્ણ મહોત્સવ પ્રધાનો, અમલદારો અને વહીવટી તંત્ર વધુ સ્વચ્છ હોત તો આથી પણ ખરો, પરંતુ એ સુવર્ણ તે બાવીસ કે ચોવીસ કેરેટનું નહિ, પણ બાર ચૌદ ઘણી બધી વધારે પ્રગતિ સાધી શકાઈ હોત. કેરેટનું ગણાય. દેશ ગુલામીમાં જકડાયેલો હતો, ગરીબી અને બેકારી ભારતની એક મોટી સમસ્યા તે વસતિ વધારાની છે. વધતી જતી . હતી છતાં એ વખતે ભારતીય પ્રજાની જે રાષ્ટ્રીય ભાવના હતી, ત્યાગ, વસતિને કારણે વિવિધ વિકાસલક્ષી યોજનાઓનાં આયોજનો પૂરાં સેવા, સંયમ અને પ્રામાણિકતાનું વાતાવરણ હતું તેમાનું કશું જ આજે સફળ થયાં નહિ. પંચવર્ષીય આયોજન કરતી વખતે વસતિ વધશે એ જોવા નથી મળતું. એ જમાનો જીવવા જેવો હતો. ગાંધીજીનું નેતૃત્વ મુદાને જેટલો લક્ષમાં રખાવો જોઇતો હતો તેટલો રખાયો નહિ. સૌને માટે અત્યંત પ્રેરણારૂપ હતું. હિંદુસ્તાનના ભાગલા પંડ્યા તે વખતે ચાલીસ કરોડની વસતિમાંથી . ભારતની સ્વતંત્રતાની શતાબ્દીનો મહોત્સવ જ્યારે ઉજવાશે આશરે ત્રીસ કરોડ વસતિ ભારતની અને આશરે દસ કરોડની વસતિ ત્યારે તો કોઈ સ્વાતંત્ર્ય સૈનિકો વિદ્યમાન નહિ હોય ત્યારે પરિસ્થિતિની ! iii પાકિસ્તાનની હતી. પરંતુ પચાસ વર્ષમાં ભારતની વસતિ ત્રીસ જાતઅનુભવને આધારે સરખામણી કરનાર કોઇ નહિ હોય. પરંતુ કરોડમાંથી નેવું કરોડ કરતાં વધુ થઈ ગઈ. ભારતમાં આઝાદી મળી ભારત જો સવેળા જાગ્રત થઇ જાય તો એનો શતાબ્દી મહોત્સવ ત્યારે પચાસ ટકાથી વધુ વસતિ ગરીબીની રેખા નીચે જીવતી હતી. દેશનો આર્થિક વિકાસ ખાસ કોઇ થયો નહોતો. પ્રજા ગરીબ હશે તો દુનિયામાં નમૂનારૂપ, પ્રેરણારૂપ બની રહે. રશિયામાં ૧૯૧૭ની લોહિયાળ ક્રાન્તિ પછી થયેલા સોવિયેટ યુનિયનના સર્જને એક ઉત્તમ 3 દબાયેલી રહેશે એવો સ્થાપિત સ્વાર્થ પણ બ્રિટિશ સરકારનો હતો. ' સ્વતંત્રતા મળ્યા પછીના દાયકામાં આર્થિક વિકાસના કાર્યક્રમો ઝડપથી રાજ્યવ્યસ્થાની આશા આપી હતી, પરંતુ તે એક સૈકા જેટલો સમય પણ લેવાયા અને ઠીક ઠીક પ્રગતિ થવા લાગી, પણ પછીથી વિકાસની ગતિ ટકી ન શકી. શતાબ્દી મહોત્સવ પહેલાં ભારત છિન્નભિન્ન નહિ થાય મંદ પડતી ગઇ. વિકાસકાર્યોનાં નાણાંની ઉચાપત થવા લાગી. અધૂરાં એવી આશા જરૂર રાખી શકીએ કારણ કે ભારતે હજુ ધર્મને જીવનમાંથી તિલાંજલિ આપી નથી અને ભારતની સ્વતંત્રતાના પાયામાં પવિત્ર પહોંચ્યો નહિ. પરિણામે ગરીબ પ્રજા એકંદરે ગરીબ જ રહ્યા કરી. આમ વિકાસ કાર્યોનો લાભ ગામડાંઓના ગરીબો સુધી જેટલો જોઈએ તેટલો લોકોના જીવનનું બલિદાન રહેલું છે. છતાં વિકાસ કાર્યો નથી થયાં એમ કહી શકાશે નહિ. પચાસ ટકા જેટલી ભારતની સ્વતંત્રતાના સવર્ણમહોત્સવ પ્રસંગે એની સિદ્ધિ અને વસતિ હાલ ગરીબીની રેખા નીચે જીવે છે એવી ફરિયાદ કરવામાં આવે મર્યાદાઓનું સર્વેક્ષણ પ્રચાર માધ્યમો દ્વારા વિવિધ દષ્ટિકોણથી કરવામાં છે. એ સાચી હોય તો પણ એનો અર્થ એ થયો કે પિસ્તાલીસ કરોડ કરતાં આવ્યું છે. એટલે અહીં તો માત્ર થોડાક મુદ્દાઓ વિશે માત્ર મારા વિચારો વધુ લોકો ગરીબીની રેખાની ઉપર છે. આઝાદી વખતે જે ત્રીસ કરોડની રજૂ કરું છું. વસતી હતી તેની જગ્યાએ પચાસ વર્ષ પછી પિસ્તાલીસ કરોડ કરતાં ભારત, પાકિસ્તાન અને બંગલા દેશ એ ત્રણેમાં ભારત એવું વધુ લોકો સરેરાશ સારું જીવન ધોરણ ધરાવે છે. જો વસતિ વધારો નસીબદાર રહ્યું છે કે જ્યાં લશ્કરી સરમુખત્યારશાહી આવી નથી. મર્યાદિત રહ્યો હોત તો ભારતની સમગ્ર પ્રજા એકંદરે સુખી હોત એમ ભારતીય સૈન્ય એની વિશિષ્ટ પરંપરા જાળવી રાખી છે, સીમાઓ કહી શકાય. સુરક્ષિત રાખી છે અને પોતાની કાબેલિયત બતાવી છે. ચીનના દુનિયામાં સૌથી વધારે વસતિ ચીનમાં છે. વસતિમાં બીજે નંબરે આક્રમણ વખતે સૈન્યની નહિ પણ સંરક્ષણ ખાતાની ગરબડોને લીધે ભારત આવે છે. ભારતની વસતિ એક અબજ સુધી પહોંચવા આવી આનું સર્વેતાના સુવર્ણ
Page #90
--------------------------------------------------------------------------
________________ પ્રબુદ્ધ જીવન ' . તા. 16-9-97 છે. પરંતુ ચીનમાં સામ્યવાદ છે. ભારતમાં લોકશાહી છે. એટલે છે. એટલે તેના પ્રભાવ હેઠળ તેઓ આવે એ સ્વાભાવિક છે. એટલે દુનિયામાં લોકશાહી દેશોમાં પ્રથમ નંબરે ભારત આવે છે. સ્વતંત્રતા પૂર્વનાં એ રાજ્યોને ભારતની સાથે એકરૂપ બનાવવા માટે સાંસ્કૃતિક મળ્યા પછી પચાસ વર્ષ સુધી આ લોકશાહી ટકી રહી એ ભારતની તથા વહીવટી દષ્ટિએ વિવિધ યોજનાઓ થવી જોઇએ. દિલ્હી સુધી મોટામાં મોટી સિદ્ધિ છે. અલબત્ત, લોકશાહી જેસ્વરૂપે વિકસવી જોઇએ પહોંચવું એ ત્યાંની ગરીબ પ્રજા માટે સ્વપ્નસમાન છે. દિલ્હી સાથે તે સ્વરૂપે વિકસી નથી, તો પણ ભારતમાં લોકશાહીનાં મૂળ ઊંડા જતાં તેઓની આત્મીયતા ઓછી રહે એ સ્વાભાવિક છે એટલે એ રાજ્યોની જાય છે એ ગૌરવ લેવા જેવી વાત છે. લોકશાહીના ઘણા લાભ છે. તેમ પ્રજાને ભારતના વિવિધ ભાગોમાં આવવાની અને ભળવાની તક મળે કેટલાક ગેરલાભ પણ છે. વિલંબ એ એનો મોટો દુર્ગુણ છે. ભારતમાં એ માટે વિશાળ ધોરણે આયોજનો થવાં જોઈએ. વહીવટી દષ્ટિએ મને એ વધુ ઉગ્ર સ્વરૂપે છે, તો પણ એટલા ભોગે પણ લોકશાહી એમ લાગે છે કે કેન્દ્ર સરકારનાં જે વહીવટી ખાતાં ફક્ત દિલ્હીમાં છે ઇચ્છવાયોગ્ય છે. તેમાંથી કેટલાંકના પેટા વિભાગ દક્ષિણમાં અને પૂર્વમાં સ્થાપવાં જોઈએ સ્વતંત્રતા પછી પંજાબ, ગુજરાત, કેરાલા, મહારાષ્ટ્ર વગેરે કેટલાંક કે જેથી પ્રજા નિકટતાનો અનુભવ કરી શકે. સુપ્રીમ કોર્ટ ફક્ત દિલ્હીમાં રાજ્યોએ ઠીક ઠીક આર્થિક પ્રગતિ કરી છે. જો કે જે કરી છે તે સર્વીશે જ છે. પરંતુ બેંગલોર (કે માયસોર)માં તથા ગોહાટીમાં સુપ્રીમ કોર્ટની સંતોષકારકતો ન જ કહેવાય. તો પણ ત્યાં ગરીબી અને બેકારીનું પ્રમાણ સ્થાપના કરવાથી વહીવટી ખર્ચ વધશે, પરંતુ એ પ્રદેશોની પ્રજાની કેન્દ્ર એકંદર ઓછું રહ્યું છે. બીજી બાજ બિહાર, બંગાળ, આસામ, સરકાર સાથે આત્મીયતા સધાશે. આવાં બીજાં સંખ્યાબંધ ખાતાંઓ અરણાચલમ, મિઝોરમ, નાગાલેન્ડ વગેરે કેટલાંક રાજ્યોમાં ગરીબી વિશે વિચાર કરી શકાય. ઝડપી ટ્રેનો દ્વારા ત્યાં સુધીની અવરજવર અને બેકારીનું પ્રમાણ ઘણું રહ્યું છે. એમાં પણ બિહાર જેવા રાજ્યોની વધારી શકાય અને પર્યટન કેન્દ્રો સ્થાપીને એને વિકસાવી શકાય. સ્થિતિતો ઘણી જગંભીર છે. બિહારના કેટલાયે ભાગોમાં ફરતા હોઈએ પાર્લામેન્ટનાં કેટલાંક સત્રો ગોહાટી અને બેંગલોરમાં યોજાવાં જોઇએ. તો એમ ન લાગે કે આપણે આધુનિક ભારતમાં ફરી રહ્યા છીએ. ગાંધીજીએ સ્વરાજ માટેની ચળવળ ઉપાડી ત્યારે એની સાથે જ ! ગામડાંઓમાં ઝૂંપડાંઓમાં રહેતી એ જ ગરીબ જનતા જોવા મળે. સુરાજ્ય માટેની ઝુંબેશ પણ ચાલુ કરી દીધી હતી. ગાંધીજીએ દેશને બિહારમાં પ્રજા એટલી બધી ગરીબ છે, અને ગંદકી તથા આબાદ બનાવવા માટે રચનાત્મક કાર્યક્રમો પણ આપ્યા હતા અને એ ગેરશિસ્તનું પ્રમાણ એટલું બધું છે કે વાત ન પૂછો. એને લીધે તથા દારૂ બધા રચનાત્મક કાર્યક્રમોનો પ્રારંભ આઝાદી પૂર્વે જ થઇ ગયો હતો. વગેરેના વ્યસનોને લીધે ત્યાં ચોરી, લૂંટફાટનું પ્રમાણ પણ ઘણું બધું છે. પરંતુ કમનસીબે સ્વતંત્ર સરકારની રચના પછી રચનાત્મક કાર્યક્રમોને નકસલવાદી પ્રવૃત્તિ પણ ત્યાં ચાલે છે. એથી કોઈ મોટા ઉદ્યોગો સરકારી સ્તરે એટલું પ્રોત્સાહને મળ્યું નહિ અને ઉત્તરોત્તર વધુ દુર્લક્ષ બિહારમાં સ્થાપવાની હિંમત કરી શકતું નથી. મારી નાખવાની સેવાનું રહ્યું. ઉદાહરણ તરીકે ગાંધીજીએ ગ્રામસફાઈ અને સ્વચ્છતાને ધમકીઓને કારણે વેપારીઓ પોતાના વેપારને સંકેલી લે છે. આ સ્થિતિ રચનાત્મક કાર્યક્રમમાં સ્થાન આપ્યું હતું. પરંતુ સ્વતંત્રતા પૂર્વે ઉત્તરોત્તર બગડતી જાય છે. ત્રણેક દાયકા પહેલાં બિહારની જે સ્થિતિ ગામડાંઓમાં જેટલી સફાઈ હતી તેટલી સચવાઈ તો નહિ, પરંતુ હતી તેના કરતાં હવે વધુ બગડી છે. ભ્રષ્ટાચાર, ગુંડાગીરી વગેરેનું ઉત્તરોત્તર વધુ અને વધુ ગંદકી અને રોગચાળા વધતા જ રહ્યા. મુંબઈ, પ્રમાણ ત્યાં બહુ જ વ્યાપક છે. પ્રધાનો, અધિકારીઓ, પોલીસો. દિલ્હી જેવાં મોટાં શહેરો પણ પહેલાં કરતાં વધુ ગંદા બની ગયાં. એન્જિનિયરો, ડૉક્ટરો, વકીલો, શિક્ષકો અને ખુદ ન્યાયાધીશો ઉપર ભારતના કેટલાયે આદિવાસી વિસ્તારોની જાતે મુલાકાત લઇએ ભ્રષ્ટાચારના આક્ષેપો થાય છે. બિહારની પરિસ્થિતિ માત્ર સરકારી તો જણાશે કે સ્વતંત્રતા પૂર્વેની તેઓની જે સ્થિતિ હતી અને વર્તમાન જે આર્થિક સહાયથી સુધરે તેમ નથી. મારી દષ્ટિએ બિહારનું તંત્ર સુધારવા સ્થિતિ છે એ બંને વચ્ચે ખાસ કશો ફરક પડ્યો નથી. એક રીતે કહીએ, માટે સૌ પ્રથમ શિસ્તનું ધોરણ સ્થાપવું જોઇશે અને એ માટે બિહારમાં તો દેશને સ્વતંત્રતા મળી હોય કે ન મળી હોય એથી એમની દશા હજુ કેટલાંક લશ્કરી તાલીમ કેન્દ્રો સ્થાપવા જોઇએ. એ સ્થાપવાથી કેટલાંક એવી ને એવી જ રહી છે. આનો અર્થ એ નથી કે કેન્દ્ર સરકારે કે રાજ્ય લોકોને રોજી મળશે. ફૌજી લોકોની શિસ્તનો પ્રજાના જીવન ઉપર સરકારે ઈરાદાપૂર્વક તેમની ઉપેક્ષા કરી છે. પરંતુ જે વિવિધ વિકાસ પ્રભાવ પડશે. કેન્ટોન્મેન્ટ વિસ્તાર સ્વચ્છ અને સુરક્ષિત બનશે. ત્યાં યોજનાઓ થઈ છે તેનો લાભ તેમના સુધી પહોંચ્યો નથી. એ માટે સારા વેપારીઓ સલામતીપૂર્વક વેપાર કરી શકશે. તૈયાર થયેલા વિવિધ સ્તરે આયોજનોની અને તેમાં રહેલી ત્રુટિઓ નિવારવાની બિહારી સૈનિકો પોતાના રાજ્યમાં શિસ્તનું વાતાવરણ જન્માવશે. પાંચ આવશ્યકતા છે. પંદર વર્ષે તેનું સારું પરિણામ જોવા મળશે. આ પ્રયોગ કરી જોવા જેવો ભારતીય એકતા માટે રાષ્ટ્રભાષા હિંદી પ્રત્યે વધુ લક્ષ આપવાની છે. પોલીસને ન ગાંઠતી પ્રજામાં અને ભ્રષ્ટ પોલીસોના રાજ્યમાં ફજી જરૂર છે. બંધારણમાં એની જોગવાઈ હોવા છતાં નહેરુ અને રાજાજીના વાતાવરણથી જ સુધારા કરી શકાય. અંગત મતભેદોને લીધે રાજાજીએ હિંદીનો વિરોધ કર્યો અને પ્રચાર આસામ, અરુણાચલમ, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, નાગાલેન્ડ ખોરંભે પડી ગયો. નહેરુનો પોતાનો અંગ્રેજી માટેનો મોહ પણ એમાં વગેરે રાજ્યો દિલ્હીથી ઘણાં જ દૂર છે. પ્રજા એકંદરે ત્યાં ગરીબ છે અને કામ કરી ગયો. સરકારી કચેરીઓમાં અને કંપનીઓ વગેરેમાં અંગ્રેજી ખેતીવાડી વગેરે દ્વારા પોતાનો જીવન ગુજારો કરે છે. ભારતની જ મુખ્ય ભાષા બની ગઈ. હવે જ્યારે એ જૂના વિવાદો નથી ત્યારે ભૌગોલિક આકૃતિ ત્રિકોણાકાર છે અને પાટનગર દિલ્હી તથા કેન્દ્ર ગાંધીજીની ભાવનાને અનુસરીને, ફરજિયાત રીતે નહિ પણ પ્રેમના સરકાર પંજાબ, રાજસ્થાન, ગુજરાત કે ઉત્તર પ્રદેશને જેટલાં નજીક વાતાવરણમાં, સરાકરી સ્તરે નહિ પણ સામાજિક સંસ્થાઓ દ્વારા હિંદી, લાગે છે તેટલાં નજીક આસામ વગેરે રાજ્યોને લાગતાં નથી, તેઓ જાણે ભાષાના પ્રચાર અને વિકાસ માટે કાર્ય થવું જોઈએ. ભારતના રાષ્ટ્રપતિ મૂળ પ્રવાહ (Main stream)થી છૂટા પડી ગયા હોય તેવું અનુભવે કે વડા પ્રધાનને હિંદીમાં બરાબર સોગંદ લેતાં પણ ન આવડે એ સ્થિતિ છે. દક્ષિણ ભારતનાં આંધ્ર, કેરાલા અને તામિલનાડુ વગેરે રાજ્યો સાથે શરમજનક ગણાવી જોઈએ: આઝાદી પૂર્વે પણ ટેન વ્યવહાર વગેરેને કારણે અવરજવરનું પ્રમાણ વધુ અત્યારની દુનિયામાં બીજા દેશો સાથે વ્યવહાર ન રાખીને એકલા રહ્યું છે. પરંતુ પૂર્વનાં રાજ્યો સાથે હળવાભળવાનો એટલો વ્યવહાર અટલા રાષ્ટ્ર તરીકે રહેવાનું કપરું છે. પાડોશી સત્તાઓ સતાવ્યા વગર, સ્થપાયો નથી. બીજી બાજુ એ રાજ્યો માટે થોડા માઈલના અંતરે જ રહે નહિ. એમાં પણ રાજકીય ઉપરાંત આર્થિક ક્ષેત્રે ઘણી સમસ્યાઓ ચીની રાજ્ય અને બર્મી રાજ્ય છે. ભાષા અને નૃવંશશાસ્ત્રની દષ્ટિએ, ઊભી થાય. બહુરાષ્ટ્રીય કંપનીઓ દુનિયાનાં બજારો કબજે કરવા ભારે તથા મોંગોલિયન મુખાકૃતિ વગેરેની દષ્ટિએ એમની સાથે તેઓનું સામ્ય સ્પર્ધા કરતી રહી છે. એમાં અમેરિકા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, જાપાન
Page #91
--------------------------------------------------------------------------
________________ તા. 16-9-97 પ્રબુદ્ધ જીવન' વગેરે છે. આ કંપનીઓ પગપેસારો કરીને અઢળક ધન ખેંચી જાય છે. છે. ટોચના રાજકીય નેતાઓને ભોળવવાની અને અથાંધ બનાવવાની નવી નવી શોધો દ્વારા તેઓ પોતાનું વર્ચસ્વ વધારતી રહે છે. દુનિયાનાં મોહિની તેમની પાસે છે. થોડાઘણા અમીચંદો તેમને મળી જ રહેવાના. બજારો ન મળે તો એનું અસ્તિત્વ ન ટકે. પરંતુ ભારતે એવી બહુરાષ્ટ્રીય બેકારી, ગરીબી, ગંદકી, ન્યાયમાં વિલંબ અને વહીવટી તંત્રમાં કંપનીઓ સાથેના વ્યવહારમાં ઘણું સાવધ રહેવું ઘટે. ભારતને ગુલામ લાંચરૂશ્વત એ ભારતની મોટી સમસ્યાઓ છે કે જેને લીધે પ્રગતિ કરતું બનાવનાર ઇસ્ટ ઇન્ડિયા કંપની હતી એ એને ભૂલવું ન જોઈએ. ત્યારે હોવા છતાં ભારત પાછળ રહી જાય છે. વિકાસ કાર્યો માટેનાં નાણાં તો એક જ કંપની હતી. હવે તો ઘણી કંપનીઓ આવી છે. એમાંથી પરંપરાં ખર્ચાતાં હોત અને સરકારને મહેસૂલ પૂરેપૂરું મળતું હોત તો. થોડીક પણ ઇસ્ટ ઇન્ડિયા કંપનીનું સ્વરૂપ ધારણ કરે તો ભારતને ફરી ભારતની સ્થિતિ છે તેના કરતાં ઘણી બધી સરસ હોત. અલબત્ત, રાજકીય અને આર્થિક ગુલામી ભોગવવાનો વખત આવશે. જો કે ભારતમાં જ્યાં સુધી લકર રાજકારણમાં ભાગ લેતું નથી, સુપ્રીમ કોર્ટ, કંપનીઓનું અને તેમાં પણ અમેરિકન કંપનીઓનું વર્ચસ્વ વધી જાય તો ઇલેકશન કમિશન, સી.બી.આઇ. વગેરે ભ્રષ્ટ થયાં નથી ત્યાં સુધી ભવિષ્યમાં ભારતના વડાપ્રધાન કોણ બને એનો નિર્ણય અમેરિકાની લોકશાહી સરક્ષિત છે. કંપનીઓ લેતી થઈ જશે અને ભારતને લાચાર થઈને એ જોયા કરવું ભારતમાં દુનિયાની મોટામાં મોટી લોકશાહી છે. એની સાથે સાથે પડશે. ભારતને એવી કંગાળ અને દેવાદાર હાલતમાં તેઓ મૂકશે કે તે દુનિયાની શ્રેષ્ઠ અને ઉદાહરણરૂપ લોકશાહી બને એવી આશા પછી એની નાગચૂડમાંથી નીકળવાનું અઘરું થઈ પડશે. બહુરાષ્ટ્રીય આપણે રાખીએ. કંપનીઓ ભલી અને પરગજુ છે એમ માનવાની ભૂલ ક્યારેય ન થવી રમણલાલ ચી. શાહ જોઇએ. તેઓના આર્થિક પેંતરા તો પરિણામ આવ્યા પછી જ જણાય કંપનીઓનું અને તેમાં પણ જોગવવાનો વખત આવશે. જો એ ભારતની સ્થિતિ છે તેના કરતાં ઘણી બધી સુધી લશ્કર રા તો ઈલેકશન એનો નિર્ણય એ - શરીરની ભાષા! તે વળી શું ? . I ડૉ. મહેરવાન ભમગરા શરીર બોલે છે, પરંતુ આપણે સાંભળતા નથી' એવી ફરિયાદ હું મારા કાર્યક્રમ દરમ્યાન એમના બન્ને પગ, વારાફરતી, યા એક સાથે, એમની અંદર દર્દીઓ અને સાથીઓને કેટલીયે વાર કરતો હોઉં છું. ઈંગ્લાંડના મારા દબાયેલી બેતાબી યાને વ્યાકુળતાની ચાડી ખાતા જ રહ્યા. નેચરોપેથી ગુરુઓએ પાકી તાલીમ આપેલી કે દર્દી કઈ રીતે ડૉક્ટર પાસે અહીં વાંચકને એક ચોખવટ કરવાની કે આ હાલતા પગને, ધૃજતા આવે છે, કઈ રીતે બેસે છે, કઈ રીતે પ્રશ્નોત્તર કરે છે, અને તે વેળા એના પગથી-જુદા ગણવા પડે. કેટલાય વિખ્યાત વક્તાઓ પોતાની કારકિર્દીની ચહેરાના હાવભાવ કેવા હોય છે, એના હાથની, કે આંગળાંઓની મુદ્રા કેવી શરૂઆતમાં જ્યારે પણ જાહેરમાં બોલવા ઊભા થાય ત્યારે જેને “સ્ટેજ ફાઈટ' , હોય છે, એને તપાસવા માટે તૈયાર થવા કહેવામાં આવે ત્યારે એ કેટલી કહેવાય તેવા ડરથી પીડાતા હોય છે. એડમન્ડ બર્ક જેવા અચ્છા રાજીખુશી, યા કેટલો અણગમો, બતાવે છે, એનો અભ્યાસ દરેક કુશળ ડૉક્ટરે પાલમેન્ટેરીઅન, અને ડૉ. નોરમન વિન્સન્ટપીલ જેવા ખ્યાતનામ વક્તાઓ કરવો જરૂરી છે. એમાં જે શારીરિક સાંકેતિક ભાષા વપરાય, તેમાં વાણી યાને પણ પહેલાં પહેલાં સ્ટેજ ફાઈટ'ને કારણે બોલવામાં ગોટાળા કરતા એમ જીભનો ઉપયોગ ન કરાતો હોય, તો પણ એ મૌન-ભાષાનું અધ્યયન કરવા કહેવાય છે. કોઈકનો અવાજ બેસી જતો હોય, તો કોઇનું ગળું સુકાતું હોય; જેવું છે; એટલું જ નહિ, એ કરવું સારા ડૉક્ટર માટે જરૂરી છે. ડૉક્ટર કઈ કોઈના હાથ તો કોઇના પગ કાંપતા હોય. આ કંપન અંગ્રેજીમાં પદ્ધતિનો ચિકિત્સક છે એ વાત અહીં ગૌણ છે. દર્દી જે બોલતો હોય, અને TREMBLING કહેવાય, જેને ધ્રુજારી ગણવી જોઈએ; અને એના મેડિકલ રીપોર્ટ જે બતલાવતા હોય, તેમાં પૂરક માહિતી ઘણી વેળા SHAKING યાને હલાવી હલાવ કરવાની આદતથી જુદા પ્રકારે એનું દર્દીના હાવભાવ દ્વારા મળતી હોય છે. દર્દભરી આંખો રડ્યા વિના પણ દુખ અર્થઘટન કરવું જોઇએ. “સ્ટેજ કાઈટ' યા એવા કોઈ ડર સમયે કોઈના દર્શાવી શકે છે. દર્દી જે મુખથી કહેતો હોય તેનાથી ઊલટી વાત એનું મૌન હાથ-પગ કાંપવા લાગે તે કંપન તે વ્યક્તિનો ડર દૂર ન થાય ત્યાં સુધી ચાલુ છતાં મુખર શરીર કહેતું હોય એમ પણ બને ! કેટલાક સંજોગમાં શરીરની જ રહે છે. એના કાબૂ બહારની એ પ્રક્રિયા હોય છે; ગભરાયેલી વ્યક્તિએ મૌન વાણીને સાચી માનવી પડે, અને મુખથી બોલાયેલી ભાષાને ધ્રુજતા હાથ કે પગનું કંપન રોકવા ચાહે તો પણ એકદમ રોકી શકે નહિ એટલી અતિશયોક્તિભરી. હદે એ ગભરાયેલી હોય છે. ઊલટાનું જેને બેઠા નથી, અને પગ હલાવવા સત્યવાદી શરીરને સાંભળવાનો એક અવસર તાજેતરમાં એક માંડ્યા નથી એવી આદત ઘર કરી ગઈ હોય, તે ક્યારેક તો પ્રસન્નતાથી વાતો સંમેલનમાં મળ્યો. એક વિખ્યાત પ્રોફેસર જેમનાં લખાણો વાંચીને હું પણ કરતા જોવા મળે, યા એકલા બેસી વાંચતા યા વિચારમાં ખોવાયેલા જોવા એમનો પ્રશંસક બનેલો, તે આ સંમેલનમાં બોલનાર હતા. એમનો એક લેખ, મળે. અહીં શરીરના એક અંગે એક અનુચિત આદત પાડી દીધી હોય એટલું જે મને સવિશેષ ગમેલો, તેની કેટલીક નકલ કઢાવીને મિત્રોમાં વહેંચવા હું જ. પેલા પ્રોફેસર સાહેબની વાત જુદી હતી, કારણ એમનો પરસેવો, શરીરના સાથે લઇ આવેલો. આ પ્રોફેસર સાહેબ સભાગૃહમાં દાખલ થયા, ત્યારે બીજા હાવભાવ, તેમજ જે અભિનયપૂર્વક વાતો રજૂ થઈ અને અભિમાનપૂર્વક રજૂ એક ડૉક્ટરનું પ્રવચન પૂરું થવા પર હતું. પ્રોફેસર સાહેબને થોડું બેસવું પડ્યું, થઈ તેની અવગણના કરીએ તોય તે બધું એક તાસગ્રસ્ત માણસનું વર્તમાન તે એમને ન ગમ્યું તે વાત એમના ચહેરા પરથી વર્તાઇ ગઇ. શ્રોતાઓ અને ઘોષિત કરતું હતું. ' વક્તાઓ બધા માટે જમીન પર બેસવાની જ સગવડ હતી; પ્રોફેસર પણ એમણે વાતો કરી રિલેશનની, અને એમના પગોએ વાતો કરી એમની જમીન પર ગોઠવાયા, પરંતુ ત્યાં એમની માનસિક વ્યાકુળતાનું પ્રદર્શન અંદર કેદ પડેલાં ટેવાનની; ત્વચા, હાથની મુદ્રાઓ, શરીરની હલચલ, એમના ચહેરા ઉપરાંત એમના પગે કરવા માંડ્યું. એમના બન્ને પગ હાલવા બધાંએ અંદર બેઠેલા બીજા માનવીની ઓળખ કરાવી દીધી. મેનેજમેન્ટની લાગ્યા. અકારણ પગ હલાવતા રહેવાની “નર્વસ હેબિટ' પુરુષોમાં જ વિશેષે વાતો કરનાર પોતાનાં જ જ્ઞાનતંતુઓને મેનેજ કરવામાં અસમર્થ જણાયા. જોવા મળે છે, અને એની પાછળ માનસિક તણાવ કારણભૂત હોય છે. મારી પાસે બેઠેલા એક ડૉક્ટરે તો પ્રવચનની શરૂઆતમાં જ પોતાની અજાયબી પ્રોફેસર સાહેબ કેટલીક ઓડીઓ-કેસેટ્સ પોતાનાં પ્રવચનની વચ્ચે અને અફસોસ મારા કાનમાં રેડેલાં. મારા કરતાં એ વધુ “ઓબઝરવન્ટ' વગાડી સંભળાવનાર હતા, તે એક ટેબલ પર ગોઠવવામાં આવી; એક ખુરસી ચિકિત્સક ોવા જોઈએ. શરીરની ભાષા, જીભની ભાષાને આંબીને કોઇ પર એ બેઠા. એમનો પ્રભાવશાળી પરિચય અપાયો. પછી એમણે પોતાનું વ્યક્તિનો કઈ રીતે પરિચય આપી શકે તેનું તે દિવસે અમને “ઓબજેક્ટ વક્તવ્ય ચાલુ કર્યું, જે સાચે જ મનનીય હતું, અમલનીય હતું. બધા જ શ્રોતા, લેસન મળ્યું. આ પાઠ ભણવાની, સમજવાની, ત્યાં હાજર રહેલા સેંકડો અમે ડૉક્ટરો સુદ્ધાં, એનાથી અંજાઈ ગયા હતા. એમણે ક્યાંક શ્રોતાઓ પાસ શ્રોતાઓમાંથી કેટલામાં આવડત હતી, એ પ્રશ્ન હું મનોમન પોતાને આજ મુ-નાદ પણ કરાવ્યો, અને ક્યાંક મૌન, ધ્યાન પણ કરાવ્યું. સવા કલાક પયંત પૂછતો રહ્યો છું. ડૉક્ટરોએ ડિટેક્ટીવ જેવી નિરીક્ષણ-શક્તિ કેળવવાની સુધી લોકોએ એમને ઝીલ્યા; એ લોકો પર છવાઈ ગયા, પરંતુ એ આખા જરૂર છે જ.
Page #92
--------------------------------------------------------------------------
________________ પ્રબુદ્ધ જીવન તા. 16-9-97 કેવળજ્ઞાન--સ્વરૂપ ઐશ્વર્ય | પંડિત પનાલાલ જગજીવનદાસ ગાંધી કાળના ભાંગાથી કેવળજ્ઞાનની સમજ પ્રગટ (નિરાવરણ) કેવળજ્ઞાન સાદિ-અનંત છે. (ગતાંકથી ચાલુ-૨) પ્રચ્છન્ન (પ્રગટ) એટલે કે સાવરણ કેવળજ્ઞાન અનાદિ-સાન્ત છે. કેવળજ્ઞાનની વિષય શક્તિ અનાદિ-અનંત છે. જેની આદિ એટલે કે શરૂઆત નથી તે અનાદિ છે. જ્યારે જેના વ્યવહારિક-વાસ્તવિક અંતો ગયા અને નિશ્ચય એટલે કે પારમાર્થિક સાદિ-સાન્ત : એવો નિશ્ચિત અંત આવ્યો કે જે અંતનો પછી અંત જ નથી એજ કે જ અતના પછી અત જ નથી એજ જેનું અસ્તિત્વ અમુક કાળ પૂરતું મર્યાદિત જ છે તે સાદિ-સાન્ત છે. અન્અં ત=અનંત છે. જગત પ્રવાહથી ભલે અનાદિ-અનંત છે, પરંતુ જગતની વર્તમાનમાં જે - અનિત્ય અવસ્થા છે ત્યાં અનેક સંતો છે. એથી અનેકાન્ત કહેવાય અનુભૂતિ છે તે સાદિ-સાન્ત છે. આમ જગત સાદિ-સાન્તપૂર્વક છે. આદિ એટલે કે જેની શરૂઆત છે અર્થાતુ આદિ છે અને જે અંત અનાદિ-અનંત છે. અર્થાતુ જગત એનું એ જ છે પણ એવું ને એવું નથી. સહિત છે તે સ-અંત સાત્ત છે. અનિત્ય અવસ્થા એટલે અનિત્ય ઉદાહરણ તરીકે નદીનો પ્રવાહ લઇ શકાય. નદી એની એ જ. નદીનો પર્યાય જે કહેવાય છે તે સાદિ-સાન્ત તરીકે ઓળખાય છે. સાદિ સાત્ત પાણીનો પ્રવાહ એનો એ જ, પરંતુ નદીનું પાણી એનું એ નથી. પાણી અવસ્થાનાતેમ સાદિ સાત્ત ભાવાવસ્થાના એક કરતાં અધિક અંત હોય બદલાતું રહે છે. તે જ પ્રમાણે ઘીનો દીપક એનો એજ, પરંતુ હર પળ છે. વળી એક દ્રવ્યમાં એકથી અધિક ગુણ છે તેથી પણ અનેકાન્ત છે. પ્રકાશ ફેલાવતું ઘી એનું એ નથી. દીપક એ જ રહે છે પણ ઘી બદલાતું જેમ સાદિનો અર્થ શરૂઆત કર્યો તેમ સાદિનો અર્થ ઉત્પત્તિ-ઉત્પન્ન- રહે છે. ' ઉત્પાદ પણ થાય અને સાન્તનો અર્થ અત સહિત કયી તમ સાત્તના કાળનો આ સાદિ-સાન્ત પ્રકાર એટલે વર્તમાન કાળ. કાળના આ અર્થ વ્યય અથવા વિનાશ પણ થાય. છતાં એ પણ સિદ્ધાંત છે કે પ્રકારમાં પ્રકારમાં ભૂતકાળ અને ભાવિકાળમાં જેનું અસ્તિત્વ નથી પરંતુ કોઈપણ ઉત્પાદ અનતંત્રના આધારવિના નહિ હોય. વળી તેનો વ્યય વર્તમાનમાં જ માત્ર જેનું અસ્તિત્વ છે એવાં પદાર્થો, ઘટના, બનાવે, ભલે વિનાશરૂપ હોય પરંતુ તે વ્યયનો અવ્યય (અવિનાશી)માં લય હોય આદિનો સમાવેશ થાય છે. ભૂતકાળમાં જે હતું નહિ, વર્તમાનકાળમાં દિનો સમાવેશ થાય છે. ભતકાળમાં જે નહિ કે જે અવિનાશી-અવ્યય, અનુત્પન્ન છે.” “આમ જે અનુત્ય છે તે જ જે છે અને ભવિષ્યકાળમાં જે હશે નહિ એવો જ નહોતું-છે હશે-નહિ અવ્યય છે.' અને ઉત્પાદનો વ્યય હોય જ છે.' વિજ્ઞાનમાં સિદ્ધાંત છે (નથી-છે-નથી)નો જે પ્રકાર છે અર્થાત પાછળ નથી, આગળ નથી અને કે... મધ્યમાં છે તે સાદિ-સાન્ત અવસ્થા છે. આપણી સ્વપ્નાવસ્થા એ. "Nothing is produced and nothing is destroyed, it સાદિ-સાન્ત પ્રકારની છે. સ્વપ્નામાંનો રાજાપાઠ સ્વપ્ન દરમિયાન છે. is just transformation of energy.' નથી તો કશું ઉત્પન્ન થતું સ્વપ્નાવસ્થા પૂર્વે જાગતાં હતાં ત્યારે નહોતો. અને સ્વપ્નાવસ્થા પશ્ચાતુ કે નથી તો કશું વિનાશ પામે છે. જે થાય છે તે ઉર્જાનું રૂપાંતર થાય છે. જાગ્રતાવસ્થામાં આવતાં તે સ્વપ્નાવસ્થા દરમિયાનનો રાજાપાઠ રહેતો જે વિજ્ઞાન કહે છે તે જ અધ્યાત્મ-આત્મવિજ્ઞાન કહે છે કે... નથી. આત્મા એ નો એ જ છે. પણ આત્માએ ધારણ કરેલ ખોળિયાં-દેહ ઉત્પાદ અને વ્યય એ કેવળ રૂપાંતર છે.” એ તો પુદ્ગલ અને બદલાયા કરે છે. આત્માએ ધારણ કરેલું ખોળિયું સાદિ-સાન્ત છે. તેથી પુદ્ગલની તથા જીવ અને પુદ્ગલની રમત છે. જીવ અને પુદ્ગલ તથા જ તો જૈન દર્શને આત્માને “નિત્યાનિત્ય” કહ્યો છે. જ્યારે અન્ય દર્શને પુદ્ગલ અને પુદ્ગલ નિમિત્ત નૈમિત્તિકભાવે જેરૂપાંતર-પરિવર્તન પામે આત્માને " નિકુટસ્થ' કહેલ છે. બૌદ્ધ દર્શને ક્ષણભંગુર અર્થાતુ સાદિછે તે જ ઉત્પાદ-વ્યય છે. દરિયામાં ભરતી આવે છે ત્યારે મોજાં ઊઠે છે સાન્ત એટલે કે અનિત્ય કહેલ છે. એક દર્શન નિત્ય કહે છે. એક દર્શન અને ઓટ આવતાં એ જ દરિયાનાં મોજાં પાછાં દરિયામાં સમાઈ જાય અનિત્ય કહે છે. જૈન દર્શન નિત્ય પણ કહે છે અને અનિત્ય પણ કહે છે, કારણ કે જૈન દર્શન સર્વજ્ઞનું દર્શન છે, આાવાદ દર્શન છે. માટે કાળના ભાંગા (એટલે પ્રકાર) ચાર છે. (1) અનાદિ-અનંત (2) સવે દર્શનનો સમન્વય છે. આપણાં બધાં સંબંધો સાંયોગિક સાદિ-સાત્ત અનાદિ-સાન્ત (3) સાદિ-અનંત અને (4) સાદિ-સાન્ત. ભાંગાના છે. મૂળ એક સ્વતંત્ર પરમાણુ છે. એ એક પુલ પરમાણુ તો અનાદિ અનંત : . અસ્તિત્વથી અનાદિ-અનંત છે. પરંતુ એકથી અધિક પુદ્ગલ * જેનું સદા કાળ અસ્તિત્વ છે અર્થાતુ જે ભૂતકાળમાં હતું, પરમાણુનો જથ્થો ભેગો થાય છે તેને જૈન પારિભાષિક ભાષામાં સ્કંધ વર્તમાનકાળમાં જે “છે', અને ભવિષ્યકાળમાં જે “હશે” એવું જે કહેવાય છે. અથવા તો સ્કંધ પર્યાય કહેવાય છે. વ્યવહારમાં આજે સ્કંધ હતું-છે-હશે અથવા તો ત્રણેય કાળમાં જે છે-છે-છે તે અનાદિ-અનંત દ્રવ્ય કહેવાય છે તે જ વાસ્તવિક અનિત્ય અર્થાત્ સાદિ-સાત્ત છે. વળી નિત્ય કહેવાય છે. સંસારી જીવને નિત્યાનિત્ય કહ્યો છે એમાં સંસારી જીવનું જે અનિત્યપણું પાંચ અસ્તિકાયમાં જીવાસ્તિકાય (એટલે આત્મા), ધમસ્તિકાય. જણાયું છે તે પણ પ્રાકૃતિક નહિ, પણ પુદગલ સંયોગી કૃત્રિમ છે. અર્થાત અધમસ્તિકાય અને આકાશાસ્તિકાય એ ચાર અસ્તિકાય અનાદિ- જીવની જે અનિત્યતા છે તે પુદ્ગલના સંગે કરીને છે અર્થાત્ કર્મસંયોગે અનંત નિત્ય) છે. એજ પ્રમાણે કેવળજ્ઞાન અનાદિ-અનંત નિત્ય ભાંગે છે. છે. કેવળજ્ઞાન આવતું નથી, જતું નથી, બનતું નથી કે પછી ઉત્પાદ બૌદ્ધ દર્શને 'વત્ સત્ તળિયું સૂત્રથી ક્ષણભંગુર કહેલ છે. પામતું નથી અને એનો વ્યય થતો નથી. એથી વિપરીત રીતે, જો હૈયા ઉકેલ-કોઠાસૂઝ અને બુદ્ધિથી સ્યાદ્વાદુ શૈલીથી આ સૂત્રના મતિજ્ઞાનમાં ઉત્પાદ-વ્યય હોવાથી તે સાદિ-સાન્તપૂર્વક અનાદિ-સાન્ત લક્ષ્યાÈને પકડીએ તો જણાશે કે બૌદ્ધદર્શને કાંઈ “સતુ' જે નિત્ય છે છે. મતિજ્ઞાનમાં ઉત્પાદ-વ્યય હોવાથી સંસ્કૃતિ-વિકૃતિ તથા હાનિ-વૃદ્ધિ તેને ક્ષણિક-નાશવંત-ક્ષણભંગુર નથી કહેલ, પણ જે કાંઈ છે. “અસતુ-વિનાશી છે તેમાં જીવે જે “સતુ”- “અવિનાશી'ની બુદ્ધિ સ્થાપી સત્તાગત (સત્તાથી-અસ્તિત્વથી) કેવળજ્ઞાન અનાદિ-અનંત છે. છે અને તે અસતુને સતુ સમજીને વ્યવહાર કરી રહ્યો છે એ સંદર્ભમાં... ‘એવું જ કરવાનો જથ્થો ભેગો થાય છેપરંતુ એકથી ત્રણેય કાળમાં જે છે
Page #93
--------------------------------------------------------------------------
________________ તા. 1997 પ્રબુદ્ધ જીવન 'વત્ સત્ તત્ક્ષણનું કહેલ છે. જીવની જીવંદશાના સંદર્ભે આ સૂત્ર સત્તાગત કેવળજ્ઞાન અનાદિ-અનંત છે. પ્રચ્છન્ન-આવૃત-સાવરણ આપેલ છે. એ જ પ્રમાણે અન્ય એક દર્શને કહેલ છે કે પુત્ર કેવળજ્ઞાન અનાદિ-સાન્ત છે. અને અનાવૃત-પ્રગટ-નિરાવરણ તિત્તિ. નિઃસંતાન પુરષની અવગતિ થાય છે એ જે વિધાન કરેલ કેવળજ્ઞાન સાદિ-અનંત છે. સાદિ-અનંત ક્યારેય સાદિ-સાન્તપૂર્વક છે તે નિઃસંતાન પિતાની મનોદશાના સંદર્ભમાં કરેલ છે કે આર્તધ્યાનમાં નહિ હોય. જ્યારે અનાદિ-સાત્ત ભાંગો સાદિ-સાન્તપૂર્વક જ હોય છે. મરીને અવગતિ પામે તે અપેક્ષાએ જણાવેલ છે કેમકે સંસારમાં સહુને માટે જ એનો એટલે કે સાદિ-સાન્ત પ્રકારના પર્યાયનો અંત આવી શકે પુત્રષણા હોય છે અને પુત્રેષણામાં અને પુત્રેષણામાં કોઇ વ્યક્તિ મરી છે. અને સંસારી જીવ સિદ્ધ પરમાત્મા-શિવ બની શકે છે. સિદ્ધ જાય તો તે અવગતિને પામે. પરમાત્માનો સાદિ-અનંત ભાંગો ક્યારેય સાદિ-સાન્તપૂર્વકનથી હોતો. માટે જ એનો અંત આવતો નથી અને એ અવિનાશી છે. પરંતુ અનાદિ-સાત : કેવળજ્ઞાનની વિષય શક્તિ અનાદિ-અનંત છે, કારણ કે કેવળજ્ઞાનમાં જે પહેલાં ભૂતકાળમાં ‘હતું'; વર્તમાનકાળમાં જે “છે' અને પ્રતિબિંબિત થતાં સર્વ શેય (વિષય) કાળના ચારે ય ભાંગાના હોય છે. ભવિષ્યકાળમાં જેનું અસ્તિત્વ રહેનાર નથી એવું જે હતું-છે-હશે નહિ અનાદિ-અનંત એવાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અર્થાતુ છે-છે-નથીનો જે પ્રકાર છે તે કાળનો અનાદિ-સાન્ત ભાંગો છે. અભવિજીવનો અનાદિ-અનંત સંસાર, સંસારી ભવ્ય જીવોના તથા ભવ્ય જીવોનો સંસાર અનાદિથી છે પણ ભવ્ય જીવોની મુક્તિ થતાં પુદ્ગલાસ્તિકાયના સાદિ-સાન્ત પર્યાય, સિદ્ધશિલા સ્થિત સિદ્ધ એ ભવ્ય જીવોનાં સંસારનો અંત આવે છે. માટે ભવ્ય જીવોનો સંસાર પરમાત્માઓની સાદિ-અનંત સિદ્ધાવસ્થા સહિત તેમની અનાદિ-સાન્ત અનાદિ-સાત્ત છે. તે જ પ્રમાણે ભવ્ય જીવોનું મતિજ્ઞાન અનાદિ-સાન પૂવવસ્થા એ સર્વ કાંઈ કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. છે. મતિજ્ઞાન અનાદિ-સાન્ત કહ્યું છે તે મોક્ષે જનાર ભવ્ય જીવોની કેવળજ્ઞાની ભગવંતને સર્વકાળના, સર્વ ક્ષેત્રના, સર્વ દ્રવ્યો તેના 'અપેક્ષાએ કહેલ છે. અનાદિ-સાન્ત, સાદિ-સાન્તપૂર્વક છે અને તેનો સર્વ ભાવ (ગુણ પર્યાયિ) સહિત પ્રતિબિંબિત થાય છે-જાય છે. આમ અંત આવ્યા બાદ એ મતિજ્ઞાનનો સાદિ-સાન્ત અભાવ થાય છે. કેવળજ્ઞાની ભગવંતને સર્વનું જ્ઞાન હોવાથી એમને સર્વજ્ઞ કહ્યાં છે. એક રાજા પાંચ રાણી ક્રમથી પરણે છે. અર્થાત એક પછી એક ત્રિકાળ જ્ઞાની કે અનંતજ્ઞ નથી કહ્યાં, કેમકે ત્રિકાળજ્ઞાની કહીએ તો તે રાણીને રાજા પોતાના જીવન દરમિયાન પરણે છે. પરંતુ જે રાજા મરણ અધૂરું અને અયોગ્ય વિશેષણ ઠરે. કોઈ એક બાબત કે એક વિષયમાં પામે તો એની એ પાંચેય રાણી રાંડે એટલે કે વિધવા એકી સાથે સમકાળ ત્રણે કાળનું જ્ઞાન ધરાવનાર સંસારી છબસ્થ પણ સંભવી શકે છે. વળી થાય. એમાં કાંઇ છેલ્લે પરણેલ રાણી પહેલાં પ્રથમ પરણેલ પટરાણીને અનંતના પણ અનંત ભેદી હોય છે. તેથી અનંતજ્ઞ પણ નથી કહ્યાં. એમ નહિ કહી શકે કે હું પટરાણી ! તમને પરણ્યાને જેટલાં વર્ષો થયેલ સવેમાં અનંતનો સમાવેશ થાય, પણ અનંતમાં સર્વનો સમાવેશ નહિ છે તેટલા મને હજ થયાં નથી. માટે મારો ચડી-ચાંદલો હું નહિ નંદવું થાય. ‘ઘણું’ અને ‘બધું’ એ બે શબ્દોમાં જેટલો ભેદ છે તેટલો ‘અનંત” (ભાંગે). આ ઉદાહરણથી એ સમજવાનું છે કે મોહનીય કર્મનો (બધાંય અને ‘સર્વ' એ બે શબ્દોમાં ભેદ છે. સર્વ શબ્દ કેટલો બધો યથોચિત ઘાતકર્મોનો રાજા) નાશ થાય એટલે બાકીનાં ઘાતિકર્મોનો નાશ છે ! આ જ વીતરાગ ભગવેતની સવાંગ સંપૂર્ણતાની, સર્વોત્કૃષ્ટતાની, આપોઆપ સહજ થાય. તેજ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મનો પણ ક્ષય થાય સર્વશતાની સાબિતી છે. છે અને કેવળજ્ઞાન પ્રગટે છે. ઇતિહાસ, ભૂગોળ અને ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ સાવરણ અપ્રગટ પ્રચ્છન્ન કેવળજ્ઞાનને અનાદિસાજો કહ્યું એમાં મતિજ્ઞાનીને માટે કાલ્પનિક છે જ્યારે દિવ્યજ્ઞાની-કેવળજ્ઞાનીને માટે તે કાંઈ કેવળજ્ઞાનનો અંત નથી થતો પણ જ્વળજ્ઞાન ઉપરનું અનાદિન જે પ્રત્યક્ષ છે. અજ્ઞાન તો એક સમયને અનાદિ-અનંત ભૂતકાળરૂપઆવરણ છવાયેલ હતું તેનો અંત આવે છે. સાવરણ એ ઉપચાર છે. ભવિષ્યકાળરૂપ બનાવે છે જ્યારે કેવળજ્ઞાન તો અનાદિ-અનંત કાળને કેવળજ્ઞાન જ્યાં સુધી આવૃત (આવરણવાળ) છે ત્યાં સુધી સર્વજ્ઞ થનાર એક સમય રૂપ બનાવે છે. એવા જીવોની દશા હાલ અલ્પજ્ઞ છે-અંધકારમય છે અને અનુઅનુભૂત કેવળજ્ઞાન સ્વ પક્ષે અકાલ છે, જ્યારે પર પક્ષે કાલાતીત છે. છે. આવરણ હઠી જતાં કેવળજ્ઞાન જે નિરાવરણ-અનાવૃત થાય છે તે પોતામાંથી સાદિ-સાન્ત ભાવો નીકળી ગયા હોવાથી સ્વ પક્ષે અકાલ. નિરાવરણ કેવળજ્ઞાનને સાદિ-અનંત કહેલ છે. કેવળજ્ઞાન અનાવૃત થયાં કહેવાય. જ્યારે જગતના પદાર્થોના સાદિ-સાન્ત ભાવો હોવા છતાં થતાં જ જીવ સર્વજ્ઞ બને છે. જીવની દશા પૂર્ણ પ્રકાશમય થાય છે અને તેની અસર કેવળી ભગવંતોને થતી ન હોવાથી તેઓ કાલાતીત થયા જીવને પૂર્ણાનંદની-જ્ઞાનાનંદની-આત્માનંદની અનુભૂતિ થાય છે. કહેવાય. ભલે કેવળી ભગવંત દેશના દેતાં ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળનો પ્રયોગ કરે, પણ એ એમના કેવળજ્ઞાનને લાગુ નહિ સંસાર એક એક વ્યક્તિ (ભવ્યાત્મા)ની અપેક્ષાએ અસદુ છે. પડે. ભગવાનનો વચનયોગ ક્રમિક છે, પરંતુ અંદર રહેલ કેવળજ્ઞાન અર્થાતુ અનાદિ-સાન્ત છે, કારણકે ભવ્ય જીવોનો મોક્ષ થાય છે એટલે અક્રમિક છે. એથી જ તો ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે ગાયું કે એ ભવ્યજીવોના સંસારનો અંત આવે છે. પરંતુ પ્રવાહની અપેક્ષાએ સંસાર અનાદિ-અનંત છે કેમકે અનંત જીવો સંસારના પ્રવાહમાં સત્તા શુદ્ધ અરૂપી તેરી, નહિ જડ કો વ્યવહાર; રહેવાના છે. સંસારમાં સંસારી જીવે એ નો એ જ, પણ તે જીવની કા કહીએ કછુ કહ્યો ન જાય, તું પ્રભુ અલખ અપાર. અવસ્થા એની એ જ નહિ, જ્યારે સિદ્ધ પરમાત્માના (સિદ્ધશિલાસ્થિત) - બ્રહ્મદષ્ટિ, દ્રવ્યદષ્ટિ, એ દિવ્યદષ્ટિ છે. એમાં અહમુ અને ઈદમ જીવો એના એ જ અને અવસ્થા પણ એની એ જ! (હું અને તું-બીજાં)નો ભેદ નથી. જ્યાં અહમુ અને ઈદમનો ભેદ છે ત્યાં સાદિ-અનંત : તે પર્યાયદષ્ટિ છે. સર્વ જીવોને અનાદિ-અનંત સત્તાગત કેવળજ્ઞાનયુક્ત જોવાં અને તે સર્વ જીવોની તેમની સાદિ-અનંત નિરાવરણ કેવળજ્ઞાની ભૂતકાળમાં જેનું અસ્તિત્વ નહોતું, વર્તમાનકાળમાં જેનું અસ્તિત્વ અવસ્થારૂપે તેમસિદ્ધ પરમાત્મા રૂપે જોવાં તે બ્રહ્મદષ્ટિછે, દ્રવ્યદષ્ટિછે. છે અને અનંત ભાવિકાળમાં જેનું અસ્તિત્વ રહેનાર છે તે જ્યારે જીવોને સાદિ-સાત્ત કર્મની ઔદયિક અવસ્થાએ જોવાં તે (નહોતં-છે-હશે અર્થાત નથી-છે-છે)ના કાળનો પ્રકાર સાદિ-અનંત ભેદદષ્ટિ છે. પર્યાયદષ્ટિ છે. છબસ્થજ્ઞાનીઓની અનેકાન્ત એવી ભાંગાનો છે. નિરાવરણ કેવળજ્ઞાન અને ભવ્ય જીવાત્માઓની ભેદરૂપ દષ્ટિ છે.જ્યારે કેવળીભગવંતની એકાત્ત અને અનંતશક્તિરૂપ સિદ્ધાવસ્થા સાદિ-અનંત ભાંગે છે. દષ્ટિ છે. આત્માસિદ્ધ થયા પછી પણ જ્ઞાતા-દષ્ટ હોવાથી ‘એકોઅનંત’ સમય થાય થયા કરે સાદિ-સા
Page #94
--------------------------------------------------------------------------
________________ પ્રબુદ્ધ જીવન તા. 1-9-97 છે, કેમકે સર્વ શેય એના સર્વ ભાવ સહિત એ સર્વજ્ઞ કેવળી ભગવંતના આમ ચરમ અને પરમ જ્ઞાન જે કેવળજ્ઞાન છે તે જ્ઞાનના ત્રણ વિશેષણ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. વળી તે અનંતા જોય પ્રતિબિંબિથી, છે. (1) વીતરાગ જ્ઞાન (2) નિર્વિકલ્પક જ્ઞાન અને (3) સર્વજ્ઞ જ્ઞાન, કેવળીભગવંતના કેવળજ્ઞાનના સંબંધમાં આવવા છતાં તેમની અર્થાતુ સર્વનું જ્ઞાન અથવા પૂર્ણ જ્ઞાન. વીતરાગનું વેદને પ્રશાંત વેદન વીતરાગતામાં, તેમના કેવળજ્ઞાનના ઉપયોગમાં, તેમના આનંદમાં, છે. નિર્વિકલ્પતાનું વેદન અખંડ વેદન છે-અભંગ વેદન છે અર્થાત્ તેમના સ્વરૂપમાં લેશમાત્ર પણ ફેર પડતો નથી માટે તેઓ “એકોઅનંત' સતત વેદન છે. સર્વજ્ઞતાનું વેદન એ અનંત રસરૂપ પૂર્ણ વેદન છે. આ હોવા સાથે સાથે અનંતમાં એક છે. કેવળી ભગવંતને એમના ત્રણે અભેદ થઈ જાય છે. વીતરાગતા, નિર્વિકલ્પકતા અને સર્વશતા એ કેવળજ્ઞાનમાં ત્રણ પ્રકારે અભેદતા હોય છે. (1) સજાતીય અભેદતા ત્રણ અભેદ છે. (ઉદાહરણ તરીકે લઈએ તો દાળ-શાકમાં જે મસાલો એટલે જીવેજીવની અભેદતા. (2) વિજાતીય અભેદતા એટલે કે ધાણા, જીરૂ, હીંગ, મીઠું, મરચું આદિનાખવામાં આવે છે તે મસાલાના શેય-શાન; વિષયી-વિષય ભાવથી સર્વ શેય પદાર્થો વિજાતિય હોવા ઘટક તત્વો જુદાં જુદાં હોય ત્યારે તેનો સ્વતંત્ર એક જુદો સ્વાદ છે અને છતાં સમકાળ, યુગપદ કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થતા હોવાથી- તે ભેળાં દાળ-શાકમાં મળી જાય છે ત્યારે તેનો આગવો નિરાળો જ સ્વાદ જણાતા હોવાથી વિજાતીય અભેદતા-કાળ અભેદતા છે. (3) સ્વગત હોય છે.) અભેદતા એટલે નિરાવરણ થયેલ સર્વ સ્વગુણ પર્યાયો સમકાળ સર્વ આત્મપ્રદેશોએ સમરૂપ વિદ્યમાન છે. * વીતરાગતા : .. કેવળજ્ઞાનમાં શેય-જ્ઞાન-શાતા ત્રણે યુગપદ છે અર્થાતુ કાળ અભેદ ,વતિ વીતરાગતા એટલે રાગરહિતતા. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ હોવાને છે. જ્યારે છબસ્થજ્ઞાનમાં શેય-જ્ઞાન-જ્ઞાના ત્રણે ભેદરૂપ છે. બીજા જ કાંઈ કારણ નથી. જ્યારે પોતાનો રાગ સંતોષાતો નથી ત્યારે દ્રષ. સમયે છબીને જ્ઞાન શેય બની જાય છે. કેવળજ્ઞાનીને નો સદા સર્વદા ઉદ્દભવે છે. મૂળમાં તો રાગ જ છે. વળી જ્યાં રાગ નથી. દ્વેષ નથી. ત્યાં સર્વ જણાય છે. કેવળજ્ઞાની ભગવંત અકાલ હોય છે. બધું જ એમને કોઈ હતું, પ્રયોજન, ઇરાદો, મતલબ, ગરજ કે સ્વાર્થ હોતાં નથી. અને માટે વર્તમાન છે. છવજ્ઞાની તો જાણે છે, “જાણતો હતો અને જ્યાં હેતુ-પ્રયોજન-સ્વાર્થ નથી ત્યાં તટસ્થતા-માધ્યસ્થતા-સરળતા જાણશે' એવાં ત્રણ કાળમાં વર્તમાનકાળ, ભતકાળ અને ભવિષ્ય ન્યાયપરાયણતા-સાક્ષીભાવ હોય છે. રાગદ્વેષ નથી ત્યાં લગાવ કે કાળમાં જ્ઞાન ભાંગી જાય છે. અર્થાતુ છદ્મસ્થનું જ્ઞાન ત્રણ કાળમાં પક્કર, ગ કાળમાં ધિક્કાર, ગમો કે અણગમો, રતિ કે અરતિ, હર્ષ કે શોક નથી. માટે વહેંચાઈ જાય છે-ભેદરૂપ બની જાય છે. સર્વજ્ઞ કેવળી ભગવંત ને તો ખેચાણ નથી કે ભંગાણ નથી એટલે તાણ પણ નથી અને તણાવ પણ “જણાય છે', “જણાય છે', અને “જણાય છે. એટલે તો એક સમયે જે નથી. એમને જણાય છે તે જ પછીના સર્વ સમયે જણાય છે. એ તો જે જણાય જે જેવડું હોય, જેટલું હોય, તે તેવડું જ અને તેટલું જ, વળી જેવું છે એજ જણાય છે અને તે જ જણાય છે. કેવળી ભગવંત તો સર્વશ છે, ને જેમ હોય તેવું જ ને તેમ દેખાય છે ને જણાય છે તે જ કેવળજ્ઞાનની અભેદ છે, અદ્વૈત છે. વીતરાગતા-ન્યાયપરાયણતા છે. આપણે સૂર્ય ચંદ્ર જોઈએ છીએ તે તેના જે “સ્વ” ભૂતરૂપ થઈ “પર' બને છે તે “પર' છે. કેવળજ્ઞાની સાચા કદમાં અને સાચા સ્વરૂપમાં જોતાં નથી. આપણાં જોવામાં ને ભગવંતને બીજી ક્ષણ જ હોતી નથી. તેઓ તો અકાલ-કાલાતીત છે. જાણવામાં આભાસ અને ભ્રમ છે. દષ્ટિભ્રમ છે. કેવળજ્ઞાનમાં આભાસ તેથી આવૃત કેવળજ્ઞાન અનાદિ-સાત્ત છે અને પ્રગટ અનાવૃત પણ ન પણ નથી અને ભ્રમ કે દષ્ટિભ્રમ પણ નથી. વીતરાગતા એ જ કેવળજ્ઞાન સાદિ-અનંત છે. કેવળજ્ઞાનમાં ભૂતકાળ કે ભવિષ્યકાળ જેવું કેવળજ્ઞાનની સરળતા છે. છે જ નહિ, કેવળજ્ઞાન તો અકાલ-કાલાતીત છે. જીવની છદ્મસ્થ અવસ્થાએ જ કાળની ઉત્પત્તિ કરી છે. કાળ વચ્ચે જીવતાં એવાં છદ્મસ્થ અલબત્ત, કેવળજ્ઞાનને જોય સાથે સંબંધ છે પરંતુ તે નિષ્કારણ. આપણે, આપણી અપૂર્ણ, અશુદ્ધ, અજ્ઞાનદશામાં કાળાધ્યાસવાળી નિસ્પ્રયોજન હોવાથી એ જ્ઞાનમાં વીતરાગતા છે. જ્યારે કેવળજ્ઞાનાસ્થિતિમાં અકાલ તત્ત્વને સમજી શકવાને અશક્તિમાન છીએ. એટલે વસ્થામાંથી નિષ્પન્ન થતા આનંદને તો વિશ્વના કોઈ પદાર્થ સાથે કશોય, જ જ્ઞાનીઓએ કેવળજ્ઞાન એ કેવું જ્ઞાન છે તે સમજાવવા કેવળજ્ઞાનમાં સંબંધ નથી. જોય વડે જ્ઞાન નથી પણ જ્ઞાન વડે ય હોય છે. કેવળજ્ઞાનને કાળનો ઉપચાર કરીને સમજાવ્યું છે કે એ એવું જ્ઞાન છે જે જ્ઞાનમાં અનંતો કોઈ પદાર્થનો પરાધીન સંબંધ નથી, શેય પદાર્થો કેવળજ્ઞાનમાં ભૂતકાળ અને અનંતો ભવિષ્યકાળ જણાય છે. કેટલીક વાર “જાણે છે' પ્રતિબિંબિત થાય છે, તેટલા પૂરતો જ કેવળજ્ઞાનને જોય સાથેનો નિર્દોષ એવાં શબ્દપ્રયોગનો પણ ઉપચાર થાય છે. જાણે છે' એ શબ્દ પ્રયોગ સંબંધ છે. જાણવાનું બે પ્રકારે હોય છે. એક તો ભોગવૃત્તિથી અથવા જાણવા જવાની ક્રિયા વ્યક્ત કરે છે. કેવળજ્ઞાની જાણવા જતા નથી પણ સુખબુદ્ધિથી. એ પ્રકારે જાણનારો રાગી હોય છે. જ્યારે બીજા પ્રકારે એમને એમના કેવળજ્ઞાનમાં જણાય છે. તટસ્થ ભાવે સાક્ષીવૃત્તિથી જાણવાનું હોય છે. સાક્ષીભાવથી. સર્વકાળના, સર્વક્ષેત્રના, સર્વદ્રવ્યો, તેના સર્વ ગુણપર્યાય સહિત જાણનારામાં માધ્યસ્થતા-તટસ્થતા-નિર્લેપતા હોય છે. વીતરાગતા સર્વજ્ઞ કેવળજ્ઞાની ભગવંતના જ્ઞાનમાં જણાય છે-પ્રતિબિંબિત થાય છે. આવતાં તો અંતે સાક્ષીભાવ પણ મટી જાય છે અને કેવળ જ્ઞાતા બની, આ રીતે ઉપચરિત સત્યની યથાર્થતા-પરમાર્થતા સમજવી જોઈએ અને રહેવાય છે. જોવું કે જાણવું એ પણ રાગદશા છે. કેવળજ્ઞાન કાંઇ જોવાસમજીને તે ઉપચરિત સત્યનો વ્યવહાર કરવો જોઇએ કે જેથી જાણવા જતું નથી. સર્વ જ્ઞેય પદાર્થો કેવળજ્ઞાનમાં સહજરૂપે પ્રતિબિંબિત અનુપચરિત સત્ય, નિરપેક્ષ સત્ય સ્વરૂપ સાથેનું આપણું સાતત્ય, થાય છે કારણ કે તે વીતરાગ જ્ઞાન છે. અનુસંધાન છૂટી ન જાય. આકાશપ્રદેશોને જેમ સુગંધ કે દુર્ગધ, ઈષ્ટ કે અનિષ્ટ, શુભ કે વીતરાગતા-નિર્વિકલ્પકતા-સર્વજ્ઞતાથી અશુભ લાગતું નથી, તેમ શાકભાવમાં અર્થાત જ્ઞાતા-દષ્ટાના સ્વભાવમાં આવી ગયેલ વીતરાગ કેવળજ્ઞાની ભગવંતને સુગંધ-દુર્ગધ, કેવળજ્ઞાનની સમજ સારું-નરસું, ઇષ્ટ-અનિષ્ટ, શુભ-અશુભ ભાવવાળા પદાર્થો સામે હોવા - ત્રણેય ખૂણા અને ત્રણેય બાજુ સરખી હોય તો જ ત્રિકોણ સમભુજ છતાં તે ભાવો તેમને અર્થાતુ વીતરાગજ્ઞાની-કેવળજ્ઞાનીને સ્પર્શતા ત્રિકોણ કહેવાય છે. તેમ કેવળજ્ઞાનનું કેવળજ્ઞાનપણું ત્યારે જ સાચું નથી. સર્વ ષેય પદાર્થો જેવાં છે તેવાં, જેવડાં છે એવડાં અને જ્યાં છે જ્યારે એ કેવળજ્ઞાન વીતરાગ કેવળજ્ઞાન હોય. નિર્વિકલ્પક કેવળજ્ઞાન ત્યાંથી જ એમના કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે એટલે કે દેખાય હોય અને સર્વના જ્ઞાન સહિતનું, સર્વજ્ઞતા પૂર્વકનું કેવળજ્ઞાન હોય છે, જણાય છે.
Page #95
--------------------------------------------------------------------------
________________ તા. 16-9-97 પ્રબુદ્ધ જીવન કેવળી ભગવંત ભોક્તા ન હોવાથી જગતનું કાંઇ બનાવતા નથી. તથા પ્રકારના સંકલ્પપૂર્વક જાણે છે. પરંતુ કેવળજ્ઞાનમાં તો ઈન્દ્રિયો અર્થાતુ કર્તા નથી. કેવળી ભગવંત પોતાના પ્રકાશથી પ્રકાશે છે. અને વિના, સહજપણે, અક્રમથી, ઉપયોગવંતપણે શેય પદાર્થો જણાય છે. જે કાંઈ પ્રકાશે છે તે પ્રકાશરૂપે રહે છે. જે કર્તા-ભોક્તા ભાવથી જગતને એ પ્રક્રિયામાં જાણવાની ક્રિયાની કે સંકલ્પની જરૂર નથી હોતી. બનાવ્યા કરે છે તે પોતે પણ બન્યા કરે છે. પોતાના જ કર્તા-ભોક્તા નિશ્ચયથી તો કેવળજ્ઞાની પોતાના જ્ઞાનને જ વેદે છે. તેઓ શેયને વેદતા ભાવથી કર્મબંધ કરીને બન્યા કરે છે. રાગી હોય એવો ટાળવાનું હોય, નથી. શેયના માત્ર જ્ઞાતા-દ બની રહે છે. અવધિ અને મન:પર્યવ બનવાનું હોય, અને બગડવાનું હોય છે, જ્યારે કેવળી ભગવંત માત્ર શાનીનો આનંદ રાગ સહિતનો, પ્રયોજનપૂર્વકનો અને પ્રયોગકતા પ્રકાશે છે. તથાભવ્યતા પ્રમાણે, જ્ઞાનમાં જે જણાય છે તે કેવળીભગવંત અર્થાત શ્રમથી પ્રાપ્ત થતો આનંદ છે. જણાવે છે. જેવો જેવો તે કેવળજ્ઞાની ભગવંતની સાથેનો જન સમુદાયનો સ્વ ક્ષેત્રે શાન એ આનંદવેદનરૂપ છે. પર ક્ષેત્રે શાન એ શેયના યોગ, ઋણાનુબંધ. રાગથી પ્રેરાઈને તેઓ કાંઈ કરતાં નથી. પ્રકાશરૂપ છે. આપણે જ્ઞાનનો મહિમા “શેયને જાણનાર જ્ઞાન” એમ ભાનશક્તિથી સર્વકાળના, સર્વક્ષેત્રના, સર્વ પદાર્થોના સર્વ ભાવ એક ગાયો છે. પરંતુ વાસ્તવિક રીતે તો શાનનો મહિમા “સ્વત્ર જ્ઞાન સમયે તેઓ જુએ છે. જેવું જુએ છે તેવું જ પ્રકાશે છે. તે કેવળીભગવંતની આનંદ-વેદન રૂપ છે' એમ ગાવો જોઈએ. શાન એટલે પરને જાણે તેવો વીતરાગતા છે. કેવળ એટલે કે માત્ર જ્ઞાતા-દશ ભાવ હોય છે. અર્થ કરીશું ત્યાં સુધી વિકલ્પો થયા કરશે. પરંતુ આધ્યત્મતાએ જ્ઞાન જ્ઞાતા-દષ્ણની સાચી ખરી વ્યાખ્યા એ છે કે તે જોવા-જાણવા કે કરવા એટલે આનંદ એવો અર્થ કરીશું અને એવું અનુભવીશું તો વિકલ્પરહિત જતો નથી. થઇશું. આનંદ જેમ નિર્વિકલ્પ છે તેમ જ્ઞાન નિર્વિકલ્પ છે માટે “જ્ઞાન જગતના બધા પદાર્થો જે અનંતરૂપે રહેલ છે તે સમરૂપે અર્થાત એટલે આત્મા’ એવો જેમ અર્થ કરીએ છીએ તેમ ‘જ્ઞાન એટલે આનંદ' સરખા તરીકે જણાય અને એમાં કોઇ ભેદ વર્તે નહિ (અભેદ દષ્ટિ, એવો અર્થ કરવો. બ્રહ્મદષ્ટિ, દિવ્યદષ્ટિ), કોઈ પ્રયોજન વર્તે નહિ તો તેવું જ્ઞાન અવિકારી કેવળજ્ઞાન અને શેયનો સંબંધ નિર્દોષ સંબંધ છે. પરંતુ શેય વીતરાગ જ્ઞાન છે. જો આપણે પર પદાર્થ જોવા-જાણવામાં કોઈ પ્રયોજન કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થાય કે ન થાય અથવા તો પડદ્રવ્ય સહિતનું રાખીએ તો વીતરાગતા-સમરૂપતા સચવાય નહિ. પરિણામે જ્ઞાન લોકાકાશ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય કે પછી માત્ર આકાશાસ્તિકાય એ વિકારી અને રાગ-દ્વેષ યુક્ત બનવાથી મર્યાદિત-સીમિત બની જતાં એક જ દ્રવ્ય જ્યાં છે એવું અલોકાકાશ જ્ઞાનમાં ય રૂપે પ્રતિબિંબિત જ્ઞાન તેની પૂરેપૂરી શક્તિ મુજબનું કાર્ય કરી શકે નહિ. થાય તો પણ કેવળજ્ઞાનનો આનંદ તો એનો એ જ છે અને એવો જ છે. આમ વીતરાગતા એ કેવળજ્ઞાનની વિશિષ્ટતા છે. એ કેવળજ્ઞાનનું કેવળજ્ઞાનની સર્વશતા શેય સાપેક્ષ છે. જ્યારે કેવળજ્ઞાનનો આનંદ વિશેષણ છે. વીતરાગતા લાવવાની સાધના કરવાની છે અને સાધનાની નિરપેક્ષ છે. આમ મન-વચન-કાયાના યોગથી અતીત અર્થાતું સિદ્ધિ એ કેવળજ્ઞાનું પ્રાગટ્ય છે. અથતુિ કેવળજ્ઞાનાવસ્થા- યોગાતીત એવાં અતીન્દ્રિય જ્ઞાનના આનંદનું વેદન-અનુભવને આપણા અરિહંતપણાની પ્રાપ્તિ છે. વીતરાગતા પ્રથમ રાગનું નિવારણ કરે છે. મતિજ્ઞાનને નિર્વિકારી એટલે કે વીતરાગ બનાવી, કેવળજ્ઞાનમાં વીતરાગતાના કાર્યસ્વરૂપે જ્ઞાન નિરાવરણ થાય છે-કેવળજ્ઞાન અનાવૃત પરિસમાવીને કરવાનું છે. થાય છે-કેવળજ્ઞાનનું પ્રગટીકરણ થાય છે; જ્ઞાનાનંદનું પ્રશાંત વેદન થાય , પર પદાર્થ સાથે ઈષ્ટ બુદ્ધિથી જોડાવું તેનું નામ રાગ ! રાગ એ છે. વીતરાગતા સાધ્ય છે, જ્યારે કેવળજ્ઞાનનું પ્રગટીકરણ લક્ષ્ય છે. છે. વિકાર છે-બગાડ છે. જ્યારે આવરણ એ ઢાંકણ-અશુદ્ધિ છે.વિકાર હોય કેવળી ભગવંતને જેવું થાય છે તેવું જ દેખાય છે અને જણાય છે. ત્યાં આવરણ હોય જ! જ્ઞાનમાંથી વિકાર નીકળી જતાં વીતરાગતોનો. કેવળી ભગવંતની વીતરાગતા છે. જ્યારે જે થયું નથી પણ ભાવિમાં જે પ્રશાંત આનંદ પ્રાપ્ત થાય છે. જ્ઞાન ઉપરથી જ્ઞાનાવરણીય આદિ કર્મના થવાનું છે તેને જે પ્રમાણે કેવળી ભગવંતને એમના જ્ઞાનમાં દેખાય છે આવરણો સર્વથા હઠી જતાં જ્ઞાનનો પૂર્ણ વૈભવ અથતુિ પૂણે અને જણાય છે તે જ પ્રમાણે અક્ષરશઃ તે ઘટના ઘટે છે એ તેમની જ્ઞાનાનંદાવસ્થા પરમ પ્રકાશની પ્રાપ્તિ થાય છે. એક જ સમયે જ્ઞાનસત્તા છે-જ્ઞાનની મહાનતા છે-જ્ઞાનની સર્વોપરિતા છે. સર્વકાળના, સર્વક્ષેત્રના, સર્વ પદાર્થો તેના સર્વ ગુણ-પર્યાય સહિત આપણે જોવા જઈએ છીએ, જાણવા જઈએ છીએ તે જોયાનંદ છે. જ્ઞાનમાં જણાય એ જ્ઞાનનો પૂર્ણ વૈભવ-પૂર્ણ કાર્ય છે. એ શેયસાપેક્ષ આનંદ છે. સર્વજ્ઞ કેવળીભગવંત જોવા કે જાણવા જતાં ધ્યાન અને સમાધિના કાળે જીવ શાંતિના સુખને વેદે છે, કારણ કે નથી. માટે જ એ જ્ઞાનાનંદ છે. શેયાનંદ એ પુણ્ય તત્વ છે. એકાગ્રતા એ પ્રશાંત અવસ્થા છે. પ્રશાંત અવસ્થાની તાકાતથી નવાં કર્મબંધ અટકે કેળવવાથી, લક્ષ કેન્દ્રિત કરવાથી યાનંદ પ્રાપ્ત થાય છે. રાગ-વિકલ્પ છે. અને જનાં કર્મની નિર્જરા થાય છે. ધ્યાન અને સમાધિમાં શાંતિનું એ એકાગ્રતા છે. જ્યારે જ્ઞાનાનંદ એ નિર્વિકલ્પ, નિર્મોહ, વીતરાગ સુખ જરૂર છે, પરંતુ જ્ઞાનના પૂર્ણ વૈભવનું સુખવેદન નથી. આનંદ છે. જ્ઞાનમાં આરીસા (દર્પણ)ની જેમ શેયનું પ્રતિબિંબપણું જે થાય છે તે જ્ઞાનાનંદ છે. જ્યારે શેયનું જ્ઞાનથી જ્ઞાનમાં જે ચિત્રામણ કરીએ છીએ તે જોયાનંદ છે. આધ્યાત્મમાં આધ્યાત્મજ્ઞાનની કિંમત શેય સાથે જ્ઞાનનો સંબંધ અતૂટ-છે-છે અને છે, નિત્ય સદાનોય એટલા માટે છે કે તેમાં પરમાત્મ તત્ત્વ સાથે સંબંધ કરી શકાય છે. સંબંધ છે. જોય કાં તો કેવળજ્ઞાનમાં જણાય અગર છબસ્થજ્ઞાન શેયને નિર્મોહતા–વીતરાગતા પ્રાપ્ત કરી શકાય છે. પૂર્ણજ્ઞાન-કેવળજ્ઞાન, જાણવા જાય છે. જાણવા જવું એ સક્રિયતા છે. એ કૃત્રિમ કાર્ય છે. રાકાય છે. 11 : રાજ વીતરાગતા અને આનંદ તેરમા ગુણસ્થાનકે એક અને અભેદ થઈ જાય દર્શન-જ્ઞાનનું એ કૃત્રિમ કાર્ય છે. જ્યારે સર્વ શેય કેવળજ્ઞાનમાં સહજ કરતા છે. સાધનાકાળે ચારિત્ર-તપનો આનંદ એ નિરુપાધિક આનંદ છે. જણાય છે એ દર્શન-જ્ઞાનનું સ્વાભાવિક સહજ કાર્ય છે. એ જ જ્ઞાનની જ્ઞાનાચારનો આનંદ એ નિઃશંકતાનો આનંદ છે. રાગમાં ઉપાધિ અને નિર્વિકારિતા અર્થાતુ વીતરાગતા છે અને તે જ નિર્વિકલ્પકતા છે. અંધકારનો પ્રશ્ન ઊભો રહે છે. વીતરાગતામાં તો ઉપાધિ અને કેવળજ્ઞાન એ વિતરાગ હોય તેટલા માત્રથી પૂરતું નથી. કેવળજ્ઞાન અંધકારનો પ્રશ્ન રહેતો જ નથી. જ્ઞાનને વિકારી કરીને વેદવું એનું નામ નિર્વિકલ્પ હોવું એ પણ એટલું જ જરૂરી છે. નિર્વિકલ્પ જ્ઞાન હોય તો જ દુઃખ. અસ્થિરતા, વ્યગ્રતા, અસ્વસ્થતા, આકુળતા, વ્યાકુળતા, સંકલ્પ-વિકલ્પ વિનાનું સહજ સ્વાભાવિક અક્રમ જ્ઞાન હોય છે. અશાંતતા એ વિકાર છે. વીતરાગતા એ જ સુખ છે જે પ્રશાંત વેદન છે. સંકલ્પ-વિકલ્પયુક્ત જ્ઞાન ક્રમિક જ્ઞાન હોય છે. ક્રમથી સર્વ પદાર્થનું જ્ઞાન મતિ અને શ્રુત જ્ઞાન ઇન્દ્રિયો દ્વારા જાણી રહેલ છે. જ્યારે અવધિ હોય તે કેવળજ્ઞાન નથી હોતું. શાન જ્યારે અક્રમિક શાન હોય છે ત્યારે અને મન:પર્યવ જ્ઞાન ઇન્દ્રિયોની સહાય વિના ઉપયોગ મુકીને એટલે કે તે નિર્વિકલ્પ જ્ઞાન છે. અને તે કેવળજ્ઞાન હોય છે. જેમાં સર્વ પદાર્થોનું સ્થા એક અને અભેદ છે. એ કૃત્રિમ કાય જણાય છે એ જોતરાગતા છે અ ત્રિમ કાર્ય છે. જ્યારે નંદ છે. રાગમાં લપા છે જાય છે
Page #96
--------------------------------------------------------------------------
________________ પ્રબુદ્ધ જીવન તા. 16-9-97. સમકાલ યુગપદ અક્રમિક જ્ઞાન હોય છે. શેય પદાર્થને જાણવા જવું તેનું છે, અસ્તિત્વરૂપ છે, મૂર્ત, અમૂર્ત, જડ, ચેતન સર્વ સચરાચર શેયરૂપ નામ જ વિકલ્પ. વિકલ્પ વિનાશી છે. નિર્વિકલ્પકતા અવિનાશી છે. પદાર્થ છે તે એ જ્ઞાનમાં જણાય છે. સર્વનું જ્ઞાન જેને છે તે સર્વજ્ઞ છે. જોવા-જાણવા નહિ જવું પરંતુ દેખાય-જણાય એ કેવળજ્ઞાનની સહજતા “સર્વજ્ઞ’ શબ્દની પસંદગી યથાયોગ્ય છે. “સર્વજ્ઞ” શબ્દપ્રયોગ જે રીતે છે. નિદ્રામાં-ખાસ કરીને થિણદ્ધિ નિદ્રામાં સંકલ્પ-વિકલ્પ વિના સહજ જૈનદર્શનમાં પ્રયોજાયો છે તે અન્યત્ર જોવામાં આવતો નથી. અન્યત્ર ભાવે નિદ્રિત વ્યક્તિ જેમ સ્વયં સંચાલિત સંચાર કરે છે-બોલે છે-ચાલે “ત્રિકાળજ્ઞાની' શબ્દ પ્રયોજાય છે. અગાઉ જણાવ્યા મુજબ સર્વજ્ઞ તો છે તેમ કેવળી ભગવંત તીર્થંકર-અરિહંત પરમાત્મા જાગૃત અવસ્થામાં ત્રિકાળજ્ઞાની હોય જ છે, પરંતુ ત્રિકાળજ્ઞાની સર્વજ્ઞ હોય પણ ખરા અને એટલે કે ઉજાગરદશામાં સંકલ્પ-વિકલ્પ રહિત થઈ, ઉપયોગ મૂક્યા ન પણ હોય. તેમ કેવળજ્ઞાની માટે “અનંતજ્ઞ” શબ્દપ્રયોગ પણ કર્યો વિના સહજભાવે ત્રણે યોગથી ક્રિયા કરે છે. એના પરમ વિશુદ્ધ સ્વરૂપમાં નથી, કારણ કે અનંતના અનંત ભેદ હોય છે. (જેમ કે બે રકમની જે જ્ઞાન નિર્વિકલ્પ, એકમેવ, અદ્વિતીય, અદ્વૈત, અભેદરૂપ છે, તે જ્ઞાન સંખ્યાના ભેદ 10 થી લઈ 99 સુધી હોય; ત્રણ આંકડાની સંખ્યા 100 એના સાવરણ અશુદ્ધ સ્વરૂપમાં આવરણને કારણે અનેક ભેદ અને થી લઈ 999 સુધી હોય.) અનંત એટલે સર્વ એવો અર્થ નથી થતો. અનેક વિકલ્પવાળું હોય છે. એ ઉત્પાદ અને વ્યય પામ્યા કરે છે અને પણ સર્વમાં અનંતનો સમાવેશ થઈ જાય છે. તેથી જ તે સંસારરૂપ છે. - રાગના સર્વથા નાશથી બારમા ગુણસ્થાનકે પ્રગટતી વીતરાગતા આત્માના શુદ્ધ સ્વરૂપનો જેણે અનુભવ કરવો હોય એણે સંકલ્પો- એ આત્માનો પ્રથમ મોક્ષ છે. અજ્ઞાનના સર્વથા નાશથી તેમાં વિકલ્પો છોડી દેવા જોઈએ. નિર્વિકલ્પ ધ્યાન-સમાધિનો અનુભવ કરવો ગુણસ્થાનકે પ્રગટતી પૂર્ણ જ્ઞાનાવસ્થા-કેવળજ્ઞાન એ આત્માનો દ્વિતીય જોઇએ. પૌગલિક-ભૌતિક સુખ ભોગવવા માટે પૌગલિક દુન્યવી મોક્ષ છે. સયોગી કેવળી અવસ્થાને અંતે ચૌદમા ગુણસ્થાનકના છેડે પ્રાપ્ત સુખનાં સાધનોની પ્રાપ્તિ કરીને જ્યારે તેનો ભોગવટો કરીએ છીએ ત્યારે થતી અયોગી-અદેહી-અશરીરી સિદ્ધાવસ્થા એટલે પ્રદેશમુક્તિ એ. તે ભોગ્ય પદાર્થ-સાધનની પ્રાપ્તિ સંબંધના સંકલ્પ-વિકલ્પ છોડી દઈએ આત્માનો તૃતીય મોક્ષ છે. પ્રથમ મોહમુક્તિ છે. દ્વિતીય ઉપયોગમુક્તિ છીએ. ત્યારે તે ભોગ્યપદાર્થના ભોગવટાની ક્ષણિક તૃપ્તિ અનુભવી છે અને તૃતીય પ્રદેશમુક્તિ છે. માટે જ પરમાત્મા વીતરાગ છે. પરમાત્મા શકીએ છીએ. તે જ પ્રમાણે આત્મસુખ-આત્મસંવેદન-આત્માનંદની સર્વજ્ઞ છે અને પરમાત્મા નિરંજન-નિરાકાર-નિર્વિકલ્પ છે. અર્થાત્ અનુભૂતિ માટે પણ સંકલ્પ-વિકલ્પ રહિત થઈ આત્મામાં લીન બની કેવળજ્ઞાની વીતરાગ છે, કેવળજ્ઞાની સર્વજ્ઞ છે અને કેવળજ્ઞાની જઇને સંતૃત થવું જોઇએ કે જેને આપણે ધ્યાન-સમાધિ તરીકે ઓળખીએ નિર્વિકલ્પ છે. છે. જ્ઞાનનો આપણો ઉપયોગ જે પ્રવાહથી નિત્ય છે તેને સ્થિતિથી સ્થિર આમ જ્યારે જ્ઞાન (1) વીતરાગ જ્ઞાન હોય (2) નિર્વિકલ્પક જ્ઞાન કરવો તે નિર્વિકલ્પકતા છે. હોય અને (3) સર્વ ક્ષેત્રના, સર્વ કાળના, સર્વ પદાર્થનું તેના સર્વ ગુણ. સિદ્ધાંત એ છે કે... પર્યાય સહિતનું અર્થાત્ સર્વનું જ્ઞાન હોય-સર્વજ્ઞતા હોય ત્યારે જ તેવું મતિજ્ઞાનાવરણીય કર્મ જેને હોય તેને મતિજ્ઞાન હોય જ! જ્ઞાન પૂર્ણજ્ઞાન, પરમજ્ઞાન, ચરમજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, કેવળજ્ઞાન કહેવાય. શ્રુતજ્ઞાનાવરણીયકર્મ જેને હોય તેને શ્રુતજ્ઞાન હોય જ! આવા જ્ઞાનમાં જ સમગ્રતા,પરિપૂર્ણતા હોય. લાયોપથમિક અવધિજ્ઞાનાવરણીયકર્મ જેને હોય તેને અવધિજ્ઞાન હોય જ! . કેવળજ્ઞાન થવાથી જે જ્ઞાન હોય તે વીતરાગજ્ઞાન, નિર્વિકલ્પજ્ઞાન, લાયોપથમિક મન:પર્યવ જ્ઞાનાવરણીયકર્મ જેને હોય તેને સર્વજ્ઞ જ્ઞાન હોય જ ! જ્ઞાનમાં વીતરાગતા જણાય છતાં જાણેલામાં કોઈ મન:પર્યવજ્ઞાન હોય જ ! પ્રયોજન નહિ. જેમકે દર્પણ પ્રતિબિંબ પોતામાં ઝીલે પણ દર્પણને જ્યારે કેવળજ્ઞાનાવરણીયકર્મ જેને હોય તેને કેવળજ્ઞાન સત્તામાં મ પ્રતિબિંબથી કોઈ પ્રયોજન નહિ. જ્ઞાનમાં નિર્વિકલ્પકતા એટલે જાણવા અર્થાતુ અપ્રગટ હોય જ! જે માત્ર કેવળજ્ઞાનાવરણીયકર્મના સર્વથા ક્ષયે છે. ન જાય પરંતુ જ્ઞાનમાં શેયનું પ્રતિબિંબ ઝળહળે. જ્ઞાનમાં સર્વશતા એટલે 15 જ પ્રગટ થાય! આમ કેવળજ્ઞાનાવરણીયકર્મનો ઉદય અને ક્ષય છે પરંતુ એક સમયમાં એકી સાથે સમકાળ-યુગ૫દ સર્વ કાંઈ જણાય. ક્ષયોપશમ નથી. વીતરાગતા, નિર્વિકલ્પકતા, સર્વજ્ઞતા એ ત્રણે સાથોસાથ જ હોય, આ ત્રણેનો આનંદ એ જ આત્માનો સહજાનંદ અને એ જ આત્માની મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન અંશે અરૂપી જ્ઞાન છે, જે ક્ષયોપશમથી શુદ્ધાવસ્થા-સ્વરૂપાવસ્થા-સહજાવસ્થા ! ઉઘાડવાનું છે. અવધિ-મન:પર્યવ જ્ઞાન પણ અંશે અરૂપી જ્ઞાન છે, જે પણ ક્ષયોપશમથી ઉઘાડવાનું છે. જ્યારે કેવળજ્ઞાન સવશે અરૂપી જ્ઞાન છે કેવળજ્ઞાન સરળ, સહજ, સતત અને સર્વોપરી છે. જે ઘાતકર્મોના સર્વથા ક્ષયથી ઉઘાડવાનું છે. કેવળજ્ઞાનનો ‘સરળ' ઉપયોગ એટલે ભેદભાવ વગરનો ઉપયોગ મતિજ્ઞાન વધે અને વિકસે તે માટે શ્રુતજ્ઞાન છે. પરંતુ શ્રુતજ્ઞાન જે અધિકારિતા-વીતરાગતા-શુદ્ધતા છે. કેવળજ્ઞાનનો ‘સહજ’ ઉપયોગ નીકળે છે મતિજ્ઞાનમાંથી. મતિજ્ઞાનાવરણીય કર્મ એ વિકલ્પ આવરણ એટલે બીજાના ટેકા વિનાનો સ્વાધીન ઉપયોગ. એ સ્થિતિ છે. એ છે. જ્યારે મોહનીયકર્મ એ વિકાર આવરણ છે. જ્યાં વિકલ્પ હોય, જ્યાં સમગ્રતા-સવગિતા-સહજતા-સ્વાભાવિકતા-અક્રમિકતા છે. જે વિકાર હોય ત્યાં આવરણ હોય જ! વિકલ્પમાં ચિત્રામણ હોય છે જ્યારે નિર્વિકલ્પકતા છે. કેવળજ્ઞાનનો સતત ઉપયોગ એટલે કેવળજ્ઞાનનો નિર્વિકલ્પકતામાં પ્રતિબિંબ હોય છે, જે સ્વાભાવિકતા-સહજતા હોય સાદિ-અનંત ઉપયોગ. એ ઉપયોગવંતતા છે, સાતત્ય છે, નિત્યતા છે. (સાકરની મીઠાશ સદા સર્વદા સતત સાકરની સાથે હોય છે. એવી સાકર છે, અક્રમિક હોય છે. નથી હોતી કે સવારના સાત વાગ્યાથી સાંજના પાંચ વાગ્યા સુધી મીઠી સર્વજ્ઞતાઃ હોય અને બાકીના કાળમાં મોળી હોય.) કેવળજ્ઞાન સદા સર્વદા સર્વકાળ ' જ્ઞાન, વીતરાગ જ્ઞાન હોય તથા જ્ઞાન, નિર્વિકલ્પક જ્ઞાન હોય અનતકાળ સુધી ઉપયોગવત હોય છે. કેવળજ્ઞાનની સર્વજ્ઞતા એ એટલું જ પૂરતું નથી. પરંતુ જ્ઞાન વીતરાગ અને નિર્વિકલ્પ હોવાની સાથે કેવળજ્ઞાનની સવોપરિતા છે. એ શક્તિ છે. એ સર્વ વ્યાપકતા છે. એ સાથે જ્યારે સર્વનું જ્ઞાન હોય ત્યારે જ તે જ્ઞાન પૂર્ણજ્ઞાન કેવળજ્ઞાન હોય જ્ઞાતસત્તા છે. એ જ્ઞાનશક્તિ છે. છે. પૂર્ણજ્ઞાનતત્ત્વ એટલે કેવળજ્ઞાન જે એવું જ્ઞાન છે કે જે કાંઈ ભાવરૂપ (ક્રમશઃ) --- -
Page #97
--------------------------------------------------------------------------
________________ તા. 16-9-97 પ્રબુદ્ધ જીવન તેરા c લાવાની છે કે ગાંધીબાપુની એ તો ચંદનભાર વસ રાછાટ આપી , કબીરના ઉપદેશમાં દષ્ટાંત-પદ્ધતિ D ડૉ. રણજિત પટેલ (અનામી) જગતના ઉપદેશકોની એક વિશેષતા કહો કે વિલક્ષણતા એમની મેરા મુજમેં કુછ નહિ, જો કુછ હોય તો તેરા; દષ્ટાંત-પદ્ધતિમાં જોવા મળે છે. મૃત્યુની નિશ્ચિતતા-અનિવાર્યતા તેરા તુજકો સૌપતે, ક્યા લગેગા મેરા?” દર્શાવવા કાજે ભગવાન બુદ્ધ કિસા ગૌતમીને જે ગૃહે મૃત્યુની પગલી ન “અણુથી યે ખીલાવાની છે હૈયામાં વિનમ્રતા'પડી હોય ત્યાંથી એકાદ મુઠ્ઠી રાઇ લાવવા કહ્યું. જૈન ધર્મનો શ્રી ઉમાશંકરભાઇએ વિશ્વશાંતિ'માં પૂ. ગાંધીબાપુની વિનમ્રતાઅનેકાન્તવાદ સમજાવવા માટે હાથી અને સાત અંધજનોનું સચોટ ની વાત ઉપર્યુક્ત પંક્તિમાં કરી છે પણ કબીરજી તો સાવ શૂન્ય સ્થિતિની દાંત આપવામાં આવે છે. “પંચતંત્ર'માંની પાપબુદ્ધિ અને ધર્મબુદ્ધિની વાત કરે છે...પ્રભુમય થવાની વાત ઉચ્ચારે છે. કથા અતિ જાણીતી છે. ભક્તિકવિ દયારામના “રસિકવલ્લભ'માં ઘંટી * અને ખીલડાનું દષ્ઠત ખૂબ પ્રસિદ્ધ છે. જે જીવો ઘટીની અંદર ઓરાય કબીર પંડિતાઈને મહત્ત્વ આપતા નથી જેટલું કરણીને આપે છે. છે તે પીસાઈ જાય છે, જ્યારે જે જીવો પરમાત્મા રૂપી ખીલડાની બાહ્યાચાર અને કર્મકાંડથી સંસાર તરવા ઇચ્છનારાઓને તે ભેંસનું પૂછડું આજબાજ આશ્રય લે છે તે અખોવન રહે છે. રામકષ્ણ પરમહંસને પકડી સાગર તરનારાઓની સાથે સરખાવે છે અથવા ચોરની હોડીમાં માલણ-માછણનું દશ્ચંત પણ સચોટ છે. કબીરના ઉપદેશમાં તો અનેક આંધળો જલપ્રવાસ ખેડે તેની સાથે સરખાવે છે. નાહી-ધોઈ કથા સચોટ ને અર્થવાહી દષ્ટાંતો જોવા મળે છે. સાંભળે પણ જો મનનો મેલ ન જાય તો, માછલી સદૈવ જલમાં રહેવા સાધકના અધ્યાત્મ-જીવનમાં “અહમ્'-અહંકાર એ એક મોટું ' છતાં એની દુર્ગધ જતી નથી-એના જેવી એની સ્થિતિ થાય છે. કાંટા વિઘ્ન છે. ઍકાર-અહંકાર ટળતાં હરિ મળે એમ અનેક સંત-ભક્તો કહી " ભોંકનારને પણ ફૂલ સુંઘાડવાની વાત કબીર કરે છે, કેમ જેગયા છે. મોટાપણાના અહંકારને કબીર ત્રણેક દાંતો દ્વારા વ્યર્થ રામ, ઝરુખે બેઠકે સબકો મુજરા લેત; સાબિત કરે છે. એક તો સ્થૂલ મોટાઈ. જીનકી જૈસી ચાકરી, તિનકો તૈસા દેત.” એને માટેનું કબીરનું દષ્ટાંત છેઃ એ કર્મફલનો નિયમ અટલ છે. કબીર કહે છે કે સત્યની બરોબર ‘ઊંચા દેખ ન રાચિયે ઊંચા પેડ ખજૂર, તપ નથી ને અસત્યની સમાન બીજું કોઇ પાપ નથી, એટલે જ:પંખી ન બેઠે છાંયડે, ફલ લાગો પન દૂર.” " કે હૃદય સાચ હય, તા કે હૃદય આપ.” ખજૂરનું વૃક્ષ ઠીક ઠીક ઊંચું હોય છે પણ એને છાંયડે પંખીઓ 5 * ભણીભણીને ગમે તેવો મોટો પંડિત થાય પણ જે આત્મતત્ત્વ ચીને આશ્રય લઈ શકતાં નથી કે એના ફળનો પણ ઉપભોગ કરી શકાતો નથી; 1 નહીં તો એ તો ચંદનભાર વહેતા ગધેડા જેવો છે...એવી પંડિતાઇ, કેમ જે ‘ફલ લાગો પન દૂર.” જેની છાયા કે ફલ કશા કામમાં આવે નહીં ? કબીર કહે છે, “ચૂલે પડી કે એવા જ્ઞાનને “જમડા' ખાઇ જાય.” સાચી એવા ઊંચા ખજૂર વૃક્ષની મોટાઈનું મૂલ્ય કેટલું? આવું જ એક દષ્ટાંત * પંડિતાઈ તો - અઢઈ અક્ષર પ્રેમ કા પઢે સો પંડિત હોય !' આવાઓ તેઓ વનસ્પતિ સૃષ્ટિમાંથી આપે છે ને તે વાંસનું. વાંસ પણ તાડ કે માહિતી ખજૂરીની જેમ ઊંચો હોય છે પણ એને ફૂલ હોતાં નથી અને એમાં અગ્નિ “મન મથુરા, દિલ દ્વારકા, કાયા કાશી જાન” અને એની સમજણ તત્ત્વ રહેલું હોય છે જેથી વનમાં વા-વંટોળ થતાં વાંસનું ઘર્ષણ થાય છે ઊગતાં ને તેમાંથી દવ લાગે છે જે વનને પણ ભસ્મીભૂત કરી નાખે છે. આ થઇ “દસમેં તારે હય દેહરા, તામે જોત પિછાન'. સ્કૂલ ઊંચાઇની મહત્તાની વ્યર્થતા ! વનસ્પતિ સૃષ્ટિ પછી કબીર આવી સ્થિતિ સર્જાય ત્યારે તારક-મંડળમાં પ્રકાશતા ચંદ્રની બડાઈ, જીવસૃષ્ટિની વાત કરે છે ને એમાં સૂક્ષ્મ એવી કીડી અને સ્કૂલ એવા સૂર્યના ઉદય સાથે બર્થ કરે છે તેમ શુષ્ક પંડિતાઈનો ઘટાટોપ પણ વ્યર્થ હાથીના દાંત દ્વારા કહે છે કે નમ્રતાને કારણે કીડી રેતીમાંથી પણ ખાંડના જાય છે. કામ દહન, મનવશકરણ’ એ તો “ગગન ચઢન' જેવું મુશ્કેલ કણ પામે છે, જ્યારે હાથી ઊંચો-શૂલ હોવા છતાં એને શિરે-શરીરે અલબત્ત છે, પણ સાચા સંતો માટે એ એટલું જ સુલભ પણ છે. ધૂળનાં અભિષેક કરે છે. પરમાત્માની સર્વવ્યાપકતાને કાજે કબીર કેટલાં બધાં અર્થવાહી-સચોટ ‘ચે કુલ જનમેં કહાં, દેહિ ઘરે અસ્કૂલ, દશંતો આપે છે. દા.ત. : પાર બ્રહ્મકોના ચડે, બાંસ બિહોનો ફુલ.” જુ નમમેં પૂતલી, યુ ખાલેક ઘટે માંહે.” ‘લઘુતામેં પ્રભુતાઈ હય, પ્રભુતાઈસે પ્રભુ દૂર; જેમ નયનમાં કીકી-પૂતળી રહેલી છે તેમ પરમાત્મા ઘટઘટમાં કિડી હો મિસરી ચુંગે, હાથી શિર ડારે ઘેર.” વ્યાપી રહ્યો છે. વળી, આ પછી ખનીજ સૃષ્ટિનું દષ્ટાંત આપતાં અતિ પ્રચલિત એવું કસ્તુરી કુડલ બસે, મૃગ 63 બી માંહિ” અર્થાતરન્યાસી સત્ય જોઈએ: નિજની નાભિમાં કસ્તુરી હોવા છતાં મૃગ વન વન ભટકે છે. તેમ બડે બડાઈ ના કરે, બડા ન બોલે બોલ; ઘરમાં ગોવિંદ હોવા છતાં બાહ્ય દુનિયામાં તેની શોધ ચાલે છે. બીજાં બે હીરા મુનસે ના કહે: ‘લાખ હમારા મોલ.' ' દણંતોમાં કહે છે - આ પછી મનુષ્ય-સૃષ્ટિની વાત કરતાં કબીર કહે છે કે જે નમ્ર છે, “જ્ય પથ્થરમેં હય દેવતા, યુ ઘટમેં હય કિરતાર.” સરલ છે, તે જ પ્રભુને પ્યારા છે. ઊંચા કુળમાં થયેલા જન્મની વાતો વાતો ચકમકના પથ્થરમાં અગ્નિ તેમ આત્મામાં પરમાત્મા અને થક વ્યર્થ છે. ઊંચી કરણીનં જગતમાં મધ્ય છે. રવિનો ઉદય થતાં જેમ તમ ‘પરદેશા ખોજન ગયા, ઘર હિરા કી ખાન, “સાહેબ તેરી સાહેબી ઘટ ટળે છે, ગુરુ-જ્ઞાનથી કુબુદ્ધિનો નાશ થાય છે, લોભથી કબઢિનો નાશ થાય છે. લોભી બુદ્ધિનો રહી સમાય.' એ સમાસ બટિનો રહી સમાય.” એ સમાસ કેવો? તો કબીરજી કહે છે :વિનાશ થાય છે અને અભિમાન ટળતાં ભક્તિનો ઉદય થાય છે. કબીર “જ્ય મહદી કી પાતમેં, લાલી લખી ન જાય'કહે છે કે આપ વડાઇ છાંડી એટલા બધા નમ્ર બનો, ખુદાના બંદા બનો મહેંદીના પાનમાંડેલી લાલી દેખાતી નથી છતાં ભરપૂર ગર્ભિત ને ગાવ કે: તે છે તેમ પરમાત્મા પા.સર્વ જડ ચેતનમાં વ્યાપ્ત છે. અંતમાં કહે છે : નજર વૃક્ષની મોટાઇમ કાલ કશા કામમાં આવે છે વાગતાં દ્વાર હય છે
Page #98
--------------------------------------------------------------------------
________________ તા. 16-9-97 10 પ્રબુદ્ધ જીવન વળી ખાલેક બિન ખાલી નહિ, સુઈ ઘરન કો ઠોર. ને ચોર પણ લેશે પણ ધ્રુવ-પ્રહલાદની જેમ લેશે નહીં. રામનું નામ લેતાં મતલબ કે સોયને ઠેરવવા જેટલી જગ્યા પણ ખાતેક વિના ખાલી વચ્ચે વ્યવધાન આવે તો જેમ પારસમણિ અને લોઢાની વચ્ચે અન્ય કોઈ નથી. ચીજ આવી જાય તો લોઢાનું સુવર્ણ ન થાય તેમ, તે શ્રેયસ્કર ન નીવડે. માયાની મહિતી માયાનો સચોટ-વાસ્તવિકખ્યાલ આપી કબીર કહે * કોઈ કંજુસ માણસ જેમ પૈસાને પૂજે છે તેમ તું હરિનું નામ લે. વળી, જૈસી નીયત હરામ પે ઐસી હરમેં હોય તો તે લેખે લાગે. જેમ તીર પોતાના લક્ષ્યને ભેદી નાખે છે તેમ રામનામ લેવું ઘટે. બહાર પર પડદો કબીર! માયા સાંપની, જનતાહિ કો ખાય” પાડવાથી અને અંતરનો પટ ખોલવાથી આવો ઇલમ શક્ય બને. જલનું વળી “માયા ઐસી સંકની એકાદ બુંદ સમુદ્રમાં સમાઈ જાય પણ આખો સમુદ્ર બુંદમાં સમાઈ જાય કબીર ! માયા ડાકિની એવું તો સમાધિમાં જ શક્ય. મનનું મનપણું ટળતાં આવી સમાધિ કબીર / માયા પાપિની” અશક્ય નથી. પણ સાચા વિશ્વાસથી જો હરિનું નામ લેવાય તો ‘લોહા માયા સમી ન મોહિની કંચન હોય.' આને કાજે મંદિરમાં જવાની જરૂર નથી. કેમ જેઃ“માયા બડી હય ડાકની દેહ નિરંતર દેહરા, તામે પ્રત્યક્ષ દેવ; “માયા તરવ, ત્રિવિઘકી, શોક, દુઃખ, સંતાપ, રામ-નામ સુમરન કરો, કહાં પથ્થર કી સેવ?' બે હજાર વર્ષ પૂર્વના ખ્રિસ્ત-વચનને યાદ કરોઃ 'Know you not “માયા માથે શિંગડાં, લંબા નવ નવ હાથ, that ye are the Temple of God, and the spirit of God આગે મારે શિંગડાં પિછે મારે લાત” dwelleth in you'. "માયા દીપક, નર પતંગ, ભમે ભમી પડત, - સદ્ગરને કબીર સરોવર-ઘાટ સાથે સરખાવે છે. (ગુર જ્ઞાનકો કહે કબીર ગુરુ જ્ઞાનસે એકાદા ઉબરંત. " ઘાટ) જે ભવ પાર ઉતારે છે અને કાગડાને પણ હંસ બનાવે છે. લોભી ગુરુ અને લાલચુ શિષ્યને કબીર ઉજડ કૂવામાં નાખવાનું કહે છે જ્યાં અંતે કબીર કહે છે: તેમને કોઈ બહાર કાઢનાર પણ ન મળે કેમ :કબીર / માયાડાકની છાયા સબ સંસાર, “ગુરુ લોભી, શિષ્ય લાલચી, દોનો ખેલે દાવ; ખાઈ ન શકે કબીર કો, જા કે રામ આઘાર.” દોનો બુડે બાપડે બેઠ પથ્થર કી નાવ.” છાયા ને માયાનું સામ્ય દર્શાવી કબીર ખુમારીપૂર્વક કહે છે કે: જેમ આરસીમાં જોતાં આપણું મુખ દેખાય તેમ સદ્ગુરુ પરમાત્માનું ખાઈ ન શકે કબીરકો, જાકે રામ આધાર'. દર્શન કરાવે. તપાવીને સુવર્ણકાર સોનાને શુદ્ધ બનાવે તેમ સદ્ગુરુ કાળનો મહિમા દર્શાવવાને રામનામનું સામર્થ્ય સિદ્ધ કરવા કબીરે શિષ્યને નિર્મળ બનાવે. પશુમાંથી હરિજન બનાવે. સદૂગુરુને માટે કેટલાં બધાં સચોટ ને ઉચિત દષ્ટાંતો આપ્યાં છે. હસતી કુંપળો, દાણા કબીર કહે છે - પીસતી ચક્કી, શાંત પડેલી ધમણ, તીતર પર ત્રાટકતો બાજ, બિછાને સદ્દગુરુ હમસે રીઝ કર, એક કહા પ્રસંગ; ઊભેલો જમરાજ, અંધિયારે ખડો ચોર, રામની ચીઠ્ઠી, ચાલી જતાં બાદલ બહ્યા પ્રેમકા, ભીંજ ગયા સબ અંગ! સિંહાસનો, “શૂળી પરનું ઘર', “લિયા પલિતા, હાથ', “મૂઢ માથે અગમની સૂઝ પાડનાર આવા સગર માટે કબીર કહે છે: ગાંઠરી', “જલતી આઇ વાદળી બરખન લાગા અંગાર' વગેરે વગેરે. કબીર જગતને “કાળનું ચવાણું' કહે છે-“જગત ચબેના કાલકા.” વળી, ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકે લાગુ પાય; ચક્કી ફિરતી દેખકે દિયા કબીરા રોય; કારણ? બલિહારી ગુરુ દેવકી અને ગોવિંદ દિયો બતાય. દો પુંઠ બિચ આય કે, સાબેત ગયા ને કોય.” આ કલિયુગનાં કર્મનાં બંધનમાંથી મુક્તિ માટે કબીર કેવળ બે જ ! પણ જે જીવરૂપી કણો - સાઘન બતાવે છે - આરે પારે જો રહા, જીના પીસે સોય; “કલ્યુગમેં એક નામ હય, દુજા સરૂપ હય સંત, ખૂટ પકડ કે જો રહે, પીસ શકે ના કોય ! સાચે મનસે સેવિયે, તો મિટે કરમ અનંત રામનામ વિનાના મુખને કબીર જલ વિનાના કૂવા સાથે સરખાવે નિરંતર હરિ નામ સ્મરણ અને સાધુ સંતોનો સત્સંગ આ બે જ છે અને મજૂરને જેમ શેઠ મંજૂરી આપે છે તો જગતનો શેઠ શું મફતમાં તારક શક્તિ છે. સંતાન કબાર હરિરસથી છલકાતા મીઠા ઊંડા કૂવા મજૂરી કરાવશે? સાચી સંપત્તિ-વિપત્તિની વાત કરતાં તે કહે છે: સાથે, પુષ્પમાં ગર્ભિત પરિમલ સાથે, નિર્મલ સરિતા સાથે, વર્ષાઋતુનાં વરસાદ સાથે, સંસારરૂપી સર્પનું ઝેર ઉતારનાર ચંદનવૃક્ષ સાથે, ખુદા સંપત તો હરિ-મિલન, વિપત રામ-વિયોગ; સાથે જોડનાર સોનાર સાથે, ગાંધીની દુકાનના અત્તર સાથે, લોઢાને સંપત્ત વિપત્ત રામ કહા, આન કહે સબ લોગ. સુવર્ણ બનાવનાર પારસમણિ સાથે સરખાવી અહર્નિશ સત્સંગ કરવાની સાચાં સુખદુઃખની વાત કરતાં તે કહે છે - સલાહ આપે છે. પણ કબીર સાથોસાથ એ પણ કહે છે કે આવા સંતો ! સુમરન સે સુખ હોત હય, સુમરન સે દુઃખ જાય; સર્વત્ર સુલભ હોતા નથી જેમ પ્રત્યેક બજારમાં હીરા હોતા નથી, કહે કબીર સુમરન કિયે, સ્વામી માંહિ સમાય.” સોનાના પહાડ હોતા નથી, સિંહના ટોળાં હોતાં નથી, બધા જ ! નામ-સ્મરણને કબીર, અગ્નિની ચિનગારી સાથે સરખાવે છે જે શૂરવીરોનું લશ્કર હોતું નથી, સુખડનાં વૃક્ષોનું વન હોતું નથી, પ્રત્યેક ચિનગારી કરોડો ટન પાપોના પુજને ભસ્મીભૂત કરી દે છે. રામનામના સમુદ્રમાં મૌક્તિક હોતાં નથી તેમ સંતો પણ વિરલ જ છે. હઠીલા લોકોને રતનનું જીવના જોખમે જતન કરવાનું કહે છે. રામનું નામ લેવાથી કબીર ભીંજાઈને કડક થતા કામાળા કે મુંજ સાથે સરખાવે છેને નિંદકોને ગગનમાં જેટલા તારક છે એટલા તારા શત્રુઓ હશે તો પણ એમનો સાબુ સાથે. મહિગ્રસ્તને ગોળમાં ફસાયેલી માખી સાથે ને પરનારી પ્રેમને નાશ થશે. જે ઘરમાં રામનું નામ નથી લેવાતું તે ઘર ઘર નથી પણ કાતીલ છૂરી, વિષ, લસણની ખાણ અને મદનતલાવડી સાથે સરખાવે સ્મશાન છે ને એમાં રહેનાર ભૂતપલિત છે. રામનું નામ તો ઠગ, ઠાકોર છે. પરમાત્મા પ્રાપ્તિ માટે ગુસ્સા અને કપટનું ગળું કાપવાનું અને
Page #99
--------------------------------------------------------------------------
________________ તા. 16-9-97 પ્રબુદ્ધ જીવન પાંચો બકરી જુબા કરો,તબ પાવે દિદાર.' વિના પ્રયત્ન સૂતેલા સિંહના મુખમાં આવીને મૃગો પડતાં નથી.” મતલબ કે પાંચ ઇન્દ્રિય રૂપી બકરીઓની કતલ કરવાની સલાહ એવો એક સંસ્કૃત શ્લોક તે વખતે યાદ આવેલો, પણ તે કાળે, ભક્તોના આપે છે. મૈત્રી નિભાવવાની વાત કરતાં કબીર અદભુત દર્શત આપે અનન્યાશ્રયની કલ્પના પણ ક્યાંથી આવે? કબીરની દષ્ટાંત પદ્ધતિનું ઉત્તમ દાંત તો ધોળે દિવસે સૂર્યના નેહ નિભાવન કઠન હય, સબસે નિભત નાહિ પ્રખર પ્રકાશમાં એમનાં પત્ની ‘લોઇ'દીવો ઘરીને પતિ-આજ્ઞાનું પાલન ચઢવો મોમ તુરંગ પે, ચલવો પાવક માંહિ.” કરે છે તે છે જેને કારણે ગૃહસ્થાશ્રમ સ્વીકારવો કે કેમ? એવા એક કુંવારા પૃચ્છકને ઉત્તમ દર્શન મળી રહે છે. મતલબ કે મૈત્રી ટકાવવી એ તો મીણના ઘોડા ઉપર બેસીને - ભગવાન બુદ્ધની વાણી, ભગવાન મહાવીરની વાણી, સત્યવીર અગ્નિમાંથી પસાર થવા બરોબર છે. ખુદાના દરબારમાં વિના રોકટોક સોક્રેટીસની વાણી અને અનુભવી અધ્યાત્મવીર સંત કબીર જેવાની પહોંચી જવા માટે કબીર કહે છે : વાણી સાંભળીએ છીએ ત્યારે લાગે છે કે અકબર-અશોક જેવા સમ્રાટો “જૈસા પ્રેમ પર નારીસેઐસા હરસે હોય; - કરતાં લોકમાનસ પર તો આ બે-હદના બાદશાહો અને અનહદના સાંઈયાં કે દરબાર મેં, પલ્લા ન પકરે કોય.” ઓલિયાઓનો પ્રભાવ જ ઝાઝો વરતાય છે. કબીરજીની વાણીમાં જ મારી બારેક વર્ષની ઉંમરે, અમદાવાદથી આગગાડીમાં મારે વતન કહીએ તો:જતાં એક ભિખારી પાસેથી આ દૂહો સાંભળી મને આશ્ચર્ય થયેલુંઃ ‘હદમેં રહે સો માનવી, બેહદ રહે સો સાધ; “અજગર કરે ન ચાકરી, પંખી કરે ન કામ; ત, હદ-બેહદ દોનો તજેતાકા મતા અગાધ.” દાસ કબીરા યું કહે, સબકા દાતા રામ.” ક્રાન્તદર્શ આચાર્ય [ રમણલાલ ચી. શાહ તેરાપંથ મહાસંઘના પૂજ્ય પ્રવર ગણાધિપતિ શ્રી તુલસીજી 83 તેમને મળવા આવતા એ છાપાંઓમાં છપાતા તેમના ફોટાઓ પરથી વર્ષની વયે રાજસ્થાનના ગંગાશહેરમાં કાળધર્મ પામતાં જૈન શ્રમણ અમને જાણવા મળતું. સ્વ.પરમાનંદભાઈ સાથે તેમણે આવા પ્રશ્નોની પરંપરાને એક મહાન તેજસ્વી આચાર્ય ભગવંતની ખોટ પડી છે. છણાવટ કરી હતી. ગણાધિપતિ શ્રી તુલસીજીનો પુણ્યોદય એટલો પ્રબળ હતો કે બીજી એક વાર આચાર્યશ્રી જ્યારે મુંબઇ પધારેલા ત્યારે એમની તેરાપંથના આચાર્ય તરીકે એમને લગભગ છ દાયકા જેટલા દીર્ઘ સમય નિશ્રામાં એક વિદ્વદ્દગોષ્ઠીનું આયોજન થયેલું. એમાં ભાગ લેવા માટે સુધી ઉચ્ચત્તમ અનોખું સ્થાન ભોગવવા મળ્યું અને એથી જ તેઓ બિકાનેરથી પધારેલા શ્રી અગરચંદજી નાહટા ત્યારે મારા ઘરે ઊતરેલા કેટલાંક ભગીરથ કાર્યો કરવા ભાગ્યશાળી બન્યા. ' અને એમની સાથે હું પણ વિદ્ધગોષ્ઠીમાં ગયો હતો. ચર્ની રોડ પરના પૂજ્ય શ્રી તુલસીજીએ પોતાના જીવનકાળ દરમિયાન સમગ્ર એક સરકારી મકાનમાં નીચેના ખાલી વિશાળ ખંડમાં આ વિદ્વદ્દગોષ્ઠી ભારતમાં કુલ એક લાખ કિલોમિટર કરતાં વધુ અંતરનો પાદવિહાર યોજવામાં આવી હતી. એ વખતે કોઈ સામાજિક વિષયની નહિ, પણ કરી, ભારતનાં વિવિધ ક્ષેત્રોમાં ચાતુર્માસ કરી, અણુવ્રત આંદોલન દ્વારા શાસ્ત્રીય અને સાહિત્યિક વિષયોની વિચારણા થઈ હતી. તે વખતે પૂ. ભારતીય પ્રજામાં વિશેષતઃ જૈનોમાં માનવતા, માનવ એકતા, આચાર્યશ્રીની વિદ્ધપ્રતિભાનો સરસ પરિચય થયો હતો. ' જીવદયા, વ્યસનમુક્તિ ઇત્યાદિ પ્રકારનું સમાજોપયોગી મૂલ્યવાન કાર્ય કોઈપણ ધાર્મિક પંથ કે નાના મોટા સંપ્રદાયમાં જો એક જ મુખ્ય કર્યું અને એથી જ એમને વિવિધ પદવીઓ ઉપરાંત ઇન્દિરા ગાંધી એકતા વ્યક્તિની આજ્ઞા ખટપટ, પડકાર કે વિખવાદ વિના સહર્ષ પ્રવર્તતી હોય પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. તો એ સંપ્રદાય સંગઠિત થઇને ઘણું સંગીન કાર્ય કરી શકે છે. ખ્રિસ્તી ઈ.સ. ૧૯૧૪માં રાજસ્થાનમાં લાડનૂમાં જન્મેલા શ્રી તુલસીજીએ રોમન કેથોલિક સંપ્રદાયમાં નામદાર પોપની આજ્ઞા મુજબ બધાં કાર્યો અગિયાર વર્ષની વયે શ્રી કાલુગણિજી પાસે દીક્ષા લીધી હતી. પંચ- થાય છે. ઈસ્માઈલી ખોજાઓમાં આગાખાનનું સ્થાન પણ એવું જ છે. મહાવ્રતધારી, સર્વવિરતિમય જીવનના આરંભમાં જ કિશોર વયે કેટલાક હિંદ અને અન્ય ધર્મના સંપ્રદાયોમાં પણ એવું જોવા મળે છે. શાસ્ત્રાભ્યાસ સાથે એમણે વીસ હજાર જેટલી ગાથાઓ કંઠસ્થ કરીને તેરાપંથને એ રીતે આચાર્ય શ્રી તુલસીના પ્રખર નેતૃત્વનો લાભ દીર્ધકાળ પોતાના ગુરુ મહારાજને અને સમગ્ર સમુદાયને પોતાની તેજસ્વિતાની માટે મળ્યો છે. એટલે જ એ સંપ્રદાયમાં આટલી બધી પ્રગતિ સધાઈ છે. પ્રતીતિ કરાવી હતી. એથી જ ગુરુવર્ય શ્રી કાલુગણિજીએ પોતાના આચાર્યશ્રી તુલસીજીએ પોતાના વતન લાડનૂમાં જૈન વિશ્વઉત્તરાધિકારી તરીકે આચાર્યપદ માટે શ્રી તુલસીજીની યોગ્ય જ પસંદગી ભારતીની સ્થાપના કરાવીને એને એક યુનિવર્સિટીની કક્ષા સુધી કરી હતી. શ્રી તુલસીજી શાસ્ત્રજ્ઞાન અને મૌલિક ચિંતનશક્તિ ધરાવવા પહોંચાડવાનું મૂલ્યવાન કાર્ય કર્યું છે. એમણે ગૃહસ્થ અને સાધુની વચ્ચે ઉપરાંત સારા વ્યાખ્યાતા, લેખક અને મધુર ગાયક હતા. સોળ વર્ષની સમણસમણીનો વર્ગ સ્થાપીને વર્તમાન કાળની આવશ્યકતા પૂરી ઉંમરથી અધ્યાપન કાર્યમાં લાગી ગયેલા શ્રી તુલસીજીએ બાવીસ વર્ષની સિ વર્ષના કરવામાં દીર્ધદષ્ટિમય ક્રાન્તિકારી કાર્ય કર્યું છે. પોતાની હયાતીમાં જ યુવાન વયે તેરાપંથના આચાર્યનું પદ પ્રાપ્ત કરી લીધું હતું. આચાર્યપદનો ત્યાગ કરી યુવાચાર્ય શ્રી નથમલજીને આચાર્યપદે આરૂઢ - પૂ. આચાર્ય શ્રી તુલસીજીને મળવાનું સદ્ભાગ્ય મને તેઓ કરવામાં એમણે ઉદાર પ્રણાલી સ્થાપી છે. પ્રેક્ષાધ્યાનની શિબિરોના મુંબઈમાં પધાર્યા હતા ત્યારે મળ્યું હતું. તે પછી મળ્યું નહોતું. ચારેક આયોજન દ્વારા એમણે અનેકના જીવ. આયોજન દ્વારા એમણે અનેકના જીવનમાં આમૂલ પરિવર્તન આવ્યું છે. દાયકા પહેલાં તેઓ જ્યારે મુંબઈમાં પધાર્યા હતા ત્યારે સ્વ. એમણે સાંપ્રદાયિક સંકુચિતતા છોડી દઈને ઉદાર વિચારસરણી પરમાનંદભાઈ કાપડિયા મને તેમની પાસે લઇ ગયા હતા. તેઓ સિક્કાનગરમાં એક સ્થળે બિરાજમાન હતા. ત્યારે મારી ઉંમર ઘણી અપનાવી હતી અને એથી જ ઘણાં વર્ષ પહેલાં એક વિદેશી પત્રકારને નાની હતી અને આચાર્યશ્રીનું નામ પણ એટલું બધું જાણીતું ન હતું. તે મુલાકાત આપતી વખતે એમણે મૂર્તિના આલંબનની ઉપયોગિતા વખતે વિવિધ રાજકીય નેતાઓ સાથે તેમની મુલાકાત ગોઠવાતી અને કેટલીક અપેક્ષાએ સ્વીકારી હતી. એમણે જૈન, હિંદુ, મુસલમાન વચ્ચેના તેમની સાથે વિવિધ સામાજિક પ્રશ્નોની છણાવટ થતી. સાધુસમાજ શું ભેદભવો ભૂલીને સૂત્ર આપ્યું હતું, “ઇન્સાન પહેલે ઈન્સાન, ફિર હિંદુ કરી શકે, સામાજિક નેતાઓ અને સંસ્થાઓ શું કરી શકે તથા સરકાર યા મુસલમાન.” - hકે કે જેથી સમાજ વધુ સ્વસ્થ અને સમૃદ્ધ થાય એની મીમાંસા, આવા મહાન જ્યોતિર્ધર આચાર્યપ્રવરનું સ્થાન જૈન શ્રમણ *"માં શ્રી મોરારજી દેસાઇ, એસ. કે. પાટીલ વગેરે પરંપરામાં સ્મરણીય બની રહેશે !
Page #100
--------------------------------------------------------------------------
________________ પ્રબુદ્ધ જીવન તા. 16-9-97 વૃક્ષને સ્પર્શવું એટલે... || ડૉ. ગુલાબદેઢિયા મૂળ તત્ત્વો પાંચ છે. આકાશ, વાયુ, અગ્નિ, પાણી અને પૃથ્વી. આપણે અંગારદઈએ. વૃક્ષ પ્રાણવાયુ છે. જેની પાસે જે હોય તે દે. વૃક્ષને પાંચે તત્ત્વોની પ્રકૃતિ ભિન્ન ભિન્ન છે. મનુષ્ય એ પંચ તત્ત્વોની બનાવટ ખુલાસાવાળી જગા જોઈએ. પોતાની અગણિત પર્ણનાસિકાથી એ છે. અહીં બનાવટ શબ્દનો અન્ય અર્થ અભિપ્રેત નથી. મનુષ્યમાં આ શ્વસનક્રિયા કરે છે. પવન પણ પાંદડે આવી બેસે છે. હીંચકો ખાય છે. તત્ત્વો આરોપિત ભલે કરેલાં છે પણ એ શોધવાં પડે. શોધવા માટે વધુ ફૂલગલીમાં લટાર મારે છે. વૃક્ષ એને પુષ્પગંધની ભેટ ધરે છે. સુગંધ વિચારવું પડે. તર્ક જોડવો પડે. વાતને થોડી અગમ્ય પણ બનાવવી પડે. હવાનો શૃંગાર બને છે. પર્ણ ડોલે છે તે જોઈ પવનની પ્રતીતિ કરીએ જે ન સમજાય તેને અઘરું બનાવી દેવું એ સહેલું છે. છીએ. વૃક્ષ એ પંચ તત્ત્વોનું ખરું વારસદારપણું જાળવે છે. વૃક્ષમાં તો એ આકાશ સાથે વૃક્ષને ધરતી જેવો જ આત્મીય સંબંધ છે. વૃક્ષની દષ્ટિ મૂળ પંચ ભૂતો ઝટ દેખાડી પણ શકાય છે. મનુષ્યમાં જે તત્ત્વો અગોચર હંમેશાં ગગનગામી હોય છે. એ આકાશ તરફ ગતિ કરે છે, ધરતીમાં છે, તે વૃક્ષમાં તો ગોચર છે, સન્મુખ છે, સ્પર્શવગાં છે. મૂળિયાં રાખીને, માનવીને આકાશ ગમે છે. ત્યાં એ ઊડવા ઇચ્છે છે. મનુષ્યમાં પૃથ્વી તત્ત્વ ક્યાં શોધીશું? એ તો પૃથ્વીથી, જમીનથી પણ આકાશ માનવીને નિહાળવાની વસ્તુ નથી લાગતી. વૃક્ષ આકાશ અળગો રહેવા ઈચ્છે છે. એનું ચાલે તો એ ધરતી પર પગ ન ધરે, એને નીચે જ ઊભું રહે છે. એને અન્ય છાપરા કે છત્રની ટેવ નથી. આકાશ ઘરતીની ધૂળ નથી ગમતી, આપણે ધૂળમાં રમીરમીને મોટા થયા છતાં સાથે કોઈ અંગત વાત કરવી હોય તો વૃક્ષ પોતાના એલચી પંખીઓને કંઈ ન થયું. આજના બાળકોને ઘુળની એલર્જી થઈ જાય છે. શહેરનો આકાશમાં મોકલે છે. પંખીઓ ખરેખર તો આકાશ અને વૃક્ષના માણસ તો ધરતી ને માટીથી અલગ રહેવા પ્રયત્ન કરે છે. એનો પગ સંદેશવાહક છે, ખેપિયા છે, હલકારા છે. વૃક્ષ પ્રતિદિન પ્રાત:કાળે ધરતીને સીધેસીધો નથી સ્પર્શી શકતો. વચ્ચે પાદત્રાણા આવે છે. પંખીઓને ટહુકા આપે છે. સંધ્યાકાળે એ ટહુકા પાછા માગે છે. પ્રત્યેક વૃક્ષને ધરતી વગર કલ્પી શકો ? ઘરતી એની જનની છે. એ ઉખાન a 5 પંખી નભ સાથેની એકાદ ખાનગી વાત તો વૃક્ષને સંભળાવે જ છે. વૃક્ષ ધરતીપુત્ર છે, ભૂમિપુત્ર છે. એ પાર્થિવ છે. ક્ષિતિજ પણ એ જ છે. એ છે 5 ડોલી ડોલીને હા-ના નો સંકેત કરે છે. તાપ, ચાંદની, વર્ષા અને ઝાકળ ધરતી ઉપર જ આજીવન ઊભું રહે છે. ધરતીને વળગીને રહે છે. એનો જ નભયાવ૫તનું વૃત આચમન કરે છે. અંશ ધરતીની અંદર રહે છે. ધરતી એની અન્નદાતા છે, એ પૃથ્વીપુત્રમાં વિશાળતા, ઉદારતા અને નિર્લેપતા એ આકાશ તત્ત્વનાં ગુણવિશેષ પૃથ્વીતત્ત્વ તો હોય જ ને ! એ માતાના ખોળામાં ઊભું રહે છે માટે એને છે. એ ગુણ વૃક્ષને વારસામાં મળ્યાં છે. શિશિર-વસંતમાં કાર્ય કરવું પણ અન્ય કોઈના આધારની, ટેકાની જરૂર નથી રહેતી. કોઇ વૃક્ષે ધૂળથી અચલ નિર્લેપ રહેવું એવું વૃક્ષને આકાશ સિવાય કોણ શીખવી શકે? બચવા બૂટ-ચપ્પલ પહેર્યો છે કે ! કોઈ વૃક્ષને ધૂળની એલર્જી થયાનું વૃક્ષ વચાડથી અલપઝલપ આકાશ કદી નિરખ્યું છે ! એ સુખ કેવું સાંભળ્યું છે ! તો પછી? નકશીદાર હોય છે ! મનુષ્યમાં પાણી તત્ત્વ તો છે જે એ સ્વીકારવું પડે. એને પાણી વગર પંચતત્ત્વો વૃક્ષમાં 2 સંતાકૂકડી રમ્યા કરે છે. પૃથ્વી અને આકાશ ચાલતું નથી. માનવી પાણી પીએ છે, પણ બીજ કંઇ પીવા મળે તો બન્ને પ્રત્યે વૃક્ષને ભારોભાર આકર્ષણ. પાણી પણ પંડમાં રાખવું અને પાણીને પસંદ નથી કરતો. માણસ તો પાણી બતાવવા જાય છે પણ પછી હુતાશન પણ સમાવવું. આકાશ પેઠે સ્થિર અચળ રહેવું અને પવનસંગ પાણીમાં બેસી જાય છે. વૃક્ષ માટે પાણી એ જ જીવન છે. એ પાણી પીએ ડોલવું. મૂળ પાણી ભણી દોટ મેલે તો શાખા પ્રકાશ ભણી વળે. એમને છે, પાણી ખાય છે. મૂળ એ જ કાર્ય કરે છે. વૃક્ષમાં રસ રૂપે પાણી તત્ત્વ એ કોણ શીખવતું હશે? હોય છે. મૂળથી ફળ સુધી પાણી ફરતું રહે છે. એ નાતો વૃક્ષના મૃત્યુ અગ્નિ તત્ત્વ પૃથ્વી પર પહેલો મુકામ વાંસ અને અરણીમાં કર્યો બાદ પણ અતૂટ રહે છે. એ પાણી પર ત્યારે તરી શકે છે, જ્યારે પીવું , હશે. એ ઘસાય ત્યારે અગ્નિ આળસ મરડે છે. ચકમકમાં અગ્નિ ખરો, જોઈએ ત્યારે એણે પાણી પેટ ભરીને પીધું હોય છે. પણ એ પરાવલંબી. વાંસ ને અરણીમાં સ્વાવલંબી. વૃક્ષમાંથી પાણી ગયું કે કાષ્ટ બની જાય છે. ત્યારે અગ્નિ તત્ત્વ એને કાષ્ટ રૂપે વૃક્ષ પાણી પર તરે અને અન્યને તારે. અગ્નિના અંકમાં બાળી શકે છે. વૃક્ષ અગ્નિ તત્ત્વ લઈને ઊભું તો હોય છે. સૂર્ય એને રોજ અગ્નિ બની ઝળહળે. પછી રાખની પછેડી ઓઢી સૂઇ જાય. થોડું થોડું અગ્નિ આપતો હશે. કાષ્ટ અગ્નિને પોતાની જાત સમર્પી દે વૃક્ષના વિરોધાભાસ પણ વૃક્ષશાહી છે!તાપ લેવો પણ છાંયો દેવો. છે. ત્યારે એ પોતે આગનાં વાઘાં ધારણ કરે છે. છેલ્લે રાખ જેટલા શેષ ઉન્નત-ઉદગ્રીવ બનવું પણ સફળ થયે નમ્ર બની ઝૂકવું. થતાં એને આવડે છે. ક્યારેક તો કોઇનો જઠરાગ્નિ શાંત કરવા કાષ્ટને ભૌતિકશાસ્ત્ર કહે છે કે કોઈ પદાર્થ નાશ નથી પામતો પણ પોતાને અગ્નિમાં શાંત થઇ જવું પડે છે ઈધણ રૂપે. માનવીમાં અગ્નિ પરિવર્તન પામે છે. વૃક્ષમાંથી પાણી તત્ત્વ ગયું કે એ લાકડું થયું. લાકડું તત્ત્વ તો ભરપૂર છે જ. જે ક્રોધ રૂપે આજીવન દર્શન દીધા કરે છે અને બળે ત્યારે ઘણો ભાગ અગ્નિ બની જાય, રાખ પાણીમાં કે ધરામાં જઈ સ્વ અને પરને દઝાડે છે. આવા અગ્નિ તત્ત્વવાળા માનવીના મૃત દેહને ઠરે. ધૂમ્રસેર આકાશમાં વિલીન થાય . વૃક્ષના પંચ તત્ત્વો આમ મળતાં દાહ દઈએ છીએ ત્યારે એનું સ્વજન કોણ બને છે? ‘તારી ભેળાં બળશે ને વિખેરાતાં દેખાય છે. વનનાં લાકડાં'.. માનવીને પંચ મહાભૂતનું પૂતળું તો કહે છે પણ વૃક્ષ એ પંચ તત્ત્વનું વાયુ તો વૃક્ષમિત્ર છે. વૃક્ષની રગેરગમાં વાયુ છે. એ પવનની સંગ સજીવન રૂપ છે. એક વૃક્ષને હું સ્પણું છું ત્યારે આકાશ, પાણી, પૃથ્વી, ઝૂમે છે. ડોલે છે. મનુષ્યની જેમ શ્વાસોચ્છવાસ કરે છે. ભાષા બનાવનાર વાયુ અને અગ્નિને સ્પર્શી રહ્યો છું. આમ તો પાંચે તત્ત્વો એકમેકના હંમેશાં પોતાના પક્ષમાં શબ્દો ઘડે છે. વૃક્ષ શ્વસે તે “અંગારવાયુ' ને થોડાઘણા વિરોધી, પણ વૃક્ષમાં સૌ વૃક્ષ બનીને રહે છે. આપણે શ્વસીએ તે “પ્રાણવાયુ' ! પરંતુ ન્યાય તો અહીં પણ છે જ વળી. ન : જીટર માલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંય મુદ્રક, પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ (પ્રકાશન સ્થળ : 385, સરદાર વી. પી. રોડ, ફિોન -3820296, મુદ્રણસ્થાન : રિલાયન્સ ઓફસેટ પ્રિન્ટર્સ, 19, ખડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦0૮. લેસરટાઈપસેટિગ " છે. 1 tbsiીય 250: Me ek E 'Pa
Page #101
--------------------------------------------------------------------------
________________ Licence to post without prepayment No. 37 વર્ષ: (50) +80 અંક: 100. - તા. 16- 1970 Regd. No. MH/MBI-South / 54 / 97 000 શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર૦૦૦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી 1989:50 વર્ષ૦૦૦ વાર્ષિક લવાજમ રૂ. 8000 તંત્રી રમણલાલ ચી. શાહ विनयमूलो धम्मो ST એટલે અવરોલીનભના અર્થ થાય જૈન ધર્મની તાત્ત્વિક ઓળખાણ એની કોઈ પણ એક (4) Twifધ૬ નીર્વત્તિ વિનયઃ | લાક્ષણિકતાથી કરાવવી હોય તો એને વિનામૂને ઘમો તરીકે ગુણાધિકો-અધિક ગુણવાળાઓ પ્રત્યે નીચે નમવાનો ભાવ તે ઓળખાવી શકાય. જૈન ધર્મમાં વિનય ગુણની મીમાંસા વિવિઘ દૃષ્ટિથી વિનય- - કરવામાં આવી છે અને વિનયને ધર્મના મૂળ તરીકે બતાવવામાં આવ્યો (5) રત્નત્રયવસુ વીર્યવૃત્તિ વિનયઃ | છે. વ્યક્તિના વર્તમાન જીવનના વિકાસના ચણતરના પાયામાં વિનય રહેલો હોવો જોઈએ. બીજી બાજુ આધ્યાત્મિક ક્ષેત્રે ધર્મરૂપી વૃક્ષમાં જો રત્નત્રય (જ્ઞાન, દર્શન, ચારિત્રો ધારણ કરવાવાળા પ્રત્યે વિનયરૂપી મૂળ હોય તો જ તે મોક્ષરૂપી ફળ આપી શકે. આમ મોરપી નમવાનો ભાવ તે વિનય. ફળની પ્રાપ્તિ માટે વિનયગુણ જીવમાં હોવો અનિવાર્ય મનાયો છે. (6) વાવ-જિવનને વિનઃ | ‘દ્વાત્રિશદ્ધાત્રિશકા'માં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીએ કહ્યું છે: કષાયો અને ઇન્દ્રિયોનું જે વિનયન કરે તે વિનય. कर्मणां द्राग् विनयनाद्विनयो विदुषां मतः / (7) વિશિષ્ણ વિવિધ વા નો વિનયઃ | अपवर्गफलाढस्य मूलं धर्मतरोरयम् // વિશિષ્ટ અને વિવિધ પ્રકારના નય (સિદ્ધાન્ત) તે વિનય. વિનય કર્મોનું ત્વરિત વિનયન કરે છે. જેના ઉપર મોક્ષરૂપી ફળ વિવું નતિ વર્મમ તિ વિનયઃ | ઊગે છે એવા ધર્મરૂપી વૃક્ષનું એ મૂળ છે એમ જ્ઞાનીઓ કહે છે. 'જે કર્મમળને વિલય તરફ લઈ જાય છે અર્થાત તેનો નાશ કરે છે તે વિનય' સંસ્કૃત ભાષાનો શબ્દ છે. વિનય એટલે વિ+ન. વિનય. નય’ શબ્દના સંસ્કૃતમાં ભિન્નભિન્ન અર્થ થાય છે. નય એટલે સદ્વર્તન, विनयति क्लेशकारकं अष्टप्रकारं कर्म इति विनयः / સારી રીતભાત, જીવનશૈલી. નય એટલે દોરી જવું, રક્ષણ કરવું. નય આઠ પ્રકારનાં કલેશકારક કર્મોનું જે વિનયન કરે છે એટલે કે તેને એટલે ન્યાય, નીતિ, મધ્યસ્થતા, સિદ્ધાન્ત, દર્શનશાસ્ત્ર. વિ એટલે નરમ પાડી અંકુશમાં રાખે છે તે વિનય. વિશિષ્ટ, વિશિષ્ટપણે. વિનયનો સાદો અર્થ થાય છે વિશેષપણે સારું વર્તન'. એનો બીજો અર્થ થાય છે સારી રીતે દોરી જવું', “સારી રીતે अनाशातना बहुमानकरणं च विनयः / રક્ષણ કરવું', જીવન-વ્યવહારમાં વિનય એ સદ્વર્તનનો પર્યાય છે. આશાતના ન કરવી અને બહુમાન કરવું તે વિનય. સદ્વર્તન સૌને ગમે છે. વિનયી માણસ બીજાને પ્રિય થઈ પડે છે. જ્યાં નમસ્કારનો ભાવ છે ત્યાં વિનય છે. નમસ્કારનો સાચો ભાવ વિનયની સાથે વિવેક, પ્રસન્નતા, ભલાઇ, કૃતજ્ઞતા, નિર્મળતા, જીવમાં ધર્મ પ્રત્યે રુચિ જન્માવે છે. શ્રી હરિભદ્રસૂરિએ કહ્યું છે ને નિદભતા, નિરાભિમાનપણું વગેરે ગુણો ધનિષ્ઠ રીતે સંકળાયેલા છે. પ્રતિ મૂરુજુતા વિંના | ધર્મના પાયામાં વંદના છે. નવકારમંત્રમાં સાચો વિનય વશીકરણનું કામ કરે છે.. નમસ્કારનો ભાવ છે. પંચપરમેષ્ઠીને એમાં નમસ્કાર છે. નવકારમંત્રમાં વિનય' શબ્દની વ્યાખ્યા જુદી જુદી રીતે કરવામાં આવે છે, જેમ પ્રત્યેક પદનો પ્રારંભ જ નમો શબ્દથી થાય છે. એક જ વખત નમો શબ્દ નપ્રયોજતાં પ્રત્યેકપદ સાથે નમો શબ્દ જોડાલાયો છે. આરાધક જીવમાં (1) વિશેન નયતીતિ વિનયઃ I. નમસ્કારનો ભાવ, વિનયગુણ દઢ થાય તે માટે ફરી ફરીને નમો પદતેમાં જે વિશેષતાથી દોરી જાય તે વિનય અથવા જે વિશેષતા તરફ લઈ નમસ્કાર છે. નવકારમંત્રમાં એ રીતે વિનયનો મહિમા ગૂંથાયેલો છે. રહેલું છે. નવકારમંત્રમાં પદને નમસ્કાર છે અને પદમાં રહેલા ગુણોને જાય તે વિનય. સામાન્ય રીતે વ્યવહારમાં નીચેનું પદ ધરાવતી વ્યક્તિ પોતાના કરતાં (2) વિનીયતે–અપનીય વન ન સ વિના ચડિયાતા પદવાળી વ્યક્તિને નમસ્કાર કરે, પોતાના કરતાં નીચેના જેના દ્વારા કર્મન વિનયન કરવામાં આવે છે, કર્મોનો ક્ષયોપશમ પદવાળી વ્યક્તિને નમસ્કાર ન કરે. પરંતુ નવકારમંત્રમાં તો આચાર્ય કરવામાં આવે છે તે વિનય. - ભગવંત પણ નમો ઉવજ્ઞાયા પદ બોલે અને નમો ટોપ સવ્વસાતુ (3) પૂજ્યેષુ માતઃ વિનઃ | પદ પણ બોલે. તેવી જ રીતે ઉપાધ્યાય મહારાજ પણ બોલે. આ દર્શાવે પૂજ્યો પ્રત્યે આદર એ વિનય. છે કે નવકારમંત્રમાં વિનયનો મહિમા કેટલી બધી સૂક્ષ્મ કોટિનો છે.
Page #102
--------------------------------------------------------------------------
________________ 2 -.. પ્રબુદ્ધજીવન તા. 16-10-97 જૈન ધર્મમાં તો આચાર્યની પદવી આપવામાં આવે એ વિધિ માાનિદેસરે ગુરૂમુવીયાણા દરમિયાન નૂતન આચાર્યને એમના ગુરુ ભગવંત પણ પાટ ઉપરથી ળિયારસંપને વિની નિ કુન્દ . નીચે ઊતરી વંદન કરે છે. એમાં પણ વિનયગુણનો મહિમા રહેલો (જ ગરની આશા અને નિર્દેશનું પાલન કરે છે, જે ગુરુની સુશ્રષા કરે છે તથા એમનાં ઇંગિત અને આકારને સમજે છે તે વિનીતજન્મમરણની ઘટમાળથી સતત ઉભરાતા આ સંસારમાં કોઈપણ વિનયવાન કહેવાય છે.) ' ' કાળે કેટલાક જીવો બાલ્યાવસ્થામાં હોય છે, તો કેટલાક વૃદ્ધાવસ્થામાં. બધા જ મનુષ્યો સમકાળે જન્મે, સમકાળે મોટા થાય અને સમકાળે મૃત્યુ नापुट्ठो वागरे किंचि पुट्ठो वा नालियं वए / પામે તો સંસારનું સ્વરૂપ કંઈક જુદું જ હોય. તેમ થતું નથી એટલે कोहं असच्चं कुव्वेज्जा धारेज्जा विषमप्पियं // બાલ્યાવસ્થાના જીવોને પરાવલંબિત રહેવું પડે છે. વૃદ્ધોને. વિગર પૂછે કંઇપણ બોલે નહિ, પૂછવામાં આવે તો અસત્ય ન રોગગ્રસ્તોને, અપંગોને પણ પરાધીનતા ભોગવવી પડે છે. આમ બોલે, ક્રોધ ન કરે, મનમાં ક્રોધ ઊઠે તો એને નિષ્ફળ બનાવે અને વિષમ, જીવોને એકબીજાની ગરજ સતત પડતી રહે છે. બીજાની સહાય જોઇતી કે અપ્રિયને ધારણ કરે અથતું ત્યારે સમતા રાખે. હોય તો માણસને વિનયી બનવું પડે છે. ક્યારેક અનુનય, કાલાવાલા કરવાની આવશ્યકતા પણ ઊભી થાય છે. ઉદ્ધત, સ્વચ્છંદી માણસોને नेव पल्हत्थियं कुज्जा पक्खपिंडं वे संजए / સહાય કરવાનું મન ન થાય એ કુદરતી છે. આમ, સંસારનું સ્વરૂપ જ પાણ પરિપ વા વિ 1 વિહે ગુરુપતિ એવું છે કે જે માણસને વિનયી બનવાની ફરજ પડે છે. કેટલાક સ્વભાવે (ગુરુની સાવ પાસે પલાંઠી વાળીને ન બેસે, ઊભડક પણ ન બેસે વિનયી હોય છે. કેટલાકને ગરજે વિનયી બનવું પડે છે. વિનય વિના તથા પગ લાંબા પહોળા કરીને ન બેસે.) સંસાર ટકી ન શકે. બેચાર વર્ષના બાળકને પણ વડીલો પાસેથી કંઇક आसणगओ न पुच्छेज्जा नेव सेजागओ कयाइ वि। જોઈતું હોય તો એની વાણીમાં ફરક પડે છે. એને વિનય કે અનુનય आगम्मुक्कुडुओ संतो पुच्छेज्जा पंजलीयडो // 22 // કરવાનું શીખવવું પડતું નથી. સામાન્ય વ્યવહારજીવનમાં મનુષ્યસ્વભાવના એક લક્ષણ તરીકે પરંત પાસે જઈને, ઊકડ બેસીને, હાથ જોડીને પૂછે). (પોતાનાં આસન કે શય્યા પર બેઠાં બેઠાં ગુરને કશું પૂછે નહિ, રહેલા વિનયગુણથી માંડીને ઉચ્ચ આધ્યાત્મિક ક્ષેત્રે આત્માના સ્વભાવ 1 x x x 'તરીકે રહેલા વિનયગુણ સુધી વિનયનું સ્વરૂપ વિસ્તરેલું છે. તે સેવ ગાંધૂળ મક્ષિyu 7 કેરું મયંવપુથ્વયં . - વિનય હંમેશાં હૃદયના ભાવપૂર્વકનો સાચો જ હોય એવું નથી. સિદ્ધ વા વર સા રે વા મM૨૫ મહિઢિg I 48 / બાહ્યાચારમાં વિનય દેખાતો હોય છતાં અંતરમાં અભાવ, ઉદાસીનતા (ર, ગંધર્વ અને મનષ્પથી પજિત એવો વિનયી શિષ્ય મળ અને. ક ઘિક્કાર-તરસ્કાર ૨હલા હાથ અવું પણ બને છે. કેટલાકના વાવ પંકથી બનેલા દેહનો ત્યાગ કરીને શાશ્વત સિદ્ધગતિ પ્રાપ્ત કરે છે અથવા દેખાડવા ખાતર દેખાડવો પડતો હોય છે. લોભ, લાલચ, લ, સ્વાર્થ, અત્રિ, દેવ અને તે) ભય વગેરેને કારણે પણ કેટલાક વિનયપૂર્વકનું વર્તન કરતા હોય છે. “દસવૈકાલિક' સૂત્રના નવમા અધ્યયનમાં “વિનય સમાધિ ક્યારેક વિનયમાં દંભ કે કૃત્રિમતાની ગંધ બીજાને તરત આવી જાય છે. નામના ચાર ઉદેશક આપવામાં આવ્યા છે. એ ચારે ઉદ્દેશક બહુ ધ્યાનથી જેમના પ્રત્યે વિનય દાખવવામાં આવતો હોય એવી વ્યક્તિ પણ તે પામી સમજણપૂર્વક વાંચવા જેવા અને જીવનમાં ઉતારવા જેવા છે. એમાંથી જાય છે. હાવભાવમાં અતિરેક, વચનમાં અતિશયોક્તિ વગેરે દ્વારા ન દંભી વિનયી માણસનો ખુશામતનો ભાવ છતો થઈ જાય છે. નમૂનારૂપ થોડીક ગાથાઓ જોઈએઃ જૈન ધર્મમાં વિનયને પુણ્ય તરીકે અને તપ તરીકે બતાવવામાં यंभा व कोहा व मयप्पमाया આવ્યો છે. પુણ્ય એટલે શુભ કર્મ, પુણ્ય અનેક પ્રકારનાં છે. એમાં | ગુસરે વિયં ન સિવા મુખ્યત્વે નવ પ્રકારનાં પુણ્ય ગણાવાય છે: (1) અન્ન, (2) વસ્ત્ર, (3) સો વેવ 3 તસ અપૂબાવો વસતિ, (4) ઉપકરણ, (5) ઔષધિ, (6) મન, (7) વચન, (8). ઢં શીયસ વહાય રોઃ || 1/1/1 કાયા અને (9) નમસ્કાર. (જે શિષ્ય ગર્વ, ક્રોધ, માયા કે પ્રમાદને કારણે ગુરુની પાસેથી આ નવ પ્રકારમાં એક પ્રકારતે નમસ્કારનો છે. નમસ્કારમાં વિનય વિનય વિનય નથી શીખતો તે તેના વિનાશ માટે થાય છે, જેમ કીચક (વાંસ)નું રહેલો છે. એટલે વિનય એ પણ એક પ્રકારનું પુણ્ય છે; એટલે કે શુભ ફળ એના વધને માટે થાય છે.) પ્રકારનું કર્મ છે. બીજી બાજુ વિનયનો છ પ્રકારનાં અત્યંતર તપમાં સમાવેશ થાય છે. તપથી કર્મની નિર્જરા થાય છે. વિનય ગુણની જીવમાં વિવરી વિરક્ષ સંપત્તિ વિળિયક્ષ ચં.. આંતરિક પરિણતિ કેવી થાય છે તેના ઉપર આધાર રહે છે કે તેનો વિનય - जस्सेयं दुहओ नायं सिक्खं से अभिगच्छेई // તે શુભ કર્મબંધનું નિમિત્ત બને છે કે પૂર્વબદ્ધ કર્મની નિર્જરાનો હેતુ બને (અવિનયીને વિપત્તિ અને વિનયીને સંપત્તિ પ્રાપ્ત થાય છે. જે આ છે. એ સૂક્ષ્મ પ્રક્રિયા કેવા પ્રકારની થઈ તે તો જ્ઞાનીઓ કહી શકે, પરંતુ બંનેને જાણે છે તે સાચી શિક્ષાને-સાચા જ્ઞાનને પામે છે.). વિનયનો ગુણ જીવને માટે ઉપકારક અને ઉપાય છે. જૈન આગમગ્રંથોમાં વિનય ઉપર, વિશેષતઃ શિષ્યના ગુરુ પ્રત્યેના निद्देसवत्ती पुण जे गुरुणं सुयत्थधम्मा विणयम्मि कोविया / વિનય ઉપર બહુ જ ભાર મૂકવામાં આવ્યો છે. પિસ્તાલીસ આગમોમાં तरितु ते ओहमिणं दुरुत्तरं खवित्त कम्मं गइमुत्तमं गय // ‘ઉત્તરાધ્યયનસૂત્ર” અને “દસવૈકાલિક સૂત્ર” અત્યંત મહત્વનાં છે. (જે ગુરના આશાવર્તી છે, ઘર્મમાં ગીતાર્થ છે, વિનયમાં કોવિદ છે " ઉત્તરાધ્યયન સૂત્રમાં તો પહેલું અધ્યયન જ “વિનય' વિશેનું છે. એની તેઓ આ દુસ્ત સંસારને તરી જઇને, કર્મોનો ક્ષય કરીને ઉત્તમ ગતિને 48 ગાથામાં સાધુ ભગવંતોએ પોતાના ગુરુભગવંત સાથે કેવી કેવી છે . ] વિનયવ્યવહાર સાચવવો જોઈએ એની નાની નાની પૂલ વિગતો સહિત મહત્તા દર્શાવવામાં આવી છે. ઉ.ત. નીચેની કેટલીક ગાથાઓ અવિનયી વ્યક્તિની કેવી દશા થાય છે તે વિશે દસવૈકાલિક સૂત્રમાં પરથી એનો ખ્યાલ આવશેઃ કહ્યું છે:
Page #103
--------------------------------------------------------------------------
________________ તા. 16-1-97 પ્રબુદ્ધજીવન तहेव अविणीयप्पा लोगंसि नरनारिओ। આદર, પૂજ્યભાવ ઇત્યાદિ રહેલાં હોય. ભગવાન મહાવીર સ્વામીના दीसंति दुहमेहंता छाया ते विगलिंदिया // સમવસરણમાં સાતમા દેવલોકના દેવો આવે છે. તેઓ વિનયવંદન કરતા નથી. તેઓ મનથી ભગવાનને પ્રશ્ન કરે છે. ભગવાન તેમના दंडसत्थपरिजुण्णा असब्भवयणेहि य / પ્રશ્નને સમજી લઈ ઉત્તર આપે છે કે “મારા સાતસો શિષ્યો મોક્ષે જશે.' कलुणा विवन्नछंदा खुप्पिवासाए परिगया // આ પ્રસંગે ગૌતમસ્વામીને કુતૂહલ થાય છે. તેઓ ભગવાનને પ્રશ્ન કરે (એ પ્રમાણે લોકોમાં જે સ્ત્રીપુરુષો અવિનયી હોય છે તે દુઃખી છે કે દેવોએ વંદન કરવાનો વિનય કેમ દાખવ્યો નહિ? ત્યારે ભગવાને ઇન્દ્રિયોની વિકલતાવાળા, દડતથા શસ્ત્રથી હણાયેલા, અસભ્ય વચનો એમને કહે કે એ દેવોએ અંતરથી વંદન કર્યા છે. આ જાણીને ગૌતમ વડે તિરસ્કૃત, દયાજનક, વિવશ, ભૂખતરસથી પીડિત થયેલા એવાં સ્વામીને આશ્ચર્ય થાય છે. અહીં બાહ્ય વિનય નથી, પણ અત્યંતર એવાં દુઃખોનો અનુભવ કરનારા જોવા મળે છે.) . વિનય અવશ્ય છે. કેટલાયે સાધુઓ, ગૃહસ્થો વગેરેમાં આપણને બાહ્ય આમ, આગમગ્રંથોમાં વિનયનો મહિમાં બતાવવાની સાથે વિનય અને અત્યંતર એમ બંને પ્રકારનો વિનય જોવા મળે છે. અઈમુત્તા અવિનયનાં કેવાં કેવાં માઠાં ફળ મળે છે તે પણ બતાવવામાં આવ્યું છે. મુનિ વગેરે ઘણાનાં દર્શન આપી શકાય. તો કેટલાકમાં બાહ્ય કે અવિનયી જીવ મોક્ષ માટે અધિકારી બનતો નથી. વિનયનો ગણ અત્યંતર એવો એક પ્રકારનો વિનય હોતો નથી. ગોશાલક કે આત્મામાં પ્રગટ્યા વિના મોક્ષના અધિકારી થવાતું નથી. એટલા માટે ગોષ્ઠામાહિલ્લ એનાં ઉદાહરણો છે. વિનય વડો સંસાર'માં એમ કહેવાય છે. પ્રાથમિક દશામાં વિનયના જીવનમાં બાહ્ય અને અત્યંતર વિનયના વિવિધ પ્રસંગો ઉપસ્થિત ગુણથી મોક્ષની યોગ્યતા પ્રાપ્ત થાય છે અને વિનયના ગુણને સારી રીતે થાય છે. ઉદાહરણ તરીકે એક વયોવૃદ્ધ શ્રાવક પંડિત એક નવદીક્ષિત ખીલવવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. ઘવત્ર ગ્રંથમાં કહ્યું છે: યુવાન સાધુને ભણાવવા આવે છે. એ વખતે શ્રાવક પંડિત સાધુ વિળ 1 સંઘના 24 તિરથ રામમં સંવંતિ | મહારાજને વંદન કરે છે, પરંતુ સાધુ મહારાજ ગૃહસ્થ પંડિતને વંદન વિનયસંપન્નતાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. કરતા નથી. આ બાહ્ય વ્યવહારની વાત થઇ. હવે શ્રાવક પંડિત સાધુ જૈન દર્શનમાં દરેક વસ્તુના સામાન્ય દષ્ટિએ જ્યારે પ્રકારો મહારાજને એમના વેશને કારણે જ માત્ર વંદન કરતા હોય અને અંતરમાં . બતાવવામાં આવે છે ત્યારે પ્રથમ વર્ગીકરણ દ્રવ્ય અને ભાવની દષ્ટિએ આદરભાવ ન હોય તો તે માત્ર બાહ્ય વિનય થયો કહેવાય. એમના હોય છે. વિનયમાં પણ દ્રવ્ય વિનય અને ભાવ વિનય એવા બે પ્રકારો અંતરમાં પણ સાધુ મહારાજનાં ત્યાગ-વૈરાગ્ય પ્રત્યે આદર હોય અને બતાવવામાં આવે છે. દ્રવ્ય વિનયને બાધ વિનય અને ભાવ વિનયને અંતરમાં પણ ભાવથી વંદન હોય તો તે બાહ્ય અને અત્યંતર એમ બંને અત્યંતર વિનય તરીકે ઓળખાવી શકાય. લોકવ્યવહારમાં ઉપયોગી પ્રકારનો વિનય ગણાય. સાધુ મહારાજે વેશ ધારણ કર્યો હોવાથી અને લૌકિક વિનય તરીકે અને મોક્ષમાર્ગની સાધનામાં ગૃહસ્થને દ્રવ્યવંદન કરવાનું એમને હોય નહિ, પણ તે જ વખતે તેઓ - અનિવાર્ય એવા વિનયને લોકોત્તર વિનય તરીકે ઓળખવામાં આવે છે. મનોમન ભાવથી ‘આ મારા ઉપકારી જ્ઞાનદાતા છે' એમ સમજી વંદન : શ્રી લક્ષ્મીસૂરિ ઉપદેશપ્રાસાદમાં કહે છે: " કરે તો બાહ્ય વિનય ન હોવા છતાં અત્યંતર વિનય હોઈ શકે. પરંતુ એ સાધુ અંતરમાં પણ એવો ભાવ ન રાખે અને હું તો સાવું છું, એમના बाह्याभ्यन्तरभेदाभ्यां द्विविधो विनय स्मृतः / / કરતાં ચડિયાતો છું, મારે એમને વંદન શા માટે કરવાનાં હોય?' એવો तदेकैकोऽपि द्विभेदो लोकलोकोत्तरात्मकः // ભાવ રાખે તો ત્યાં બાહ્ય અને અત્યંતર એમ બંને પ્રકારનો વિનય ન (બાહ્ય અને અત્યંતર એવા ભેદ વડે વિનય બે પ્રકારનો છે. તેના હોય. પણ લૌકિક અને લોકોત્તર એવા બે ભેદ છે.) વિનયના વ્યવહારવિનય અને નિશ્ચયવિનય એવા બે ભેદ બાધા અને અત્યંતર વિનય સાથે હોવા કે ન હોવાની દષ્ટિએ ચાર પાડવામાં આવે છે. આત્માના સમ્યગ્દર્શન, જ્ઞાન, ચારિત્ર્યરૂપી ગુણો ભાંગા બતાવવામાં આવે છે: . પ્રત્યેનો વિનય તે નિશ્ચય-વિનય અને સાધુ સાધ્વીઓ, વડીલો વગેરે', (1) બાહ્ય વિનય હોય પણ અત્યંતર વિનય ન હોય. પ્રત્યે વ્યવહારમાં વંદનાદિ પ્રકારનો જે વિનય દાખવાનમાં આવે છે તે (2) અત્યંતર વિનય હોય પણ બાહ્ય વિનય ન હોય. , વ્યવહાર-વિનય. આ બંને પ્રકારના વિનયનું પ્રયોજન રહે છે, તેમ છતાં (3) બાહ્ય વિનય હોય અને અત્યંતર વિનય પણ હોય. જીવને સાધનામાં ઉચ્ચ ભૂમિકાએ લઇ જનાર તે નિશ્ચયવિનય છે. જેઓ મિથ્યાત્વી છે, કલિંગી છે, કગરુ છે તેઓના પ્રત્યે અંતરથી (4) બાહ્ય વિનય પણ ન હોય અને અત્યંતર વિનય પણ ન હોય. પૂજ્ય ભાવ રાખવો, તેમની સાથે વંદનાદિ વ્યવહાર કરવો ઇત્યાદિ લોકવ્યવહારમાં આવકાર આપવો, હાથ જોડવા, મસ્તક નમાવવું, પ્રકારનો વિનય ત્યાજ્ય મનાયો છે. માત્ર ઔપચારિક કારણોસર કેવળ આસન આપવું, સારાં કાર્યોની પ્રશંસા કરવી, માતાપિતા, ઉપકારી માત્ર દ્રવ્ય વિનય દાખવવાના પ્રસંગો ઉપસ્થિત થાય તો પણ તેઓ વગેરેનો ઉપકાર માનવો, તેડવા-મૂકવા જવું વગેરે બાહ્ય વિનય છે. આધ્યાત્મિક માર્ગની આરાધ્ય વ્યક્તિઓ છે એવો બહુમાનપૂર્વકનો હૃદયમાં તેમના પ્રત્યે પ્રીતિ-બહુમાનનો ભાવ ધરાવવો, તેમના વિનયભાવ ન હોવો જોઇએ. ઉપકારનું સ્મરણ કરવું વગેરે અત્યંતર વિનય છે. લોકોત્તર બાહ્ય વિનયમાં ગુરુભગવંત વગેરેની સુશ્રુષા કરવી, કેવળ નિશ્ચય નયની દષ્ટિથી વિનય ત્રણ પ્રકારનો બતાવવામાં ઊભા થવું, આસન આપવું, વંદન કરવાં, તેડવા મૂકવા જવું, સુખશાતા આવે છે. વર્ગ માં કહ્યું છે : ગા-વંજ-પિત્ત વિનો ત્તિ . પૂછવી વગેરે બતાવવામાં આવે છે અને લોકોત્તર અત્યંતર વિનયમાં, શાનવિનય, દર્શન વિનય અને ચારિત્રવિનય એમ ત્રણ પ્રકારવિનયના, તીર્થંકર પરમાત્મા, સિદ્ધ ભગવંતો વગેરેને ભાવથી વંદન, એમના છે. ઉપકારોનું સ્મરણ ઈત્યાદિ ગણાય છે. નિશ્ચય અને વ્યવહાર ઉભય દષ્ટિએ વિનય ચાર પ્રકારનો કેટલીક વાર માત્ર બાહ્યાચાર તરીકે વિનયપૂર્વકનું વર્તન હોય બતાવવામાં આવે છે. તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે જ્ઞાનદર્શનવરિત્રોપવા અથવા લwાદિ કારણે તેમ કરવું પડતું હોય, પણ અંતરમાં વિનયનો શાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપચારવિનય. ભાવ ન હોય. એને માટે શીતલાચાર્યનું દાન્ત આપવામાં આવે છે. શ્રી લક્ષ્મીસૂરિએ ‘ઉપદેશપ્રાસાદ'માં આ રીતે વિનયચાર પ્રકારનો . કેટલીક વાર વિનયનો બાહ્ય આચાર ન હોય, પણ અંતરમાં પ્રીતિ, બતાવ્યો છે:
Page #104
--------------------------------------------------------------------------
________________ - પ્રબુદ્ધ જીવન તા. 16-10-97 चतुर्धा विनयः प्रोत्कः सम्यग्ज्ञानादिभेदतः / સમ્યગુજ્ઞાન પ્રત્યે અને જ્ઞાની પ્રત્યેનો પૂજ્ય ભાવ તે જ્ઞાનવિનય धर्मकार्ये नरः सोऽर्हः विनयावतपोचितः // છે. જ્ઞાનાચારના આઠ અંગો દર્શાવવામાં આવ્યાં છે. એ આઠ અંગો તે વિનય ચાર પ્રકારનો કહેલો છે. તે સમ્યગુન્નાનાદિભેદ પ્રમાણે છે. જ્ઞાનવિનયના આઠ પ્રકાર છે. જ્ઞાનાચાર નીચે પ્રમાણે છે: જે વિનય નામના તપથી યુક્ત હોય તે જ ધર્મકાર્ય માટે યોગ્ય ગણાય काले विणए बहुमाणे उवहाणे तह अनिन्हवणे / वंजण अत्थ तदुभए अट्ठविहो नाणमायारो // આમ, અહીં વિનય, મુખ્યત્વે ચાર પ્રકારનો બતાવવામાં આવ્યો છેઃ (1) જ્ઞાનવિનય; (2) દર્શનવિનય, (3) ચારિત્રવિનય અને (4) કાળ, વિનય, બહુમાન, ઉપધાન, અનિહનવપણું, વ્યંજન, અર્થ તથા તદુભય (વ્યંજન અને અર્થ સાથે) એમ આઠ પ્રકારના જ્ઞાનાચાર ઉપચારવિનય. છે. શાસ્ત્રગ્રંથોમાં આ આચારોની સવિગત છણાવટ કરવામાં આવી આચાર પ્રકારમાં તપવિનયનો સમાવેશ કરી વિનય પાંચ પ્રકારનો છે. ભગવતી આરાધના'માં બતાવવામાં આવ્યો છે. જ્ઞાનવિનયમાં શાસ્ત્રગ્રંથ તથા જેમાં અક્ષરો, માતૃકાઓ હોય એવાં विणओ पुण पंचविहो णिद्दिठो णाणदंसणचरित्ते। ઉપકરણો, સાધનો વગેરેને પગ લગાડવો, કચરામાં ફેંકવા, ચૂંક तवविणओ य चउत्थो उवयारिओ विणओ // લગાડવું, એના પર માથું મૂકીને સૂઈ જવું, ફાડી નાખવું ઇત્યાદિ વિશેષાવશ્યકભાષ્યમાં પાંચ પ્રકારનો વિનય જુદી રીતે પ્રકારનો અવિનય ન થાય તે પ્રત્યે બહુ કાળજી રાખવી જોઈએ. એટલું બતાવવામાં આવ્યો છે જ નહિ, એ પ્રત્યે બહુમાન ધરાવવું જોઈએ. રોવિયાવિનો નિમિત્તે શા શાનીઓનો દ્વેષ ન કરવો જોઈએ, તેમની ઈર્ષા, નિંદા, ભર્લ્સના भयविणय मुक्खविणओ विणओ खल पंचहा होई // ન કરવી જોઈએ. કોઈકને જ્ઞાન અપાતું હોય તો તેમાં અંતરાય ન લોકોપચારવિનય, અર્થનિમિત્તે વિનય, કામહેતુથી વિનય, નાખવો જોઈએ. પોતે શિષ્યને કે શ્રાવકને કશું શીખવતાં હોય ત્યારે, અમુક જ્ઞાન છુપાવવાનો, ઓછું અઘિકું કહેવાનો પ્રયત્ન ન કરવો ભયવિનય અને મોક્ષવિનય એમ પાંચ પ્રકારનો વિનય છે. જોઈએ. હું શીખવીશ તો તે મારા કરતાં આગળ વધી જશે એવો ઔપપાતિકસત્રમાં સાત પ્રકારનો વિનય બતાવવામાં આવ્યો છે: ઈર્ષાભાવ ન રાખવો જોઇએ. તેવી જ રીતે શિષ્યના મનમાં પણ એમ - સત્તવિ વિના પUરે તે નહીં જ થવું જોઈએ કે પોતે પોતાના ગુરુ કરતાં આગળ વધી જવું છે. વળી णाणविणए, दसणविणए चरित्तविणए, . શિષ્ય ગુરુએ કરેલા અર્થ કરતાં જાણી જોઈને અવળો અર્થ ન કરી मणविणए, वयणविणए, कायविणए, બતાવવો જોઈએ, અર્થ વગરનો વિવાદ ન કરવો જોઈએ તથા ગુરુના ઉપકારને ન છૂપાવવો જોઇએ. જ્ઞાન અને જ્ઞાનીની ચૌદ પ્રકારની लोगावयारविणए / આશાતના શાસ્ત્રગ્રંથોમાં બતાવી છે તેવી આશાતના ન થવી જોઇએ. (વિનય સાત પ્રકારનો છે, જેમ કે (1) જ્ઞાનવિનય, (2) દર્શનવિનય, (3) ચારિત્રવિનય, (4) મનવિનય, (5) વચનવિનય, - જ્ઞાનનો મહિમા જૈન ધર્મમાં ઘણો જ મોટો છે. એટલે જ તીર્થકરોએ (6) કાયવિનય અને (7) લોકોપચારવિનય. આપેલો ઉપદેશ ગણધરભગવંતો દ્વારા જે ઊતરી આવ્યો છે અને જે શ્રુતજ્ઞાન તરીકે ઓળખાય છે તેના પ્રત્યે બહુમાન દર્શાવવા જ્ઞાનપંચમી અથવા શ્રુતપંચમીનું પર્વ મનાવવામાં આવે છે. જૈન દર્શનમાં આમ વિનયના જે જુદા જુદા પ્રકાર બતાવ્યા છે તેમાં સાધનાની શાન-શાની પ્રત્યેનો વિનય ઉચ્ચ કોટિનો અને મહિમાવંત છે. - દષ્ટિએ મહત્ત્વના તે જ્ઞાનવિનય, દર્શનવિનય, ચારિત્રવિનય અને ઉપદેશપ્રાસાદ”માં શ્રી લક્ષ્મીસૂરિએ કહ્યું છેઃ ઉપચારવિનય છે. અર્થવિનય, કામવિનય અને ભયવિનય તો સ્પષ્ટ રીતે લૌકિક પ્રકારના છે. અર્થવિનયમાં ધનદોલત, માલમિલકત श्रुतस्याशातना त्याज्या तद्विनयः श्रुतात्मकः / વગેરેનું પ્રયોજન રહેલું છે. વેપારમાં માણસ બીજા વેપારીઓ પ્રત્યે, शुश्रूषादिक्रियाकाले तत् कुर्यात् ज्ञानिनामपि / / ઘરાકો પ્રત્યે, લેણદારો પ્રત્યે, સરકારી અધિકારીઓ પ્રત્યે પોતાના શ્રુતજ્ઞાનની આશાતના ત્યજવી જોઈએ. શ્રુતજ્ઞાનનો વિનય સ્વાર્થે વિનય દાખવતો હોય છે. વધુ લાભ મેળવવાનો અને શ્રુતસ્વરૂપ જ ગણાય છે. એટલા માટે શુશ્રુષા વગેરે પ્રકારની ક્રિયા કરતી નુકશાનમાંથી બચવાનો એમાં આશય હોય છે. કામવિનયમાં માણસ વખતે શ્રુતજ્ઞાનીનો પણ વિનય કરવો. પોતાની ઇચ્છાઓને સંતોષવા માટે વિનવણી વગેરે પ્રકારનો વિનય આમ, જ્ઞાનના વિનય સાથે જ્ઞાનીનો પણ વિનય કરવાનો હોય દાખવતો હોય છે. ભયવિનયમાં ભયથી બચવા માટે દુશમનો પ્રત્યે, છે. એટલે કે જ્ઞાનના વિનયમાં જ્ઞાનીનો વિનય પણ સમજી લેવાનો છે. પોલીસ પ્રત્યે, સરકારી અધિકારી પ્રત્યે, રક્ષક બની શકે એમ હોય એવી શાન અને વિનયનો પરસ્પર ગાઢ સંબંધ છે. જેમ વિનયભાવ વધે તેમ વ્યક્તિ પ્રત્યે વિનય દાખવવામાં આવે છે. આવો લૌકિક વિનય જ્ઞાન વધે અને જેમ જ્ઞાન વધે તેમ વિનયભાવ પણ વધે. વિદ્યા વિનયેન કાયમનો નથી હોતો. કામ પત્યા પછી, સ્વાર્થ સંતોષાઈ ગયા પછી, શોખ - એમ કહેવાયું છે. વિદ્યા હોય પણ જો વિનય ન હોય અથવા ભયમાંથી મુક્તિ મળ્યા પછી માણસ ઘણીવાર વિનયી મટી જાય છે અને અવિનય હોય તો તે વિદ્યાનું સારું ફળ મળે નહિ. એવી વિદ્યાનું મૂલ્ય ક્યારેક તો વિપરીત સંજોગોમાં એ જ વ્યક્તિ પ્રત્યે અવિનયી પણ બને ઓછું છે. વિનય વિનાની વિદ્યા બહુ ટકતી નથી એમ પણ કહેવાય છે. વિસ્મૃતિ એમાં ભાગ ભજવી જાય છે. બીજી બાજુ ગુરુ પ્રત્યે વિનય હોય મન, વચન અને કાયાથી થતો વિનય લૌકિક પણ હોય છે અને તો વિદ્યા સફળ થાય છે. શ્રેણિક મહારાજા અને ચાંડાલનું દષ્ટાન્ત એ લોકોત્તર પણ હોય છે. એમાં મનથી થતો વિનય અત્યંતર પ્રકારમાં માટે જાણીતું છે. બહુમાનપૂર્વકનો વિનય ોય તો હૃદયમાં અને ચિત્તમાં આવી શકે. વચન અને કાયાથી થતો વિનય બાહ્ય પ્રકારનો હોય છે. એવી નિર્મળતા પ્રસરે છે કે જેથી વસ્તુપરિસ્થિતિ ઇત્યાદિ તરત સમજાય ક્યારેક મન, વચન અને કાયા એ ત્રણ પ્રકારનો વિનય એક સાથે પણ છે, પ્રશ્નોનો સાચો ઉકેલ જડી આવે છે, અનુમાન સાચાં પડે છે, સંભવી શકે અને તે લોકોત્તર પણ હોઈ શકે છે. અધ્યાત્મમાર્ગમાં શાસ્ત્રકારો કહે છે કે, ગુરુ પ્રત્યેના વિનયના પરિણામે શિષ્યમાં વૈનેયિકી લોકોત્તર વિનયની જ ઉપયોગિતા છે. બુદ્ધિ ઉત્પન્ન થાય છે. એ બુદ્ધિથી સાચા નિર્ણયો લઈ શકાય છે અને
Page #105
--------------------------------------------------------------------------
________________ તા. 16- 17 " પ્રબુદ્ધજીવન પ્રશ્નો જલદી સમજી શકાય છે. આવી વૈનેવિકી બુદ્ધિનાં દષ્યન્તો ચેઈઅ જિન પ્રતિમા કહી, કથાગ્રંથોમાં જોવા મળે છે. સૂત્ર સિદ્ધાન્ત પ્રસિદ્ધ વિદ્યા પ્રાપ્તિમાં ગુરુ પ્રત્યેના વિનયની સાથે બહુમાનની પણ એટલી ચતુર નર, સમજો વિનયપ્રકાર જ આવશ્યકતા છે. વિનય અને બહુમાન આમ તો સાથે સાથે જ હોય, જિમ લહીએ સમકિત સાર. છે, છતાં તે બંને વચ્ચે થોડો તફાવત પણ છે. ગુરુ પ્રત્યેનો વિનય વંદન, અભ્યત્થાન ઇત્યાદિ દ્વારા વ્યક્ત કરી શકાય છે. એ બાહ્યાચાર છે. પરંતુ ભગતિ બાહ્ય પ્રતિપત્તિથીજી, બહુમાન તો હૃદયની સાચી પ્રીતિથી જ જન્મે છે. જો હૃદયમાં બહુમાન હૃદયપ્રેમ બહુમાન; હોય તો ગુરુને અનુસરવાનું, તેમના ગુણોને ગ્રહણ કરવાનું મન થાય છે, તેમનામાં રહેલી નજીવી ત્રુટિઓ પ્રત્યે ધ્યાન જતું નથી. પોતાની ગુણયુતિ અવગુણ ઢાંકવાજી, સાધનાના વિકાસ માટે સતત ચિંતવન રહ્યા કરે છે. “ગૌતમ પૃચ્છા'માં - આશાતનાની હાણ. કહ્યું છે: પાંચ ભેદ એ દસ તણોજી विज्जा विन्नाणं वा मिच्छा विणएण गिहिउं जो उ / વિનય કરે અનુકૂળ, अवमन्नइ आयरियं सा विज्जा निष्फला तस्स // સીંચે તે સુધારસેજી, વિદ્યા અને વિજ્ઞાન જો મિથ્યા વિનયથી (પ્રીતિ વગર ખોટા, કૃત્રિમ ધર્મવૃક્ષનું મૂલ. દેખાવથી) ગ્રહણ કરવામાં આવે અને આચાર્યની અવગણના કરવામાં આવશ્યકચૂર્ણીમાં નીચે પ્રમાણે વિનય તે પ્રકારનો બતાવ્યો છે આવે તો તેની વિદ્યા નિષ્ફળ જાય છે. ' અને તે પ્રત્યેક ચાર પ્રકારે કરવાનો કહ્યો છે: આમ દ્રવ્યવિનયની સાથે ભાવવિનયની એટલી જ આવશ્યકતા तित्थयरसिद्धकुलगण-संघकियाधम्मनाणनाणीणं / છે, એટલું જ નહિએ વિનયની સાથે પ્રીતિયુક્ત બહુમાનનો સાચો ભાવ आयरियथेरओज्झा-गणीणं तेरस पयाणि / / પણ અંતરમાં રહેવો જોઈએ. તો જ વિદ્યાનું ગ્રહણ વધુ સફળ થઈ શકે છે. આમ વિનય અને બહુમાન બંને હોવા કે ન હોવા વિશે શાસ્ત્રકારો असासायणा ये भती, बहुमाणे तह य वन्नसंजलणा। ચાર પ્રકાર બતાવે છેઃ . तित्थगराई तेरस चउग्गुणा होति बावन्ना // - (1) વિનય હોય પણ બહુમાન ન હોય, એ માટે શ્રીકૃષ્ણના પુત્ર કેટલાક દસને બદલે તેર પ્રકારનો વિનય નીચે પ્રમાણે બતાવે છેઃ પાલકકુમારનું દષ્ટાન્ત આપવામાં આવે છે. - (1) અરિહંત અથવા તીર્થકર, (2) સિદ્ધ, (3) કુલ, (4) ગણ, (2) બહુમાન હોય, પણ વિનય ન હોય. એ માટે સાંબકુમારનું (પ) સથ, ક્રિયા, (7) ધમ, (8) શાન, 9i) શાના, (10) દષ્ટાન્ત આપવામાં આવે છે. આચાર્ય, (11) ઉપાધ્યાય, (12) સ્થવિર અથવા વડીલ સાધુ અને (3) વિનય અને બહુમાન પણ હોય. એ માટે મહારાજા (13) ગણિ. : કુમારપાળનું દષ્ટાન્ત આપવામાં આવે છે. ' આતેરનો વિનય પણ (1) ભક્તિ કરવાવડે, (2) બહુમાન કરવા (4) વિનય ન હોય અને બહુમાન પણ ન હોય. એ માટે શ્રેણિક - 2 વડે, (3) ગુણસ્તુતિ કરવા વડે તથા (4) આશાતના કે અવહેલના ન * કરવા વડે કરવાનો છે. એમ પ્રત્યેકની સાથે આ ચાર પ્રકાર જોડીએ તો મહારાજાની દાસી કપિલાનું દાન્ત આપવામાં આવે છે. દર્શન વિનયને સમ્યકત્વવિનય પણ કહેવામાં આવે છે. વિનય કુલ બાવન પ્રકારનો વિનય થાય. ગુણનો સમકિત સાથે ગાઢ સંબંધ છે. સમકિતના 67 બોલમાં સહાણા, આ તેરનું જે વર્ગીકરણ કરવામાં આવ્યું છે તેનો પંચપરમેષ્ઠીમાં, ધર્મમાં અને સંઘમાં એમ ત્રણમાં સમાવેશ કરી શકાય અથવા એ તેને શુદ્ધિ, લિંગ, ભૂષણ, આગાર, જયણા, ભાવના વગેરેના જે પ્રકારોની ગણના કરવામાં આવે છે તેમાં વિનયના દસ પ્રકારનો પણ સમાવેશ દેવતત્ત્વ, ગુરુતત્ત્વ અને ઘર્મતત્ત્વમાં સમાવી શકાય. પરંતુ વિનય થાય છે. દસ પ્રકાર તે આ પ્રમાણે છેઃ (1) અરિહંત, (2) સિદ્ધ, (3). ગુણની આરાધના કરનારના મનમાં સ્પષ્ટતા રહે એ માટે આ વર્ગીકરણ આચાર્ય, (4) ઉપાધ્યાય અને (5) સાધુ એ પંચપરમેષ્ઠી પ્રત્યેનો વિનય એનો ના વધુ વિસ્તારવાળું કરવામાં આવ્યું છે. તે વિનયના પાંચ પ્રકાર. તદુપરાંત ચૈત્ય (એટલે જિનપ્રતિમા), શ્રત શાસ્ત્રોમાં પાંચ પ્રકારનાં ચારિત્ર બતાવવામાં આવ્યાં છે. એ (શાસ્ત્ર સિદ્ધાન્ત), ધર્મ (માદિ દસ પ્રકારનો યતિધર્મ). પ્રવચન ચારિત્રના ધારક પંચ મહાવ્રતધારી પ્રત્યે વિનય દાખવવો તે ચારિત્ર (એટલે સંઘ) અને દર્શન (એટલે સમકિત તથા સમકિત) એ પાંચ વિનય છે અને પાત ત પ્રકારના ચારિત્રનું પાલન કરવું તે પણ પ્રત્યેનો જે વિનય તેના પાંચ પ્રકાર. આમ, કુલ દસ પ્રકારનો વિનય વારગાવન' પ્રકારનો વિનય ચારિત્રવિનય છે. ઇન્દ્રિયોને સંયમમાં રાખવી, કષાયો ઉપર કાબૂ સમકિતની પ્રાપ્તિ માટે અનિવાર્ય છે. વળી આ વિનય પાંચ પ્રકારે મેળવવી, ગુમિ સમિતિ સહિત મહાવ્રતોનું પાલન કરવું, આવશ્યક કરવાનો છે. (1) ભક્તિથી એટલે કે હદયની પ્રીતિથી. (2) ઘર્મક્રિયાઓ ઉત્સાહપૂર્વક પરિપૂર્ણ રીતે કરવી, શક્તિ અનુસાર તપ બહુમાનથી, (3) પૂજાથી, (4) ગુણપ્રશંસાથી અને (5) અવગણ કરવું, પરીષહો સહન કરવા ઈત્યાદિનો ચારિત્રવિનયમાં સમાવેશ થાય ઢાંકવાથી તથા આશાતના ત્યાગથી. આ રીતે દસ પ્રકારનો વિનય અને છે. ' તે પ્રત્યેક પાંચ રીતે કરવાનો. એટલે કલ પચાસ પ્રકારે વિનય થયો જ્ઞાનવિનય, દર્શનવિનય અને ચારિત્રવિનય એ ત્રણ વિનય કહેવાય. આ પ્રકારના વિનયથી સમકિતની પ્રાપ્તિ થાય છે અને પ્રાપ્ત ઉપરાંત કોઇક ગ્રંથોમાં તપવિનય જુદો બતાવવામાં આવે છે. વસ્તુતઃ થયેલું સમકિત વધુ નિર્મળ થાય છે. આમ, દર્શનવિનયથી દર્શનવિશુદ્ધિ તપવિનયને ચારિત્રવિનયમાં સમાવિષ્ટ કરી શકાય છે, પરંતુ સ્પષ્ટતા થાય છે. સમકિતના 67 બોલની સક્ઝાયમાં ઉપાધ્યાય શ્રી ખાતર તપવિનયને જુદો પણ બતાવવામાં આવે છે. એમાં પોતાની . યશોવિજયજી મહારાજે કહ્યું છે: શક્તિ અનુસાર તપ કરવું અને ઓછું તપ કરનારની કે તપ ન કરી :અરિહંત તે જિન વિચરતાજી શકનાર એવા બાલ, ગ્લાન, વૃદ્ધ વગેરેની ટીકાનિંદા ન કરવાનું કહ્યું છે. પોતાનાથી અધિકતપ કરનારની ઇર્ષ્યાન કરવી કે દ્વેષભાવ ધારણ ? કર્મ ખપી હુઆ સિદ્ધ; ન કરવો તથા પોતાના તપ માટે અહંકાર ન કરવો, તપમાં માયા ન *
Page #106
--------------------------------------------------------------------------
________________ પ્રબુદ્ધજીવન તા. 16-10-97 કરવી, દંભ ન કરવો, લુચ્ચાઈ ન કરવી, તપ કરીને ક્રોધ ન કરવો ઉપચારવિનય અથવા લોકોપચાર વિનયમાં વડીલ સાધુવગેરેની ભલામણ કરવામાં આવી છે. સાધ્વીઓ પ્રત્યે આદરભાવપૂર્વક વ્યવહાર રાખવાની આવશ્યકતા ઉપર - વિનયને તપના એક પ્રકાર તરીકે પણ ગણાવવામાં આવ્યો છે. છ ઘણો ભાર મૂકવામાં આવ્યો છે, એ માટે વિવિધ પ્રકારના નિયમો પ્રકારના બાહ્ય અને છ પ્રકારનાં અત્યંતર તપ એમ મુખ્ય બાર પ્રકારનાં બતાવવામાં આવ્યા છે કે જેથી મનમાં સંશય ન રહે અને આચાર્યાદિ તપ છે. આ બાર પ્રકારનાતપમાં આઠમ તપ અને છ પ્રકારનાં અત્યંતર. ગુરુભગવંતોનો મહિમાં બરાબર સચવાય. ઔપપાતિક સત્રમાં તપમાં બીજું તપ તે વિનય છે. શાસ્ત્રકારે કહ્યું છે: લોકોપચાર વિનય સાત પ્રકારનો બતાવવામાં આવ્યો છે. पायच्छित्तं विणओ वेयावच्चं तहेव सज्झावो लोगोवयारविणए सत्तविहे पण्णत्ते तं जहाझाणं उसग्गो वि अ अभितरो तवो होइ / (1) સન્માવિત્તિયું, (૨)T$ાનુવત્તિયં, (3) Mદેવું, (4) પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ અને યાર્ડ) ૧પડિW પિિરિયા, (5) અત્તાવેથા , (6) દેશ-નુયા, (7) છ પ્રકારના અભ્યતર તપ છે. આ છ પ્રકારનાં તપ અનકમે મુકવામાં સવર્ડ (8) અખોડણીમયા આવ્યાં છે. આગળનું તપ ન હોય તો પાછળનું તપ સિદ્ધ ન થાય. જેમકે લોકાપચાર વિનય સાત પ્રકારનો છે : (1) ગુરુ વગેરેના પાસે વિનય ન હોય તો વૈયાવચ્ચ ન આવે. વિનય અને વૈયાવચ્ચ ન હોય તો રહેવું, (2) એમની ઈચ્છાનુસાર વર્તવું, 3) એમનું કાર્ય કરી આપવું, સ્વાધ્યાય સફળ થાય નહિ. તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્તનો ભાવ ન હોય તો (4) કરેલા ઉપકારનો બદલો વાળવો, (5) વ્યાધિગ્રસ્તની સારસંભાળ વિનયન આવે. પોતાનાં પાપ કે ભૂલ માટે પ્રાયશ્ચિત્તનો ભાવ આવે તો રાખવી, (6) દેશકાલાનુસાર પ્રવૃત્તિ કરવી, (7) એમનાં બધાં કાર્યોમાં જ વિનય આવે. અનુકૂળ વૃત્તિ રાખવી. કોઈકને પ્રશ્ન થાય કે ઉપવાસ વગેરે બાહ્ય તપ સમજી શકાય એમ ઉપચારવિનય પણ પ્રત્યક્ષ ઉપચારવિનય અને પરોક્ષ ઉપચારછે. પણ વિનયને અત્યંતર તપ તરીકે કેવી રીતે ઓળખાવી શકાય? વિનય એમ બે પ્રકારનો છે. પ્રત્યક્ષ ઉપચારવિનયમાં આચાર્ય, વિનયમાં કોઇ કષ્ટ તો હોતું નથી, તો એને તપ કેમ કહેવાય? પરંત ઉપાધ્યાય, સાધુ વગેરે બહારથી પધારતા હોય તો સન્મુખ લેવા જવું. વિનય પણ એક પ્રકારનું ભારે તપ છે, કારણ કે વિનયમાં અહંકારને બેઠા હોઇએ તો ઊભા થવું, પોતાના આસન પર બેઠાં બેઠાં જવાબ ન મૂકવાનો છે. માન મુક્યા વગર વિનય આવે નહિ. હું અને માર-આપતાં પાસે જઈ જવાબ આપવો, તેમને વંદન કરવાં, વંદન કરતી અને મમ એ આમાના મોટા શત્રઓ છે. સાધનાના માર્ગમાં આકાર. વખતે અમુક અંતર રાખવું, તેઓ રસ્તામાં ચાલતા હોય ત્યારે તેમની મકાર, મતાગ્રહ, હઠાગ્રહ, દષ્ટિરાગ વગેરે મોટા અંતરાયો છે. દરેક આગળ નહિ પણ બાજુમાં કે પાછળ ચાલવું, એમનાં ઉપકરણો વગેરેની જીવમાં ઓછેવત્તે અંશે માનકષાય રહેલો છે. “હું” અને “મારું”નું પાન સંભાળ રાખવી, તેઓ કોઇની સાથે વાત કરતા હોય ત્યારે વચ્ચે ન ના વિસ્મરણ અને વિસર્જન કરવાનું છે. એમ કરવું કષ્ટદાયી છે. જીવને બોલવું, તેમને પ્રિય અને અનુકુળ લાગે એવી વાણી બોલવી અને એવું પોતાને વારંવાર સ્વભાવ તરફ વાળવાનો ભારે પુરુષાર્થ કરવો પડે છે. ઉત્તર બgy સાકત સાબુ સાથેના વ્યવહારમા આભમાન ન રાખવું, એ માનસિક સમ પ્રક્રિયા છે. એ કષ્ટદાયક સમ પરષાર્થ છે એટલે દ્વેષ ન કરવો, ક્ષમા ભાવ ધારણ કરવો, આઠ પ્રકારના મદનો ત્યાગ જ એ તપ છે, એટલા માટે વિનયનો અભ્યત૨તપમાં સમાવેશ કરવામાં કરવા ઈત્યાદિ નાના મોટા થી બધી વાતાના સમાવેશ થાય છે. આવ્યો છે. - પરોક્ષ ઉપચારવિનયમાં તેઓ ન હોય ત્યારે તેમને મન, વચન, - કોઇને એમ થાય કે માનને જીતવામાં તે શી વાર લાગતી હશે? કાયાદિથી વંદન કરવાં, તેમના ઉપકારોનું સ્મરણ કરવું, તેમના ગુણોનું પણ વાસ્તવમાં એમ નથી. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર પણ સ્મરણ કરવું, તેમની આજ્ઞાનું પાલન કરવાનો ભાવ રાખવો, કષાયમાંથી ક્રોધ તરત દેખાઈ આવે છે. માન ક્યારેક વચન દ્વારા વ્યક્ત તેમની કોઇ ત્રુટિઓ હોય તો તે મનમાં ને યાદ કરવી કે બીજા કોઇ થઈ જાય અથવા ક્રોધની સાથે તે પણ જોડાઈ જાય અથવા ક્રોઘને તે આગળ તેમની નિંદા ન કરવી વગેરે બતાવવામાં આવે છે. ઉશ્કેરે ત્યારે તે દેખાઈ આવે છે, પરંતુ બાહ્ય વર્તનમાં આડેબર રાખીને ઉપચારવિનયને શઋષાવિનય પણ કહેવામાં આવે છે. તે અનેક માણસ પોતાના મનમાં પોતાના માનને સંતાડે છે. ક્યારેક તો પોતાને પ્રકારનો હોય છે. ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે : . પણ ખબર ન પડે કે પોતાનામાં આટલું બધું માન રહેલું છે. જ્યારે માન ઘવાય છે, પોતાની અવમાનના કે અવહેલના થાય છે ત્યારે જ ખબર सुस्सुसणा विणए अणेगविहे पण्णत्ते तं जहाપડે છે કે પોતાનામાં કેટલું બધું માન પડેલું છે. માન કોઈ એક જ વાત अब्भुट्ठाणाइ वा, आसणामिगहेउ वा, आसणप्पयाणेइ वा, / માટે નથી હોતું. એક વિષયમાં લઘુતા દર્શાવનાર વ્યક્તિ બીજા વિષયમાં સો વા, #િત્તિને વા, સંગપિફ વા, એટલી લઘુતા ન પણ ધરાવતી હોય. મદ આઠ પ્રકારના બતાવવામાં માચ્છાયા, ઝિયસ પyવાસણયા, છંતલ્સ ડિસંસાહાય ! આવ્યા છે: (1) જાતિમદ, (2) કુલમદ, (3) રૂપમદ, (4) ઘનમદ, (શુશ્રુષા વિનય અનેક પ્રકારનો છે, જેમ કે ગુરુ વગેરે આવે તો (5) ઐશ્વર્યમદ, (5) બલભદ, (7) જ્ઞાનમદ અને (8) લાભમદ. આ ઊભા થવું, આસન માટે નિમંત્રણ કરવું, આસન આપવું, સત્કાર તો મુખ્ય પ્રકારના મદ છે. પરંતુ તે ઉપરાંત પણ બીજા ઘણા મદ હોઈ કરવો, કતિકર્મ કરવું એટલે કે વંદન કરવું, હાથ જોડી સામે બેસવું, શકે છે. વળી આ આઠ મદના પણ બહુ પેટા પ્રકાર હોય છે. ગરીબ આવકાર આપવા સામે જવું, સ્થિરતા કરી હોય તો સેવા કરવી અને માણસ ધનનો મદ ન કરે, પણ રૂપનો મદ કરી શકે છે. કદરૂપો માણસ જતા હોય ત્યારે પહોંચાડવા જવું.) રૂપનો મદ ન કરે, પણ ધનનો મદ કરી શકે છે. અરે, શાની માણસ પોતાના જ્ઞાનનો અહંકાર કરી શકે છે. જ્યાં સુધી જીવમાંથી મદ જતો - વિનય આત્માનો ગુણ છે. અવિરતિધર અને સર્વવિરતિધર એવા સૌમાં એ ગુણ રહેલો છે. વ્યવહારમાં ઔપચારિક રીતે પણ તે પ્રગટ નથી ત્યાં સુધી સાચો વિનય પરિપૂર્ણ રીતે આવી શકતો નથી. આથી જ માન કષાયને જીતવાનું ઘણું દુષ્કર મનાયું છે. માન જીવ પાસે આઠે : જ થાય છે અને પરોક્ષ રીતે ભાવથી અંતઃકરણમાં પણ તે પ્રકાશિત થાય. પ્રકારનાં ભારે કર્મ બંધાવી શકે છે. એમાં પણ સૌથી વધુ ભારે તે છે. 5 છે. સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય પણ વિનય દાખવે છે. અવધિજ્ઞાની મોહનીય કર્મ છે. સાચા વિનયમાં આ મોહનીય કર્મનો ક્ષયોપશમ કે અને મન:પર્યવશાની મહાત્માઓ પણ વિનય દાખવે છે અને ચૌદ પૂર્વધર ક્ષય કરવાનું સામર્થ્ય છે. જિનાજ્ઞાના પાલનથી અવિનય દૂર થાય છે પણ વિનયવાન હોય છે. હવે પ્રશ્ન એ આવે છે કે કેવળજ્ઞાન થયા પછી અને વિનય આવે છે. એટલે વિનયને યોગ્ય રીતે જ તપના એક પ્રકાર કેવલીભગવંતનેવિનયદાખવવાનો હોય? આ અંગે જુદીજુદી અપેક્ષાથી તરીકે ઓળખાવી શકાય. * વિચારણા થઈ શકે છે. જો તીર્થંકર પરમાત્મા સમવસરણમાં બિરાજમાન
Page #107
--------------------------------------------------------------------------
________________ દણા છે કે ચૂલા, ચંડરુદ્રાચાર્યના કિર સિદ્ધ થાય એ માટેના તા. 16- 17 પ્રબુદ્ધજીવન થતી વખતે નમો નિશ્ચન્ન અને નમો સંપન્ન એમ બોલી વિનય જેમ શિષ્ય ગુરુ પ્રત્યે અવિનય ન કરવો તેમ ગુરએ પણ પોતાના દાખવતા હોય તો કેવલી ભગવંતો વિનય કેમ ન દાખવે? શિષ્યો પ્રત્યે અવિનયી વર્તન ન કરવું જોઇએ. પક્ષપાત, અકારણ આમ, જીવ કઇ કક્ષા સુધી પોતાના ગુરુનો વિનય કરે એ વિશે પણ શિક્ષા, વધુ પડતો દેડ, શિષ્યની સેવાશુશ્રષાનો વધુ પડતો લાભ લેવો, વિચારણા થઈ છે. શ્રીમદ્ રાજચંદ્ર “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં લખ્યું છે. ક્રોધ કરવો, શિષ્યોને બધાંનાં દેખતાં ટોકવા ઈત્યાદિ પ્રકારનું વર્તન જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળજ્ઞાન, ગુરુભગવંતે ટાળવું જોઈએ. જેઓ પોતે જાણે છે કે પોતાનામાં , શિથિલાચાર છે, સ્વચ્છંદતા છે, પ્રલોભનો છે, પક્ષપાત છે, ક્રોધાદિ ગુરુ રહ્યા છvસ્થ પણ વિનય કરે ભગવાન. કષાયો ઉમ્ર છે, ધર્મમાં શ્રદ્ધા દઢ નથી એવા કુગુરુઓ શિષ્યો પાસે જો કેવળી ભગવાન પણ પોતાના ઉપર ઉપકાર કરનાર, પોતાના વિનય કરાવડાવે તો તેથી તેઓ દુર્ગતિમાં ઘકેલાઈ જાય છે. કવળજ્ઞાનનું નિમિત્ત બનનાર એવા ઉપદેશક ગુરુના, છબસ્થ હોવા ' આમ, જૈન દર્શનમાં વિનયના ગુણનો ઘણો મહિમા દર્શાવવામાં છતાં વિનય કરે છે. ગુરુ અને શિષ્યમાં એવો નિયમ નથી કે પહેલાં ગુરુને આવ્યો છે ધર્મધ્યમ''નામના : જ કેવળજ્ઞાન થાય અને પછી જ શિષ્યને કેવળજ્ઞાન થાય. શિષ્યને मूलं धर्मदुमस्य धुपति नरपतिश्रीलतामूलकन्दः। પહેલાં કેવળજ્ઞાન જો પ્રગટ થાય તો તરત તે ગુરુ પ્રત્યેનો વિનય પડતો सौन्दर्याह्वानविद्या निखिलगुणनिधिर्वश्यताचूर्णयोगः / મૂકે? અથવા વિનય સહજ રીતે છૂટી જાય? અલબત્ત કેવળજ્ઞાન થાય કે તરત શિષ્ય એમ પોતાના ગુરુને કહે નહિ કે મને કેવળજ્ઞાન થયું છે सिद्धाज्ञामन्त्रमन्त्राधिगममणि महारोहणादिः समस्ताઅને હવે હું તમારી વૈયાવચ્ચ કરીશ નહિ. બીજી બાજગરને જેવીખબર નર્થપ્રત્યર્થતત્રં ત્રિગતિ વિનયઃ વિં સાધુ વત્તે ?. પડે કે પોતાના શિષ્યને કેવળજ્ઞાન થયું છે અને પોતે હજુછધસ્થ છે, તો અર્થાતુ વિનય ઘર્મરૂપી વૃક્ષનું મૂળ છે, દેવેન્દ્ર અને નરપતિની ગુરુ ભગવંત તરત જ પોતાના કેવલી શિષ્યને વંદન કરે જ. પરંતુ જ્યાં લક્ષ્મીરૂપી લતાનો મૂળકંદ છે, સૌન્દર્યનું આહવાન કરવાની વિદ્યા છે, સુઘી રને અણસાર ન આવે ત્યાં સુધી કેવલી શિષ્ય વિનય કરે કે નહિ? સર્વ ગુણોનો નિધિ છે, વશ કરવા માટેનો ચૂર્ણનો યોગ છે. પોતાની આ વિષયમાં શાસ્ત્રકારોમાં વિભિન્ન મત હોવા છતાં મોતામ્બર આજ્ઞા સિદ્ધ થાય એ માટેના મંત્રયંત્રની પ્રાપ્તિ માટેના મણિઓ, ૨ત્નોનો પરંપરામાં તો મૃગાવતી, પુષ્પચૂલા, ચંદ્રાચાર્યના શિષ્ય વગેરેનાં માટી રાહણાચલ પિવત) છે. અને સમસ્ત અનર્થનો નાશ કરનાર તંત્ર દાન્તો છે કે જેઓએ પોતાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ પોતાના છે. આવી વિનય ત્રણે જગતમાં શું શું સારું ન કરી શકે? ગુરનો વિનય સાચવ્યો હતો. શ્રીમદ્ રાજચંદ્ર લખ્યું છે, “જે સદ્ગુરુના એક વિનયના ગુણથી જીવ ઉત્તરોત્તર કેવી રીતે વિકાસ સાધે છે ઉપદેશથી કોઈ કેવળજ્ઞાન પામ્યા, તે સર હજુ છઘ0 રહ્યા હોય, અને મોક્ષગતિ પ્રાપ્ત કરવા સુધી પહોંચી શકે છે તેનો ક્રમ બતાવતા તોપણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળી ભગવાન છઘ0 એવા ઉમાસ્વાતિ મહારાજ “પ્રશમરતિ'માં કહે છે: પોતાના ગુરુની વૈયાવચ્ચ કરે એવો વિનયનો માર્ગ શ્રી જિને विनयफलं शुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् / ઉપદેશ્યો છે.' ज्ञानस्य फलं विरतिविरतिफलं चानव निरोध // આ વિનય માત્ર ઉપચાર વિનય હોય તો પણ એ કેવળી ભગવંતનો संवरफलं तपोबलमथ तपसो निर्जराफलं दृष्टम् / વિનય છે. આમ છતાં આ અત્યંત સૂક્ષ્મ વિષય અંતે તો કેવલીગમ્ય तस्मात् क्रियानिवृत्तिः क्रियानिवृत्तेरयोगित्वम् // .. योगनिरोधाद् भवसन्ततिक्षयः सन्ततिक्षयान्मोक्षः / વિનય દરેક પ્રસંગે યોગ્ય સ્થાને જ હોય એવું નથી. વિનય तस्मात् कल्याणानां सर्वेषां भाजनं विनयः // કરનારને પક્ષે માત્ર એમનું ભોળપણ જ હોય, પરંતુ દંભી, માયાવી, અર્થાત્ વિનયનું ફળ ગુરુશુશ્રુષા છે. ગુરુશુશ્રુષાનું ફળ શ્રુતજ્ઞાન બની બેઠેલા લુચ્ચા અસદગુરુઓ શિષ્ય-શિષ્યાનાકે ભક્ત-ભક્તાણીના છે. શ્રતજ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિનું ફળ આસ્રવનિરોધ છે. વિનયનો મોટો ગેરલાભ ઉઠાવતા હોય એવા પ્રસંગો પણ વખતોવખત આઝવનિરોધ એટલે કે સંવરનું ફળ તપોબલ છે. તપનું ફળ નિર્જરા છે. બનતા હોય છે. સંસારમાં દુ:ખનો પાર નથી અને દુઃખી, મૂંઝાયેલી એનાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે. ક્રિયા-નિવૃત્તિથી અયોગિત્વ થાય છે. વ્યક્તિઓ જરાક આશ્વાસન મળતાં, મંત્રતંત્ર મળતાં ગમે તેને ગુરુ ધારી અયોગિત્વ એટલે કે યોગનિરોધથી ભવસંતતિ અર્થાત ભવપરંપરાનો લઇને, તેમની આજ્ઞામાં રહીને બહુ વિનય દર્શાવતા હોય છે. “એક ક્ષય થાય છે. એથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે વિનય સર્વ કલ્યાણોનું સત્યરષની સઘળી ઇચ્છાને માન આપ અને તન, મન તથા ધનથી તારી ભાજન છે. જાતને તેમનાં ચરણોમાં સમર્પિત કરી દે’-એવાં ઉપદેશાત્મક વાક્યો વંચાવીને દંભી અસથુરઓ પોતાનાં ભક્ત-ભક્તાણીને માનસિક રીતે આ માટે જ “તત્ત્વામૃત'માં કહ્યું છે: ગુલામ જેવાં બનાવી દે છે. તેમની પાસે જો ધન હોય તો તે છળકપટ રામાવના નીવો રુમતે હિતમાત્મનઃ | કરી હરી લે છે અને તનથી સમર્પિત થવાનો અવળો અર્થ કરી વિનયવારHપનો વિષષ પામg || ભક્તાણીઓનું શારીરિક શોષણ પણ કરતા હોય છે. અને આ બધું (વિનયયુક્ત આચારવાળો તથા વિષયોથી વિમુખ થયેલો જીવ ધર્મને નામે, આત્મસાક્ષાત્કાર કરાવવાના નામે, પ્રભુનું દર્શન શાનભાવના વડે પોતાનું હિત પ્રાપ્ત કરે છે.) કરાવવાના નામે, સમકિતની પ્રાપ્તિ કરાવવાના નામે, ઝટઝટ મોક્ષ आत्मानं भावयेन्नित्यं, ज्ञानेन विनयेन च / અપાવી દેવાના નામે કરતા હોય છે અને અંધશ્રદ્ધાળુ ભોળી ભક્તાણી - મ પુનયિમાન પાત્તાપો વિષ્યતિ પોતાને “ગુરજી મળ્યા, ગુરુજી મળ્યા, હવે બેડો પાર છે' એમ સમજી, વિનયવંત બની એમની સર્વ ઇચ્છાઓને અધીન બની જાય છે. (જ્ઞાને અને વિનય વડે હંમેશાં આત્માનું ચિંતન-ભાવન કરવું સંસારમાં વિનયના નામે આજ્ઞાપાલનના નામે ખાવો ગંદવાડ પણ જોઇએ, જેથી મરતી વખતે માણસને પશ્ચાત્તાપ કરવો પડે નહિ.) વખતોવખત પ્રવર્તતો હોય છે. સમજુ આરાધકે એવામાયાવી ગુરુઓથી ચેતતા રહેવું જોઈએ. . L રમણલાલ ચી. શાહ
Page #108
--------------------------------------------------------------------------
________________ પ્રબુદ્ધજીવન તા. 16-10-97 કેવળજ્ઞાન--સ્વરૂપ ઐશ્વર્ય I પંડિત પનાલાલ જગજીવનદાસ ગાંધી (ગતાંકથી ચાલુ -- 3] નથી. પરંતુ પુદગલદ્રવ્યની ફેરફારી પરિવર્તનતા જ કાળ છે. નિત્યતાને પણ કાળ કહેવો પડે પરંતુ નિત્યતાની વ્યાખ્યા ત્યાં ગુરલg-અગરલઘુથી કેવળજ્ઞાનની સમજ : - ત્રિકાળ-સર્વકાળ-ઐક્ય, અકાલ અને કાલાતીત થાય. નામકર્મના મુખ્ય ચાર ભેદો 1. પિંડ પ્રકૃતિ, 2. પ્રત્યેક પ્રકૃતિ 3. ત્રણ દશક પ્રકૃતિઓ અને 4. સ્થાવર દશક પ્રકૃતિઓ છે. એક એક . - પુદ્ગલના એક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ, એક રસ અને નામમાં બીજા જુદા જુદા ભેદો રહેલા હોય તેને પિંડ પ્રકૃતિ કહે છે. એ : એક સ્પર્શ રહેલ હોય છે. કારણ કે વર્ણત્વ, ગંધત્વ, રસત્વ અને સ્પર્શત્વ વિરુદ્ધપ્રકૃતિ છે. જ્યારે પ્રત્યેક પ્રકૃતિ સ્વતંત્ર પ્રકૃતિ છે. પ્રત્યેક પ્રકૃતિના એ યુગલનો ગુણ છે. વર્ણત્વ ગુણ છે અને વર્ણાતર પયય છે. ગંધત્વ આઠ ભેદ છે. 1. પરાઘાત, 2. ઉચ્છવાસ, 3. આતપ, 4. ઇદ્યોત, ગુણ છે અને ગંધાંતર પર્યાય છે. રસત્વ ગુણ છે અને રસાંતર પર્યાય છે. 5. અગુરુલઘુ, 6, તીર્થંકર નામકર્મ, 7. નિર્માણ અને 8. ઉપઘાત સ્પર્શત્વ ગુણ છે અને સ્પર્શીતર પર્યાય છે. નામ. તેવી જ રીતે આત્માનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ગુણમાં અગુરુલઘુ નામકર્મ વિષે વિચારતાં પૂર્વે પુદ્ગલદ્રવ્યના સ્પર્શના જે જ્ઞાનના ભેદ પર્યાય છે, દર્શનગુણના ભેદ પર્યાય છે, ચારિત્ર્યગુણના આઠ ગુણો છે તેમાંના ગુરુલઘુ ગુણ વિષે વિચારીશું. પદાર્થને સ્પર્શ ભેદ પર્યાય છે અને તપગુણના ભેદ પર્યાય છે. દ્રવ્યગુણ પર્યાયમાં દ્રવ્ય | (Touch) કરવાથી તે શીતળ છે કે ઉષ્ણ છે તેના ઠંડા-ગરમનો ખ્યાલ સામાન્ય છે અને ગુણ વિશેષ છે. આગળ ગુણ સામાન્ય છે અને પર્યાય આવશે. દ્રવ્યને ઊંચકવાથી By lifting or weighing વજનના વિશેષ છે. ગુણ દ્રવ્ય ભેદક છે અને પર્યાય ગુણ ભેદક છે અર્થાતુદ્રવ્યની ભારે-હલકાનો-ગુરુ લઘુ છે કે નહિ તેનો ખ્યાલ આવશે. પદાર્થ ઉપર ઓળખ તે દ્રવ્યના ગુણ (પરમભાવરૂપ ગુણ)થી અને ગુણની ઓળખ હાથ ઘસવાથી By rubbing તે દ્રવ્ય સુંવાળું છે કે ખરબચડું-સ્નિગ્ધ છે. તે ગુણના પર્યાયથી છે. કે રથ હmosh or ochનો ખ્યાલ આવશે અને હત્યને જીવ-સંસારી જીવની જે અનિત્યતા છે, જે ભેદભેદ છે તે દબાવવાથી By Brainતે દ્રવ્ય નરમ છે કે કઠણ કરવાનો પુદ્ગલસંગે પુદ્ગલ નૈમિત્તિક છે. જો પુદગલદ્રવ્યમાં વિનાશીપણું ખ્યાલ આવશે. * (અનિત્યતા-પરિવર્તન-ફેરફારી) ન હોત તો જીવને આયુષ્યકર્મ ન * આમ પુદ્ગલદ્રવ્યનાસ્પગુણના જે આઠભેદ છે તેમાંનો એક ભેદ હોત. ગુરુલઘુ છે. આજ ગુર-લઘુ શબ્દનો અર્થ જ્યારે હાનિ-વૃદ્ધિ કરવામાં જો પુદ્ગલદ્રવ્યમાં સોના અને લોઢાનો, મિષ્ટા અને વિષ્ટાનો ભેદ આવે છે ત્યારે દ્રવ્ય ઓછું વડું ઠંડું હોય કે પછી ઓછું વડું ગરમ હોય. ન હોત તો જીવના ઊંચ-નીચના ભેદ અર્થાત્ ગોત્રકમ ન હોત. અથવા તો ભારે-હલકું, નરમ-કઠણ, સ્નિગ્ધ-ક્ષ ઓછું-વતું હોય. જો પુદ્ગલ દ્રવ્યમાં ટાઢા-ઉનાનો ભેદ ન હોત તો જીવને શાતાસ્પર્શ ગુણના ભેદોની જે ઓછી વસ્તી તીવ્રતા-તરતમતા છે તે પણ અશાતા ન હોત અર્થાતુ વેદનીયકર્મ ન હોત. હાનિ-વૃદ્ધિ અર્થમાં ગુરુ-લઘુ શબ્દનો અર્થ છે. It is a degree of જો પુદ્ગલ દ્રવ્યમાં વર્ણ વર્તાતર, ગંઘ ગંધાંતર, સ્પર્શ અશાંતર, coldness, hotness, lightness, heavyness. એવા રૂપાંતર, ફેરફાર, પરિવર્તન હોત નહિ તો જીવને નામકર્મ હોત smoothness, toughness, softness, hardness. ગુર-લઘુ નહિ. પુદ્ગલદ્રવ્યમાં અનેક પ્રકારના રૂપ રૂપાંતર થતાં રહેતાં હોય છે. મુખ્યતાએ વજનને લાગુ પડે પણ હાનિ-વૃદ્ધિ એવો અર્થ કરતાં તે સર્વ એટલે જ પુદ્ગલ દ્રવ્યનું રૂપ ફરતાં નામ ફરે છે. વ્યવહારમાં એક દશ્ય આઠેય ગુણને લાગુ પડે છે. રૂપાંતરને પામે તો તે રૂપાંતરિત દશ્યની સાથેના વ્યવહારને માટે તેના પુદગલદ્રવ્યમાં પર્યાય શબ્દનો અર્થ પદુગલની હાલત-દશા- રૂપ પ્રમાણે તેનું નામ ફેરવવું પડે. નામાંતર થાય, ખેતરમાં પાકેલા ઘઉં, સ્થિતિ અવસ્થા છે. પર્યાય અવસ્થા બે પ્રકારની હોય છે. નિત્યાવસ્થા ઘઉં તરીકે ઓળખાય છે. પણ ઘરે આવતાં તે ઘઉંનો દળીને લોટ અને અનિત્યાવસ્થા, નિત્યાવસ્થા એટલે નિત્ય (કાયમ) એક બનાવીએ ત્યારે તે ઘઉં નહિ રહેતાં ઘઉંના લોટતરીકે ઓળખાશે. કારણ. અવસ્થા-એક સરખી દશા. જ્યારે અનિત્યાવસ્થા એટલે પરિવર્તન, ઘઉંનું રૂપ ફરી ગયું. રૂપ ફરતાં ઘઉં નામ ફરી જઇને ઘઉંનો લોટ નામ ફેરફાર. બદલાતી, ફરતી, ફેરફાર પામતી, પરિવર્તન પામતી દશા તેજ થયું. રૂપ ફરતાં નામ જ ફરે છે, એવું નથી પણ કાર્ય પણ ફરી જાય છે. અનિયતા. જ્યાં અનિયતા હોય ત્યાં ઉત્પાદ- વ્યય હોય જ. અને જ્યાં ઘઉં ફરી વાવીને ઘઉંનો પાક લઈ શકાશે. પરંતુ ઘઉંના લોટનું તેમ નહિ ઉત્પાદ-વ્યય હોય ત્યાં સક્રિયતા હોય જ. વળી જ્યાં સક્રિયતા હોય ત્યાં થઈ શકે. ઘઉંના લોટનું રૂપાંતર પછી કોકમાં રોટલી, પૂરી, ભાખરીમાં ક્રમિકતા પણ હોવાની જ. આ આખીય પ્રક્રિયાની શૃંખલા છે, જે થશે. નામ અને રૂપનો આવો સંબંધ છે. માટે જ જીવના નામકર્મના પુદગલદ્રવ્ય વિષે ઘટે છે. જે દ્રવ્યને અને જે પર્યાય (હાલત-અવસ્થા)ને નાશજીવ અરૂપી કહેવાય છે. પુદગલમાં નામ રૂપના ભેદ રહે છે, જ્યારે આ અર્થો ઉત્પાદ-વ્યય, સક્રિયતા, ક્રમિકતા લાગુ પડતા નથી તે દ્રવ્ય સિદ્ધિગતિના જીવો-સિદ્ધ પરમાત્મા સંબંધી એમના સ્વરૂપનામ લેવામાં નિત્યદ્રવ્ય છે અને તે દ્રવ્યનો પર્યાય નિત્ય હોય છે. તે દ્રવ્યને નિત્ય એવું નથી ઘટતું જે પુગલમાં ઘટે છે કે નામ ફરે એટલે રૂ૫ ફરે અને કહેવાય છે અને તેની તેવી અવસ્થા નિત્યાવસ્થા કહેવાય છે. રૂપ ફરે એટલે નામ ફરે. આત્માને જો પૂર્ણ કહીશું તો અવિનાશી, સતુ, નિત્ય, અવિકારી, અખંડ કહેવો જ પડશે. પરમાત્માના સ્વરૂપનામો પ્રત્યેક દ્રવ્યમાં તેના દ્રવ્ય-ગુણ-પર્યાયમાંના ત્રણમાંના બે ભાવની સંબંધી શબ્દો ભલે જુદાં જુદાં હોય પણ એક શબ્દના નામના અર્થની નિત્યતા તો હોય જ છે. પ્રત્યેક દ્રવ્યનો પ્રદેશભાવ અને તે તે દ્રવ્યનો સાથે બીજા શબ્દના નામના અર્થનો સંપૂર્ણ સંબંધ છે. લક્ષ્યાર્થ બધા, પરમભાવ તો નિત્ય જ હોય છે. પરંતુ તે પરમભાવની જે દશા-હાલત સ્વરૂપનામનો સ્વરૂપનામનો એક જ આવશે. સંસારી કે સિદ્ધના જીવના ભેદ ગમે છે તે નિત્ય છે કે અનિત્ય તેની વહેંચણી કરતાં પુદ્ગલદ્રવ્યમાં તેના તે તેટલા હોય પણ મૂળ સ્વરૂપે તો એક જ છે. એકરૂપ જ છે. જયારે કોય 'ગુણના સર્વ ભાવોમાં અનિત્યતા પ્રત્યક્ષ અનુભવથી સિદ્ધિ થાય છે. પુદ્ગલનો એક એક પરમાણુ સ્વતંત્ર જુદો પડ્યો હોય છતાં પણ તે પ્રત્યેક જ્યારે બાકીના ચાર દ્રવ્યોમાંના પરમભાવમાં અવિનાશીતા-નિત્યતા પુગલ પરમાણુ પો પોતાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી વિષમ છે. સિદ્ધ થાય છે. આનું નામ જ કાળ છે. કાળ જેવો કોઈ સ્વતંત્ર પદાર્થ પણ સમનથી. એટલું જ નહિ, પણ એક પુદગલ પરમાણુના વગુણમાં વોમાં અનિયતા પ્રત્યા અવિનાશીતાનિયતા પુદ્ગલ એટલું જ નહિ, પણ એક પગ
Page #109
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬- ૧૯૭
પ્રબુદ્ધજીવન વણતર, ગંધમાં ગંધાતર, રસમાં રસાંતર અને સ્પર્શમાં સ્પશતર થયા અગુરુલઘુ શબ્દ પાંચ અસ્તિકાયના સામાન્ય દસ ગુણમાંના એક જ કરે છે. વર્ણમાં કાળો વર્ણ રહે પણ એની કાળાશમાં ભેદ પડે. કોલસા ગુણ તરીકે પણ પ્રયોજાયો છે. અહીં અગુરુલઘુનો અર્થ છે કે જરાય જેવો કાળો હોય તેમાંથી હાથી જેવો કાળો રંગ થાય. બાકી કાળામાંથી હાનિ-વૃદ્ધિ થાય નહિ, સદાય-કાયમ-નિત્ય એવું ને એવું રહે. As it ધોળામાં, કાળા કોલસામાંથી સફેદ રાખમાં ફેરફાર પામે છે તે તો આખી is for ever. કાર્યથી, જાતિથી, સ્વગુણધર્મથી અને સ્વભાવથી સમજ જુદી જ ફેરફારી છે. પણ કાળામાં ને કાળામાં, મીઠાશમાં પણ ફરક હોય. આ જે ગુણ છે તે દ્રવ્ય ગુણ પર્યાયમાં પ્રદેશનો મુખ્ય ધર્મ છે. જડ પડતો હોય છે. પુદ્ગલદ્રવ્યમાંની આ ફેરફારી, વર્ણ, ગંધ, રસ, સ્પર્શમાં દ્રવ્ય જડ જ રહે અને ચેતન દ્રવ્ય ચેતન જ રહે. જડ ક્યારેય ચેતન થાય જે ઉત્પાદ-વ્યય થયાં કરે છે, પરિવર્તન થાય છે તે જ કાળ છે. પુદ્ગલનું જ નહિ અને ચેતન ક્યારેય જડ થાય નહિ. તદુપરાંત તે દ્રવ્યનો જે રૂપીપણું કાંઈ સ્વતંત્રનથી. ગુરુ-લઘુ, બાહ્યબાધક, લય (હાનિ-વૃદ્ધિ) પરમભાવ હોય તે નિત્ય એવો ને એવો રહે. ધમસ્તિકાયનો પરમભાવ એ ત્રણ ભાવનું પરિવર્તન છે તે જ રૂપીપણું છે. આ પરિવર્તનમાં સ્થિરત્વ દાયિત્વનો, અધમસ્તિકાયનો ગતિત્વ દાયિત્વનો, સક્રિયતા, ક્રમિકતા અને ઉત્પાદ-વ્યય છે. આ જે વાત થઈ તે આકાશાસ્તિકાયનો અવગાહના દાયિત્વનો, પુદ્ગલસ્તિકાયનો ગુણ-પર્યાય રૂપાંતરની વાત થઇ. રૂપાંતર જેમ ત્રણ ભેદે છે તેમ પ્રહણત્વનો અને જીવાસ્તિકાયનો સ્વપ૨ પ્રકાશકતા-ચેતકતાપુદ્ગલમાં ક્ષેત્રમંતર પણ ત્રણ ભેદે છે. ક્ષેત્રાંતમાં વસ્તુનું કદ નહિ વેદકતાનો ગુણ એનો પરમગુણ-પરમભાવ છે તે એવો ને એવો બદલાતાં એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં જાય. ક્ષેત્ર એજ રહે પણ વસ્તુ અગુરુલઘુ-હાનિવૃદ્ધિ રહિત રહે છે. પાંચે અસ્તિકાયનો એ સામાન્ય નાની-મોટી થાય અર્થાતુ સંકોચ વિસ્તાર થાય. જેમકે કેરી પાકે એટલે ગુણ હોવાથી પાંચેય અસ્તિકાયને એ એક સરખો લાગુ પડે છે. વળી નાની થાય. કદ બદલાતા હદ બદલાય એટલે કે ક્ષેત્ર બદલાય. ત્રીજો પ્રદેશોનું પ્રમાણ સંખ્યા હોય તેટલી જ રહે છે અને ગુણો જેટલા હોય પ્રકાર છે કંપનનો. વસ્તુ ત્યાંની ત્યાં રહે પણ વસ્તુ હાલમ ડોલમ થાય, તેટલા જ કાયમ રહે છે. પ્રવાહી વસ્તુ જેમ ખદબદે છેવસ્તુના કણોનું કંપન થાય. તપેલીમાં પાણી કે દૂધ ઉકાળો તો ખદબદે. પાણીના દૂધના કણો ઉપર નીચે થાય. પાણી
વળી અગુરુલઘુ શબ્દ ગોત્રકર્મ સંબંધી પણ પ્રયોજાયો છે કે જે સહિતની તપેલી જમીનથી ચૂલે ચઢે તે પહેલાં પ્રકારનું ક્ષેતાંતર થયું.
ગોત્રકર્મના નાશથી સિદ્ધ થયેલાં, સિદ્ધ પરમાત્માઓના આત્મ પ્રદેશોને પાણી ચૂલે ઉકળે એ કંપન થયું તે ત્રીજા પ્રકારનું ક્ષેત્રમંતર થયું અને પાણી
' લાગુ પડે છે. આત્માના સર્વ પ્રદેશોનો મૂલાધાર પ્રદેશપિંડ છે. વરાળ થઈ ઊડી જતાં ઓછું થાય તે બીજા પ્રકારનું સંકોચ-વિસ્તાર
અનાદિકાળથી જીવાત્મા દેહ ધારણ કરતો આવ્યો છે. એમાં દેહપ્રમાણ ક્ષેત્રાંતર થયું કહેવાય.
દેહાકૃતિ સંકોચ વિસ્તાર પામતી આવી છે. હાથીના ખોળિયામાં ' તો આ થઈ પગલના ગુણધર્મ સંબંધની અને પુદ્ગલના ગુરૂ-લઘુ હાથીનો દેહઅને કીડીના ખોળિયામાં કીડીનો દેહ, પણ આત્મપ્રદેશોની અર્શ ગુણ સંબંધી વાત. હવે અગુરુલઘુ શબ્દ સંબંધી વિચારણા કરીએ. સંખ્યા તેટલી ને તેટલી જ અસંખ્યાતી, જે હાથીના દેહમાં હતી. આવી . અગરલધુ શબ્દ ત્રણ ઠેકાણે પ્રયોજાયો છે. ઉપર જણાવ્યા મુજબ આત્મપ્રદેશોની નાની-મોટી દેહાકૃતિને અંગુરલઘુ નહિ કહેવાય. અગરલધુ શબ્દ નામકર્મની પ્રત્યેક પ્રકૃતિના આઠ ભેદમાંના એક ભેદ આત્માનું સાચું, મૂળ, શુદ્ધ સ્વરૂપ તો પ્રદેશ સ્થિરત્વ અને પિડાકૃતિની તરીકે પ્રયોજાયો છે. વળી અગરલધુ શબ્દ ગોત્રકર્મ સંબંધ ઉચ્ચગોત્ર નિયતા છે. જીવાત્માએ દેહ ધારણ કરતાં તેના આત્મપ્રદેશનું સ્થિરત્વ નીચગોત્ર સંબંધી પણ પ્રયોજાયો છે અને અગુરુલઘુ શબ્દ હાનિ-વૃદ્ધિ અને આત્મuદેશપિંડાકૃતિનું નિયત્વ નાશ પામે છે-ખતમ થાય છે. અર્થમાં પણ પ્રયોજાયો છે.
આમ થતાં જ અનેક ભેદો ઉત્પન્ન થાય છે. પુદ્ગલસંગે જીવાત્માએ ગુરુલઘુ શબ્દ નામકર્મની પ્રત્યેક પ્રકૃતિના આઠ ભેદમાંના એક ભેદ પુદ્ગલના બનેલા દેહને ધારણ કરતાં ઊંચ-નીચના ગોત્રકર્મના ભેદ તરીકે પ્રયોજાયો છે તે શરીર-દેહને લાગુ પડે છે. એ કાયપ્રધાન પ્રકૃતિ ઊભા થાય છે. છે. શરીર સંબંધી નામકર્મની પ્રકૃતિમાંના અગુરુલઘુ નામકર્મનો અર્થ ભગવાન મહાવીર સ્વામીનું ગોત્ર ઉચ્ચગોત્ર, ગણધર ભગવંત, એવો થાય છે કે જીવે ધારણ કરેલ શરીર અગુરુલઘુ નામકર્મના ઉદયથી ગૌતમસ્વામીનું ગોત્ર પણ ઉચ્ચગોત્ર. પરંતુ મહાવીર સ્વામી ભગવાન એનું પોતાનું શરીર એની પોતાની અપેક્ષાએ એના પોતાના અને ગૌતમસ્વામી તે ગણધર, મહાવીર ભગવાન ગુરુ અને ગૌતમ હલન-ચલનમાં, બેસવા-ઊઠવામાં, ચાલવા-દૌડવામાં, હરવા- ગણધર શિષ્ય. ભગવાનની પ્રતિ ભક્ત અને ગુરુની પ્રતિ શિષ્ય જે કરવામાં તેમ કામકાજમાં અનુકુળ હોય. ઉદાહરણ તરીકે એક વ્યક્તિ વિનય, વિવેક, આદર, બહુમાન, સન્માન, ભક્તિ જે જે જ્યારે જ્યારે શરીરે પાતળી છે તો શરીરની રચના પ્રમાણો એને લઘુ નહિ કહેવાય તેમ કરવા ઉચિત હોય તે કરવાં પડે અને સેવવાં પડે. એટલો પણ ભેદ શરીરે ભીમકાય વ્યક્તિ હોય તો શરીરની રચના પ્રમાણે ગુરુ નહિ ગોત્રકર્મનો ઉચ્ચગોત્રમાં પણ રહે છે. એ ગોત્રકર્મનો ભેદ અદેહી, કહેવાય, જો એ બંનેને એમના જીવવા માટેના જીવનવ્યવહારમાં એમનું અશરીરી એવી સિદ્ધાવસ્થામાં રહેતો નથી. તે પણ અગુરુલઘુ શબ્દનો પાતળું કે જાડું શરીર તિલું હોય-ચપળ હોય. જો શરીર જીવન- આધ્યાત્મિક પારિભાષિક અર્થ છે. અગુરુલઘુ શબ્દ અહીં સમસ્થિતિ, વ્યવહારમાં અનુકળ હોય તો અગુરુલઘુ કહેવાય પછી ભલે તે પાતળી સમસ્થાન, સમપદ, સમરૂપના અર્થમાં પ્રયોજાયેલ. કે જાડો કહેવાતો હોય. ' | દારાસીંગ કે કોંગકોંગ કે ભીમ જેવા પહેલવાનોનું શરીર ભીમકાય “આત્માનું મૂળ, શુદ્ધ, સાચું સ્વરૂપ પ્રદેશ સ્થિરત્વ છે.” એમ જે હોય, અલમસ્ત ભારેખમ હોય પણ ર્તિ અને ચપળતાની અપેક્ષાએ ઉપર જણાવ્યું તેમાંથી જ સાધકની સાધના ધ્યાન સ્વરૂપે ઊતરી છે. એ જો શરીર જીવનવ્યવહારમાં બધી વાતે અને બધી રીતે અનુકૂળ હોય તો સંદર્ભમાં ધ્યાનની અગત્યતા અને મહત્તા આગવાં છે. આપણે જાણીએ અગુરુલઘુ કહેવાય. પરંતુ જો મળેલું જાડું દષ્ટ-પુષ્ટ શરીર કે પાતળું-કૃષ છીએ તે મુજબ ધ્યાનની એક મુખ્ય શરત સ્થિરાસન છે. ધ્યાનમાં વસ્તુ શરીર જીવનવ્યવહારમાં પ્રતિકૂળ બનતું હોય તો ગુરુલઘુ કહી શકાય. અને વ્યક્તિ સાથેના સંબંધોનો વિચ્છેદ છે. બાનાવસ્થાની - જો શરીર પાતળું કે જાડું રોગથી થયું હોય તો પ્રાયઃ ચપળ કે સ્કૂર્તિલું આસનસ્થિરતા એ પ્રદેશસ્થિરત્વ છે, જેને કાય ગુપ્તિ પણ કહી શકાય. હોઈ શકે નહિ. ટૂંકમાં નામકર્મની પ્રત્યેક પ્રકૃતિની અપેક્ષાએ વાત તીર્થકર ભગવંતો એકાંતે ધ્યાનથી જ કેવળજ્ઞાન પામે છે. જ્યારે અન્ય કરીએ તો ગુરુલઘુનો અર્થ અહીં વજનના હલકા ભારીના અર્થમાં ન અજિન સામાન્ય કેવળી ભગવંતો ભુલ્યાનદશામાં જે અધ્યાન લેતાં, કાયયોગની પ્રવૃત્તિની અનુકૂળતાએ અગુરુલઘુ લેખાય અને જાગ્રતાવસ્થામાં વસ્તુ અને વ્યક્તિના સંબંધમાં સક્રિય રહીને અનેક પ્રતિકૂળતાએ ગુરુલઘુ લેખાય.
પરાકાષ્ટાના ગુણો કેળવી વીતરાગ બની કેવળી બની શકે છે.
Page #110
--------------------------------------------------------------------------
________________
કર ભગ
જે
થતા
૧૦.
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧૦-૯૭. પંદર ભેટે સિદ્ધથી કેળળજ્ઞાનની સમજ :
પામી જે ભવ્ય જીવો સિદ્ધપદ પામે છે તે સર્વ વલ્કલચિરિ આદિ जिण अजिण तिथ्थऽतिथ्था, गिहि अन्न सलिंग थी नर नपुंसा ।
અન્યલિંગે સિદ્ધ કહેવાય. पत्तेय सयंबुद्धा, बुद्बोहिय इक्कणिक्का य ॥
હવે જ્યારે અહીં જૈનદર્શન જ એમ કહે છે કે અન્યલિંગે સિદ્ધ થવાય નવતત્વની આ ગાથામાં સિદ્ધ ભગવંતના પંદર ભેદ બતાવ્યા છે. જે
ત્ર છે, ત્યારે એ જૈનદર્શનની જ જવાબદારી થઈ પડે છે કે અન્યલિંગે સિદ્ધ સિદ્ધના આ જે ભેદ બતાડ્યા છે તે સિદ્ધપદ પ્રાપ્તિની પૂર્ણાવસ્થા અર્થાત ”
કે કેમ અને કઈ સાધનાથી થવાય તે પ્રક્રિયા ઉપર પ્રકાશ પાડે. કેવળજ્ઞાન પ્રાપ્તિ સમયે જે અવસ્થા હોય છે તે અવસ્થાની અપેક્ષાએ ભેદ એક તો અન્ય લિગે રહેલ સાધક સંન્યાસીને જાતિસ્મરણ જ્ઞાન થતાં ગણાવેલ છે. બાકી તો વાસ્તવિક સિદ્ધિના કોઈ ભેદ નથી અને સિદ્ધમાં ક્ષપકશ્રેણિ મંડાય, વૈરાગ્યભાવમાં વૃદ્ધિ થતાં થતાં વીતરાગ દશાને પણ ભેદ નથી. એટલે સિદ્ધ. સિદ્ધ એક જ ભેદે છે. એટલે કે તે સર્વસિદ્ધ પામી કેવળજ્ઞાન પામે અથવા તો અષ્ટાપદ પર્વત ઉપર સાધના કરી છે. અને તે સર્વની સિદ્ધાવસ્થામાં કોઈ જ ભેદ નથી. સર્વ સિદ્ધનું રહેલાં ૧૫૦૦ તાપસો જેમ ગૌતમસ્વામિ ગણધર ભગવંતથી કેવળજ્ઞાન. કેવળદર્શન. અનંતસુખ, અનંત આનંદ એક સરખા જ સમ પ્રતિબોધિત થઇ કેવળજ્ઞાન પામી સિદ્ધ થયાં તેમ સિદ્ધ થાય. બાકી તો સ્વરૂપ છે. એમાં કોઈ જ તરતમતા કે ભેદ નથી. તો હવે સિદ્ધાવસ્થાની સર્વ આર્યદર્શનો કે જે ત્યાગ, વૈરાગ્ય અને મોક્ષને માને છે તે સવે. પ્રાભિ પર્વેના અને કેવળજ્ઞાન પ્રાપ્તિ સમયના એ ભેદને જોઈએ. આર્યદર્શનોમાં વીતરાગદશા સુધી પહોંચાડવાની ક્ષમતા છે તે.
૧. જિનસિદ્ધ તીર્થંકર પદ પામીને મોક્ષે જાય તે સર્વ તીર્થકર આર્યદર્શનના સંન્યાસી, પરિવ્રાજક તે તે આર્યદર્શનની સાધના ભગવંત જિનસિદ્ધ કહેવાય છે. વર્તમાન ચોવીસીના ચોવીસે તીર્થંકર, પ્રક્રિયાથી વીતરાગદશાને પ્રાપ્ત કરી શકે છે. જેમકે યોગ અને સાંખ્ય કહે - વર્તમાનમાં મહાવિદેહ ક્ષેત્રે વિહરમાન વીસ તીર્થંકર, પૂર્વે થયેલા અને છે કે પ્રકૃતિ, પુરુષથી પર છે. ૫રમાં રાગ થાય નહિ. પારકાની હવે થનારા તીર્થંકર ભગવંતો કે જેઓને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં તીર્થકર ધણિયાણી, બાયડીને પરણાય નહિ. જ્યારે બૌદ્ધદર્શન કહે છે કે સર્વ નામકર્મ જે પૂર્વે બાંધેલ છે વિપાકોદયમાં આવે છે અને કેવળજ્ઞાન ક્ષણિક છે-ક્ષણ ભંગુર છે. લગ્નની ચોરીમાં હસ્તમેળાપ થતાં જ જેનું થતાંની સાથે પ્રથમ દેશના દેવા પર્વક સાધુ-સાધ્વી, શ્રાવક અને મત્સુનિશ્ચિત છે એવી કન્યાને કોઈ મુરતિયો પરણવા તૈયાર થાય નહિ, શ્રાવિકા-રૂપ ચતુર્વિધ સંઘની સ્થાપના કરે છે. અને ત્યારબાદ જ તો બીજી બાજુ વેદાંત કહે છે કે સઘળું મિથ્યા છે, ભ્રમ છે, માયા છે. આયુષ્યકર્મના અંતે ચૌદમા ગુણસ્થાનકને સ્પર્શીને સિદ્ધપદને પ્રાપ્ત કરે 'બ્રહ્મ સત્ય જગત મિથ્યા' એ વેદાંતનું સૂત્ર છે. જે માયાવી છે, જે છે સર્વ ઝષભદેવ, મહાવીર સ્વામી, સીમંધર સ્વામી આદિ તીર્થંકર વિનાશી છે, જે પૂર્વે હતું નહિ પછી રહેનાર નથી તેવી સ્વપ્ન દશામાં શું ભગવંતો જિનસિદ્ધ કહેવાય છે.
લોભાવું? જે કન્યા માયાવી છે. એવી ને એવી રહેનાર નથી. જે દેખાય
છે, જેવી દેખાય છે તેમાંથી જોઈ ન હોય એવી થઈ જનાર માયાવી છે, ૨. અજિનસિદ્ધ તીર્થંકરપદ પ્રાપ્ત કર્યા વિના જેઓ સામાન્ય ,
જે પૂર્વે પત્ની હતી નહિ, ભાવિમાં એ મરી જશે કે કદાચ હું મરી જઈશ, કેવળી ભગવંત થઈને સિદ્ધપદ પ્રાપ્ત કરે છે તે પુંડરીકસ્વામિ, ગૌતમ-
એમ જે વિનાશી છે માયાવી છે, મિથ્યા છે તેવી કન્યા સાથે પણ કોઈ સ્વામિ આદિ ગણધર ભગવંતો, જંબુસ્વામિ, ચંદનબાળા આદિ સાધુ
મુરતિયો પરણવા રાજી થશે નહિ. આમ એક એક દર્શનનો એક એક સાધ્વી ભગવંતો અજિન સિદ્ધ કહેવાય.
મત જે છે કે “પ્રકૃતિથી પુરુષ પર છે', “સર્વ કાંઈ ક્ષણિક છે', “બ્રહ્મ ૩. તીર્થસિદ્ધ તીર્થકર ભગવંતો, જેઓ કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં જ સત્ય છે જગત મિથ્યા માયાવી-વિનાશી) છે' એ મત વીતરાગતાની પ્રથમ દેશનામાં સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચતુર્વિધ સંઘરૂપ પરાકાષ્ટાએ પહોંચાડનાર સશક્ત વિકલ્પ છે. તીર્થની સ્થાપના કર્યા બાદ જે કોઇ ભવ્ય જીવો કેવળજ્ઞાન પામી
ન પામી જૈનદર્શન તો સાદુવાદ દર્શન છે. અનેકાન્ત દર્શન છે.જૈનદર્શન સિદ્ધપદને પ્રાપ્ત કરે છે તે સર્વ તીર્થસિદ્ધ કહેવાય.
જગતને નિત્ય પણ કહે છે, અનિત્ય પણ કહે છે. ભેદરૂપ પણ માને છે ૪. અતીર્થસિદ્ધઃ 2ષભદેવ ભગવાનની પ્રથમ દેશના ચાલુ હતી, અને અભેદરૂપ પણ માને છે, પર પણ માને છે, વિનાશી, મિથ્યા ને તીર્થની સ્થાપના હજુ થઈ નહોતી અને હાથીના હોદ્દા ઉપર આરુઢ માયાવી પણ માને છે. જૈન દર્શનમાં સર્વ દર્શનના વીતરાગતા તરફ થયેલાં ઋષભદેવ તીર્થંકરના માતા જેઓ પુત્રના વિરહમાં ઝૂરતાં હતાં લઈ જનાર પ્રકલ્પોનો સમન્વય થયેલ છે. અને પુત્રની અસુવિદ્યાઓ અંગે ચિંતિત હતાં તે પોતાના પુત્રને
આમ યેન કેન પ્રકારેણ બધાંય દર્શનનું લક્ષ વીતરાગતા તરફ લઈ સમોસરણમાં બિરાજમાન અને અષ્ટ પ્રતિહાર્યોથી શોભિત જોઈને
જવાનું જ છે. કાં “પર' સમજીને છોડો, કાં ક્ષણિક સમજીને દૂર ભાગો, પોતાની ચિંતાને, પોતાના વિલાપને વૃથા મોહરૂપ જાણે છે, ક્ષપકશ્રેણિ
દુઃખરૂપ સમજીને દૂર રહો, અભાવ સમજીને અલિપ્ત-નિર્લેપ રહો પરંતુ માંડે છે અને વીતરાગ થઈ કેવળજ્ઞાનને પામે છે. અંતકૃત કેવળી છે.
રાગ નહિ કરો અને વીતરાગી થાઓ ! વીતરાગી થશો તો સર્વશ એટલે કેવળજ્ઞાન પામવા સાથે જ આયુષ્ય પૂર્ણ થતાં સિદ્ધપદ ઉપર
ઉ૫ર કેવળજ્ઞાની થશો અને સિદ્ધપદ પામશો. પૂર્ણ બનશો. પરથી દૂર થયેલાં આરુઢ થાય છે. આમ તીર્થની સ્થાપના પૂર્વે જ મરુદેવીમાતા સિદ્ધ થાય
સ્વમાં સ્થિર થશો. ભેદમાંથી અભેદમાં જશો. દુઃખવેદનથી છૂટી છે તેથી તે અતીર્થસિદ્ધ કહેવાય. આમ મરુદેવીમાતાની સિદ્ધપદ પ્રાપ્તિ
આનંદવેદન માણશો. ક્ષણિક, અનિત્ય, અસત અવસ્થામાંથી સતુ, ભવનથી છે કરણથી નહિ જેમકે કોઈ એક જીવ અવ્યવહાર રાશિમાંથી
શાશ્વત, અવિનાશી નિત્ય સ્વરૂપને પ્રાપ્ત કરશો. વ્યવહાર રાશિમાં આવે છે. આ અચ્છેરું છે. ૫. ગૃહસ્થલિંગ સિદ્ધ : ગૃહસ્થના વેષમાં જે કોઈ ભવ્ય જીવો
અ લિગે સિદ્ધ માત્ર જૈનદર્શને કહ્યું છે, કારણ કે જૈન દર્શન કેવળજ્ઞાન પામી અંતકત કેવળી થઈ આયુષ્ય પૂર્ણ થતું હોઈ તરત જ આત્મદર્શન છે. એ જૈનદર્શનની ઉદાત્તતા, વિશાળતા અને સિદ્ધપદે આરૂઢ થાય છે તે ગૃહસ્થલિંગ સિદ્ધ કહેવાય. બાકી તો વીતરાગતા-માધ્યસ્થતાનું ધોતક વિધાન છે. છે કોઈ અન્ય દર્શનનું કેવળજ્ઞાન થયા બાદ આયુષ્ય લાંબુ હોય તો તે કેવળી ભગવંત અવશ્ય આવું વિધાન-આવું વલણ ? સાધુવેષ અંગીકાર કરે છે.
છતાં સાથે એટલું ય નોંધી રાખવા જેવું છે કે રાજમાર્ગ, ધોરીમાર્ગ ૧. અન્યલિંગ સિદ્ધ : જૈનદર્શન સિવાયના અન્ય દર્શનના તો
દશન સિવાયના અન્ય દશનના તો જૈનદર્શને બતાડેલી પ્રક્રિયા છે. આડમાર્ગ, કેડી માર્ગે કેટલાંય વિનો સંન્યાસી, તાપસ કે પરિવ્રાજક આદિ વેષમાં રહેવા છતાં કેવળજ્ઞાન આવે છે તો . છતો કવળશાન આવે! ટૂંકો રસ્તો shortcutપકડતાં ભૂલાંય પડી જવાય. આવા માર્ગે
સ્થળ
એ પૂર્ણ થતું હોઈ
તો વીતર જાન આવું વલ
Page #111
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૯૯૭
પ્રબુદ્ધજીવન કેટલાં સાધકો મુકામે-મંઝીલે પહોંચે? બહુ અલ્પ. ઘણાં બધાં સાધકો સહેલાઇથી તો રાજમાર્ગે જ પોતાની મંઝીલે પહોંચી શકે-સિદ્ધપદ
શ્રી આત્મવલ્લભ હોસ્પિટલ, હાંસલ કરી શકે ને !
ઇડરની મુલાકાત શાળા, મહાશાળા ને વિદ્યાપીઠમાં ભણી ગણીને સ્નાતક થનારા * વિદ્યાર્થીની સંખ્યા કરતાં શાળા, મહાશાળા, વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવ્યો
પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન ઇડરની શ્રી આત્મવલ્લભ વગર મોટા શ્રીમંતનાં છોકરાંઓ જે ઘરે રહી વ્યક્તિગત શિક્ષકો પાસે
હોસ્પિટલને આર્થિક સહાય કરવા માટેની યોજના સંઘ દ્વારા થઇ ભણીગણીને સ્નાતક થનારાં વિદ્યાર્થી તો ન ગણ્ય-અલ્પ જ હોય ને !
| હતી. આ યોજનાને ઘણો સારો પ્રતિસાદ સાંપડ્યો છે. ચરણકરાણાનુયોગના પાલનથી મુક્ત થનારા અનંતા જીવોની
| એકત્ર થયેલી રકમનો ચેક ઈડર મુકામે શ્રી આત્મવલ્લભ| સરખામણીમાં ચરણકરણાનુયોગના પાલન વિના મુક્ત થનાર જીવોની | હોસ્પિટલન અપ કરવાના કાર્યક્રમ ડિસેમ્બર ૧૯૯૭ના બીજા કે અનંતની સંખ્યા નાની છે.
ત્રીજા અઠવાડિયામાં યોજવાનું વિચાર્યું છે. જે સભ્યો તથા દાતાઓ
| આ કાર્યક્રમમાં જોડાવા ઇચ્છતા હોય તેઓએ પોતાનાં નામ તથા . ૭. સ્વલિંગ સિદ્ધ સાધુવેષમાં, જૈનદર્શનનું ચારિત્ર્ય સ્વીકારી
ટેલિફોન નંબર ૫મી નવેમ્બર ૧૯૯૭ સુધીમાં કાર્યાલયમાં નોંધાવી રત્નત્રયીની આરાધના કરી પંચાચાર પાળી કેવળજ્ઞાન પામી સિદ્ધ પદે
દેવાં. જેઓનાં નામ નોંધાયા હશે તેઓને કાર્યક્રમની વિગતો નક્કી પહોંચનારા સર્વ ભવ્ય જીવો સ્વલિંગે સિદ્ધ કહેવાય.
| થતાં ફોન પર જણાવવામાં આવશે. ૮. સ્ત્રીલિંગ સિદ્ધ સ્ત્રી-નારી જાતિ હોતે છતાં દીક્ષા લઈને
| મંત્રીઓ સ્ત્રીવેદે કેવળજ્ઞાન પામી સિદ્ધપદ પ્રાપ્ત કરનારા મલ્લિનાથ, ચંદનબાળા, મૃગાવતીજી આદિ સ્ત્રીલિંગે સિદ્ધ કહેવાય.
૯. પુરૂષલિંગ સિદ્ધ : પુરુષવેદમાં કેવળજ્ઞાન પામી સિદ્ધપદે મેળવનારા ભવ્યજીવો પુરૂષલિંગ સિદ્ધ કહેવાય.
સંઘનાં નવાં પ્રકાશનો ૧૦. નપુંસકલિંગસિદ્ધઃ જે જન્મજાત નપુંસક નથી પણ પ્રયોગ કૃિત | સંઘ તરફથી તાજેતરમાં ડૉ. રમણલાલ ચી. શાહના નીચેના બે નપુંસકતા આવી છે એવાં ગાંગેય જેવાં સિદ્ધપદે પહોંચનારાનપુંસકલિગ 1 ગ્રંથો પ્રકાશિત થયા છે: સિદ્ધ કહેવાય. ૧૧. પ્રત્યેક બુદ્ધ સિદ્ધઃ સંધ્યાના પલટાતા ક્ષણિક રંગ આદિ
(૧) પ્રભાવક સ્થવિરો ભાગ ૫ નિમિત્તથી સંસારની ક્ષણિકતા-અસારતાને ઓળખી વૈરાગ્ય પામી,
કિંમત વીસ રૂપિયા વીતરાગ થઈ કેવળજ્ઞાન પામી સિદ્ધપદ હાંસલ કરનારા કપિલ મુનિ, હનુમાન આદિ પ્રત્યેક બુદ્ધ સિદ્ધ કહેવાય.
(૨) સાંપ્રત સહચિંતન ભાગ ૯ ૧૨.સ્વયંબુદ્ધસિદ્ધઃ સંધ્યારંગ આદિ નિમિત્ત વિના, ગુરુ આદિના
કિંમત પચીસ રૂપિયા ઉપદેશ વિના, જાતિ સ્મરણ જ્ઞાન વિના પોતાની મેળે વૈરાગ્ય પામી,
આ બંને ગ્રથો સંઘના કાર્યાલયમાંથી મળી શકશે. વીતરાગ થઈ, સિદ્ધપદે પહોંચનાર સ્વયંબુદ્ધ સિદ્ધ કહેવાય. ૧૩. બુદ્ધ બોધિતસિદ્ધ-બુદ્ધઃ ઉપદેશ પામીને-બોધથી બોધિત થઈ
મંત્રીઓ બુદ્ધ સિદ્ધ થનારા સાધકો બુદ્ધ બોધિત સિદ્ધ કહેવાય.
૧૪. એક સિદ્ધ એક સમયે એક જ જીવ સિદ્ધ થાય છે તે એક સિદ્ધ કહેવાય.
નેત્રયજ્ઞ ૧૫. અનેકસિદ્ધઃ એક સમયમાં એકથી અધિક જીવો એક સાથે
સંઘના ઉપક્રમે, પ્રો. તારાબહેન રમણલાલ શાહની આર્થિક મોક્ષે જાય તે અનેકસિદ્ધ કહેવાય. ઉત્કૃશ એક સાથે ૧૦૮ જીવો એક
સહાયથી સ્વ. ધીરજબહેન દીપચંદ શાહના સ્મરણાર્થે શનિવાર, જ સમયે મોક્ષે જાય છે. ઋષભદેવ ભગવાન સાથે તેમના પુત્રો અને તા. ૪થી ઓક્ટોબર ૧૯૯૭ના રોજ ધોળી ડુંગરી (તા. ૮ પૌત્રો મોક્ષે ગયાં છે.
વાડાસિનોર) મુકામે નેત્રયજ્ઞ ચિખોદરાની આંખની હોસ્પિટલ આમ પૂર્વાસ્થાની અપેક્ષાએ મુખ્ય બે જ ભેદ બતાવ્યા છે. બાકી દ્વારા યોજવામાં આવ્યો હતો. મોતિયાના ૭૭ ઓપરેશન થયાં. તો સર્વજ્ઞ કેવળી ભગવંતોના પણ મુખ્ય બે ભેદ છે. તીર્થસિદ્ધ એટલે કે
હતાં. આ પ્રસંગે સંઘના પ્રમુખ, મંત્રીઓ તથા અન્ય હોદેદારો જિન-તીર્થકર સર્વજ્ઞ કેવળી અને અજિન-સામાન્ય સર્વજ્ઞ કેવળી. તેમ
અને સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને નેત્રયજ્ઞના શ્રુતકેવળીના પણ મુખ્ય બે ભેદ છે. નિયમા તદ્ભવ મોક્ષગામી ભગવંત
ઉદ્ઘાટન કાર્યક્રમમાં પ્રાસંગિક વક્તવ્ય રજૂ કર્યા હતાં. ડૉ. પાસે ત્રિપદી પામીને દ્વાદશાંગીની રચના કરનારા ગણધર ભગવંતો |
રમણીકલાલ દોશી (દોશીકાકા)એ તથા હોસ્પિટલના સ્ટાફના ગણધર શ્રુતકેવળી અને ભણીગણીને સામાન્ય શ્રુતકેવળી થનારા
સભ્યો અને સ્થાનિક કાર્યકર્તાઓએ નેત્રયજ્ઞના આયોજન માટે બદ્રબાહ સ્વામી આદિ કે જેઓ તદ્ભવ મોક્ષગામી હોય જ એવો નિયમ
ભારે જહેમત ઉઠાવી હતી. નથી.
મંત્રીઓ (ક્રમશઃ)
Page #112
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૦૭
:
પ્રબુદ્ધજીવન પર્યુષણ પર્વ દરમિયાન સંઘ તરફથી ઈડરની આત્મવલ્લભ ૉસ્પિટલને આર્થિક સહાય
કરવાની યોજનામાં નોંધાયેલી રકમ
૫૧% શ્રી શાંતિલાલ નાનચંદ કોઠારી ૯૦૦૦ ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડીયા ૫૦૦૦ શ્રી જમનાદાસ હેમચંદ હેમાણી
ચેરિટેબલ ટ્રસ્ટ હસ્તે ચંદ્રાબેન તથા ૯૦૦૦ શ્રી ગેનીબાઈ ટ્રસ્ટ હસ્તે સુરેશભાઈ પીયૂષભાઈ કોઠારી ,
૯૦% ચીમનલાલ જે. શાહ તથા મંજુલાબહેન ૫૦૦૦ શ્રી ઊમિબેન આર. શેઠ ૨૫૦૦૦ શ્રી લાલજી વેલજી એંકરવાળા )
000 શ્રી કુસુમબેન નરેન્દ્રભાઈ ભાલ ૫૦૦૦ શ્રી એન. એ. શેઠ પરિવાર ચેરિટેબલ ટ્રસ્ટ
000 ડૉ. રાજુ નટવરલાલ શાહ પરિવાર ૫૦૦૦ શ્રી યશોમતીબેન હીરાલાલ શાહ ૨૧૦૦૦ શ્રી રમાદેવી કાંતિલાલ દેસાઈ,
તરફથી
૫૦૦૦ શ્રી શાન્તિલાલ કપાસી પરિવાર, કેશવલાલ કપુરચંદ ચોકસી,. ધનકુંવર કેશવલાલ ચોકસી,
૯૦૦૦ શ્રી રમાબેન જયસુખભાઈ વોરા ૩000 શ્રી એસ. આર. એન્ટરપ્રાઈઝીસ વિનોદરાય કેશવલાલ ચોકસી ૯૦૦૦ ડૉ. ધનવંતભાઈ ટી. શાહ
૩000 શ્રીનાથ એજન્સીસ (સ્મરણાર્થે)
(પારસન ઇન્ટરનેશનલ)
૩૦૦૦ શ્રી ગોએન્કા ફાઉન્ડેશન્સ ૨૦૦૦૦ શ્રી કોનવેસ્ટ ચેરિટેબલ ટ્રસ્ટ 000 શ્રી ચંદ્રિકા મહેન્દ્ર વોરા ફાઉન્ડેશન ૩૦૦૦ શ્રી શાહ મીસરીમલ પારસમલ એન્ડ ૧૫% શ્રી ચંપાબેન રતનચંદ |
000 વાડીલાલ એસ. ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ ક. સુમનબેન વૃજલાલ મહેતા ૯000 શ્રી ભૂપેન્દ્ર ડી. જવેરી
૩૦૦૦ શ્રી રમેશકુમાર એન્ડ સન્સ ૧૫૦૦૦ શ્રી રમાબેન એન. કાપડીયા ૮૦૦૦ શ્રી કોરશી હીરજી ચેરિટેબલ ટ્રસ્ટ ૩000 શ્રી નાર ફેબ્રીક્સ ૧૫૦ શ્રી અમીચંદ આર. શાહ ૭૦૦૦ મે. સેવંતીલાલ કાંતિલાલ શાહ ટ્રસ્ટ ૩૦૦૦ સી. એન. સંઘવી ચેરિટેબલ ટ્રસ્ટ ૧૫૦૦ શ્રી રમેશભાઈ મહેતા
૬૦૦૦ શ્રી ધનલક્ષ્મીબેન નવીનભાઈ શાહ ૩૦૦૦ શ્રી પુષ્પાબેન બિપિનભાઈ કાપડીયા ૧૫૦૦ ભાનુબેન મહેતા
૬૦૦૦ સ્વ. કાંતિલાલ મણિલાલ સોનાવાળા ૩૦૦૦ શ્રી વસંતભાઈ કલ્યાણજી ૧૨૦૦૦ એક સદ્દગૃહસ્થ તરફથી
ચેરિટેબલ ટ્રસ્ટ
૩૦૦૦ શ્રી રસિલાબેન દિલીપભાઈ ૧૧૦૦૦ શ્રી જીવનલાલ વીરચંદ મહેતા 6000 શ્રી માતુશ્રી રતનબેન જેઠાલાલ માલદે
કાકાબલીયા ચેરિટેબલ ટ્રસ્ટ
6000 શ્રી રમાબેન જયંતીલાલ શાહ ૩000 શ્રી રસિલાબેન મહેન્દ્રભાઈ ઝવેરી ૧૧000 શ્રી વકીલ ઉમેદચંદ બેચરદાસ 5000 શ્રી હીરાબેન મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ - ૩૦૦૦ શ્રી પ્રદીપભાઈ ભીમશીભાઈ શાહ ચેરિટેબલ ટ્રસ્ટ ૬૦૦૦ શ્રી વિજય વૅલરી સ્ટોર્સ
૩000 શ્રી ચીમનભાઈ ઠાકોરદાસ ઝવેરી ૧૧૦૦૦ શ્રી છોટાલાલ નાથાલાલ ચેરિટેબલ હસ્તે વિજયભાઈ
હસ્તે સુશીલાબેન ટ્રસ્ટ ૬૦૦૦ શ્રી ધીરજલાલ અજમેર
૩૦૦૦ ડૉ. નેહલ સંઘવી ૧૧000 ગિરનાર ચા. હસ્તે શ્રી પ્રવીણ ૬૦૦૦ શ્રી રમણલાલ નગીનદાસ શાહ ૩૦૦૦ શ્રી માંડવી મેડિકલ સ્ટોર્સ ભણશાલી
ચેરિટેબલ ટ્રસ્ટ
૩000 શ્રી નિરમલ ટ્રેડીંગ ક. ૧૧૦૦૦ શ્રી મોતીબેન હિંમતલાલ કોઠારીના ૬૦૦૦ શ્રી સમર્પણ ટ્રસ્ટ
૩000 શ્રી શારદા ટેક્સટાઇલ્સ કોર્પોરેશન સ્મરણાર્થે હ. શૈલેશ કોઠારી
હતે હસમુખલાલ ગુલાબચંદ શાહ .
૩000 શ્રી ટેક્સટાઇલ્સ કોમર્શિયલ એજન્સી ૧૧૦૦૦ શ્રી શાહ વિદ્યુત એન્ટાઈઝ હસ્તે 500 શ્રી રસિલાબેન જયસુખભાઇ પારેખ ગુલાબચંદ કરમચંદ શાહ
૩૦૦૦ શ્રી મહેતા કોર્પોરેશન ૬000 શ્રી ઉષાબેન એચ. શાહ ૧૧૦૦૦ શ્રી કાન્તિલાલ નારણદાસ
૩000 શ્રી નિર્મળાબેન રસિકલાલ ચેરિટેબલ ૬૦૦૦ શ્રી વર્ષાબેન કાંતિલાલ દેસાઈ તળાજાવાળા
૬૦૦૦ શ્રી મંગળાબેન લાલચંદ સંઘવી ૧૦૦૦૦ શ્રી અતુલભાઈ શેઠ પરિવાર
૩000 શ્રી જિતેન્દ્ર ધરમદાસ શાહ
ફાઉન્ડેશન; " ૧૦૦૦૦ શ્રી નયનાબેન એ. શેઠ પરિવાર
૩૦૦૦ શ્રી પ્રમોદભાઇ સોમચંદ શાહ
હસ્તે એ. એલ. સંઘવી ૧૦૦૦૦ શ્રી શેઠ ચેરિટી સ્ટ
૩૦૦૦ શ્રી પ્રમીલાબેન પ્રમોદભાઈ શાહ ૬૦૦૦ શ્રી રતિલાલ ઓધવજી ગોહીલ - હસ્તે શ્રી કાંતિલાલ કેશવલાલ શેઠ ચેરિટેબલ ટ્રસ્ટ
૩000 શ્રી શાહ પ્રવીણચંદ્ર ઝવેરચંદ ફાઉન્ડેશન. ૯૦૦ ડૉ. રમણલાલ ચીમનલાલ શાહ તથા ૬૦૦૦ શ્રી નોવા લાસ્ટ ઈન્ડસ્ટ્રીઝ પ્રા. લી.
૩૦૦૦ શ્રી પ્રવીણચંદ્ર કે. શાહ - પ્રા. તારાબેન ૨. શાહ
હસ્તે મહેન્દ્ર શ્રોફ
૩૦૦ શ્રી રેવાબેન હરિદાસ મણીયાર ફેમિલી 00 શ્રી રસિકલાલ એલ. શાહ અને 5000 શ્રી કાંતાબેન શ્રોફ
૩૦૦૦ શ્રી રૂષભ ડૉ. વિક્રમભાઈ સંઘવી રસિલાબેન એલ. શાહ ૬૦ શ્રી શાન્તિલાલ મહેતા
૩૦૦૦ શ્રી એક ભાઈ તરફથી ૯૦૦૦ શ્રી નીરૂબેન તથા સુબોધભાઇ એમ. ૫% શ્રી કેતન એસ. ઝવેરી
૩૦૦ શ્રી મધુરીકાબેન એ. શાહ ૫૦% શ્રી લાલભાઈ જેઠુભાઈ મહેતા ૩૦૦૦ શ્રી મૃદુલાબેન કિશોર શાહ ૯૦૦ માતુશ્રી કમલાબેન દીપચંદ શાહ
ચૌરટેબલ ટ્રસ્ટ
૩00 શ્રી પ્રદીપ એ. શાહ ચેરિટી ટ્રસ્ટ હસ્તે ચંદ્રકાન્ત ડી. શાહ
શાહ,
Page #113
--------------------------------------------------------------------------
________________
' ટ્રસ્ટ
તા. ૧૬-૧૯૯૭
પ્રબદ્ધજીવન ૩૦૦૦ શ્રી ભાનુબેન નવિનભાઈ શાહ ૩૦૦૦ શ્રી પ્રેમજી ધરમશી ગાલા
૩૦૦૦ શ્રી સ્વ. દેવકાબેન જેસંગ ૩૦૦૦ શ્રી મધુસૂદન એચ. શાહ ૩૦૦૦ શ્રી મકાબેન પ્રેમજી ગાલા
૩૦૦૦ શ્રી વીરબાલા શાહ ૩૦૦૦ શ્રી જયાબેન ડાહ્યાલાલ શાહ ૩૦૦૦ શ્રી વિમલાબેન કાનજી ગાલા . ૩૦૦૦ શ્રી દીપિકા પંકજ દોશી ૩૦૦૦ શ્રી ચારુબેન નાથાલાલ પરિવાર ટ્રસ્ટ ૩૦૦૦ શ્રી ગિરીશભાઇ પી. ગાલા ૩૦૦ શ્રી ગુણવંતીબેન મહાસુખભાઇ ૩૦૦ શ્રી રાજેન્દ્ર અમરતલાલ H.U.F, ૩૦૦૦ શ્રી વસંતભાઈ પી. ગાલા
દેવડાવાળા ૩૦૦૦ શ્રી મણિબેન ખુશાલચંદ ધ્રુવ ૩૦૦૦ શ્રી જશુમતી હસમુખલાલ કવાડીયા ૩૦૦૦ શ્રી મહાવીર મહેતા અને રાજેશ ઝવેરી - લતાબેન સુરેશભાઈ ધ્રુવ ૩૦૦૦ શ્રી હેમંત હસમુખલાલ કુવાડીયા
૩000 શ્રી પારસ કોમ્યુટર એન્ડઇલેકટ્રોનિક્સ ૩૦૦ શ્રી ઍમચંદ મોહનલાલ બાવીસી ,
૩૦૦૦ ડૉ. હસમુખલાલ ચીમનલાલ કુવાડીયા ૩૦૦૦ શ્રી શાંતાબેન મહેતા ૩૦૦૦ શ્રી પુષ્પાબેન પ્રેમચંદ બાવીસી. ૩૦૦૦ શ્રી હિલોની સંઘરાજકા
૩૦૦૦ શ્રી મહેન્દ્રભાઈ વી. મહેતા ૩000 શ્રી પ્રભાવતી અને રમણલાલ નગીન- ૩૦% શ્રી કસમબેન રમણીકલાલ શાહ (૩૦૦ શ્રી ભરત જયંતીલાલ શાહ. દાસ પરીખ ચેરિટેબલ ટ્રસ્ટ
૩૦૦ શ્રી સ્વ. મોહનલાલ ઝવેરચંદ ઝવેરી 3000 શ્રી શશિબેન કા. મહેતા ૩૦૦૦ ડૉ. નોશીર સોરાબજી એલીસ
ખેરલા વાવવાળા હસ્તે મંજુબેન ગાંધી ૩૦૦૦ શ્રી ચીમનભાઈ કવાડીયા ૩૦૦૦ શ્રી સુધાબેન રમેશ તોલાટ
૩૦૦૦ શ્રી રમેશભાઈ અમરતલાલ મહેતા ૩૦૦૦ શ્રી નીતિનભાઇ કવાડીયા ૩૦% શ્રી મહાસુખલાલ ગલાલ શાહ ૩૦૦૦ શ્રી દમયંતીબેન રમણીકલાલ શાહ ૩૦૦૦ શ્રી વિજયાબેન ચીમનલાલ કુવાડીયા ૩૦૦૦ શ્રી સોનલ તથા માલવિકા રમણીકલાલ ૩૦૦૦ શ્રી ભાયચંદ એમ. મહેતા ચેરિટેબલ ૩૦ શ્રી નિલાબેન કુવાડીયા ૩૦૦૦ શ્રી કીર્તિદા તથા ચારૂ રમણીકલાલ
૩00 શ્રી કૃપાબેન કુવાડીયા ૩૦૦૦ શ્રી મીનાબેન કે. ગાંધી ૩૦૦૦ શ્રી એસ.કે. કાપડીયા
૩૦૦૦ શ્રી કીરણ એચ. શાહ ૩૦૦૦ શ્રી બાબુભાઈ ચંપકલાલ તોલાટ ૩૦૦ શ્રી નયનાબેન ગોરડીયા, સાવિત્રીબેન
૩૦૦૦ શ્રી એન.ડી. શેઠ ૩૦૦૦ શ્રી વસુબેન ભણશાલી
ડી. દફતરીના સ્મરણાર્થે '
૩૦૦૦ શ્રી ઇન્દુબેન હરકિશનભાઈ ઉદાસી ૩૦૦૦ શ્રી મીનાક્ષી વસંતલાલ સંઘવી ૩૦૦૦ શ્રી સુમેધભાઈ શાહ,
૩૦૦૦ શ્રી સંઘવી ચંચળબેન આણંદલાલ ૩૦૦ શ્રી લીલાબેન મનુભાઈ શાહ ૩૦૦૦ શ્રી ચંદ્રકુમાર ગણપતલાલ ઝવેરી
૩૦૦૦ શ્રી સ્વ. શાહ જશવંતલાલ કપૂરચંદના ૩૦૦ શ્રી ઇન્દુ વારીયા ૩૦૦૦ શ્રી શશિકાંત મણિલાલ મહેતા
, સ્મરણાર્થે ૩૦૦૧ શ્રી ભારતી જી. કપાસી ૩૦૦ શ્રી અનિલાબેન શશિકાંત મહેતા
૩૦૦૦ શ્રી પ્રાંતીજવાળા ડૉ. ખોડીદાસ ૩૦ શ્રી વસંતબેન રસિકલાલ શાહ ૩૦૦૦ શ્રી સંજના આર. શેઠ
અમરતલાલ શાહના સ્મરણાર્થે હસ્તે ૩૦૦૦ શ્રી નિશાંત ઝવેરી ૩૦૦૦ શ્રી જે. કે. શાહ
વિજયકુમાર ૩૦૦૦ શ્રી ઉર્વિતા ઝવેરી
૩૦૦૦ શ્રી મેમો ફાર્માસ્યુટીકલ્સ પ્રા. લી. ૩૦૦૦ શ્રી એસ. એમ. ઝવેરી ૩૦૦૦ શ્રી અમી ઝવેરી .
- હસ્તે સુમનભાઈ છબીલદાસ શાહ ૩૦૦૦ શ્રી ભારતી ભૂપેન્દ્ર શાહ ૩૦૦૦ શ્રી સોનલ ઝવેરી ૩૦૦૦ શ્રી સૂર્યાબેન પ્રતાપ
૩૦૦૦ શ્રી ભરત એમ. શાહ , ૩૦૦૦ શ્રી હીના ઝવેરી ૩૦૦ શ્રી સુકનરાજ પુનમિયા
૩૦૦૦ શ્રી તનસુખભાઈ કામદાર ૩૦૦૦ શ્રી રસિલાબેન જયંતીલાલ શાહ ૩૦૦૦ શ્રી ત્રિશલા ઇલેકટ્રોનિક્સ
૩૦૦૦ શ્રી ભાવના દોશી ૩000 શ્રી વિક્રમભાઈ શાહ ૩૦૦૦ શ્રી એક બહેન તરફથી
૩૦૦ શ્રી અમરતલાલ એન્ડ બ્રધર્સ ૩૦૦૦ શ્રી હર્ષા શાહ ૩૦૦૦ શ્રી અરવિંદ સી. દલાલ
૩૦૦૦ શ્રી પ્રદીપભાઈ કોઠારી ૩૦૦૦ શ્રી ભુપેન્દ્ર રસિકલાલ શાહ ૩૦૦૦ શ્રી જી. એમ. બ્રધર્સ
૩૦૦૦ શ્રી ડૉ. મનાલી પ્રભુ ! પાવલો શાહ (કોલસાવાળા). ૩૦૦૦ શ્રી ઝવેરભાઈ મહેતા
તરૂ વકીલ ૩૦૦૦ શ્રી પી. આર. દલાલ, રમેશ દલાલના ૩૦૦૦ શ્રી શોઠ ધનજી દેવશી ચેરિટેબલ ટ્રસ્ટ ૩૦૦૦ શ્રી મૃદુલા વી. મહેતા (સ્મરણાર્થે).
૩000 શ્રી જાસુદબેન નાથાલાલ પરીખ ૩૦૦૦ શ્રી રજનીકાંતભાઈ ઘડીઆળી ૩૦૦ શ્રી જમનાદાસ હીરાચંદ વોરા ૩૦૦૦ શ્રી દલાલ ફેમીલી
૩૦૦૦ શ્રી પ્રતીક્ષાબેન ચક્રવર્તી ૩૦૦ શ્રી રામજી નરભેરામ વેકરીવાલા ૩૦ શ્રી શારદાબેન બી. શાહ
૩૦૦૦ શ્રી દિલીપભાઈ એમ. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ ૩૦૦૦ શ્રી શોભાબેન ખાંડવાલા
૩૦૦૦ શ્રી નટુભાઈ સી. પટેલ ૩૦ શ્રી છોટાલાલ કેશવજી ચેરિટેબલ ટ્રસ્ટ ૩૦% શ્રી સુવર્ણા જિતેન્દ્રભાઈ દલાલ
૩૦૦૦ શ્રી પોલીથીન પ્રિન્ટીંગ એન્ડ સીલીંગ ૩00 શ્રી અપૂર્વ લાભુભાઈ સંઘવી
૩૦૦૦ શ્રી લક્ષ્મીચંદ નાનજી વિસરીયા ૩૦૦૦ શ્રી પંકજંભાઈ વિશરીયા ૩૦૦૦ શ્રી શોભના લક્ષ્મીચંદ વિસરીયા
૩૦૦૦ શ્રી પુષ્પાબેન માણેકલાલ શાહ ૩૦૦૦ શ્રી રાજેન્દ્રભાઇ એમ. શાહ ૩૦૦૦ ડૉ. કાંતિલાલ કે. સાવલા :
૩૦૦૦ સ્વ. ચંદ્રકાન્ત કુમુદચંદના સ્મરણાર્થે ૩૦૦૧ શ્રી નેમિચંદ ચીમનલાલ કુવાડીયા , ૩૦૦૧ શ્રી ઉપેન્દ્રભાઈ જયંતીલાલ સંઘવી
હસ્તે કુમુદચંદ ચાંપસી છેડા ૩૦% માતુશ્રી રતનબેન જેઠાલાલ માલદે . " (વેન્ચાર્ડ ટુડિઓ)
૩૦૦૦ શ્રી ડૉ. શાંતિભાઈ દફતરી ૩૦૦ શ્રી અંજનાબેન ધનેશચંદ ઝવેરી ૩૦૦ શ્રી સ્વ. માનબાઈ ડુંગરશી
૩૦૦૦ શ્રી ધીરજલાલ મોરારજી
Page #114
--------------------------------------------------------------------------
________________
૧૪
૩૦૦૦ શ્રી સુશીલાબેન નિરંજન ભણશાળી ૩૦૦૦ શ્રી અરવિંદાબેન કે. વોરા ૩૦૦૦ શ્રી શેઠ માણેકચંદ ઉજમશી ૩૦૦૦ શ્રી લહેરચંદ ઉત્તમચંદ ટ્રસ્ટ ફંડ ૩૦૦૦. શ્રી કાંતિલાલ મોહનલાલ શાહ ૩૦૦૦ શ્રી ગાંગજી પોપટલાલ શેઠીયા ફેમિલી ચેરિટેબલ ટ્રસ્ટ
૩૦૦૦ શ્રી વસંતબહેન એચ. તલસાણીયા પૂ. ચંચળબેન તલસાણીયાના ૧૦૪ મા જન્મ દિવસની ઉજવણી નિમિત્તે ૩૦૦૦ શ્રી વનલીલા નટવરલાલ મહેતા ૩૦૦૦ શ્રી પત્તીન શાહ
૩૦૦૦ શ્રી ડૉ. સી. કે. પરીખ પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ ૩૦૦૦ ડૉ. મૃદુલાબેન તંબોલી ૩૦૦૦ શ્રી. પ્રીન્ટ આકાર પ્રા. લી.
કાંતિભાઇ પારીખના સ્મરણાર્થે ૩૦૦૦ શ્રી લાડબાઇ રવજી ૩૦૦૦ શ્રી એચ. ડી. ઇન્ડસ્ટ્રીઝ હસ્તે કલ્પાબેન ૩૦૦૦ .શ્રી પી. એ. શાહ
હસ્તે વસુબેન ભણશાળી ૩૦૦૦ શ્રી અન્તુ કૃષ્ણકાંત પટેલ ૩૦૦૦ શ્રી મહેન્દ્ર ઇલેક્ટ્રીકલ્સ
હસ્તે શેઠ તારાચંદ ટોકરસી પરિવાર ૩૦૦૦ શ્રી નીલા ચંદ્રકાંત શાહ ૩૦૦૦ શ્રી મોંઘીબેન પરમાનંદ વોરા ૩૦૦૦ શ્રી કુણાલ મહેન્દ્ર સંઘવી ૩૦૦૦ શ્રી મહેતા જી. આર. ૩૦૦૦ શ્રી રાજેન્દ્રભાઈ એ. શાહ/ શ્રીમતી એ આર. શાહ
૩૦૦૧ શ્રી શ્રેયાંસ મંડળ ૩૦૦૦ શ્રી રેશમા મિલેશ શાહ ૩૦૦૦ શ્રી સન કન્સલ્ટન્સી
હસ્તે કનુભાઇ રસિકભાઇ શાહ ૩૦૦૦ શ્રી રત્નદીપ ચેરિટેબલ ટ્રસ્ટ ૩૦૦૦ શ્રી મણિલાલ કલ્યાણજી પબ્લિક ચેરિટેબલ ટ્રસ્ટ
૩૦૦૦ શ્રી અમરતલાલ ચુનીલાલ શાહ હસ્તે શ્રીપાલભાઇ
૩૦૦૦ સ્વ. ચંપાબેન અમરતલાલ શાહ હસ્તે શ્રીપાલભાઈ ૩૦૦૦ શ્રી દિલીપ ભાઇલાલ વોરા ૩૦૦૦ શ્રી ટી. એમ. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ સ્વ. ચંપાબેનના સ્મરણાર્થે હસ્તે પુષ્પાબેન
૩૦૦૦ શ્રી સરોજ એચ. વોરા
૩000 શ્રી ડી. એચ. દોશી
૩૦૦૦, શ્રી ડૉ. મનુભાઈ જમનાદાસ શાહ
પ્રબુદ્ધજીવન
૩૦૦૦ શ્રી કુસમબેન મનુભાઇ શાહ ૩૦૦૦ શ્રી રમેશચંદ જેશીંગભાઈ ૩૦૦૦ શ્રી ગિરધરલાલ કાલિદાસ સંઘવી ૩૦૦૦ શ્રી મંગળદાસ ટી. શાહ ૩૦૦૦ શ્રી મોદી ફાઉન્ડેશન ટ્રસ્ટ હસ્તે ચંપકભાઇ દોશી
૩૦૦૦ શ્રી રમણીકલાલ ત્રંબકલાલ શાહ ૩૦૦૦ શ્રી ગુણવંત હેમચંદ શાહ ૩૦૦૦ શ્રી. અંજુબેન શૈલેશભાઇ દવે ૩૦૦૦ શ્રી જયેશભાઇ એચ. શાહ ૩૦૦૦ શ્રી નવીનભાઈ શાહ
૩000 શ્રી ગિરીશભાઇ હરગોવનદાસ શાહ ૩૦૦૦ શ્રી જશવંતભાઈ એચ. શાહ ૩૦૦૦ શ્રી. વિનય જે. શાહ (શ્રી સંભવ એક્ષપોર્ટ) ૩૦૦૦ શ્રી મહાલક્ષ્મી મિલ્સ
૩૦૦૦ શ્રી અમૃતલાલ પોપટલાલ ચેરિટેબલ ટ્રસ્ટ
૩૦૦૦ શ્રી રાજેન્દ્ર અંબાલાલ
૩૦૦૦ શ્રી સરોજરાની શાહ ચેરિટેબલ ટ્રસ્ટ ૩૦૦૦ શ્રી કે. પી. શાહ ચેરિટેબલ ટ્રસ્ટ ૩૦૦૦ શ્રી જી. એમ. સિન્ડિકેટ ૩૦૦૦ શ્રી ભાગ્યલક્ષ્મી ટેક્સટાઇલ્સ ૩000 શ્રી ભાનુ ચેરિટેબલ ટ્રસ્ટ
હસ્તે ઉષાબહેન પ્રવીણભાઇ શાહ ૨૦૦૦ શ્રી કે. કે. ટ્રેડર્સ ૨૦૦૦ શ્રી એક બહેન તરફથી ૧૫૦૦ શ્રી ઉગમચંદ ગાંધીની કર્યું. ૧૫૦૦ શ્રી રણજિતકરન પવનકરન સાંચેતી ૧૫૦૦ શ્રી તેજરાજ રૂપરાજ બબ્બ ૧૫૦૦ શ્રી જી. શાંતિલાલ મિલ્સ ૧૫૦૦ શ્રી રાધા ટ્રેડર્સ ૧૫૦૦ શ્રી એમ. કમલેશની કાં. ૧૫૦૧ શ્રી રૂષભ અશોક દોશી ૧૫૦૦ શ્રી ઇન્દુમતી રમણીકલાલ
તા. ૧૬-૧૦-૯૭ ૧પ૦૦ શ્રી કુમારી હેતલ ડૉ. રાજુ શાહ ૧૫૦૦ શ્રી કુમારી અંકિતા ડૉ. રાજુ શાહ ૧૫૦૦ શ્રી સુરેશભાઈ ભણશાલી ૧૦૦૧ શ્રી પ્રવીણચંદ્ર રમણીકલાલ શાહ ૧૦૦૦ શ્રી ભુરત ફેબ્રિક્સ ૧૦૦૦ શ્રી સોનલ સાડી સેન્ટર ૧૦૦૦ શ્રી પુનમચંદ ધરમચંદ ઓશવાળ ૧૦૦૦ શ્રી પુનમચંદ ગુલાબચંદ એન્ડ કું. ૧૦૦૦ શ્રી શાહ અમરતલાલ શાંતિલાલ ૧૦૦૦ શ્રી અશોક દૌલતરામ બોરા ૧૦૦૦ શ્રી જે. નીતિનકુમાર એન્ડ કું. ૧૦૦૦ શ્રી સુજાતા સેલ્સ કોરપોરેશન ૧૦૦૦ શ્રી ઇચલકરંજી ટેક્સટાઇલ મિલ્સ ૧૦૦૦ ડૉ. શ્રીમતી શશી બારગલે ૧૦૦૦ શ્રી ભારતીબેન ચંદ્રકાન્ત શાહ ૧૦૦૧ શ્રી લીલાવતીબેન શાહ ૧૦૦૦ શ્રી ચોકસી પરિવાર
હસ્તે ગુણીબેન ચીનુભાઈ ૧૦૦૦ શ્રી અશ્વિનભાઇ મહેતા ૧૦૦૦ શ્રી એક બહેન તરફથી ૧૦૦૦ શ્રી બિન્દુ શ્રીકાંત શાહ ૧૦૦૦ શ્રી ચંદ્રાબેન હરસુખભાઇ શાહ ૧૦૦૦ શ્રી સુરેખાબેન જગદીશભાઇ મહેતા ૧૦૦૦ શ્રી સંયુક્તાબેન પ્રવીણભાઇ કે. મહેતા ૧૦૦૧ શ્રી કે, મોદી એન્ડ સન્સ
હસ્તે ઇંદિરાબેન મોદી ૧૦૦૦ શ્રી સુનંદા ૨વીન્દ્ર મહેતા
સ્વ. મોતીબેન કોઠારીના સ્મરણાર્થે ૧૦૦૧ શ્રી બલવંતભાઇ હરિલાલ શાહ ૧૦૦૨ શ્રી મયૂર જયંતીલાલ વોરા ૧૦૦૧ શ્રી પ્રકાશ એસ. દોશી ૧૦૦૦ શ્રી પૂનમચંદ ચંપકલાલ બારાડીયા ૧૦૩૯૯ એક હજારથી નીચેની મળેલી કુલ
કમ
સંઘના સભ્યપદનું લવાજમ
ગત વાર્ષિક સામાન્ય સભાએ ઠરાવ્યા પ્રમાણે સંઘનું સભ્યપદનું લવાજમ હવેથી નીચે પ્રમાણે રહેશે :
૧. પેટ્રન સભ્ય
૨. આજીવન સભ્ય
૩, વાર્ષિક સભ્ય
: રૂા. ૧૦૦૦૦|--
રૂા. ૧૫૦૦/: રૂા. ૩૫૦
સભ્યપદની અરજી, સંઘના નિયમાનુસાર કાર્યવાહક સમિતિ મંજૂર કરે તે પછી જ સભ્યપદ ચાલુ થાય છે.
D મંત્રીઓ
:
Page #115
--------------------------------------------------------------------------
________________
ા. ૧૬-
૧૭
પ્રબુદ્ધ જીવન
સંસ્કૃતનાં સંસ્કાર પ્રભાવ
ડૉ. રણજિત પટેલ (અનામી) એકાદ અઠવાડિયામાં મારે ત્રણેક મહાનુભાવોને મળવાનું થયું. એ આજથી લગભગ સાડા ત્રણ દાયકા પૂર્વે મારા એક પીએચ.ડી.ના ત્રરોય વિવિધ વિદ્યા-શાખાઓના નિષ્ણાતો છે. ડૉ. જે. ડી. પાઠક વિદ્યાર્થી શ્રી રામચંદ્ર નારાયણજી પંડ્યાએ “Kalidas in Gujarati (વય-૮૭) મુંબઈ, અમદાવાદ, વડોદરા તથા સુરતમાં ફિઝિયોલોજીના એ વિષય ઉપર શોધ-પ્રબંધ રજૂ કર્યો ત્યારે “કુમાર સંભવ', “રઘુવંશ', પ્રોફેસર અને વડોદરા તથા સુરતની મેડિકલ કોલેજ, હોસ્પિટલ તથા “ઋતુસંહાર', “માલવિકાગ્નિમિત્ર” અને “અભિજ્ઞાન શાકુંતલ'-.. ફેકલ્ટીના ડીન હતા. નિવૃત્તિ બાદ છેલ્લે મેડિકલ રીસર્ચ સેન્ટર, બોમ્બે કવિવર કાલિદાસની આ બધી કૃતિઓના કોડીબંધ થયેલા ગુજરાતી હોસ્પિટલ-મુંબઈમાં રીસર્ચ ડાયરેક્ટર હતા. “વાર્ધક્ય વિજ્ઞાન” અનુવાદોનો સાચો ખ્યાલ આવ્યો. લગભગ ૧૨૦૦પૃષ્ઠોના એ શોધપોષણવિદ્યા” “Disorders of the old” અને “Our Elederly' પ્રબંધમાંથી સંસ્કૃતના સંસ્કાર-પ્રભાવનો અંદાઝ આવે છે. અને વગેરે ગ્રંથોના તેઓ લેખક છે. બીજા મહાનુભાવ તે વિઠ્ઠલભાઈ પટેલ. કાલિદાસ તો આપણા રાષ્ટ્રકવિ. “ઉપનિષદો', મહાભારત, રામાયણ, સો ટકા ગાંધીવાદી, એમની વ્યુત્પત્તિ પણ વિવિધ પ્રકારની. રસાયણ ધર્મશાસ્ત્રો, દર્શનો, પૌરાણિક કથાઓ, ગીતા, યોગ, ભક્તિમાર્ગ વિદ્યાશાખાના સ્નાતક. ગુજરાતી ભાષાનો જોડણી-વિષયક મહાનિબંધ વગેરેમાં પ્રગટેલા આર્યસંસ્કારોના પરિપક્વ અને પરમ મધુર ફળ રૂપે લખી એમ. ફિલ.થયા, શૈક્ષણિક ઉપાધિ મેળવી વિદ્યાપીઠમાં અધ્યાપક કવિ કાલિદાસ થયા અને તેણે પોતે પોતાની કૃતિઓથી ભારતીય થયા ને પાંચ સાલ અમેરિકામાં ભણી આવી ઇન્ડિયન ઓઇલના ચીફ સંસ્કૃતિને અદ્ભુત સુંદર અર્પણ કર્યું છે.” (ભારતીય સંસ્કારો અને તેનું પ્રોડક્શન મેનેજર થયા. (વય-૬૬). ત્રીજા મહાનુભાવ તે શ્રી ગુજરાતમાં અવતરણ (પૃ. ૧૭૭) લેખક: શ્રી દુર્ગાશંકર કે. શાસ્ત્રી). વિનુભાઈ પટેલ. પંદર રૂપિયામાં બેન્કની નોકરી કરતાં કરતાં બી.કોમ. પ્રજાનું રંજન કરનાર આદર્શ રાજા અને એકપત્નીવ્રતના આદર્શ પ્રસન્ન થઈ અમેરિકા ગયા. ત્યાંની એમ.બી.એ.ની ઉપાધિ પ્રાપ્ત કરી, દામ્પત્યનું ચિત્ર આલેખનાર ‘ઉત્તરરામચરિત'નો કર્તા ભવભૂતિ પણ. મુંબઈમાં મફતલાલ ગ્રુપમાં મેનેજર થયા ને હાલ પોતાની “સિમાલી કાલિદાસને પગલે ચાલે છે. મહાભારત અને રામાયણ જેવાં કેમિકલ્સ'માં કરોડોનું ટર્ન ઓવર કરે છે. મધ્ય ગુજરાત વેપારી મંડળના મહાકાવ્યોમાં સમગ્ર ભારત વર્ષના હૃદયનો ધબકાર સંભળાય છે. પ્રમુખપદે રહી એમણે સુંદર કામગીરી બજાવી. (વય-૬૬). આ ત્રણેય ઉપનિષદોના આર્ષદાઓએ ઉપસાવેલી બહુમની વિભાવના એ મહાનુભાવો સાથે કલાકો સુધી વાતો કરતાં એક વાત ઊડીને આંખે આર્યાવ્રતની વિશિષ્ટ ને આગવી આધ્યાત્મિક સંપદા છે. વળગી તે એ કે વાર્તાલાપની વચ્ચે વચ્ચે તેઓ પ્રસંગને અનુરૂપ સંસ્કૃત ગાંધીજીએ કહ્યું. તેમ સંસ્કત એ તો “ધર્મની વાણી છે' ને દરેક શ્લોકો કે સભાષિતોનો સમુચિત વિનિયોગ કરતા હતા. ત્રણેયના હિન્દુ બાળકે એ “માતૃભાષા” શીખવી જ જોઇએ. વ્યવસાય ભિન્નભિન્ન, વ્યુત્પત્તિ પણ વિવિધ પ્રકારની અને છતાંયે
૧ એક રીતે જોઈએ તો આપણો દુન્યવી વ્યવહાર ચલાવવામાં આ સંસ્કૃતનો સંસ્કાર-પ્રભાવ ઝીલવામાં સરખાપણું. ઇતિહાસના પ્રોફેસર છે
ધર્મની વાણીનો ઓછામાં ઓછો, બલ્ક નહિવતુ ઉપયોગ થતો હોય શ્રી કેશવલાલ હિંમતલાલ કામદાર સંસ્કૃતના સારા સ્કોલર હતા. પ્ર.
ખે છે અને છતાંયે આપણા આંતરજીવન ઉપર એનો અદભુત પ્રભાવ છે.
. ડૉ. આર. ડી. દેસાઈ રસાયણશાસ્ત્રના નિષ્ણાત હતા પણ ‘અભિજ્ઞાન
વેદકાલીન આચાર્ય પોતાના અંતેવાસીને અનુશાસન કરતાં કહે છે : શાકુંતલ' અને “ઉત્તરરામચરિત' ઉપર કલાકો સુધી વિદ્વતાપૂર્ણ
“માતૃદેવો ભવ ! પિતૃદેવો ભવ ! આચાર્ય દેવો ભવ! અતિથિ દેવો વ્યાખ્યાનો આપતા. પ્રિ. ડૉ. કે. જી. નાયક તો સંસ્કૃતના અધ્યાપકોને
ભવ! સત્યમ્ વદ!પ્રિયમ્ વદ સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરીશ. કુશલમાં પણ ઊંચાનીચા કરતા. કામદાર સાહેબ ને પ્રિ. કે. જી. નાયક સાહેબ, તો મારા પ્રિન્સિપાલ હતા. એટલે વર્ષોના અંગત અનુભવ ઉપરથી આ
પ્રમાદ ન કરીશ. પ્રમાદ એટલે જ મૃત્યુ. ધર્મનું આચરણ કરજે' વગેરે વગેરે...હજારો વર્ષથી આર્યાવર્તને ગૃહે ગૃહે ગુંજતો આ સંસ્કાર મંત્ર
3 ) લખી રહ્યો છું. આ સર્વેની આવી વ્યુત્પત્તિ અને સજનતાનો વિચાર હે
છે જેનું માધ્યમ દેવભાષા સંસ્કૃત છે. વેદ પછી મહાભારત અંતર્ગત કરતાં મને પૂ. બાપુની વાત યાદ આવી. “સત્યના પ્રયોગો'માં તેઓ
ગીતાજીની વાત કરીએ તો કેટલા બધા શ્લોકોનું તત્ત્વજ્ઞાન આપણા લખે છેઃ “સંસ્કૃતે મને ભૂમિતિ કરતાં વધારે મુશ્કેલી પડી. ભૂમિતિમાં
લોહીમાં એકરસ બની ગયું છે! ગોખવાનું તો કંઈ જ ન મળે, ત્યારે સંસ્કૃતમાં તો મારી દષ્ટિએ બધું ગોખવાનું જ રહ્યું...સંસ્કૃત શિક્ષક બહ સખત હતા. વિદ્યાર્થીઓને ઘણં નમૂના તરીકે કેટલાક શ્લોક જોઇએ તો :શીખવવાનો લોભ રાખતા હતા...વિદ્યાર્થીઓ માંહે માંહે વાતો કરે કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત! ફારસી તો બહુ સહેલું છે. ફારસી-શિક્ષક બહુ ભલા છે...આથી હું અભ્યત્યાનમધર્મસ્ય તદા ત્માનં સૃજામ્યહમ્ II લોભાયો અને ફારસીના વર્ગમાં જઈ બેઠો. સંસ્કૃતના શિક્ષકને બહુ દુઃખ
કર્મયેવાધિકારસ્તે મા ફલેષુ કદાચના થયું. તેમણે મને બોલાવ્યો. ‘તું કોનો દીકરો છે એ તો સમજ, તારા મા કર્મફલહેતુભૂર્મા તે સંગોવકર્મણિ ધર્મની ભાષા તું નહીં શીખે? તને જે મુશ્કેલી હોય તે મને બતાવ. હું સર્વધર્માન્જરિત્યજ્ય મામેકં શરણં વ્રજા. તો બધા વિદ્યાર્થીઓને સરસ સંસ્કૃત શીખવવા ઇચ્છું છું. આગળ જતાં
અહં ત્વાં સર્વપાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચઃ | તો એમાં રસના ઘૂંટડા પીવાના છે. તારે એમ હારવું ન જોઈએ. તું ફરી યા નિશા સર્વભૂતાનાં તસ્યાં જાગર્તિ સંયમી મારા વર્ગમાં બેસ ! હું શરમાયો. શિક્ષકના પ્રેમની અવગણના ન કરી યસ્યાં જાગૃતિ ભૂતાનિ સા નિશા પ૨૫તો મુને ! ' શક્યો. આજે મારો આત્મા કુણાશંકર માસ્તરનો ઉપકાર માને છે, કેમકે યત્ર યોગેશ્વરઃ કૃષ્ણો યત્ર પાર્થો ધનુર્ધરઃ જેટલુ સંસ્કૃત હું તે વેળા શીખ્યો તેટલું પણ ન શીખ્યો હોત તો આજે તત્ર શ્રી વિજયો ભૂતિર્દુવા નીતિમતિર્મમ | મારાથી, સંસ્કૃત શાસ્ત્રમાં રસ લઈ શકું છું, તે ન લઇ શકત. મને તો ગીતાના “વાંસારિ જીણનિ' શ્લોકની તો સર્વકાલીન ને એ પશ્ચાત્તાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો, કેમકે, સર્વજનીન અપીલ છે. અને પૂ. બાપુની આશ્રમિક પ્રાર્થનાઓને પ્રતાપે પાછળથી હું સમજ્યો કે કોઈપણ હિંદુ બાળકે સંસ્કૃતના સરસ અભ્યાસ ગીતાના બીજા અધ્યાયમાં સ્થિતપ્રજ્ઞસ્ય મ ભાષા સમાધિસ્થસ્ય કેશવ વિના ન જ રહેવું જોઇએ.’....તો, એ જમાનાનો આવો છે સંસ્કૃતનો થી “એષાબાબીસ્થિતિઃ પાર્થ નનાં પ્રાપ્ત વિમુલતિ' સુધીના શ્લોકોનું સંસ્કાર-પ્રભાવ!
વિકસેલું પઠન-પારાયણ દેવભાષાના પ્રભાવનું ઘોતક છે...અને
Page #116
--------------------------------------------------------------------------
________________
૧૬
પ્રબુદ્ધજીવન
અદ્યતનમાં અદ્યતન માનસશાસ્ત્ર, ગૂઢમાં ગૂઢ યોગશાસ્ત્ર, ગહનમાં ગહન જીવનશાસ્ત્ર અને તત્ત્વજ્ઞાન ઊંચામાં ઊંચી કવિતાની દૃષ્ટિએ આ શ્લોકોનું મહત્ત્વ ૨જ માત્ર કમ નથી ઃ
ધ્યાયતો વિષયાન્વંસઃ સંગસ્તેખૂપજાયતે। સંગાત્સંજાયતે કામઃ કામાક્રોધોભિજાયતે ક્રોધાદ્ભવતિ સંમોહઃ સંમોહાસ્મૃતિવિભ્રમઃ। સ્મૃતિભ્રંશાત્ બુદ્ધિનાશો બુદ્ધિનાશાત્મણશ્યતિ ।। અને રાજવી કવિ ભતૃહિરનાં ત્રણ શતકો (‘શૃંગાર-શતક' ‘નીતિશતક’, ‘વૈરાગ્યશતક’)ના સંસ્કારોની તો વાત જ શી કરવી ? સામાજિક ને સાંસ્કૃતિક જીવનનાં વિનય, વિવેક, શિષ્ટાચાર અને શુદ્ધ વ્યવહારને પોષવામાં ને વ્યક્તિગત તેમજ સામૂહિક જીવનના ઉત્થાનમાં સંસ્કૃત સાહિત્યનાં એ અણમૂલ સુભાષિતોએ અદ્ભુત ફાળો આપ્યો છે. અને સંસ્કૃત સુભાષિતોની સંખ્યા સેંકડોની નહીં પણ
હજારોની છે.
શીલનું ગૌરવ કરતાં સુભાષિતકાર કહે છે ઃ–
‘વિદેશેષુ ધનંવિદ્યા, વ્યસનેષુ ધનં મતિઃ । પરલોકે ધનં ધર્મઃ શીલં સર્વત્ર વૈ ધનમ્ । આર્યોના જીવનના ચાર આશ્રમ ને એ ચાર આશ્રમ દરમિયાન સાધવાના પુરુષાર્થની વાત કરતાં કવિ લાઘવથી કહે છે :
પ્રથમે નાર્જિતા વિદ્યા, દ્વિતીયે નાર્જિત ધનમ્ । તૃતીયે નાર્જિત પુણ્ય, ચતુર્થે કિં કરિષ્યતિ ? ॥ ધર્મનો સાર અતિ સંક્ષેપમાં આ રીતે આપે છે ઃ
શ્રુયતાં ધર્મસર્વસ્વ યદુક્ત શાસ્ત્રકોટિભિઃ । પરોપકારાય પુણ્યાય, પાપાય પરપીડનમ્ ॥
‘હેમ્લેટ મેન્ટાલિટી’વાળા ‘To be or not to be’ વાળાઓની
મનોદશા આ રીતે આલેખે છે.
યો ધ્રુવાણ પરિત્યજ્ય અછુવાણિ નિષેવતે । ધ્રુવાણિ તસ્ય નશ્યન્તિ અધ્રુવં નષ્ટમેવ ચ ॥ મનસાવાચાકર્મણા સંવાદની વાત કરતાં લખે છે :
યથા ચિત્ત તથા વાચા યથા વાચા તથા ક્રિયા ચિત્તેવાચિ ક્રિયામાંચ સાધૂનામેકરૂપતા ॥
ક્ષણ ક્ષણ ને કણ કણની જાગૃતિપૂર્વક કાળજી લેનાર વિદ્યા ને ધનની શિખવવામાં પણ સરળતા રહે છે. -
પ્રાપ્તિ કરી શકે એ માટેનું સુભાષિત
dll. 19-10-69
પરોપકારાય સતાં વિભૂતયઃ ।
સંપત્તિ અને વિપત્તિમાં...સુખમાં અને દુઃખમાં લોકોત્તર પુરુષોન જીવન વ્યવહારમાં એકરૂપતા જોવા મળે છે. એના દષ્ટાંત રૂપે સૂર્યના ઉદય અને અસ્તને કાવ્યબદ્ધ કરતાં કહે છે ઃ
ઉદયે સવિતા રક્તો રક્તશ્રાસ્તમને તથા । સંપત્તૌ ચ વિપત્તૌ ચ મહતામેકરૂપતા ॥
દુન્યવી રાગદ્વેષથી સર્વથા મુક્ત થયેલું આર્ય-હૃદય સકલ વિશ્વના કલ્યાણની કેવી કામના કરે છે ને શુભેચ્છાઓ પાઠવે છે ઃ‘સર્વેત્ર સુખિનઃ સન્તુ સર્વે સન્તુ નિરામયા ઃ । સર્વે ભદ્રાણિ પશ્યન્તુ મા કશ્ચિદ્ દુ:ખમાપ્નયાત્ ॥ સંસ્કૃત સાહિત્યમાં, માનવ જીવનને ઉન્નત કરતાં આવાં તો અનેક સુભાષિતો છે. પશ્ચિમના સાહિત્યની આપણા જીવન ઉપર ગમે તેટલી પ્રબળ અસર થઇ હોય તો પણ આપણાં રસવૃત્તિ, કલ્પનાશક્તિ, અભિરુચિ અને ચિંતનધારા પર સંસ્કૃત-સાહિત્ય-પરંપરાની સૂક્ષ્મ અસર છે જ. લગભગ.બે હજાર વર્ષ પૂર્વે, ‘અભિજ્ઞાન શાકુન્તલ'માં કવિ કુલગુરુ કાલિદાસે એમના એ નાટકના ચતુર્થ અંકમાં નિરૂપેલું કન્યા વિદાયનું કરુણ-રમ્ય આલેખન આજે પણ એટલું જ પ્રત્યક્ષ ને જીવન્ત છે. લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે પ્રબોધેલો ભગવાન મહાવીરનો અહિંસાનો સંદેશ આજના યુદ્ધગ્રસ્ત અને સંઘર્ષ-ત્રસ્ત વિશ્વને માટે એટલો જ પ્રસ્તુત છે; બલ્કે વધુ અનિવાર્ય અને સાર્થક છે. પૂ. વિનોબાએ ગાંધીજીને ‘ગુજરાતની સંસ્કૃતિરૂપી આંબાના ફળ’ તરીકે ગણાવેલ છે, તેની પાછળનું તર્કશાસ્ત્ર, અહીંની આમજનતાએ અપનાવેલી સાર્વત્રિક અહિંસામાં ગર્ભિત છે...અને ગુજરાતની વિશેષતા એ છે કે અહીંનો સામાન્ય જનસમુદાય પણ સૈકાઓથી શાકાહારી છે.
બાપુને મીઠા ઉપાલંભ રૂપે કહેલું...પણ સંસ્કૃત ભાષા-ગિર્વાંગિરા‘તારા ધર્મની ભાષા તું નહીં શીખે ? એમ કૃષ્ણાશંકર માસ્તરે પૂ. ધર્મની ભાષા તો છે જ. પણ એ ઉપરાંત પણ એ નાટક, છંદરસઅલંકારશાસ્ત્ર કાવ્ય, કથા, જ્યોતિષ, આયુર્વેદ વગેરેની ભાષા પણ છે. એના જેવી પર્યાયપ્રધાન ભાષાઓ વિશ્વમાં ખૂબ ઓછી હશે. એનું શબ્દભંડોળ પણ અતિ સમૃદ્ધ છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ અર્થની આ અભિવ્યક્તિ માટે સંસ્કૃત ભાષા માતબર છે. સંસ્કૃત ભાષાનો સારો પાયો હોય તો ગુજરાતી, હિંદી, મરાઠી, બંગાળી વગેરે ભિંગની ભાષાઓ
સૂતો યા સુતપુત્રો વા યો વા કોવા ભવામ્યમ । દૈવાયત્ત કુલે જન્મ મદાયાં તુ પૌરુષમ્ ॥ સકલ વિશ્વનાં પ્રજા-પંખીઓને કાજે ‘વિશ્વનીડ'ની કલ્પના કરનાર વેદના ઋષિની વિચારસરણી આ રીતે રજૂ થઇ છે ઃઅયં નિજઃ ૫રો વે તિ ગણના લઘુચેતસામ્। ઉદારચરિતાનાં તુ વસુધૈવ કુટુમ્બકમ્ ॥
અપ્રિય પણ પથ્ય સત્ય બોલનાર ને સાંભળનારની દુર્લભતાની વાત કરતાં કહે છે ઃ
ક્ષણશઃ કણશચૈવ વિદ્યામ ચ સાધયેત ।
શ્રી ગોવર્ધનરામ ત્રિપાઠી, શ્રી મણિલાલ દ્વિવેદી, શ્રી આનંદશંકર ધ્રુવ, શ્રી કેશવલાલ હ. ધ્રુવ, શ્રી નરસિંહરાવ દીવેટિયા, શ્રી બળવંતરાય ઠાકોર, શ્રી ન્હાનાલાલ કવિ, શ્રી મણિશંકર ભટ્ટ (કાન્ન), શ્રી
અક્ષણસ્ય ક્રુતો વિદ્યા અકણસ્ય કુતો ધનમ્ ॥
ઉચ્ચ જીવન પ્રાપ્ત કરી શકાય એ માટે–
દૈવબળે હલકા કુળમાં જન્મ ભલે થાય પણ નિજી પુરુષાર્થ દ્વારા રમણભાઇ નીલકંઠ, શ્રી કાકાસાહેબ કાલેલકર, શ્રી રસિકલાલ છો. પરીખ, શ્રી રામનારાયણભાઈ પાઠક, શ્રી મશરૂવાળા, શ્રી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, શ્રી ડોલરરાય માંકડ, શ્રી રામપ્રસાદ બક્ષી, શ્રી ગૌરીપ્રસાદ ઝાલા, શ્રી અનંતરાય રાવળ, શ્રી ઉમાશંકર જોષી, ‘સુંદરમ્' વગેરે પંડિતયુગ તેમજ ગાંધીયુગના સંસ્કાર સ્વામીઓનો વિચાર કરીએ છીએ ત્યારે એ સર્વની સંસ્કૃત-પ્રીતિ-વ્યુત્પત્તિ સજ્જતાનો સાચો ખ્યાલ આવે છે અને એની તુલનાએ અત્યારની પેઢીની સંસ્કૃતની ઉપેક્ષાથી ઊંડું દુઃખ થાય છે.
વિલ પૂરાંએ સંસ્કૃતિ અને સંસ્કારનો ભેદ દર્શાવતાં લખ્યું છેઃ ‘Civilization is social order promoting cultural
‘સુલભાઃ પુરુષા રાજન્સતતં પ્રિયવાદિનઃ । અપ્રિયસ્ય ચ પથ્યસ્ય વક્તા શ્રોતા ચ દુર્લભઃ ॥ નદીઓ પોતાનું પાણી પીતી નથી, વૃક્ષો પોતાનાં ફળ ખાતાં નથી, વાદળો ધાન્ય વગેરે પાક ખાતાં નથી. આવા પ્રકૃતિનાં સરલ દષ્ટાંતો આપી, અર્થાતરન્યાસી સત્ય રજૂ કરતાં કવિ કહે છે :
creation....Culture suggests Agriculture but civilization suggests City.' આમ કોઇપણ પ્રજાની સંસ્કૃતિના વિકાસમાં વ્યક્તિગત સંસ્કાર જ પ્રાણભૂત હોય છે અને ભારતીય પ્રજાના સંસ્કારનું ઘડતર સંસ્કૃત ભાષા દ્વારા ઉપનિષદકાળથી તે અદ્યતનકાળ સુધી થતું રહ્યું છે એ એક સુખદ સાંસ્કૃતિક ઘટના છે.
મમ માલિક શ્રી મુંબઈ જૈન યુવક સંઘ - મુદ્રક, પ્રકાશક ૩ શ્રી ચીમનલાલ જે. શાહ – પ્રકાશન સ્થળ: ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ ૦૦૪, ફોન: ૩૮૨૦૨૯૬, મુદ્રણસ્થાન રિલાયન્સ ક્રિસેટ પ્રિન્ટર્સ, ૬૯, ખાંડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૮, લેસરટાઇપસેટિંગ : મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨,
Page #117
--------------------------------------------------------------------------
________________
૭ વર્ષ : (૫૦) + ૮ ૯ અંક : ૧૧ ૭
તા. ૧૬-૧૧-૯૭૭
શ્રી મુંબઇ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર છે
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ : ૫૦ વર્ષ
તંત્રી : રમણલાલ ચી. શાહ
બહુસુરંગા વસુંધરા
કહેવત તો છે ‘બહુરત્ના વસુંધરા’, પરંતુ છેલ્લાં કેટલાંક વર્ષથી માનવજાતે વસુંધરાની જે દશા કરી છે તે જોતાં ‘બહુસુરંગા વસુંધરા’ કહેવાનો વખત પણ ક્યારનોય આવી ગયો છે.
‘બહુરત્ના વસુંધરા’ કહેવત સ્થૂલ અને સૂક્ષ્મ એમ બંને અર્થમાં ઘટાવાય છે. આ પૃથ્વીમાં, ધરતી માતાના પેટાળમાં એટલાં બધાં રત્નો છે કે એનો ક્યારેય પાર પામી ન શકાય. એક જુઓ અને એક ભૂલો એટલાં બધાં કીમતી રત્નો ધરતી માતા પાસે છે. હીરા, માણેક અને અન્ય પ્રકારનાં રત્નો ખાણોમાંથી નીકળતાં જ જાય છે. બીજી બાજુ ધરતી માતા પાસે મનુષ્યરૂપી રત્નો પણ અખૂટ છે. સમયે સમયે મહામાનવો આ જગતમાં જન્મ ધારણ કરતા જ રહે છે. એનો ક્યારેય અંત નહિ આવે. તદુપરાંત તત્ત્વરૂપી કે ગુણરૂપી રત્નોથી પણ આ વિશ્વ એટલું જ સભર છે. આમ, બહુરત્ના વસુંધરા કહેવત વિવિદ દષ્ટિએ યથાર્થ જ છે.
‘બહુસુરંગા વસુંધરા' એટલે વિવિધ મનોહર રંગો ધરાવતી, પ્રકૃતિનાં વિવિધ રૂપો ખીલવતી વસુંધરા એવો એક અર્થ અત્યંત પ્રિય લાગે એવો છે, પરંતુ સુરંગ એટલે વિસ્ફોટક દ્રવ્ય ધરાવતી દાબડી-Minesએવો અર્થ કરીએ તો બહુસુરંગા વસુંધરાનો કેટલો બધો કદરૂપો અર્થ થાય છે ! રત્નોથી શોભતી ધરતી માતા વર્તમાન સમયમાં સુરંગોથી આવી કદરૂપી બની છે. મનુષ્ય એને વધુ અને વધુ કદરૂપી બનાવતો જાય છે. ક્ષમા એ ધરતી માતાનો ગુણ છે એટલે એ માનવજાતનાં આવાં અપકૃત્યો સહન કરી લે છે, પણ એથી અંતે તો માનવજાતનું જ અહિત થાય છે.
બહુસુરંગા વસુંધરા એટલે અનેક સુરંગો-Mines ધરાવતી વસુંધરા. સુરંગ એટલે કે Land Minesનો ઉપયોગ તો એક સૈકાથી પણ પહેલાં ચાલુ થયેલો છે. પથ્થરો ફોડવા, બુગદાઓ બનાવવા, રસ્તાઓ સીધા કરવા સુરંગોનો ઉપયોગ થાય છે. એક સુરંગ કેટલા બધા માણસોનું, કેટલા બધા દિવસનું કામ થોડી મિનટોમાં જ કરી આપે છે ! વિસ્ફોટક દ્રવ્યો તો ઠેઠ પ્રાચીન કાળથી જાણીતાં છે, પોતાની સખત મજૂરી બચાવવા માટે મનુષ્ય તેનો ઉપયોગ કરતો આવ્યો છે. માનવની સુખાકારી માટે, મનુષ્યકલ્યાણ માટે સુરંગોનો ઉપયોગ થાય એની સામે વાંધો ન હોઇ શકે, પરંતુ એ જ સુરંગ મનુષ્યના નાશ માટે વપરાય ત્યારે એનો વિરોધ કરવો પડે.
Licence to post without prepayment No. 37 Regd. No. MH/MBI-South /54/97
યુદ્ધના વખતે પોતાની સરહદો સુરક્ષિત રાખવા માટે સરહદો પાસેના વિસ્તારોમાં અને મુકાબલો થવાની સંભવિત જગ્યાઓએ કાંટાળી વાડ અને સુરંગો સ્થાપવામાં આવે છે. ક્યારેક તો ઇલેક્ટ્રિક કરંટવાળી કાંટાળી વાડ હોય છે. બીજા વિશ્વયુદ્ધ વખતે જર્મની, ફ્રાન્સ વગેરે દેશોએ એવી લાંબી વાડો કરી હતી, જ્યાં યુદ્ધ કે આંતરવિગ્રહ જેવી સ્થિતિ હોય ત્યાં પોતાના આંગણામાં દુશ્મનો આવે નહિ એ માટે
) વાર્ષિક લવાજમ રૂ. ૮૦
સુરંગો બિછાવવામાં આવે છે. દુનિયામાં રાષ્ટ્રો વચ્ચે સરહદોના ઝઘડા અને રાજ્યસત્તા પર આરૂઢ થવા માટે આંતરવિગ્રહ – Civil War જેવી ઘટનાઓ છેલ્લાં થોડા દાયકાઓમાં ઘણી વધી ગઈ છે અને એથી સુરંગોનો ઉપયોગ પણ વધતો ચાલ્યો છે.
અત્યારે ૬૦ કરતાં વધારે દેશોમાં સુરંગો પથરાયેલી છે. આ દેશો મુખ્યત્વે આફ્રિકા, એશિયા અને મધ્ય પૂર્વમાં આવેલા છે. અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ, જાપાન તથા ફ્રાન્સ, જર્મની વગેરે યુરોપના ઘણા દેશોને સુરંગોનો પ્રશ્ન સતાવતો નથી. સુરંગોનો સૌથી વધુ ગંભીર પ્રશ્ન બોસ્નિયા, ઇરાન, ઇરાક, અંગોલા, અફઘાનિસ્તાન, ઇજિપ્ત, કમ્બોડિયા, શ્રીલંકા ઇત્યાદિ દેશોમાં છે. આ ઉપરાંત લેટિન અમેરિકામાં મેક્સિકો, પેરુ, ઇકવેડોર, ગાઉટેમાલા, કોલંબિયા વગેરે દેશોમાં સુરંગો ઘણી બિછાવેલી છે. આફ્રિકામાં અંગોલા-ઉપરાંત રવાન્ડા, ઇથિયોપિયા, લિબિયા, યુગાન્ડા, સોમાલિયા, ઝિમ્બાબ્વે, મોઝામ્બિક, નમિબિયા, સુદાન વગેરે ઘણાં દેશોમાં, મધ્ય પૂર્વમાં જ્યોર્જિયા, આર્મેનિયા, આઝરબૈનીન, ઇરાન, ઇરાક, ઇઝરાયેલ, જોર્ડન, સિરિયા, લેબનોન, લિબિયા, તુર્કસ્તાન વગેરે દેશોમાં તથા પૂર્વમાં પાકિસ્તાન, ભારત (કાશ્મીર, આસામ વગેરે સરહદોમાં) શ્રીલંકા, વિયેટનામ, ફિલિપાઇન્સ, થાઇલેન્ડ, કમ્બોડિયા, દક્ષિણ કોરિયા વગેરે દેશોમાં વિગ્રહની સરહદો પરના વિસ્તારોમાં સુરંગો બિછાવવામાં આવેલી છે. આ યાદીમાં હજુ બીજા પંદરવીસ દેશોનાં નામ ઉમેરી શકાય.
એક અંદાજ પ્રમાણે દુનિયાના બધા દેશોમાં મળીને હાલ અગિયાર કરોડ કરતાં વધુ સુરંગો પથરાયેલી છે. ઘરતી માતાના શરીરમાં અગિયાર કરોડ જેટલાં કાચાં ગુમડાં છે એમ કહી શકાય. એ ક્યારે પાકશે અને ક્યારે ફાટશે એ કહી શકાય નહિ. આ અગિયાર કરોડ સુરંગથી વાતનો અંત નથી આવ્યો. દર વર્ષે હજારો નવી સુરંગો દટાતી જ જાય છે. ધરતી માતાનું શરીર ઉત્તરોત્તર વધુ અને વધુ વરવું થતું જાય છે. સુરંગો ઉપરાંત બીજા ભૂગર્ભ ઘડાકાઓની વાત તો જુદી જ છે.
સુરંગની ભયાનકતાવાળો એક મુખ્ય દેશ તે અફઘાનિસ્તાન છે. છેલાં લગભગ બે દાયકાથી ત્યાં આંતરવિગ્રહ જેવી સ્થિતિ ચાલ્યા કરે છે, એથી બંને પક્ષો પોતાના પ્રદેશના રક્ષણ માટે પોતાની સરહદો પર સુરંગો આજ દિવસ સુધી બિછાવતા રહ્યા છે. એક અંદાજ પ્રમાણે અફઘાનિસ્તાનમાં અત્યાર સુધીમાં એક કરોડ કરતાં વધારે સુરંગો જમીનમાં દાટવામાં આવી છે. સુરંગો દાટનારને પણ યાદ નથી રહેતું કે ક્યાં સુરંગો દાટી છે. સુરંગો દાટવાનું કામ ગુપ્ત રાખવાનું હોય છે, એટલે પોતાના પક્ષના કેટલાક સૈનિકો સિવાય બીજાને એની ખબર ન પડવા દેવાય. સામાન્ય નાગરિકો બિચારાઓને તો એની કશી જ ખબર
v< _ +1877 @
Page #118
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધજીવન
૨
ન હોય, તેઓ એ વિસ્તારમાં ખેતી કે કામધંધા માટે જાય ત્યારે અચાનક સુરંગ ફૂટે અને તેઓ ઘાયલ થાય કે મૃત્યુ પામે.
બોસ્નિયામાં પણ કેટલાય વખતથી જે વિગ્રહભરી સ્થિતિ છે એને લીધે ત્યાં ઠેર ઠેર સુરંગો બિછાવવામાં આવી છે. એક અંદાજ પ્રમાણે એકલા બોસ્નિયામાં અત્યાર સુધીમાં ચાલીસ લાખ સુરંગો દાટવામાં આવી છે. અંગોલામાં તો દોઢ કરોડ જેટલી સુરંગો છે. દેશની વસતિ છે એના કરતાં સુરંગોની સંખ્યા વધારે છે. એવી જ રીતે કમ્બોડિયા અને દક્ષિણ કોરિયામાં પણ પાર વગરની સુરંગો છે. શ્રીલંકામાં જાફના વિસ્તાર પણ સુરંગોથી ધરબાયેલો છે. ઇરાકની સરહદો પર, ચારે બાજુ સુરંગો જ સુરંગો છે, ઇજિપ્ત, ઇઝરાયેલ વગેરે મધ્યપૂર્વના દુશ્મનાવટભર્યા દેશોની સરહદો પર ભરચક સુરંગો છે. લેટિન અમેરિકામાં પેરુ અને ઇક્વેડોર વચ્ચેની સરહદ પર ઘણી સુરંગો છે, તદુપરાંત કેફી દ્રવ્યો અને માદક દવાઓનો ગેરકાયદે વેપાર કરનારા શ્રીમંતોએ પોતપોતાના વિસ્તારોની આસપાસ સુરંગો પાથરેલી છે. ભારતમાં કર્ણાટકના જંગલમાં સંતાયેલો ચંદનચોર વીરપ્પન આટલાં વર્ષથી પોલીસોને સુરંગો વડે હંફાવી રહ્યો છે.
સુરંગો વિવિધ પ્રકારની શક્તિવાળી નાની મોટી હોય છે. સુરંગ જમીનમાં ખાડો ખોદી દાટવામાં આવે છે. તેના ઉપરની માટી સરખી કરી દેવામાં આવે છે કે જેથી ખબર ન પડે કે ત્યાં સુરંગ દાટેલી છે, એના ઉપરથી કોઇ ચાલે તો એના પગના વજનથી દાટેલી સુરંગની સ્પ્રિંગ દબાય, વાયર ભેગા થાય અને એથી તરત એની ચાંપ છૂટે અને બારુદમાં જોરથી મોટા ધડાકા સાથે વિસ્ફોટ થાય. એના અણીદાર ટુકડા ચારે બાજુ ઊડે. સુરંગ પર પગ પડતાં જ માણસ તત્ક્ષણ મૃત્યુ પામે અથવા ગંભીર રીતે ઘાયલ થાય. હાથપગ તૂટી જાય. આ સુરંગો નાની હોય છે. એના પર માણસ ચાલે કે તરત તે ફૂટે. એને Anti Personal Mine કહેવામાં આવે છે. આપણે એને માણસ-માર' સુરંગ કહી શકીએ. એનાથી ભારે પ્રકા૨ની સુરંગો જમીનમાં એવી રીતે દાટવામાં આવે છે કે જેથી માણસ એ જમીન પર ચાલે તો ફ્રૂટે નહિ. માણસનું વજન એ ઝીલી શકે. પરંતુ જીપ કે મોટરગાડી કે ટેન્ક પસાર થાય તો એના વજનથી એ તત્ક્ષણ ફૂટે અને વાહનનો કચ્ચરઘાણ થઇ જાય, એને Anti Tank Mines (બેંક વિનાશક સુરંગ) કહેવામાં આવે છે. અલબત્ત, ચાલુ સુરંગો પર વાહનો ચાલે તો તો વિસ્ફોટ થાય જ, પણ ટેન્કને ભારે નુકસાન ન થાય. ચાલુ સુરંગો જ્યાં દાટવામાં આવી હોય અને એની ખબર હોય તો ત્યાં સાવ હળવા પગલે ચાલવાથી સુરંગ ફૂટતી નથી. એવી રીતે ચાલવાની સૈનિકોને તાલીમ આપવામાં આવે છે. (આ લખનારે પણ ૧૯૫૦માં બેલગામના લશ્કરી મથકમાં લશ્કરી તાલીમ લીધી હતી ત્યારે એવી રીતે ચાલવાની તાલીમ પણ લીધી હતી.)
છેલ્લાં કેટલાંક વર્ષોથી તો વિમાન દ્વારા સુરંગો પાથરવાની ઘટનાઓ પણ બનવા લાગી છે. જમીનમાં ખાડો ખોદી હજારો સુરંગો દાટવા જેટલો સમય જ્યારે ન રહે અને અચાનક સુરંગો પાથરવાનો વખત આવે ત્યારે માટીના જ રંગ જેવી, પડી હોય તો નાના પથરા જેવી લાગે એવી હજારો સુરંગો વિમાન કે હેલિકોપ્ટરમાંથી નાખતા જઇને અડધા કલાકમાં કામ પતાવી દઇ શકાય છે. અલબત્ત, આવી સુરંગો પરખાઇ જાય છે અને દુશ્મન આવતાં અટકે છે. ત્યારે દુશ્મનોની ખુવારી ઓછી થાય છે, પણ તાત્કાલિક ભય ટળી જાય છે .
સુરંગો જ્યાં લોકોની અવરજવર ન હોય ત્યાં કોઇ ન દેખે એવી ગુપ્ત રીતે દાટવામાં આવે છે. દાટ્યા પછી એના પરની માટી સરખી કરી લેવામાં આવે છે અથવા ત્યાં ઘાસપાંદડાં નાખવામાં આવે છે કે જેથી કોઇને વહેમ ન આવે. દેખીતું જ છે કે ડામરવાળા અને અવરજવરવાળા
શહેરી રસ્તાઓમાં સુરંગો દાટવાનું સહેલું નથી અને એનું પ્રયોજન પણ નથી. શહેરોથી દૂર, ગ્રામ વિસ્તારોના પાદરના માટીવાળા ભાગોમાં, વિશેષતઃ વિગ્રહકારી પક્ષો વચ્ચેની પોતપોતાની સરહદોમાં દુશ્મન ઘૂસી ન આવે એ માટે સુરંગો ગોઠવાય છે. એ માટે ઘણી વાર ખેડૂતોના ખેતરોનો પણ ઉપયોગ થાય છે.ખુલ્લા ઇલાકામાં દુશ્મનોને આવતા
તા. ૧૬-૧૧-૯૭
અટકાવવા સુરંગો ગોઠવાય છે. દુશ્મનના પ્રદેશ પર આક્રમણ કરવા ધસી જતા સેંકડો સૈનિકો, અચાનક સુરંગવાળા વિસ્તારમાં ઘૂસી જવાથી મૃત્યુ પામે છે, ઘાયલ થાય છે. નાસભાગ ચાલે છે અને આક્રમણ કરવાને બદલે પરાજિત થવાય છે. પરંતુ યુદ્ધ પૂરું થયા પછી એવા વિસ્તારના ખેડૂતો પોતાના ખેતરોમાં જતાં ડરે છે. વટેમાર્ગુઓની અવરજવર બંધ થઈ જાય છે. સુરંગોનો ભોગ સૈનિકો તો થાય જ છે, પરંતુ ત્યારપછી નાગરિકો, ખાસ કરીને ગામડાંઓના લોકો, વિશેષતઃ ખેડૂતો એનો ભોગ બને છે. ખેતી ન થઇ શકવાને લીધે તેઓની આજીવિકા ઝૂંટવાઇ જાય છે. ગરીબી વધે છે અને દેશનું ઉત્પાદન ઘટે છે. કંબોડિયા ચોખા ઉગાડનારો દેશ છે. કંબોડિયામાં ચોખા એટલા બધા થતા કે બીજા દેશમાં પણ વેચાવા જતા. છેલ્લાં કેટલાંક વર્ષોથી કંબોડિયાને દર વર્ષે હજારો ટન ચોખાની આયાત કરવી પડે છે, કારણ કે કંબોડિયાના કેટલાંયે ખેતરો સુરંગોથી ખીચોખીચ છે.
યુદ્ધમાં વપરાતી સુરંગોથી સામાન્ય નાગરિકો તો આ સદીના આરંભથી મૃત્યુ પામતા આવ્યા છે. બીજા વિશ્વયુદ્ધ પછી અમેરિકાએ અને સોવિયેટ યુનિયને પોતાનું વર્ચસ્વ જમાવવા માટે કરાવેલાં કોરિયા અને વિયેટનામના યુદ્ધમાં લાખો માણસો સુરંગોથી મૃત્યુ પામ્યા હતા. એવી રીતે અન્ય દેશોમાં પણ ઘણાં માણસો મૃત્યુ પામ્યા છે. એવા લોકો મુખ્યત્વે ગામડાંઓના સાધારણ સ્થિતિના માણસો હતા. પરંતુ જ્યારથી બોસ્નિયામાં સુરંગો ફૂટવાને કારણે NATOના સૈનિકો મૃત્યુ પામ્યા, યુરોપ-અમેરિકાના, ઊંચો હોદ્દો ધરાવનારા, નિરીક્ષક કે શાન્તિદૂતનું કામ કરનારા કેટલાક માણસો મૃત્યુ પામ્યા અને આજીવન અપંગ થઇ ગયા ત્યારથી આ પ્રશ્ન પાશ્ચાત્ય જગતમાં ઘણો ગંભીર બની ગયો છે. લોકમત ઘણોજાગૃત થયો છે. પ્રિન્સેસ ડાયેનાએ બોસ્નિયામાં સુરંગોથી ઘાયલ થયેલાને સેવા આપવાનું અને લોકમત જાગૃત કરવાનું અભિયાન ચાલુ કર્યું હતું. એથી પણ સુરંગ વિરોધી જનમત વધુ પ્રચલિત બન્યો છે. મોડે મોડે પણ પાશ્ચાત્ય રાજકીય નેતાઓ અને સમાજચિંતકોમાં આ જાગૃતિ આવી છે અને યુનાઇટેડ નેશન્સ દ્વારા પણ કેટલાંક વખતથી તેની ગંભીર વિચારણા થવા લાગી છે. શુભ દિશાનું આ એક સ્તુત્ય પગલું છે.
સુરંગ દાટવી સહેલી છે, પરંતુ દટાયેલી સુરંગ કાઢીને નકામી બનાવી દેવાનું એટલું સહેલું નથી. વસ્તુતઃ ગમે તે સૈનિક કે (સામાન્ય નાગરિક પણ) ખાડો ખોદીને સુરંગ દાટી શકે છે. પરંતુ બધા જ સૈનિકો સુરંગ કાઢી શકે નહિ, કારણ કે કાઢતાં કાઢતાં સુરંગ ફૂટવાનાં જોખમો ઘણાં છે. જમીનમાં સુરંગ ક્યાં છે એ પહેલાં શોધવું જ પડે છે. જે વિસ્તારમાં સુરંગ હોય તે વિસ્તારમાં વજન ન પડે એવા ખાસ બનાવટના પોચા બુટ પહેરીને ચાલવાનું હોય છે. સુરંગ શોધવા માટેના લાંબા દાંડાવાળાં ઓજાર (Mine Detector) વડે હળવે હળવે જમીન તપાસતા જવું પડે છે. એમ છતાં અચાનક કોઇ સુરંગ ફૂટે તો પોતાને ઇજા ન થાય તે માટે મોઢે માથે તથા આખા શરીરે ખાસ બનાવેલો સુરક્ષિત વેશ પહેરવો પડે છે. આટલી સાવધાની રાખવા છતાં સુરંગશોધકો ઘણીવાર ઘાયલ થયાના બનાવો બને છે. સુરંગશોધક ટુકડીને-Mine Detecting Squadને ખાસ તાલીમ આપવામાં આવે છે. એક સુરંગની કિંમત પચીસ-પચાસથી સો-બસો રૂપિયા જેટલી થતી હશે, પરંતુ એક દટાયેલી સુરંગને બહાર કાઢીને નકામી બનાવી દેવા માટે સ૨કા૨ને સરેરાશ સહેજે હજાર રૂપિયા કરતાં વધુ ખર્ચ આવે છે. કયા દેશને આ કામ પરવડે ? એ કોણ કરાવે ? ક્યારે કરાવે ? જો વિગ્રહ ચાલુ જ હોય તો કઢાવવાનો અર્થ શો ? આવા આવા ઘણા પ્રશ્નો આ વિષયમાં સંકળાયેલા છે.
સુરંગો કાઢી, રસ્તાઓ, જમીનો સાફ કરવાનું કામ ઘણા દેશોમાં વખતોવખત ચાલતું જ રહ્યું છે, પરંતુ એક અહેવાલ પ્રમાણે દુનિયામાં સરેરાશ રીતે એક સુરંગ ઓછી થાય છે તો બીજી બાજુ તે જ વર્ષમાં વીસ નવી સુરંગો નાખવામાં આવે છે. આમ સુરંગોનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું ચાલ્યું છે. ૧૯૯૪ના વર્ષના અંદાજ પ્રમાણે દુનિયાના જુદા જુદા દેશોમાં મળીને એક લાખ જેટલી સુરંગો ખોદી કાઢવામાં આવી હતી, તો બીજી
Page #119
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૯૭
બાજુ દુનિયામાં બધે મળીને આશરે વીસ લાખ જેટલી નવી સુરંગો બિછાવવામાં આવી હતી.
પ્રબુદ્ધજીવન
સુરંગો ગોઠવવાથી દરેક વખતે દુશ્મનના સૈનિકો જ મરે છે એવું નથી. યુદ્ધના દિવસોમાં કેટલીયે વાર પોતાની સુરંગોના પોતે જ ભોગ બન્યા હોય એવા દાખલા પણ બને છે. સુરંગ ગોઠવનારે થોડોક રસ્તો પોતાને માટે સાફ રાખવો જ પડે છે કે જેથી પોતાની અવરજવર માટે, અણીને પ્રસંગે ભાગવા માટે કામ લાગે, પરંતુ સુરંગો ગોઠવ્યા પછી જો એનો નકશો બરાબર પોતાની પાસે ન રાખ્યો હોય, એમાં ભૂલચૂક થઇ હોય તો ગરબડ થઇ જાય છે. કેટલીક વાર તો યુદ્ધમાં આગળ વધ્યા પછી જ્યારે અચાનક પીછેહઠ કરવાનો પ્રસંગ આવે છે ત્યારે પોતાના જ સુરંગવાળા વિસ્તારમાંથી ભાગવા જતાં સૈનિકોએ જાન ગુમાવ્યા હોય
એવા બનાવો બને છે.
દુનિયાનો કોઇ દેશ એવો નહિ હોય કે જેની પાસે સુરંગ નહિ હોય. જ્યાં જ્યાં લશ્કર છે ત્યાં ત્યાં એના કોઠારમાં એને સુરંગો રાખવી જ પડે. વળી ભેખડો તોડવી, બગદા બનાવવા, તૂટેલી ઇમારતનો કાટમાળ ખસેડવા સુરંગોનો વ્યાવસાયિક ઉપયોગ પણ થતો હોવાથી દરેક દેશ પાસે સુરંગો છે. પરંતુ જેટલા સુરંગ વાપરનારા દેશો છે તેટલા તેનું ઉત્પાદન કરનારા નથી. ગામઠી સુરંગો તો ગમે ત્યાં બનાવી શકાય, પરંતુ કારગત નીવડે એવી શક્તિશાળી સુરંગોનું મોટું ઉત્પાદન કરનારા દેશો ઘણા ઓછા છે . એમાં અમેરિકા, રશિયા, બ્રિટન, ફ્રાન્સ, જર્મની, ઇટલી, ચીન, ઇઝરાયેલ જેવા પ્રગતિશીલ દેશો બહુ જ મોટા પાયા પર ઉત્પાદન કરી આખી દુનિયાને તે વેચે છે. મોટા દેશો જેવા કે અમેરિકા, ચીન અને રશિયાના લશ્કરી ભંડારોમાં કરોડો સુરંગો છે. એટલી સુરંગો રાખવી તેમને માટે અનિવાર્ય છે.
વર્તમાન વૈજ્ઞાનિક પ્રગતિને કારણે સુરંગોને સાધન વડે શોધવાનું અશક્ય નથી. રડાર, માઇક્રોવેવ, લેસર વગેરે દ્વારા સુરંગો ક્યાં છે તે શોધી શકાય છે. પરંતુ જમીનમાં એક એક ફૂટે તપાસ કરવાનું કામ ખર્ચાળ, શ્રમ ભરેલું અને સમય ખાઇ જનારું છે. વળી એ કામ શાંતિના વખતમાં જ થઇ શકે, યુદ્ધ ચાલતું હોય ત્યારે નહિ, પરંતુ સુરંગ શોધ્યા પછી એને કાઢવાનું કામ ઘણું જોખમભરેલું છે. સુરંગને જમીનમાં નિરર્થક બનાવી નાખે એવાં સાધનો પણ અમલમાં નહિ આવે એમ નથી, પણ સુરંગ નિરર્થક થઇ ગઇ છે કે હજુ જીવંત રહી ગઇ છે એવી શંકા તો થવાની જ. અને માણસોને માથે ભય તોળાતો રહેવાનો.
જ
કે
બે
કેટલાક વૈજ્ઞાનિકો અને રાજનેતાઓએ એવું સૂચન કર્યું છે કારખાનાંવાળાઓએ એવી સુરંગો બનાવવી જોઇએ કે જે મહિના કે મહિના પછી એની મેળે જ નાકામિયાબ બની જાય. સુરંગ ફોડવા માટે જેમ એમાં Timer મૂકવામાં આવે છે તેમ એને નકામી બનાવી દેવા માટે પણ Timer મૂકવામાં આવે. એમ કરવું અઘરું નથી. પણ એમ કરવામાં કારખાનાવાળા ઉત્પાદકોને કેટલો રસ પડે અને એવી સુરંગો ખરીદવાનું કેટલા પસંદ કરે અને એવી સુરંગો જ્યાં દાટવામાં આવી હોય ત્યાં એની તારીખો યાદ કોણ રાખે અને લોકો ક્યાં સુધી વહેમમાં રહ્યા કરે એવા ઘણાં પ્રશ્નો ઉપસ્થિત થાય છે. એટલે આ સૂચનને જેટલો આવકાર મળવો જોઇએ તેટલો મળ્યો નથી.
શહેરી વિસ્તારોની નજીક જો સુરંગો હોય તો તે માટે પોલીસ તંત્ર ખાસ તાલીમબદ્ધ માણસો પાસે તે ખોદાવીને તરત જ કઢાવી નાખે છે, કારણ કે એમાં લોકોની જાનહાનિનું જોખમ વધુ રહેલું છે. ખોટી અફવા હોય તો પણ એ માટે પોલીસ તંત્રને સક્રિય બની પગલાં લેવાં જ પડે છે. પંજાબમાં આતંકવાદ ચાલતો હતો ત્યારે તે આતંકવાદીઓએસુરંગો દાટેલી, એ અંગે કિંવદન્તિઓ પણ પ્રચલિત બનેલી. જેલમાં ગયેલા એક આતંકવાદીની પત્નીએ એને પત્ર લખ્યો કે ‘આ વર્ષે તો તમે નથી એટલે આપણા ઘર પાસેનું ખેતર ખેડ્યા વગરનું રહ્યું છે. ઘરમાં પૈસા નથી, એટલે મજૂરો પાસે પણ એ કામ કરાવી શકાય એમ નથી.' એણે પત્ર લખ્યો પછી થોડા દિવસે પોલીસના માણસો આવ્યા. આખું ખેતર એક છેડાથી બીજા છેડા સુધી ખેડી નાખ્યું. પત્નીને આશ્ચર્ય થયું. એણે પતિને લખ્યું, ‘તમે તો ગજબના છો ! પોલીસ પાસે ખેતર ખેડાવી આપ્યું.’
પતિ જ્યારે જેલમાંથી છૂટીને ઘરે આવ્યો ત્યારે એણે ખુલાસો કર્યો કે ‘મેં તને પત્રમાં એવું લખ્યું હતું કે તારે સલામતી માટે ચિંતા કરવાની જરૂર નથી. હુમલો કરવા આવનાર જાન ગુમાવશે, કારણ કે આપણા ખેતરમાં મારા મિત્રે કેટલીક સુરંગો દાટી છે.' મને ખબર હતી કે મારો પત્ર સેન્સર થવાનો છે. એટલે એ પત્ર તને મળ્યો નહિ, પણ સુરંગો શોધવા પોલીઓએ ખેતર આખું ખોદી નાખ્યું.
સુરંગો પર પ્રતિબંધ લાદવાની માગણી મુખ્યત્વે આંતરરાષ્ટ્રીય રેડ ક્રોસ સોસાયટીની છે. કારણ કે વધતી જતી સુરંગોને કારણે દુનિયામાં અપંગોની સંખ્યા ઘણી વધતી જાય છે અને એથી રેડ ક્રોસ સોસાયટીનું કામ પણ વધતું જાય છે. દુનિયામાં વરસે સરેરાશ દસ હજાર માણસો સુરંગથી મૃત્યુ પામે છે, તો દસ હજારથી વધુ માણસો અપંગ બને છે.
એક ભાગ રૂપે ગણાય છે અને તેના પર પ્રતિબંધ લાદવાનો કોઇ પ્રશ્ન ટેન્કો વગેરે વાહનો માટે યુદ્ધકાળમાં વપરાતી સુરંગો તો યુદ્ધના જ છે જ નહિ, પણ માણસમાર સુરંગોમાં તો યુદ્ધના સૈનિકો જેટલા માર્યા જાય છે તેથી વધુ સામાન્ય નાગરિકો, ગ્રામજનો, ખેડૂતો વગેરે હોય છે. રમત રમતાં, દોડાદાડી કરતાં નાનાં નિર્દોષ બાળકો પણ મોટી સંખ્યામાં તેનો ભોગ બને છે. આથી જ માણસમાર સુરંગના ઉપયોગ પર આંતરરાષ્ટ્રીય સ્તરે કાયદેસર પ્રતિબંધ મૂકવો જોઇએ એમ ઘણાં રાષ્ટ્રોને લાગે છે. ૧૯૩૦માં રાસાયણિક શસ્ત્રો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો અને તે અંગે સર્વ સત્તાઓ સંમત થઈ હતી અને તેથી એ આંતરરાષ્ટ્રીય કાયદાનું આજ લગભગ સાત દાયકાથી ચુસ્તપણે પાલન થતું આવ્યું છે. પરંતુ સુરંગ પર પ્રતિબંધ લાદવાનું અને તેમ કર્યા પછી તેનો અમલ ક૨વાનું એટલું સ૨ળ થશે કે કેમ તે મોટો પ્રશ્ન છે.
દુનિયામાં શક્તિશાળી સુરંગો બનાવવાવાળા દેશોની સંખ્યા પાંત્રીસથી પણ પધારે છે. અમેરિકા, બ્રિટન, ઇટલી, ચીન, ઇઝરાયેલ, ઇરાક, ઇરાન વગેરે એમાં મોખરે છે. સુરંગોનું આટલું બધું ઉત્પાદન ચાલ્યા કરતું હોય તો એ ક્યાંક ને ક્યાંક તો વપરાવાની જ. કારખાનાવાળાઓ તો પોતાનો માલ યેનકેન પ્રકારે દુનિયામાં ગમે ત્યાં ઘુસાડવાના જ. સુરંગો બનાવવા માટે બહુ મોટી ટેકનિકની કે જબરજસ્ત મોટા પ્લાન્ટની જરૂર નથી. એટલે ઉત્પાદન પર પ્રતિબંધ લાવવાનું હાલની દુનિયામાં શક્ય નથી. એના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાનું વિશ્વમત જાગ્રત કરવાથી ફરક તો જરૂર પડે જ. અમેરિકા જેવા મોટા પણ એટલું સરળ નથી, કારણ કે યુદ્ધનું એ ઓજાર છે. તેમ છતાં દેશે એ માટે પહેલ કરવી પડે.
કેટલાંક દેશો સુરંગ વાપરવા પર પ્રતિબંધ મૂકવા ઇચ્છે છે પણ પોતાના દેશમાં સુરંગોના ઉત્પાદન ઉપર પ્રતિબંધ મૂકવા ઇચ્છતા નથી. આવી બેવડી નીતિ જ્યાં હોય ત્યાં બધાં રાષ્ટ્રો એકમત ક્યાંથી થઇ શકે? સુરંગોના વપરાશ પર પ્રતિબંધ લાદવાની વાત તો યુનાઇટેડ નેશન્સમાં કેટલાંયે વર્ષોથી ચાલે છે, પરંતુ તે અંગે બધાં રાષ્ટ્રોની સહમતિ મેળવવાનું સહેલું નથી. આમ છતાં સુરંગો વિશે વિચારણા પાંચ સાત વર્ષથી ચાલવા લાગી છે એ આવકારદાયક છે.
સુરંગો બનાવનાર મુખ્યત્વે સમૃદ્ધ દેશો છે અને સુરંગોનો ભોગ બનનારા તે મુખ્યત્વે પછાત દેશોના ગામડાંઓના ગરીબ લોકો છે. સુરંગ શહેરી લોકોની સમસ્યા નથી, પણ ગામડાંઓમાં ખેતી કરનાર, લાકડાં વીણનાર, ઢોર ચરાવનાર, પહાડોમાં કામ કરનાર વગેરે લોકોની સમસ્યા છે. તો પણ આ પૃથ્વી પર રોજેરોજ કેટલાય નિર્દોષ, નાગરિકો મૃત્યુ પામે છે કે અપંગ થઇ જાય છે એ બાબત વિશે સમૃદ્ધ દેશો વિચારતા થયા છે એ એક સારી નિશાની છે. એમના હૃદયમાં પ્રગટેલી માનવતાની ભાવના ઉત્તરોત્તર વૃદ્ધિ પામતી રહે અને આશય
શુભ
રહ્યા કરે તો એનું કંઇક પરિણામ તો અવશ્ય આવશે જ. બહુસુરંગા બનેલી વસુંધરા સાચા અર્થ સુરંગી, સુશોભિત, સુફલામ્ સુજલામ્ બની રહે એવી શુભકામના સર્વત્ર પ્રસરી રહો ! 7 રમણલાલ ચી. શાહ
હરી લે છે જે સાધન દિન
Page #120
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધજીવન
તા. ૧૬-૧૧-૯૭.
અપેક્ષાએ કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થતી શકાતું નથી, દશ્વર,
કેવળજ્ઞાન--સ્વરૂપ એશ્વર્ય
I પંડિત પનાલાલ જગજીવનદાસ ગાંધી (ગતાંકથી ચાલુ)
એકાકાર : સર્વ શેય કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થવા છતાં
કેવળજ્ઞાની ભગવંતનું કેવળજ્ઞાન શેયાકાર રૂપે પરિણમતું નથી પણ પોતે સાકાર-નિરાકાર આદિ પાંચ ભેદથી
પોતામાં જ રહે છે. પોતાના આત્મસ્વરૂપમાં જ રહે છે. એક જ કેવળજ્ઞાનની સમજ
અવસ્થામાં, એક જ રૂપમાં, એક જ સ્વભાવમાં, એક જ આકારમાં એવું આકાર એટલે આકૃતિ (૧) આકાર હોય તો સાકાર (૨) આકાર ને એવું સદા સર્વદા એકરૂપ રહે છે. એ અપેક્ષાએ કેવળજ્ઞાન એકાકાર ન હોય તો નિરાકાર (૩) સર્વરૂપ હોય-સર્વનો આકાર લે તો સર્વાકાર છે. છદ્મસ્થ જ્ઞાનીનું જ્ઞાન જેમ શેયમાં ડૂબે છે અને શેય પાછળ તણાય (૪) નિત્ય એક જ આકાર હોય તો એકાકાર અને (૫) કોઈ આકાર જ છે તેમ ન થતાં કેવળી ભગવંતનું કેવળજ્ઞાન જ્ઞાનમાં જ લીન રહે છે. ન હોય-અસર જ ન હોય તો શૂન્યાકાર, આકારની અપેક્ષાએ એટલે કે અર્થાતુ શેય જ્ઞાનમાં ડૂબે છે અને જ્ઞાન આનંદમાં ડૂબે છે તે અપેક્ષાએ સાકાર, નિરાકાર, સર્વકાર, એકાકાર અને શૂન્યાકાર એ પાંચને સાથે પણ કેવળજ્ઞાન એકાકાર છે. ' લઇ જે કેવળજ્ઞાનને સમજીએ તો જ્ઞાન એ કેવળજ્ઞાન છે કે નહિ તેનું સાકાર : નિરાકાર: ઉપર જણાવ્યા મુજબ કેવળજ્ઞાન એક જ સીકરણ થઇ શકે અને કેવળજ્ઞાનની પરિપૂર્ણતાની સાચી સમજણ રૂપમાં, એક જ આકારમાં એક કાર હોવાથી પણ કેવળજ્ઞાન નિરાકાર થાય.
છે. આ જ્ઞાનમાં આકાર બદલાતા નથી અને એક જ આકાર સદા રહે સાકાર કેવળજ્ઞાનમાં સર્વ શેય પ્રતિબિંબિત થાય છે. શેય તેના માટે નિકાર તળી કેવળજ્ઞાન સ્વયં અરપી અમર્ત હોવાથી પોતાના જોયાકારમાં જ્ઞાતા એવાં કેવળજ્ઞાનીના જ્ઞાનમાં પ્રતિબિબિત શકાતું નથી. દશ્યરૂપ નથી અને અનંત શેય વચ્ચે પણ એક, એતિ, થાય છે. આ અપેક્ષાએ અર્થાતુ શાતાના જ્ઞાનમાં પ્રતિબિંબિત થતાં અનોખ.નિરાળું રહે છે. તેથી પણ તે નિરાકાર છે. નિરાકાર જ્ઞાન એટલે શેયના શેયાકારની અપેક્ષાએ કેવળજ્ઞાન સાકાર છે.વળી કેવળજ્ઞાન એ એક જ સમયે અનાદિ-અનંત વિશ્વ સમગનું દર્શન-જ્ઞાન જે કેવળજ્ઞાન વિશેષ ઉપયોગ હોવાના કારણે સાકાર છે. વળી કેવળજ્ઞાની જ્યાં સુધી છે. તેરમા અને ચોદમાં ગુણસ્થાનકે હોય છે ત્યાં સુધી સદેહે ભૂમિતલ ઉપર
સાકારઃશૂન્યાકારઃ સર્વ શેય, જ્ઞાનમાં-કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત વિદ્યમાન હોય છે. એ દષ્ટિએ સયોગી કેવળી અવસ્થા સાકાર હોવાથી ,
થવા છતાં તે શેયની કેવળજ્ઞાન કે કેવળજ્ઞાની ભગવંતની તે કેવળજ્ઞાની ભગવંતના કેવળજ્ઞાનનો તથાભવ્યતાનુસાર જન
સહજાનંદાવસ્થા, વીતરાગતા, નિર્વિકલ્પકતા, સર્વજ્ઞતાને કોઇ બાધા સમુદાયને લાભ મળે છે તે અપેક્ષાએ સાકાર છે.'
(અસર) પહોંચતી નથી. તેમ પ્રતિબિંબિત થતાં બિષ્યને-શેયને પણ.
કેવળી ભગવંત કે કેવળજ્ઞાનથી કોઈ બાધા (અસર) પહોંચતી નથી. નિરાકારઃ સર્વકાળના સર્વક્ષેત્રના સર્વ શેય તેના સર્વ ભાવ સહિત ટકમાં નથી તો કેવળજ્ઞાન શેયથી બાધિત થતું કે નથી તો કેવળજ્ઞાન, કેવળી ભગવંતના કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થવા છતો કેવળજ્ઞાન કે શેયને બાધા પહોંચાડતું. આ જ કેવળજ્ઞાનની અવ્યાબાધિતતા છે, કેવળજ્ઞાની કોઇપણ શેયના આકાર રૂપે પરિણમતી નથી અને અન્યને કોઇ અન્ય કમમાં ઉમેરો કે શૂન્યને કોઈ અન્ય કમમાંથી બાદ કિવળજ્ઞાન તેમ કવળજ્ઞાની એના એ જ, એવો ને એવા જ રહે છે તે કરો તો શૂન્ય શૂન્ય જ રહે છે અને તે રકમ તેની તે જ રહે છે. આવું જે અપેક્ષાએ, કેવળજ્ઞાન સહજાનંદ સ્વરૂપાવસ્થામાં સદા સર્વદા કેવળજ્ઞાનનું અવ્યાબાધપણું અસર અભાવ છે તે કેવળજ્ઞાન શૂન્યાકાર સ્વરૂ૫રમમાણ જ રહે છે તે અપેક્ષાએ કેવળજ્ઞાન નિરાકાર છે. ઉપરાંત છે એમ સચિત કરે છે. થર્મોસ કે જેના બે સ્તરની વચ્ચે શૂન્યાવકાશ કેવળજ્ઞાન દેખી શકાતું ન હોવાથી-દશયમાન ન હોવાથી, સ્વયં અરૂપી, કરવામાં આવ્યો છે તેવાં થર્મોસમાં રાખવામાં આવેલ ગરમ કે ઠંડો પદાર્થ અમર્ત હોવાથી, ક્ષાયિક (જ્ઞાનાવરણીય કર્મનો સર્વથા સય) જ્ઞાન તેવો જ ગરમ કે ઠંડો રહે છે અને તેને બહારના વાતાવરણની ગરમી કે હોવાથી નિરાકાર છે. અનંતા પ્રતિબિંબિત થતાં શેય વચ્ચે અનંતમાં ઠંડકની અસર થતી નથી તેમ થર્મોસમાંના પદાર્થની ગરમી કે ઠંડકની એક જ છે. એ કર્મ નિરપેક્ષ જ્ઞાન હોવાથી અરૂપી છે.
બારના વાતાવરણને અસર પહોંચતી નથી. એવું જ અવ્યાબાધપણું
' કેવળજ્ઞાનનું છે. કેવળજ્ઞાની ભગવંતનું કેવળજ્ઞાન એવું ને એવું જ રહે - * સર્વ ક્ષેત્રના, સર્વ કાળના, સર્વ દ્રવ્યો અર્થાત્ સર્વ શેય તેના છે અને એનું એ જ રહે છે. As it is for ever તે કેવળજ્ઞાનનું સર્વભાવ સહિત કેવળી ભગવંતના કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે શૂન્યાકારપણું છે. તે અપેક્ષાએ કેવળજ્ઞાન સર્વીકાર છે. આમે કેવળી ભગવંતનું કેવળજ્ઞાન
| સર્વ કેવળજ્ઞાની ભગવંતો કેવળજ્ઞાનના ઉપયોગથી વિશ્વરૂપ વિશ્વાકાર-વિશ્વમતિ છે. અનંત વચ્ચે એક, પણ પાછો એક અનંત રૂપ વિશ્વમર્તિ છે કારણ કે કેવળજ્ઞાનમાં સમગ્ર લોકાલોક ઝળહળે છે જ્યારે એકોઅનંત છે. અનંતરૂપ પરિણમનમાં અભેદતા છે. (૧) જીવે જીવની આકાશમાં અવગાહના લઈ રહેલાં તેમના આત્મપ્રદેશો એ દેશમૂર્તિ અભેદતા સજાતીય અભેદતા છે. (૨) વિજાતીયદ્રવ્યો પણ પ્રતિબિંબિત છે-દેશાકાશમૂર્તિ છે. થતાં હોવાથી વિજાતીય અભેદતા છે. (૩) સર્વ કાંઇ સમકાળ યુગપદ
આમ કેવળજ્ઞાન સાકાર, નિરાકાર, એકાકાર, સર્પાકાર અને પ્રતિબિંબિત થાય છે તેથી કાળ અભેદતા છે. અને (૪) નિરાવરણ થયેલ
શૂન્યાકાર છે. માટે જ સ્વયંસિદ્ધ છે. અને સર્વપ્રમાણ છે. કેવળજ્ઞાન જ સર્વ સ્વગુણ પર્યાયો સમકાળ કેવળજ્ઞાની ભગવતના સર્વ આત્મપ્રદેશે
પ્રમાણ છે એ સંદર્ભમાં ભગવાન મહાવીર સ્વામીજીના સ્તવનમાં સમરૂપ વિદ્યમાન છે. છબસ્થની જેમ અમુક આત્મપ્રદેશે સુખવેદન,
: અવધૂત યોગી શ્રી આનંદઘનજી મહારાજે ગાયું છે કે... અમુક આત્મપ્રદેશે દુ:ખવેદન, જુએ કાંઇ, સાંભળે કાંઇ, અને મનમાં વિચારે કાંઇ એવું નથી. કેરીમાંના કેરીનો રસ, છોડું, ગોટલો એવી ભિન્ન
નય નિક્ષેપે રે જેહ ન જાણીએ જિહાં પ્રસરે ન પ્રમાણ. ભિન્ન અવસ્થા નથી. પોતે પોતાને પોતામાં રહીને સ્વયંમાં આખા ઘાતકર્મના ક્ષયથી નિષ્પન્ન થતા વીતરાગાદિ ચાર વિશ્વને, સમગ્ર આકાશને સર્વ કાંઈ સાથે સમાવી લે છે, પ્રતિબિંબિત વિધેયાત્મક વિશેષણથી કેવળજ્ઞાનની સમજ : કરે છે, તે વિશ્વ વ્યાપકતા-સર્વવ્યાપીતા છે. એ જ કેવળજ્ઞાની પૂર્ણતત્વખંડિત થતાં ચીજવસ્તુ અનેક ભેદે, અપૂર્ણ સ્વરૂપે, ખંડિત ભગવંતના કેવળજ્ઞાનની અદ્વૈતતા છે. શેય-જ્ઞાન તે કેવળજ્ઞાન સ્વરૂપે પરિણમે છે. જેમ એક અખંડ બોટલ-શીશો તૂટી જતાં સહુથી
Page #121
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૯૭
પ્રબુદ્ધજીવન ઉપરનો મોઢીયાનો ભાગ ભૂંગળી રૂપે પરિણમે, વચલો ભાગ નળાકાર અવસ્થામાં ખંડિતતાએ, પરિચ્છિન્નતાએ અપૂર્ણતાના અંગે જ્ઞાનના રૂપે પરિણમે અને તળિયાનો ભાગ ડીશ-રકાબી રૂપે પરિણમે છે તેમ જ્ઞાન અને દર્શન એવાં બે વિભાગ-બે ખંડ-બે ટુકડા બે ભેદ પડે છે. જે વીતરાગતાખંડિત થતાં એમાંથી રાગ-દ્વેષ જભ્યા. રાગ-દ્વેષમાંથી ક્રોધ, નિરાવરણ દશા, કર્મરહિત કર્મ નિરપેક્ષદશાની પ્રાપ્તિ થતાં અખંડ, માન, માયા, લોભ એ ચાર કષાય ઉદ્ભવ્યા. વળી એમાંથી હાસ્યાદિ અભંગ, અપરિચ્છિન્ન, પૂર્ણ બની જાય છે. નોકષાય નીપજ્યા. આમ અખંડ તત્ત્વ ખંડિત થતાં તે અનેક અહીં ઉપર એમ ભલે જણાવ્યું કે મોહનીયકર્મના ક્ષયે વીતરાગતા ખંડોમાં-ટકડાઓમાં વહેંચાઈ જાય છે. એ ટુકડા-ખંડો ભેગાં થઈ એક આવે છે. પરંતુ વાસ્તવિક સાધના પ્રક્રિયા-ગુણારોહણ મુજબ તો રાગી, અખંડ તત્ત્વ બનતાં તેના પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરે છે.
વૈરાગી બની વીતરાગ બને છે અને વીતરાગ થયેથી સર્વથા મોહનીય કર્મના સર્વથા ક્ષયે વીતરાગતા આવે છે અને તે જ્ઞાનનું મોહનીયકર્મનો ક્ષય થાય છે. વિશેષણ બને છે. મોહનીયકર્મના ક્ષયે મતિજ્ઞાન વીતરાગ જ્ઞાન બને
દશમા ગુણસ્થાનક સુધી વીતરાગતા અક્રિય વીતરાગતા છે. જે
દશમ ગુણસ્થાનકના છેડે મોહનીયકર્મનો સર્વથા ક્ષય કરીને બારમાં જ્ઞાનાવરણીયકર્મના સર્વથા ક્ષયે કેવળજ્ઞાનનું પ્રાગટીકરણ થાય છે. ગુણસ્થાનકે કાર્યરૂપે પરિણામરૂપે ક્ષીણમોહ વીતરાગતા બની સક્રિય વિનાશી, સક્રિય, ક્રમિક એવું જ્ઞાન અવિનાશી, અક્રિય, અક્રમિક, થઇને બાકીના ત્રણ ઘાતકર્મો અંતરાયકર્મ, જ્ઞાનાવરણીયકર્મ અને નિર્વિકલ્પ જ્ઞાન બને છે.
દર્શનાવરણીયકર્મનો એકસાથે સમકાળસર્વથા ક્ષય કરીને કેવળજ્ઞાનની અંતરાયકર્મના સર્વથા ક્ષયે જ્ઞાન પૂર્ણજ્ઞાન બને છે. સર્વનું જ્ઞાન ઉદ્ઘાટક બને છે. અર્થાતુ કેવળજ્ઞાન પ્રગટાવનાર બને છે. માટે જ જે હોય એવું સર્વશપણું પ્રગટે છે. અંતરાયકર્મ અપૂર્ણતા, અછત, પુરુષાર્થ કરવાનો છે તે વીતરાગતા લાવવા માટે કરવાનો છે. સાધના અભાવ, અધરાશ સૂચવે છે. અંતરાયકર્મના ઉદયે જે અલ્પજ્ઞ છે તે વીતરાગ બનવાની છે. સાધ્ય વીતરાગતા છે. લક્ષ્ય કેવળજ્ઞાન અંતરાયકર્મના સર્વથા ક્ષયે સર્વજ્ઞ બને છે. પૂર્ણ જ્ઞાની બને છે. કેવળજ્ઞાન પ્રગટકીરણ છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય એ ત્રણે પ્રગટે છે.
ય ઘાતકર્મો તો વીતરાગતા આવેથી આપોઆપ જ ક્ષય પામનાર છે.
એક ચક્ર હોય તેને ચલાવવા, પહેલાં ગતિમાં લાવવાનો પુરુષાર્થ દર્શનાવરણીયકર્મના સર્વથા ક્ષયે પૂર્ણ સ્વાધીન કેવળદર્શન પ્રગટે
એક વાર કરવો પડે. ચક્ર એક વાર ગતિ પકડે એટલે તે આપોઆપ સ્વયં છે. દર્શનાવરણીય કર્મના ઉદયે જે પરાધીનપણે વિકારીભાવે ક્રમથી
Automatic ચાલે છે તેના જેવું જ અહીં છે કે...પહેલાં વીતરાગ ઇન્દ્રિયો વડે જુએ છે-દેખે છે તે દર્શનાવરણીય કર્મના ક્ષયે ઇન્દ્રિયાતીત
થવાનો પુરુષાર્થ કરવાનો હોય છે. વીતરાગતા આવેથી બાકીનું શેષ દિવ્યદર્શન એવાં કેવળદર્શનને પામે છે. દર્શન એ સામાન્ય છે. જ્ઞાન એ વિશેષ છે. દર્શનનો વિસ્તાર જ્ઞાન છે. દર્શન એ દ્રવ્ય દર્શન છે.
* સ્વયં આપોઆપ બનશે. પ્રદેશપિંડનું દર્શન છે, જ્યારે જ્ઞાનમાં પ્રદેશપિંડના આધારે રહેલ તે
કેવળજ્ઞાન આવેથી જ્ઞાનાવરણીયકર્મનો ક્ષય નથી થતો, પરંતુ દ્રવ્યના ગુણ-પર્યાય જણાય છે. દર્શનમાં હરડે-સાકર આદિ પદાર્થોનું મોહનાયકમનો ક્ષય થયેથી જ વીતરાગતા આવે છે તેના પરિણામે દશ્ય છે જ્યારે જ્ઞાનમાં હરડેના ઔષધીય ગુણો અને સાકરની મીઠાશની શાનાવરણીયકમાં
અને હસી પડશો જ્ઞાનાવરણીયકર્માદિના ક્ષયે કેવળજ્ઞાન પ્રગટે છે. આમ ધાતિકર્મના જાણ છે. સામાન્ય એવાં દર્શનનો વિશેષ એવા જ્ઞાનમાં સમાવેશ થઈ
તમાં સમાવેશ થઇ શયના બે તબક્કા છે. પ્રથમ મોહનીયકર્મના ક્ષયે મતિજ્ઞાન વીતરાગ જાય છે.
બને છે અને બીજા તબક્કામાં વીતરાગતાએ કરીને જ્ઞાનાવરણીય આદિ
શેષ ત્રણ ઘાતકર્મોનો ક્ષય થાય છે. " આમ ઉપર જણાવ્યા મુજબના દષ્ટિકોણથી જોતાં ચારે ય શરીર અને ઇન્દ્રિયોથી ભન્ન ભિન્ન જગાએથી અર્થાતુ ભિન્ન ભિન્ન ઘાતિકર્મના ક્ષયથી માત્ર કેવળજ્ઞાન અનાવૃત થાય છે. જ્ઞાન એના પૂર્ણ
આત્મપ્રદેશોએથી રસવેદન ભેદરૂપ છે. જ્યારે વાતિકર્મના ક્ષયથી સ્વરૂપમાં કેવળજ્ઞાનરૂપે પ્રગટ થતાં ચારે ય ઘાતકર્મોના ક્ષયથી-નાશથી
પ્રગટતા કેવળજ્ઞાનથી આત્માના સર્વ અસંખ્યાત પ્રદેશથી અભેદ અને પ્રગટતા ગુણો એ કેવળજ્ઞાનના વિશેષણો બની જાય છે.
અભિન્ન એકરૂપ રસવેદન છે. અર્થાત નિરાવરણશાન-કેવળજ્ઞાનથી
- સર્વ આત્મપ્રદેશોએ જ્ઞાન ઉપયોગ વેદને એક સરખું સમ હોય છે. જે જ્ઞાન, અજ્ઞાન બનેલું હતું, જે પૂર્ણ જ્ઞાન, અપૂર્ણ બનેલું હતું, જે
લાયોપથમિક ભાવમાં અનુભવ સ્વરૂપ આનંદ હોય છે જે ભિન્ન શાન, છાસ્થ જ્ઞાનમાં પરિણમવાથી હાનિ-વૃદ્ધિ, ગુરુ-લઘુ, 1
ભિન્ન હોય છે. એમાં તરતમતા હોય છે. જ્યારે શ્રાવિકભાવમાં સ્વરૂપ બાધ્ય-બાધક અને વિકારી ક્ષય સ્થિતિવાળું પુદ્ગલદ્રવ્યના સંયોગ (કર્મ સંયોગે) બની ગયેલ તે જ્ઞાન અવિકારી-વીતરાગ જ્ઞાન થતાં, પૂર્ણ જ્ઞાન
આનંદ એકરૂપ-સમરૂપ અને અભેદ હોય છે. બનતાં, નિર્વિકલ્પ, અક્રમિક, અવિનાશી જ્ઞાન થતાં તે કેવળજ્ઞાન રૂપે
“નમો અરિહંતાણં' પદમાં “અરિહંત' શબ્દથી ચારે ઘાતકર્મોના પરિણમે છે. કેવળજ્ઞાન કર્મ નિરપેક્ષ જ્ઞાન હોવાથી અરૂપી જ્ઞાન છે. નાણાયામ
' નાશથી પ્રગટ થયેલ કેવળદર્શન, કેવળજ્ઞાન આદિ ચાર ગુણો સમજવા. જમાં હાનિ-વૃદ્ધિ, ગુરુ-લ, બાધ્ય-બાધકતા કે ક્ષય-સ્થિતિ નથી. જ્યારે આરહત પદથા તાથકર નામકમ પ્રકૃતિના વિપાકોદયના બાકીના ચાર છદ્મસ્થ જ્ઞાન મતિ-શ્રત-અવધિ અને મન:પર્યવ સંબંધથી અષ્ટ પ્રતિહાર્યો અને ચાર અતિશય મળી પ્રગટ થયેલાં બાર જ્ઞાનાવરણીયકર્મના ક્ષયોપશમથી છે માટે રૂપી છે. જેથી હાનિ-વૃદ્ધિ, ગુદા સમજવા. પરંતુ ત તાકર ન
ગુણો સમજવા. પરંતુ તે તીર્થંકર નામકર્મનો વિપાકોદય કેવળજ્ઞાનના ગુરુ-લધુ, બાધ્ય-બાધકતા અને ક્ષય-સ્થિતિ વાળું હોય છે.
પ્રગટીકરણ પછી જ છે તેની પ્રધાનતા ખાસ લક્ષમાં લેવા જેવી છે. દર્શન એટલે દેખવું-જોવું અને જ્ઞાન એટલે જાણવું. વિશ્વ દ્રવ્ય- તીર્થંકર નામકર્મના વિપાકોદયમાં બધીય લબ્ધિઓ આવી જાય છે. ભાવાત્મક છે. દ્રવ્ય છે તે પ્રદેશ પિંડત્વ છે. જે સામાન્ય છે. બધાં ય તીર્થકર ભગવંતને તીર્થંકર નામકર્મનો વિપાકોદય સહજ જ વિકલ્પ દ્રવ્યને પ્રદેશપિંડ હોય છે. એ પ્રદેશપિંડને આધારે રહેલ ભાવ અર્થાતુ વગર પ્રવ
અને વગ૨પ્રવર્તે છે. જ્યારે છ0 લબ્ધિવંત લબ્ધિધારી મહાપુરુષોને લબ્ધિ 22 ટચના શતા વિશિષ્ટ શાશક
ટચની વિગતો પ્રવર્તાવવા માટે સંકલ્પ કરવો પડે છે. અર્થાતુ તથા પ્રકારનો ઉપયોગ છે. એ દ્રવ્યવિશેષતાને જાણવી તે જ્ઞાન. જોવું અને જાણવું ભિન્ન છે.
મૂકવો પડે છે. તે છદ્મસ્થ લબ્ધિધારીઓની લબ્ધિ સહજ પ્રવર્તી નથી. જ્ઞાન ન હોય તો જોઈ શકે નહિ. જાણવામાં જોવું સમાઈ જાય છે. અવધિન
સમાય છે અવધિજ્ઞાની કે મન:પર્યવ જ્ઞાનીને આંશિક લબ્ધિ છે, જે દર્શનાવરણીયકર્મના નાશથી પ્રાપ્ત થતી પૂર્ણતાએ કેવળદર્શન, શાનાવરાવકમસાહત છ તથા સાવરકા છે.જ્યારે કેવળજ્ઞાન એકમ કેવળજ્ઞાનમાં અંતર્ગત થઈ જાય છે. સાવરણદશામાં, કર્મસંયોગી નિરપેક્ષ, કર્મ રહિત, નિરાવરણ હોવાની અનંત લબ્ધિરૂપ છે.
Page #122
--------------------------------------------------------------------------
________________
ઃ
ઘાતિકર્મીના નાશથી આત્માના જે હકારાત્મક Positive વિધેયાત્મક સ્વરૂપગુણોનું પ્રાગટીકરણ થાય છે તે નીચે મુજબ છે. જે માત્ર જીવ-આત્માને લાગુ પડે છે. પુદ્ગલદ્રવ્યને તે લાગુ નહિ પડે. આત્માના વિધેચાત્મક સ્વરૂપગુણો
સંસારી છદ્મસ્થ જીવોના ગુણો
કેવળી ભગવંત-સિદ્ધપરમાત્માના
ગુણો
કેવળજ્ઞાન
કેવળદર્શન
અનંત ચારિત્ર્ય
કેવળીભગવંત-સિદ્ધ
પરમાત્માના ગુણો
અરૂપીપણું
પ્રબુદ્ઘજીવન
અગુરુલઘુ
અક્ષય સ્થિતિ-અવિનાશિતા
અવ્યાબાધપણુ
અજ્ઞાન, મિથ્યાજ્ઞાન, વિભંગજ્ઞાન, સમ્યગ્દ્શાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન
અનંત સુખ, વીર્ય, લબ્ધિ
આત્માના કર્મરહિતતાએ (અઘાતિકર્મ) નિષેધાત્મક ગુણો
મિથ્યાદષ્ટિ-સમ્યગ્દર્શન મિથ્યાચારિત્ર્ય-દુરાચરણ-સદાચ ૨- સભ્યશ્ચારિત્ર, પંચાચાર, અવિરતિ, દેશવિરતિ, સર્વવિરતિ અંતરાય
સંસારીજીવના કર્મસંયોગે ગુણો-તથા પુદ્ગલના ગુણો
રૂપીપણું
ગુરુલઘુ
ક્ષયસ્થિતિ નશ્વરતા-વિનાશિતા
બાબ-બાધકતા
અઘાતિકર્મના ક્ષયથી નિષ્પન્ન થતા અક્ષયાદિ ચાર નિષેધાત્મક ગુણથી કેવળજ્ઞાનની સમજ
અઘાતિકર્મ ચા૨ છે. આયુષ્ય, વેદનીય, ગોત્ર અને નામકર્મ, વર્તમાનનું આપણું ‘હું'પણું ‘અહં’ અને વર્તમાનની આપણી ઓળખ આ ચાર અઘાતિકર્મથી જ છે.
‘હું કોણ ?' તો કે...‘મારું’ નામ ફલાણું, ‘હું' ફલાણા ગોત્રનો-કુળનો, ‘મારી વય' અમુક તમુક, ‘હું' નીચો-ઊંચો, લાંબો-ટૂંકો, જાડો--પાતળો, ખૂબસુરત-બદસુરત, ‘હું' સુખી-દુઃખી, રોગી-નિરોગી, ‘હું' એનું આમ કરી નાંખીશ કેમકે એણે મારું આ બગાડ્યું.
પુદ્ગલદ્રવ્યના જે ગુણધર્મો છે તેનાથી વિરુદ્ધ ગુણધર્મો આત્માના છે. માટે જ પુદ્દગલદ્રવ્યના ગુણધર્મોના બંધનથી અને આવરણથી પર થઇ જવું, છૂટી જવું, મુક્ત થઇ જવું તે જ આત્માનું મૂળ, સાચું, શુદ્ધ શ્રાયિક સિદ્ધ સ્વરૂપ છે.
ચાર અઘાતિકર્મમના ક્ષયથી જે ચાર નકારાત્મક (Negative), નિષેધાત્મક આત્માના ગુણ નિષ્પન્ન થાય છે, તે ચાર કેવળજ્ઞાનના પણ નિષેધાત્મક વિશેષણો છે.
તા. ૧૬-૧૧-૯૭
અઘતિકર્મોના નાશથી નિષ્પન્ન થતા ચાર નિષેધાત્મક ગુણ
પુદગલના ગુણધર્મો અને પુદ્ગલ સંયોગે-કર્મ સંયોગે સંસારી જીવના ગુણધર્મો
(આત્મા) પરમાત્માના કેવળજ્ઞાનના નિષેધાત્મક ગુણધર્મો
નામકર્મના નાથશી આત્મા અનામી-અરૂપી-અમૂર્ત
૧. નામકર્મથી જીવ નામી-રૂપીમૂર્ત
૨. ગોત્રકર્મથી જીવ ઉચ્ચ ગોત્રનો- નીચ ગોત્રનો
૩. આયુષ્યકર્મથી જીવ વિનાશી, નશ્વર, હાનિ-વૃદ્ધિ, ાર-ક્ષય સ્થિતિવાળો અસત્-અનિત્ય, જન્મ-મરણ પરંપરાવાળો, ચૌદ રાજલોકમાં રઝળપાટ-પરિભ્રમણ કરતો ઠામ ઠેકાણા વિનાનો, વિશ્રામ વિનાનો અસ્થિર
૪. વેદનીયકર્મથી જીવ સુખીદુઃખી, રોગી-નિરોગી, બાધ્ય
બાધક
ગોત્રકર્મના નાશથી આત્મા અગુરુલઘુ, ઊંચ-નીચના ભેદ રહિત આયુષ્યકર્મના નાશથી આત્મા અવિનાશી, અક્ષય, અક્ષર, શાશ્વત, સત્, નિત્ય.
વેદનીયકર્મના નાશથી આત્મા અવ્યાબાધ સુખદુઃખ, રોગીપણાનિરોગીપણાનો અભાવ, વિરુદ્ધ ગુણધર્મોવાળો પદાર્થને બાધા પહોંચાડે નહિ અને તેનાથી બાધા પામે નહિ.
સંસારી જીવના પુદ્ગલસંગે કર્મજનિત જે ગુણધર્મો છે તે વાસ્તવિક તો પુદ્ગલના પોતાના જ ગુણધર્મો છે. પુદ્ગલ રૂપી છે, મૂર્ત છે, જડ-અજીવ છે, પુગલ ભારે-હલકું અર્થાત્ ગુરુ-લઘુ છે, પુદ્ગલ વિનાશી છે-હાનિ-વૃદ્ધિવાળું-ઉત્પાદ-વ્યય યુક્ત-ક્ષર-નશ્વર, પરિવર્તનશીલ અને પરિભ્રમણશીલ રૂપ-રૂપાંતર પામતું અને ક્ષેત્રક્ષેત્રાંતર કરનારું છે. વળી પુદ્ગલ બાધા પામનારું અને બાધા પહોંચાડનારું છે. અર્થાત્ અસર પામનારું અને અસર પહોંચાડનારું બાધ્યબાધક ભાવવાળું છે. પુદ્ગલના જે આ બધાં ગુણધર્મો છે તેનાથી વિરુદ્ધ ગુણધર્મો છે તે આત્માના શુદ્ધ પરમાત્મ સ્વરૂપના, કેવળજ્ઞાનના ગુણધર્મો છે.જે પુદ્ગલદ્રવ્યમાં છે તે શુદ્ધ જીવદ્રવ્યમાં નથી માટે જ એ સર્વ પુદ્ગલના ગુણધર્મોને નિષેધાત્મક, અભાવસૂચક, ‘અ’ ઉપસર્ગ લગાડવાથી પરમાત્માના-કેવળજ્ઞાનના વિશેષણ બને છે. રૂપીની સામે અરૂપી, નામીની સામે અનામી, મૂર્તની સામે અમૂર્ત, ગુરુલઘુની સામે અગુરુલઘુ, વિનાશીની સામે અવિનાશી, ક્ષ૨ની સામે અક્ષર, ક્ષય હાનિ-વૃદ્ધિની સામે અક્ષય અને બાઘ્ય-બાધકતાની સામે અવ્યાબાધ. આત્મા ચેતન છે, જીવ છે, પુદ્ગલ અચિત છે, અજીવ-જડ છે.
આત્માનું પુદ્ગલ વિરુદ્ધનું નિષેધાત્મક સ્વરૂપ સમજવાનું છે અને પાંચે અસ્તિકાયનું સ્વરૂપ વિચારી શુદ્ધાત્માનું-પરમાત્માનું સ્વમાં વિધેયાત્મક સ્વરૂપ વેદવાનું છે, અનુભવવાનું છે. આત્માને ‘સ્વ’ અને પુદ્ગલને ‘પર’ કહીને ‘ ‘સ્વ'માં વસ અને ‘પર’થી ખસ ' જે વિધાન કર્યું છે તે આ જ સંદર્ભમાં કરેલ છે.
આત્માનું નિષેધાત્મક સ્વરૂપ તો પુદ્ગલના ગુણધર્મથી વિરુદ્ધનું સ્વરૂપ છે તે સમજી શકાય એવું છે પણ આત્માનું વિધેયાત્મક સ્વરૂપ સમજાવી શકાતું નથી. એ તો અનિવર્ચનીય છે, સ્વસંવેદ્યક છે. ગૂંગો ગોળનો સ્વાદ કેમ કરીને કહે ? સાકરની મીઠાશ માણવાની છે. મીઠાશ કેવી છે તે સમજાવવું-વર્ણવવું શક્ય નથી. સાકર ખવડાવીને સાકરના મીઠા સ્વાદને સમજાવી શકાય છે. અન્ય દર્શનોએ પણ નેતિ, નેતિ-આવું નહિ, આવું નહિ કહીને અતવ્યાવૃત્તિથી આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે.
Page #123
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૯૭
પ્રબુદ્ધજીવન
પુદ્ગલદ્રવ્યના સર્વ ભાવોનો નિષેધ કરી જ્ઞાન અને આનંદ ઉમેરી પહોળા કરી સાગરની વિશાળતાનો ખ્યાલ આપવા જેવી બાલીશ ચેષ્ટા દેતાં પરમાત્મ સ્વરૂપ-સિદ્ધ સ્વરૂપ બુદ્ધિપ્રત્યક્ષ થશે. એથીય આગળ છે. પરંતુ જે અલખ છે, ન સમજાય એવું છે તેનો કોઇક રીતે પણ ખ્યાલ આકાશાસ્તિકાય-આકાશદ્રવ્યને દષ્ટિ સન્મુખ રાખી એમાં જો જ્ઞાન અને આવે, કંઇક તેની કલ્પના આવે તે હેતુથી ઉપમા આપી સમજાવવાનો આનંદનો ઉમેરો કરી દઇશું તો પણ પરમાત્મ સ્વરૂપ-સિદ્ધસ્વરૂપ બુદ્ધિ-પ્રયત્ન થાય છે. પરમાત્મા કેવળી ભગવંત-સિદ્ધ ભગવંત-અરિહંત - પ્રત્યક્ષ કરી શકાય એમ છે, કારણ કે આકાશમાં બધું જ છે. અરૂપીપણું, ભગવંત સૂર્ય જેવાં તેજસ્વી છે કે સૂર્યથી પણ અધિક તેજસ્વી છે, ચંદ્ર અક્ષયપણું-અગુરુલઘુપણું, અવ્યાબાધપણું, સર્વવ્યાપકતા આદિ જે જેવાં શીતળ છે કે ચંદ્રથી પણ અધિક શીતળ છે, સાગરથી અધિક ગંભીર જીવમાં-આત્મામાં છે તે આકાશમાં છે. ચેતનત્વ-વેદનત્વ-પ્રકાશકતા છે, સિંહથી પણ શૂરવીર છે, મેરુથી ય અધિક અડગ-દઢ છે, ગંધ હસ્તિ અર્થાત્ જ્ઞાન અને આનંદ આકાશમાં નથી. જેવાં છે, સારથિ સમાન છે, કમલ સમાન નિર્લેપ છે, આદિ જે કહીએ છીએ તે સર્વ ઉપમા વિશેષણો છે.
આત્મપ્રદેશ એ દ્રવ્ય તત્ત્વ છે જ્યારે ઉપયોગ એ ભાવ તત્વ છે. આત્મપ્રદેશ અધિષ્ઠાતા (આધાર) છે જ્યારે ઉપયોગ એ આધેય છે. પહેલાં ઉપયોગશુદ્ધિ અર્થાત્ ઉપયોગમુક્તિ છે, જે ચાર ધાતિકર્મના ક્ષયે કરી સિદ્ધ થાય છે અને આત્માના વિધેયાત્મકગુણોની ઉપલબ્ધિ થાય છે. પછીના ક્રમે આત્મપ્રદેશની શુદ્ધિ થાય છે અર્થાત્ આત્મપ્રદેશની મુક્તિ થાય છે જે ચાર અઘાતિ કર્મોની સર્વથા નિર્જરા થયેથી થાય છે અને આત્માના નિષેધાત્મક ગુણોની ઉપલબ્ધિ થાય છે.
સ્વરૂપ વિશેષણ-ઉપમા વિશેષણ-ઉપકારી વિશેષણમહિમા-અતિશય-પ્રભાવ વિશેષણથી કેવળજ્ઞાનની સમજ
કેવળજ્ઞાની ભગવંતનું સ્વરૂપ સમજવા એમને જુદાં જુદાં પ્રકારના વિશેષણથી નવાજવામાં આવે છે, કે જેથી એમને, એમના સ્વરૂપને કેવળજ્ઞાનને સમજી શકાય અને સમજાવી શકાય, એમની વિશિષ્ટતાને વિશેષણો વડે સ્પષ્ટ કરી શકાય જેથી આદરભાવ, અહોભાવ, પૂજ્યભાવ, ભક્તિભાવનાં પૂર ઉરસાગરે ઊમટે અને એમના જેવાં
થવાના ભાવ જાગે-એમના માર્ગે પગરણ મંડાય.
વિશેષણો મુખ્યત્વે ચાર પ્રકારના છે. (૧) સ્વરૂપ વિશેષણો (૨) ઉપમા વિશેષણો (૩) ઉપકારી વિશેષણો અને (૪) મહિમા વિશેષણ
પ્રભાવ વિશેષણ-અતિશય વિશેષણ.
સ્વરૂપ વિશેષણ : સ્વરૂપ વિશેષણોના પાછા બે પેટા ભેદો છે. એક તો વિધેયાત્મક સ્વરૂપ વિશેષણો જે ચાર ઘાતિકર્મના નાશથી નિષ્પન્ન થાય છે અને બીજાં નિષેધાત્મ સ્વરૂપ વિશેષણો જે ચાર અઘાતિકર્મના
નાશથી નિષ્પન્ન થાય છે. એ વિષે વિગતે અગાઉ વિચારી ગયાં છીએ. વિશેષણોને સ્વરૂપ વિશેષણો કહ્યાં છે. કારણ કે તે વિશેષણો કેવળી ભગવંતના સ્વરૂપને સમજાવનારા અને ઓળખાવનારા વિશેષણો છે.
કેવળીભગવંત વીતરાગ છે, નિર્વિકલ્પ છે, સર્વજ્ઞ છે, સર્વદર્શી છે, કેવળદર્શન, કેવળજ્ઞાન, અનંતચારિત્ર્ય, અનંતસુખ, અનંતવીર્યના લબ્ધિઓના ઘણી છે, પૂર્ણકામ છે આદિ જે કહીએ છીએ તે સર્વ કેવળી ભગવંતના વિધેયાત્મક સ્વરૂપ વિશેષણો છે.
‘સાગર વર ગંભીર, ધીર, સુરગિરિ સમ જેહ ઔષધિપતિ સમ સૌમ્ય ક્રાંતિ, વર ગુણ ગણ ગેહ...'
(ચૈત્યવંદન)
‘ચંદેસુ નિમ્મલયરા આઇએસ અહિયં પયાસયરા સાગરવરગંભીરા...’
(લોગસ્સનામસ્તવ સૂત્ર ‘પુરિમુત્તમાણં, પુરિસ-સીહાણ, પુરિસ-વ૨-પુંડરિયાણં, પુરિસવર-ગંધ-હત્થીણું''
(નમ્રુત્યુર્ણ-ક્રસ્તવ સૂત્ર) ‘વિમલસસિ-કલાઈરેઅ-સોમં, વિતિમિર-સૂરકરાઈરેઅ-તેઅં, તિઅસવઇ–ગણાઇરેઅ-રૂવં,ધરણીધરપ્પવરાઇરેઅ સારું,’
(અજિતશાંતિ સ્તવન)
આવા ઉપમા વિશેષણોથી પરમાત્મ ભગવંતના સ્વરૂપના
ગુણગાન સ્તવનોમાં, સ્તુતિમાં, સૂત્રોમાં ઠેર ઠેર ગાયાં છે.
ઉપકારી વિશેષણો : કેવળી ભગવંતો-અરિહંત ભગવંતો તીર્થંકર ભગવંતોએ આપણાં ઉપર જે જે ઉપકાર કર્યા છે તે ઉપકારને કહેનારા વિશેષણો ઉપકારી વિશેષણો કહેવાય છે. જેમ કે...
‘આઇગરાણં, તિત્યયરાણું...લોગ-હિયાણું, લોગ-પઇવાણું, લોગપદ્દોઅગરાણં, અભયદયાણું, ચખ્ખુદયાણં, મગદયાણું, સરણદયાણં, બોહિદયાણં, ધમ્મદયાણું, ધમ્મદેસયાશં, જિણાણું જાવયાણું, તિન્ના તારાયણ, બુદ્ધાણં બોઘાણં, મુત્તાણું મોઅગાણું...' (નમુન્થુણં સૂત્ર) પણમામિ તે ભવ-ભય-મૂરણ ! જગ-સરણા ! મમ શરણું......' (અજિતશાંતિ સ્તવન) આવાં આવાં ઉપકારી વિશેષણોથી ભગવંતને ઠે૨ ઠે૨ સ્તુતિ, સ્તવનો, આવશ્યક સૂત્રો આદિમાં નવાજેલ છે. એમાં ય જિણાણું જાવયાણં' વિશેષણ શક્રસ્તવમાં જે પ્રયોજેલ છે તે તો કમાલ જ છે. ભગવંતને એવું કહીને ભગવાનનો મહિમા ગાયો છે કે હે પ્રભુ ! હે
‘અપ્પડિય વર નાણ દંસણ ધરાણં'; ‘સવ્વનુણં, સવ્વ-તીર્થંકર દેવાધિદેવ ! આપ જીતેલા છો અને આપ જીતાડનારા છો | દરિસીણં'; આદિ વિધેયાત્મક સ્વરૂપ વિશેષણોથી ભગવંતની સ્તવના પ્રભુ ! જો જીતેલા હોય તો તે હરાવનારા હોઇ શકે, જીતીને જીતાડનારા શક્રેન્દ્ર દ્વારા ‘શક્રસ્તવ’-‘નમુન્થુણં સૂત્ર'માં કરવામાં આવેલ છે. કેવી રીતે સંભવે ? કેમકે જીત તો હંમેશા હાર સાપેક્ષ જ હોઈ શકે ! અહીં આ ઉપકારી વિશેષણનું તાત્પર્ય એ છે કે હે તીર્થંકર ભગવંત | આપે ઇન્દ્રિયો ઉપર, કષાયો ઉપર વિજય મેળવ્યો છે. આપે ઇન્દ્રિયોને જીતી લીધેલ છે તેથી જીતેન્દ્રિય એવાં આપ જિનેન્દ્ર છો ! જિનેશ્વર ભગવંત છો. એ ઇન્દ્રિયોને આપે જે રીતે જીતી છે તે રીત, તે માર્ગ અમને પણ બતાડી આપે અમને પણ જીતાડાનારા-ઇન્દ્રિયો ઉપર જીત મેળવનારા બનાવ્યા છે. એવાં હે ! જીતનારા અને જીતાડનારા જિનેશ્વર ભગવંત આપને નમસ્કાર થાઓ ! અમને પણ આપ જેવાં જ પરમાત્મા બનવાનો માર્ગ બતાડનારા અને આપ જેવા જ સ્વરૂપાનંદી - આત્માનંદીસચ્ચિદાનંદી - સહજાનંદી બનાવનારા આપ અમારા નિષ્કારણ નિસ્વાર્થ-નિષ્કામ ઉપકારી છો ! તરણ તારણહાર છો ! ખાડો ખોદો એટલે બાજુમાં ખાડાના કિનારે માટીનો ઢગલો- ટેકરો થાય જ. ભૂમિ સમતલ નહિ રહે. પરંતુ આપ પરમાત્માની ખૂબી એવી છે કે પોતે કોઇને હરાવ્યા વિના જીત્યા છે અને અન્યોને જીતાડનારા પણ આપ જ પરમાત્મા છો ! એમની જીત આંતરિક છે. તેઓ આંતરશત્રુને જીતનારા છે. માટે જ વીતરાગ પરમાત્મા કદી કોઇના વાદિ કે પ્રતિવાદિ હોતા
સિદ્ધ પરમાત્મા સ્વરૂપી છે, અનામી છે, અમૂર્ત છે, અગુરુલઘુ છે, અવ્યાબાધ છે, અવિનાશી, અક્ષર-અક્ષય, અજરામર છે, અશરીર છે, અક્રિય છે, અણાહારી છે, અવિકારી છે, અખંડ છે, અભંગ છે, અભેદ છે, અદ્વૈત છે, અસ્યાદ્ છે, નિરંજન છે, નિરાકાર છે, નિર્ગુણ છે, નિરાલંબન છે આદિ જે કહીએ છીએ તે સર્વ સિદ્ધભગવંતના નિષેધાત્મક સ્વરૂપ વિશેષણ છે. ‘સિવમયલ-મરૂઅ-મણંતમય-મવ્વાબાહમપુણરાવિત્તિ' આદિ નિષેધાત્મક સ્વરૂપ વિશેષણોથી ભગવંતની સ્તવના શકેન્દ્રે ‘શક્રસ્તવ’માં કરેલ છે.
ઉપમા વિશેષણ : કેવળી ભગવંતના સ્વરૂપને ઉપમા આપીને ઓળખાવવામાં આવે છે. આવી ઉપમા દ્વારા અર્થાત્ અન્યની સાથે સરખાપણું છે તેની ઉપમા આપીને ભગવંતના સ્વરૂપને કહેનારાં જે વિશેષણો છે તે ઉપમા વિશેષણો છે. વાસ્તવિક તો પરમાત્મ સ્વરૂપ નિરુપમ છે. એટલે કે ઉપમા આપી શકાય એવું નથી. ભગવદ્ સ્વરૂપને ઉપમા આપવી એટલે સૂર્યને દીવો દેખાડવા જેવી અને બાળકને બે હાથ
Page #124
--------------------------------------------------------------------------
________________
છે.
પ્રબુદ્ધજીવન
તા. ૧૬-૧૧-૯૭ નથી. વાદિ પ્રતિવાદિછશ્વસ્થ જ્ઞાની પંડિતો-શાસ્ત્રીઓ જ હોય. ગૌતમ ચોર અતિશય મૂળથી, ઓગણીસ દેવના કીઘ, ઋષિવાદિથઇને ભગવાન મહાવીર સ્વામીને પ્રતિવાદી બનાવી વિવાદ કર્મ ખપ્પાથી અગ્યાર, ચોત્રીશ એમ અતિશયા. કરીને પોતાની પંડિતાઈ સાબિત કરી હરાવવા આવ્યા હતાં. ભગવંત
“સમવાયાંગ' પ્રસિદ્ધ...પ્રથમ જિનેશ્વર પ્રણમીએ. તો કેવળજ્ઞાની વીતરાગી હોવાથી પ્રતિવાદી નહિ બન્યા ! ભગવંતે તો એમના વિહારક્ષેત્રમાં રોગાદિનો નાશ થાય છે, માર્ગમાંના કાંટા એમનું નામ દઈને પૃચ્છા કરી છે ગૌતમ ! સુખપૂર્વક આવ્યો ને! ગૌતમ નીચા નમી જાય છે. જન્મજાત વૈરી પ્રાણીઓ વેર ભૂલી જાય છે, વાણી , ઋષિની શંકા પણ જણાવી દીધી અને એમના જ્ઞાનને એમના શ્લોકને માલકોશ રાગમાં હોય છે, યોજનગામિની હોય છે, સહુ સહુને સહુ ખોટો નહિ કહેતાં એમના તે શ્લોકના અર્થ ઘટનમાં થતી ત્રુટિ બતાડીને સહુની ભાષામાં સમજાય તેવી વાણી હોય છે. સમોસરણ, ભગવંત જ્ઞાનની પૂર્તિ કરી સાચો તર્કબદ્ધ, બુદ્ધિગમ્ય અર્થ કરી બતાડી નિઃશંક ચતુર્મુખી હોય છે... ઇત્યાદિ અતિશય વિશેષણો હોય છે. બનાવ્યા. એટલું જ નહિ ગૌતમ ઋષિમાંથી ગણધર ગૌતમ સ્વામી તીર્થંકર પરમાત્મ ભગવંત આમ અષ્ટપ્રતિહાર્યોથી શોભિત છે, બનાવ્યા અને અંતે પરમાત્મપદ-સિદ્ધપદ પર પહોંચાડી સ્વરૂપાનંદી ચોત્રીસ અતિશયોક્તિ યુક્ત છે અને એમની વાણી પાંત્રીસ ગુણોથી એમના જેવા જ બનાવી હરાવવા આવેલાં ગૌતમ સ્વામીને પોતે જીતી અલંકત છે. આ સર્વ તીર્થકર નામકર્મના વિપાકોદયથી આવે છે જે લીધાં અને એમને પણ જીતાડ્યા!પોતે સ્વયં તાર્યો. કેવળજ્ઞાની તીર્થકર તીર્થકર ભગવંતને કેવળજ્ઞાન પ્રગટીકરણ બાદ જ વિપાકોદયમાં આવે ભગવંત બન્યા અને ગૌતમસ્વામીને પણ તાર્યા. ભવપાર ઉતાર્યા ! છે. આવાં ઉપકારીના ઉપકાર વશ થઈ ગૌતમસ્વામી તો શું, સહુ કોઇ મહિમા વિશેષણ અને અતિશય વિશેષણો ઉપરાંત ભગવંતના એમના ચરણનું શરણ સ્વીકારે તેમાં નવાઈ શી?
પ્રભાવ વિશેષણો પણ છે. શંખેશ્વર પાર્શ્વનાથ, ગોડી પાર્શ્વનાથ, મહાગોપ ને મહાનિર્યામક, ઈણિ પરે બિરુદ ધરાવો રે,
અંતરીક્ષ પાર્શ્વનાથ, ચિંતામણિ પાર્શ્વનાથ, લોઢણ પાર્શ્વનાથ, તો શું આશ્રિતને ઉદ્ધરતાં, બહુ બહુ શું કહાવો
મનમોહન પાર્શ્વનાથ, નવખંડા પાર્શ્વનાથ, પંચાસરા પાર્શ્વનાથ, આજ મારા પ્રભુજી ! સામું જુઓને ...
સુરજમંડણ પાર્શ્વનાથ, અજારા પાર્શ્વનાથ, અમીઝરા પાર્શ્વનાથ, T (સામાન્ય જિન સ્તવન. જ્ઞાનવિમલસૂરિ).
શામળા પાર્શ્વનાથ, જીરાવલા પાર્શ્વનાથ, કેશરીયાજી, મુંછાળા મહિમા વિશેષણ-પ્રભાવ વિશેષણ-અતિશય વિશેષણ : મહાવીર, રાતા મહાવીર, નાગેશ્વર પાર્શ્વનાથ, ઉવસગ્રાહરા પાર્શ્વનાથ | તીર્થકર ભગવંત ૨જત, સુવર્ણ, રત્ન મંડિત, ત્રણ ગઢના બનેલ આદિ જે આદિનાથ, પાનાથ, મહાવીર સ્વામીના નામની આગળ સમોસરણમાં સ્ફટિકમય સિંહાસન ઉપર બિરાજમાન છે. જેમની શંખેશ્વર, અંતરીક્ષ આદિ વિશેષણો છે તે પ્રભાવ વિશેષણો છે. જ્યારે પોતાની સેવામાં સેંકડો સેવકો હાજર છે એવાં દેવેન્દ્રો સેવક બની પાર્શ્વનાથ એ સ્વભાવ તત્ત્વ છે. લોકાગ્રે શિખરારૂઢ સિદ્ધશિલા સ્થિત સ્વામીની-તીર્થંકર ભગવંતની બંને બાજુએ ઊભા રહી ચમ્મર ઢાળવા
પાર્શ્વનાથ એક જસ્વભાવ તત્ત્વ-સ્વરૂપ તત્ત્વ છે. પરંતુ વ્યવહારથી કોઇ રૂપ સેવા કરી રહ્યાં છે, મુખારવિંદની પાર્શ્વમાં પ્રકાશવર્તુળ-આભામંડળ
એક ઘટના-બનાવ Eventથી કે કોઇ એક ભક્તના ભક્તિભાવ વડે છે, મસ્તક ઉપર ત્રણ છત્રો શોભાયમાન છે. ઉપર અશોકવૃક્ષની ગાઢી
ભક્તિવિશેષથી જે કોઈ ઘટના ઘટે બનાવ બને તેને પરમાત્માની પહેલાં વિશાળ છાયા છે. અંતરીક્ષમાં દેવો દુંદુભિનાદ-દિવ્યધ્વનિ કરી રહ્યાં
મૂકવામાં આવે તે પ્રભાવ વિશેષણ કહેવાય છે. જ્યારે પરમાત્મ વ્યક્તિ છે. અંતરીક્ષમાંથી સર્વ સુરભિ સભર દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થઈ રહી છે.
એ સ્વભાવ તત્ત્વ છે. સ્વભાવ ત્રિકાલાબાધિત છે. જ્યારે પ્રભાવમાં ચરણારવિંદમાં સુવર્ણકમળ છે. સન્મુખ ઇન્દ્રધ્વજ છે. એ સર્વ જે તીર્થંકર
હાનિ-વૃદ્ધિ થઈ શકે છે. ભગવંતનો વૈભવ છે તે સ્વરૂપ વૈભવ-સ્વરૂપ ઐશ્વર્યા છે જે ભગવાનની
પરમાત્માનો પ્રભાવ ચમત્કાર-મહિમા બુદ્ધિજીવી તર્કવાદીઓની મહત્તમતા, સર્વોત્તમતા, સર્વોપરિતા, સર્વશ્રેષ્ઠતાના પ્રતીકરૂપ છે અને
બુદ્ધિ અને તર્કના ઘમંડને ઉતારનાર છે. બુદ્ધિવાદીને શ્રદ્ધાળુ બનાવવા તીર્થકર ભગવંતનો મહિમા ગાનાર છે. અબુધ બાળ જીવોને આકર્ષિત
પ્રભાવ તત્ત્વ ઉપયોગી છે. ચમત્કાર ત્યાં નમસ્કાર છતાં સાધકે એ ભૂલવું કરનાર છે અને એ રીતે તે ભગવંતના સાન્નિધ્યમાં લાવનાર હોવાથી,
ન જોઇએ કે ભગવાનના પ્રભાવને પામીને જ્યાં પહોંચી શકતો નથી. હું તે ભગવંતનો ભલે જે કોઈ હોય, વૈભવ હોય, ઐશ્વર્ય હોય, મહિમા
અને સમાધાન મળતું નથી તેથી બુદ્ધિનો અહં ઓગળી જાય છે જેનું હોય, આકર્ષિત થઈ આવનાર જીવોને ઉપકારક છે. કારણ કે તે ધર્મમાર્ગે
સ્થાન શ્રદ્ધા લે છે. આમ ચમત્કૃતિ-પ્રભાવ બુદ્ધિવાદીઓને ધર્માભિમુખ લઈ જનાર છે, સમ્યકત્વ આપનાર છે, સિદ્ધ પદે પરંપરાએ
બનાવવા-શ્રદ્ધાળુ તેમજ અબુધ-ચમાર-ભોળા-બાળ જીવોને પણ. પહોંચાડનાર છે.
ધર્મક્ષેત્રે આકર્ષિત કરવામાં સહાયક ઉપયોગી તત્ત્વ છે. પરંતુ બંને છત્રત્રય, ચામર, તરૂ અશોક સુખકાર; દિવ્ય ધ્વનિ દુંદુભિ, ભામંડલ
પ્રકારના શ્રદ્ધાળુઓએ પરમાત્માનો જે સ્વભાવ છે તે ત્રિકાલાબાધિત. ઝલકાર,
છે અને તે આપણું પોતાનું પણ સ્વરૂપ છે જે સ્વરૂપથી એક થવા માટે વરસે સુ૨ કુસુમે, સિંહાસન જિન સાર; વંદે લક્ષ્મીસૂરિ કેવલ જ્ઞાન તેને સાધન બનાવી તેનું આલંબન લઈને સાધના કરવાની છે. હંમેશાં ઉદાર.”
પરમાત્માના સ્વભાવ તત્વને અગ્રેસર કરવું જોઇએ. માત્ર પ્રભાવ તત્ત્વ
ઉપર અટકી જવું ન જોઈએ. પ્રભાવ તત્ત્વ દ્વત છે. તેથી તેમાં ‘છત્ત, ચામર, પડાગ, જુઓ, જવ, મંડિઆ...' પંક્તિ દ્વારા
હાનિ-વૃદ્ધિનો સંભવ છે. જ્યારે સ્વભાવ તત્ત્વ અદ્વૈત છે. પ્રભાવ તત્ત્વને અજિત-શાંતિ સ્તવમાં પણ શાંતિનાથ ભગવંત, અજિતનાથ ભગવંતનો
અનુકૂળ તત્ત્વ કહેવાય. જ્યારે સ્વભાવ પ્રાપ્ત કરવો તે સંબંધે તે અનુરૂપ મહિમા વર્ણવાયો છે.
તત્ત્વ-અનુરૂપ આલંબન કહેવાય. પ્રભાવ એ ચમત્કાર છે, મહિમા છે, ભગવંતની ઠકુરાઇ, ભગવંતના ઐશ્વર્ય, ભગવંતના મહિમાને
અતિશય છે. જ્યારે સ્વભાવ અને સ્વરૂપમાં પરિણમન છે. પ્રભાવ પૂલ વર્ણવનારા વિશેષણો મહિમા વિશેષણ છે.
કારણ-કાર્ય ભાવની બુદ્ધિને કુંઠિત કરી નાંખે છે. શંખેશ્વર પાર્શ્વનાથ. - જેમ મહિમા વિશેષણ છે તેમ ભગવંતની તીર્થંકર નામકર્મના :
અંતરીક્ષ પાર્શ્વનાથ શબ્દમાં “શંખેશ્વર' અને “અંતરીક્ષ' એ બનાવ રૂપ વિપાકદિય કરાને જ અતિશય છે-વિશેષતાચમત્કૃતિ-લાળ્યું છે તે પણ પ્રભાવ છે. જ્યારે લોકાગ્રે શિખરારુઢ સિદ્ધશિલા સ્થિત પાર્શ્વનાથ એ. ભગવંતના અતિશય વિશેષણો છે જે પ્રથમ જિનેશ્વર ઋષભદેવ પરમાતત્ત્વ-સ્વરૂપ-સ્વભાવ છે. તીર્થંકર ભગવંતના પ્રાતિહાર્યો અને ભગવંતના સ્તવનમાં પધવિજયજીએ વર્ણવેલ છે કે...
અતિશય એ એમનો મહિમા-પ્રભાવ છે જ્યારે કેવળજ્ઞાન એ સ્વભાવ પ્રથમ જિનેશ્વર પ્રણમીએ, જાસ સુગંધિ રે કાય...
છે. પૂર્ણ સ્વભાવ છે. અને તે પૂર્ણ સ્વભાવમાંથી કયા પ્રભાવો નહિ જેમની કાયા સુગંધી છે, રોગ ઉરગ તુજ નવિ નડે, કાયા પ્રસ્વેદ નીકળે ? સ્વભાવનો પ્રભાવ હોવાનો જ. સ્વભાવમાંથી પ્રભાવ નીકળે. રહિત છે, રૂધિર દૂધ જેવું શ્વેત છે, શ્વાસોશ્વાસ કમલસમ છે, આહાર એમાં નવાઈ પામવા જેવું કે આશ્ચર્યચક્તિ થવા જેવું નથી. નિહાર ચર્મચક્ષુથી જોઈ શકાતાં નથી...ઇત્યાદિ
(ક્રમશઃ)
a
1
Page #125
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૯૭
- પ્રબુદ્ધજીવન શેક્સપિયરનું જ્યુલિઅસ સીઝર ઃ (રાજકીય હત્યાને સિદ્ધાન્તનો ઢોળ)
D પ્રો. ચી. ન. પટેલ શેક્સપિયરના આ નાટકમાં જેના નામ ઉપરથી કાર અને કૈસર કરવાની જવાબદારી પોમિને સોંપી, પણ તેના સૈનિકો સીઝરના સંજ્ઞાઓ ઉદ્દભવી હતી તે રોમનો જગવિખ્યાત પરાક્રમી વિજેતા સૈન્યમાં ભળી ગયા અને તે રોમ છોડીને ગ્રીસ બાજુ જતો રહ્યો. સીઝરે
યુલિયસ સીઝર રોમનો રાજા થઈ બેસશે એવી આશંકાથી ૬૦ જેટલા તેનો પીછો પકડીને ગ્રીસના એક રણક્ષેત્રમાં ઈ. સ. પૂર્વે ૪૮માં પોમ્પિ રામવાસીઓ તેની હત્યા કરવાનું કાવતરું રચે છે અને એ કાવતરાને ઉપર વિજય મેળવ્યો. સીઝર અને પોમ્પિનાં સૈન્યો વચ્ચે થયેલા આ રોમના પ્રજાજનોમાં સ્વીકાર્ય બનાવવાના હેતુથી કેશિયસ નામનો યુદ્ધમાં બૂટસ અને કેશિયસ પોસ્પિના પક્ષે લડ્યા હતા, પણ સીઝરે એ સીઝર પ્રત્યે ઈર્ષ્યાથી બળતો એક સેનાપતિ તેના પ્રામાણિક અને કંઈક બેયને ઉદારભાવે ક્ષમા આપી. ગ્રીસમાંથી રોમ પાછા આવીને સીઝરે અંશે આદર્શવાદી મનાતા સાળા માર્ક બૂટસને કપટથી કાવતરામાં સ્પેઇન જઇને ત્યાં એક રણક્ષેત્રમાં ઇ. સ. પૂર્વે ૪૫ના માર્ચ માસમાં ભળવા લલચાવે છે.
પોમ્પિના બે પુત્રો ઉપર વિજય મેળવ્યો અને તે પછી તેણે ઇ. સ. પૂર્વે નાટકના આ કથાવસ્તુની ઐતિહાસિક ભૂમિકા ટૂંકમાં આવી હતીઃ ૪૪ના જાન્યુઆરીની ૨૬મીએ વિજયકૂચ કરીને રોમમાં પ્રવેશ કર્યો. રોમના છેલ્લા રાજાને માર્ક બ્રેટસના એક પૂર્વજની સહાયથી ઇ. સ. પૂર્વે નાટકનો આરંભ સીઝરની આ વિજયકૂચથી થાય છે. તે દિવસે ૫૫૦ના અરસામાં રોમમાંથી હાંકી કાઢીને રોમમાં પ્રજાસત્તાક રાજતંત્ર રજા પાળીને રીમની એક શેરીમાં સીઝરના વિજયનો ઉત્સવ માનવતા સ્થાપવામાં આવ્યું હતું. એ રાજતંત્ર એક સંચાલક મંડળ (senate) મોચી, સુતાર જેવા કારીગરોને પોમ્પિપક્ષી બે લોકનાયકો પોમ્પિના અને બે દંડનાયકો (Consuls) ચલાવતા. સંચાલક મંડળના સભ્યો હરીફ સીઝરના વિજયનો ઉત્સવ મનાવવા માટે તિરસ્કારપૂર્વક ઠપકો કુલીન (patrician) કુટુંબોમાંથી પસંદ કરવામાં આવેલા વડીલો રહે આપીને કાઢી મૂકે છે અને પછી રોમની શેરીએ શેરીએ ફરીને સીઝરની અને બે દંડનાયકો પણ એવા જ કટુંબોમાંથી પ્રતિવર્ષ પસંદ કરવામાં પ્રતિમાઓ ઉપરથી વિજયચિહનો ઉતારીને ફેંકી દે છે. આવતા, અને તે સાથે કારીગરો અને શ્રમિકો જેવા, આપણી ભાષામાં રોમમાં પ્રાચીન કાળથી પ્રતિવર્ષ ફેબ્રુઆરીની ૧૫મીએ પૃથ્વીની કહીએ તો હલકાપણાના (plebesan) કુટુંબોના હિતોના રક્ષણ અર્થે ફળદ્રુપતાને અનુલક્ષતો એક ધાર્મિક ઉત્સવ ઊજવવામાં આવતો. તે એ વર્ગોમાંથી બે કે વધારે લોકનાયકો (tribunes) પસંદ કરવામાં દિવસે રોમના નગર ચોકમાં કુલીન યુવાનો નિર્વસ્ત્ર થઈને ગોળ ગોળ આવતા. આમ રોમમાં કુલીન પક્ષ અને લોકપક્ષ એવા બે પક્ષો હતા, દોડતા અને હાથમાં રાખેલી ચામડાની ચાબુકથી માર્ગની બાજુએ પણ રાજતંત્રમાં વર્ચસ્વ તો એ બેમાંથી કુલીન પક્ષનું જ રહેતું. એટલે કે ઊભેલાંઓને સ્પર્શ કરતા. એમ મનાતું કે કોઇ નિઃસંતાન સ્ત્રીને એવી રોમનું પ્રજાસત્તાક રાજતંત્ર મુખ્યત્વે કુલીનશાઇ પ્રકારનું (Aristo- ચાબુકનો સ્પર્શ થાય તો તે સ્ત્રીને સંતાન થાય. cratic Republic) હતું, અને વળી કાળક્રમે તેમાં સામ્રાજ્યવાદનો ઈ. સ. પૂર્વે ૪૪ની ફેબ્રુઆરીની ૧૫મીએ સીઝર, તેની પત્ની અંશ ભળ્યો હતો. રોમના આધિપત્યમાં ઇ. સ. પૂર્વે ૧૪૬ સુધીના કલ્પર્ણિયા, માર્ક બૂટસ અને તેની પત્ની પોર્જિયા, સેનાપતિ કેશિયસ, સમગ્ર ઈટલીનો પ્રદેશ, આફ્રિકાના ઉત્તર કિનારે કાર્થિજનો પ્રદેશ, સીઝરનો મિત્ર માર્ક એન્ટની ઇત્યાદિ સરઘસ આકારે રોમની એક સ્પેઇન અને ગ્રીસના ઇશાન કોણમાં મેસિડસનો પ્રદેશ આવી ચૂક્યાં શેરીમાં ચાલતા નગરચોકની દિશામાં જતા હોય છે અને તેમની પાછળ હતાં. તે ઉપરાંત પોમ્પિ નામના રોમના એક પરાક્રમી સોનાપતિએ છે. પાછળ એક ટોળું ચાલતું જતું હોય છે. એ ટોળામાંથી એક ભવિષ્યવેત્તા સ. પૂર્વે ૧લી સદીના પૂર્વાર્ધમાં પશ્ચિમ એશિયામાં આર્મીનિય, સિરિય આગળ આવીને સીઝરને એ વર્ષના માર્ચની ૧૫મીના દિવસે ચેતતા અને જેરુસલમ જીતી લીધાં હતાં.
રહેવાની સલાહ આપે છે. સીઝર એ ભવિષ્યવેત્તાની ઉપેક્ષા કરીને સીઝરની એક ફોઇનું લગ્ન લોકપક્ષના એક નેતા સાથે થયું હોવાથી આગળ ચાલતો થાય છે અને બૂટર્સ અને કેશિયસ સિવાય બીજાં બધાં તેનો લોકપક્ષ સાથે ઘનિષ્ઠ સંબંધ હતો અને તેને અણસાર આવી ગયો સીઝરની સાથે જતાં રહે છે. હતો કે રોમમાં કુલીન પક્ષ અને લોકપક્ષ વચ્ચે સંઘર્ષ થશે. એવી બૂટસની સાથે એકલો પડેલો કેશિયસ હવે બૂટસને સીઝરની હત્યા સ્થિતિમાં પોતાના પક્ષે લડે એવું એક સૈન્ય સજ કરવાનો તેણે નિર્ણય કરવાના કાવતરાની જાળમાં ફસાવવાનો આરંભ કરે છે. તેની અને કર્યો અને તે સાથે પોમ્પિને પોતાના પક્ષે રાખવાના ઇરાદાથી તેણે ઇ. બૂટર્સ વચ્ચે આ મતલબનો સંવાદ થાય છે: સ. પૂર્વે ૫૯ના અરસામાં પોતાની પુત્રી જુલિયા પોમ્પિ વેરે પરણાવી. કે: “બૂટસ, તમે તમારો ચહેરો જોઈ શકો છો ?' ત્રુ : “ના, તે પછી તેણે ઇ.સ. પૂર્વે ૫૦ સુધીના નવેક વર્ષમાં પ્રાચીન સમયમાં ગોલ કેશિયસ, આંખ પોતાને સીધી નથી જોઈ શકતી. તેનું કોઇ વસ્તુમાં સંજ્ઞાથી ઓળખાતા આજના ફાન્સને જીતી લીધું. સીઝરના આ પ્રતિબિંબ પડે ત્યારે તેને જોઈ શકાય છે.” કે: “બરાબર, બૂટસ. એ વિજયથી પોમ્પિને તેની પ્રત્યે ઈર્ષ્યા થવા માંડી, અને વળી ઈ. સ. પૂર્વે ખેદની વાત છે કે જેમાં તમે તમારું પ્રતિબિંબ જોઈ શકો એવો અરીસો ૫૪માં જુલિયા પ્રસુતિમાં મૃત્યુ પામતાં સીઝર સાથેની તેની સગાઇનો તમારી પાસે નથી. મેં ઘણાં પ્રતિષ્ઠિત રોમનોને કહેતા સાંભળ્યા છે કે તંતુ પણ તૂટી ગયો. પરિણામ એ આવ્યું કે અત્યાર સુધી પોમ્પિ પોતે ઇચ્છે છે કે ઉમદા છૂટસને આંખો હોય! હું તમારો અરીસો થઇને લોકપક્ષમાં હતો તે છોડીને તે કુલીન પક્ષમાં ભળ્યો. એ પક્ષનો ઇરાદો તમારામાં જે હોવાનું તમે નથી જાણતા તે નમ્રતાપૂર્વક તમને બતાવીશ.” સીઝરનું સેનાપતિપદ છીનવી લઈને તેને રોમના સામાન્ય નાગરિક આ સંવાદ ચાલતો હોય છે ત્યાં નેપથ્યમાં હર્ષનાદો થતા સંભળાય તરીકે રોમમાં બોલાવી લેવાનો હતો. સીઝરે એ શરતે પોતાના છે. એ સાંભળીને બૂટસ કહે છે: “મને શંકા થાય છે કે લોકો સીઝરને સેનાપતિપદનું રાજીનામું આપવાની તૈયારી બતાવી કે સાથે સાથે પોમ્પિ રાજા તરીકે પસંદ કરે છે. કેશિયસ આ તક ઝડપી લે છે અને કહે છેઃ પણ તેના સેનાપતિપદનું રાજીનામું આપે. રોમના સંચાલકમંડળે “ખરેખર તમને એવી શંકા થાય છે? તો તો સીઝર રાજા થાય એ તમે સીઝરની એ શરત માન્ય ન રાખી એટલે સીઝરે ઇ.સ.પૂર્વે ૪૯માં નથી ઇચ્છતા.' રુબિકોન નામની એક નાની નદી તરી જઇને રોમમાં પ્રવેશ કર્યો અને બૂઃ “હા, હું નથી જ ઇચ્છતો.’ કે: “પ્રિય મિત્ર બૂટસ, આપણને સંચાલકમંડળની સામે યુદ્ધ જાહેર કર્યું. સંચાલકમંડળે રોમનું રક્ષણ સીઝરને નમીને ચાલવું પડે છે તેમાં દોષ આપણા ગ્રહોનો નહિ પણ
સાદ થાય છે,
માં ગોલ કેપ ટસ,
Page #126
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રબુદ્ધજીવન
આપણો જ છે. આપણે આપણા પિતાઓને કહેતા સાંભળ્યા છે કે પૂર્વે એક એવો ભ્રૂટસ થઇ ગયો કે જે રોમમાં શયતાનને સહન કરે તો રાજાને સહન કરે.’ બ્રૂટસને તેના પૂર્વજનું સ્મરણ કરાવવાની કેશિયસની આવી ચાતુરીનું ધાર્યું પરિણામ આવે છે. બ્રૂટસ ઉત્તર આપે છે. ‘તમે મારી પાસે શું કરાવવા માગો છો તેનો મને કંઇક અણસાર આવે છે. મેં પણ આ બાબત વિચાર કર્યો છે, જે હું તમને પાછળથી જણાવીશ.'
રોમના નગર ચોકમાં ધાર્મિક ઉત્સવની રમતગમતો પૂરી થઇ જતાં સીઝર કલ્પર્ણિયા, એન્ટની અને સીઝરના અનુચરો નગરચોકમાંથી પાછા વળીને બ્રૂટસ અને કેશિયસ જે શેરીમાં ઊભા રહીને ચર્ચા કરતા હતા ત્યાં આવી પહોંચે છે. સીઝર કેશિયસને જોઇને એન્ટનીને પોતાની પાસે બોલાવીને કહે છે ઃ ‘પેલો કેશિયસ દૂબળો પાતળો અને ભૂખડો દેખાય છે. એ બધું ધ્યાનપૂર્વક જુએ છે, ભાગ્યે જ હસે છે. એના જેવા માણસો જોખમકારક હોય છે. પોતાથી કોઇ મોટા માણસને જોઇને તેમને હૃદયમાં ચેન નથી પડયું.’
સીઝર ઇત્યાદિના એ શેરીમાંથી વિદાય થયા પછી બ્રૂટસ અને કેશિયસને નગરચોકમાં રમતગમતોના સાક્ષી એવા એક મિત્ર પાસેથી જાણવા મળે છે કે એન્ટનીએ હાથમાં ચાબૂક સાથે દોડતાં દોડતાં એક પછી એક ત્રણ વાર સીઝરના હાથમાં મુકુટ મૂક્યો હતો, અને જો કે સીઝરની ઇચ્છા એ મુકુટને સ્વીકારવાની જણાવી હતી, પણ ત્રણે વાર તેણે એ મુકુટ હળવેથી બાજુએ મૂકી દીધો હતો અને એ ત્રણે પ્રસંગે ટોળાએ હર્ષનાદ કરીને તાળીઓ પાડી હતી. મિત્ર પાસેથી આ સાંભળીને બ્રૂટસ કેશિયસને કહે છે ઃ ‘હમણાં તો હું જાઉં છું. આવતી કાલે મારી સાથે વાત કરવાની તમારી ઇચ્છા હોય તો હું તમને મળવા આવીશ.' બ્રૂટસના વિદાય થયા પછી એકલો પડેલો ખંધો કેશિયસ સ્વગત બોલે છે ઃ ‘બ્રૂટસ, તમે ઉમદા સ્વભાવના છો ખરા, પણ હું જોઉં છું કે તમને તમારી સ્વાભાવિક વૃત્તિની વિરુદ્ધ દિશામાં વાળી શકાય છે. જો હું બ્રૂટસ હોત અને બ્રૂટસ કેશિયસ હોત તો બ્રૂટસ આમ મને છેતરી ન શકત. આજે રાત્રે હું જુદા જુદા હસ્તાક્ષરોમાં લખાયેલી ચબરખીઓ તેમના આવાસની બારીઓમાંથી અંદર નખાવીશ. એ ચબરખીઓમાં રોમમાં લોકજીભે તેમની પ્રત્યે આદરભાવ હોવાનો અને સીઝરની મહત્ત્વાકાંક્ષાનો અસ્પષ્ટ ઉલ્લેખ હશે !'
કેશિયસનાં સંદિગ્ધ વચનોનો અર્થ બ્રૂટસને સમજાઇ ગયો છે અને ઇ. સ. પૂર્વ ૪૪ના માર્ચની ૧૫મીના મળસ્કે આપણે તેને મનોમન વિચાર કરતો જોઇએ છીએ : ‘એ તો તેનું (એટલે સીઝરનું) મૃત્યુ થાય તો જ સંભવે. સીઝર પ્રત્યે દ્વેષ રાખવાનું મને વ્યક્તિગત રીતે તો કોઈ કારણ નથી. એ રાજા થવા ઇચ્છે છે, અને રાજા થયા પછી એનો સ્વભાવ કેવો બદલાઇ જાય એ જ તો પ્રશ્ન છે. મહત્ત્વાકાંક્ષી માણસો નમ્રતાનો દેખાવ કરે છે ખરા, પણ મહત્ત્વાકાંક્ષા સિદ્ધ થયા પછી નમ્રતાનો ત્યાગ કરે છે. કદાચ સીઝરેય એમ કરે.' આ પળે બ્રૂટસનો એક અનુચર આવીને તેને એક પરબીડિયું આપે છે. બ્રૂટસ એ પરબીડિયામાંથી ચબરખીઓ કાઢીને વાંચે છે : ‘બ્રૂટસ, તમે ઊંઘો છો. જાગો અને તમારી જાતને જુઓ. શું રોમ ? બોલો, કરો પ્રહાર, કરો અનિષ્ટનો ઉપાય.' ખંધા કેશિયસે જ આ પરબીડિયું બ્રૂટસના આવાસની એક બારીમાંથી અંદર નખાવ્યું હતું.
બ્રૂટસ ચબરખીઓ વાંચી રહે છે ત્યાં કેશિયસ સીઝરની હત્યા કરવાના કાવતરામાં શામેલ થયેલા, મોં ઉપર બુકાની બાંધેલા પાંચ રોમનોને સાથે લઇને બ્રૂટસને મળવા આવે છે. એ પાંચમાંથી એક કાવતરાખોર સૂચવે છે કે સીઝરની સાથે સાથે એન્ટનીની પણ હત્યા કરવી. કેશિયસ એ સૂચનને ટેકો આપે છે. બ્રૂટસ નથી માનતો. તે કહે છે : ‘માથું કાપી નાખ્યા પછી બીજાં અંગોને કાપીએ તો આપણું કૃત્ય અત્યંત ક્રૂર દેખાશે. એન્ટની તો માત્ર સીઝરનું અંગ છે. આપણે વેદિમાં બલિદાન આપવું છે, કસાઇ નથી થવું. આપણો વિરોધ તો
તો
તા. ૧૬-૧૧-૯૭
સીઝ૨ના લિંગદેહ (Spirit) સામે છે, અને લિંગદેહમાં તો રક્ત નથી હોતું. આપણે સીઝરના અંગોને કાપવા કરતાં તેના લિંગદેહને જ કાપી શકીએ તો કેવું સારૂં ! પણ અફસોસ, સીઝરનું લોહી વહેવડાવવું જ પડશે. તો ચાલો, આપણે હિંમતપૂર્વક હત્યા કરીએ, નહિ કે ક્રોધના આવેગમાં. આપણે દેવોને ભોગ ધરાવતા હોઇએ એવી ભાવનાથી તેની હત્યા કરીએ, નહિ કે કૂતરાઓ ખાય તે માટે તેના અંગો કાપીએ.’
આપણે જોઇએ છીએ કે આ વચનોમાં બ્રૂટસ કોઇ કોઇ કહેવાતા આદર્શવાદીઓ કરતા હોય છે એવી સૂક્ષ્મ આત્મપ્રવારણા કરે છે. દેવોને ભોગ ધરાવવાની ભાવનાથી હત્યા કરો કે ક્રોધના આવેગમાં હત્યા કરો, હત્યા તે હત્યા જ છે. હત્યા કરવાના નિંદ્ય કૃત્ય ઉપર ઉમદા હેતુનો આ ઢોળ ચઢાવતો બ્રૂટસ પેલા છ સાગરીતોને વિદાય આપતાં જે સલાહ આપે છે તેમાં તો તેનું કેટલું નૈતિક અધઃપતન થયું છે તે સ્પષ્ટ થાય છે. એ કહે છે : ‘સજ્જનો, મોં ઉપર પ્રસન્નતા ધારણ કરજો, જેથી કરીને કોઇ આપણો હેતુ કળી ન જાય.’
રોમમાં ઇ.સ.પૂર્વે ૪૪ના માર્ચની ૧૫ની રાત્રિએ વાદળાંઓના ગડગડાટ અને વીજળીના ચમકારાઓથી જાણે કે રુદ્ર રૂપ ધારણ કર્યું હતું અને સીઝરે કલ્પર્ણિયાને સ્વપ્રમાં ત્રણ વાર લવારા કરતી સાંભળી, ‘આવો, આવો, સીઝરની હત્યા કરે છે.’ ઊંઘમાંથી જાગીને કલ્પર્ણિયા ભયંકર ભાવિની આગાહી કરતા હોય એવા કેટલાક સંકેતોનું વર્ણન કરીને તે દિવસે સીઝરને બહાર ન જવા વીનવે છે અને કહે છે ઃ ‘ભિખારી મૃત્યુ પામવાના હોય છે ત્યારે કોઇ ધૂમકેતુ દેખાતો નથી, પણ દેવો જાતે જ રાજપુરુષોના મૃત્યુની આગાહી કરેછે.’ ‘કલ્પર્ણિયાએ વર્ણવેલા સંકેતોને સીઝર ગણકારતો નથી અને પોતાની નિર્ભયતાનો ગર્વ કરતાં કહે છેઃ ‘સીઝર તો જશે જ. નામર્દો મૃત્યુ પામતાં પહેલાં તો કેટલીય વાર મરી ચૂક્યા હોય છે. (એટલે કે મૃત્યુના ભયથી). વીરનું એક જ વાર મૃત્યુ થાય છે.' કલ્પર્ણિયા વળી સમજાવે છે : ‘તો ભલે, કહેવરાવજો કે ‘મને પોતાને તો બીક નથી લાગતી, પણ કલ્પર્ણિયાને બીક લાગે છે તેથી હું નથી આવવાનો.' એન્ટની સંચાલક ભવનમાં (Senate-House)માં જઇને કહેશે કે તમને ઠીક નથી, હું તમને પગે લાગું છું. મારી આ વાત માનો.' સીઝર માની જાય છે અને તેને સંચાલક ભવનમાં લઇ જવા આવેલા ડિશિયસ બ્રૂટસ નામના એક સંચાલક (Senator) સાથે સંચાલકોને સંદેશો મોકલે છે : ‘સંચાલકોને મારાં અભિવાદન કહેજો અને જણાવજો કે હું આજે નહિ આવું, કલ્પર્ણિયાને રાત્રે સ્વપ્ન આવ્યું હતું કે મારી પ્રતિમામાંથી લોહીની ધારાઓ વહેતી હતી અને રોમનોએ હસતાં હસતાં આવીને એ ધારાઓમાં તેમના હાથ બોળ્યા, અને સ્વપ્નમાં તે મારા ભાવિ અનિષ્ટની આગાહી જુએ છે. કપટી કાવતરાખોર ડિશિયસ કલ્પર્ણિયાના સ્વપ્નનો સીઝરને ખુશ એવો અર્થ કરી બતાવે છે, તે કહે છે ‘એ સ્વપ્રનો અર્થ તો એ થાય કે રોમનગરી સીઝરનું લોહી પીને પુનર્જીવન પ્રાપ્ત ક૨શે,’ અને તે સાથે સીઝરને લાલચ પણ આપે છે. ‘સંચાલકમંડળે આજે પરાક્રમી સીઝરને મુકુટ આપવાનો નિર્ણય કર્યો છે અને તમે આજે આવવાના નથી એવો સંદેશો મોકલશો તો સંચાલક મંડળ કદાચ એ નિર્ણય બદલે અને વિચારે કે સીઝરની પત્નીને શુભ સ્વપ્ન આવે ત્યાં સુધી બેઠક મોકૂફ રાખો,’ ડિશિયસના આ કટાક્ષથી સીઝરનું સ્વમાન ઘવાય છે અને તે સંચાલક ભવનમાં જવા સંમત થાય છે.
કરે
તે દિવસે સંચાલક ભવનની સામેની એક શેરીમાં સીઝરનો હિતેચ્છુ
એવો એક તર્કશાસ્ત્રી સીઝરની પ્રતીક્ષા કરતો હોય છે અને તેને આપવાની એક ચબરખીમાં લખી રાખ્યું છે : “સીઝર, બ્રૂટસથી ચેતતા રહેજો, કેશિયસનો વિશ્વાસ કરતા નહિ, કેસ્કની પાસે જતા નહિ, એ બધાએ એકમતે સીઝરની વિરુદ્ધ કંઇક કરવાનો નિશ્ચય કર્યો છે.’
બ્રૂટસ, કેશિયસ, કેસ્ક, ડિશિયસ, એન્ટની, ચાર દંડનાયકો અને ત્રણેક લોકનાયકો સાથે સીઝર સંચાલકભવન પાસે આવે છે ત્યારે
Page #127
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૯૭
પ્રબુદ્ધજીવન સંચાલકભવનની સામે એક ટોળું ભેગું થયું હોય છે. એ ટોળામાં પેલો તેમનેય ગર્વમાં ભાર ભૂલેલો સીઝર ઉત્તર આપે છે. હું તો ઉત્તર ધ્રુવ ભવિષ્યવેત્તા અને સીઝરનો હિતેચ્છુ, તર્કશાસ્ત્રી પણ છે. જેવો નિશ્ચળ છું. આ દુનિયામાં માણસો તો અસંખ્ય છે, પણ સર્વેમાં હું ભવિષ્યવેત્તાને જોતાં જ સીઝર કટાક્ષ કરે છે, “માર્ચની ૧૫મીનો દિવસ એવા એકને જ જાણું છું જે દઢ રહીને પોતાના નિર્ણયને વળગી રહે, તો આવ્યો.’ ‘હા’, ભવિષ્યવેત્તા ઉત્તર આપે છે, “પણ પૂરો નથી થયો.” અને તે હું પોતે જ છું.” “તો ભલે,’ કેક મનોમન કહે છે. “મારા હાથને હવે પેલો તર્કશાસ્ત્રી ટોળામાંથી આગળ આવીને કહે છે, “સીઝર, આ બોલવા દો અને તે સાથે જ તે સીઝરની પીઠમાં એક ખંજરનો ઘા કરે ચબરખી વાંચો.' ડિશિયસ વચ્ચે પડીને કહે છે, “સીઝર, આ છે અને બીજા ચારપાંચ કાવતરાખોરો તેની પાછળ સીઝરની પીઠમાં ટ્રોબોનિયસની અરજી પહેલાં વાંચો.” તે સાંભળીને વળી તર્કશાસ્ત્રી કહે ખંજરના ઘા કરે છે. બ્રૂટસને પણ એ કાવતરાખોરોમાં જોઇને સીઝર કહે છે, “સીઝર, મારી ચબરખી પહેલી વાંચો, તે તમને વધારે નિકટથી છે, “બૂટસ તું પણ, તો ભલે સીઝરને પડવા દો. ('Et tu Brute! સ્પર્શે છે.' સીઝર નિઃસ્વાર્થભાવે ઉત્તર આપે છે, જે અમને સ્પર્શે છે Then fall Caesar !' Et tu લેટિન ભાષાના શબ્દો છે અને તેનો તેનો વારો છેલ્લો.'
અર્થ થાય “તું પણ...). આ શબ્દોની સાથે સીઝર સંચાલક ભવનમાં સીઝર બધાની સાથે સંચાલકભવનમાં પ્રવેશ કરે છે કે તત્પણ એક પોમ્પિની પ્રતિમાના પગ પાસે ઢળી પડીને મૃત્યુ પામે છે.
કંઈક બહાનું કાઢીને એન્ટના સંચાલક ભવનના બહાર પોતાને સિદ્ધાન્તવાદી માનતો અને મનાવતો છૂટસ હવે લઇ જાય છે, અને પછી તરત મેટેલસ નામનો એક બીજો કાવતરાખોર
સારાસારનો સર્વ વિવેક ભૂલી જઈને કહે છે: “નીચા વળો, હે રોમનો! અગાઉથી કરી રાખેલા સંકેત પ્રમાણે સીઝરને પગે પડીને કંઈક વિનંતી
નીચા વળો, આપણે આપણા હાથ કોણી સુધી સીઝરના લોહીમાં કરવાનો આરંભ કરે છે. ત્યારે તેને અટકાવીને સીઝર કહે છે: “તારા
બોળીએ, આપણી તલવારોને સીઝરના લોહીથી રંગીએ, અને ભાઇને કાયદેસર દેશનિકાલ કરવામાં આવ્યો છે. તું મારા પગે પડશે કે
નગરચોકમાં જઈને આપણા માથા ઉપર આપણી લોહીરંગી તલવારો મારી ખુશામદ કરશે તો પણ હું તને કોઈ કૂતરાની જેમ મારા માર્ગમાંથી
ઘુમાવતા ઘોષણા કરીએ ‘શાન્તિ, સ્વતંત્રતા, મુક્તિ.” હડસેલી મૂકીશ, સમજી લે કે સીઝર ક્યારેય અન્યાય નથી કરતો.' બૂટસ અને કેશિયસ પણ મેટેલસનો પક્ષ લઈને સીઝરને વિનવે છે.
શ્રીમદ અને શ્રી સોભાગભાઇનું મિલન-પ્રયાગરાજ
પ્રો. ચંદાબેન પંચાલી જે જ્ઞાની પુરુષે સ્પષ્ટ એવો આત્મા કોઈ અપૂર્વલક્ષણે, ગુણે અને તીર્થસ્થાન વિશ્વપ્રસિદ્ધ છે. અપૂર્વ ધન્ય ક્ષણે મહાન સરિતાનો સંગમ વેદનપણે અનુભવ્યો છે અને તે જ પરિણામ જેના આત્માનું થયું છે, તે તીર્થસ્થાન બની જાય છે. તેમ દિવ્ય આત્માઓના ધન્ય મિલનની ધન્ય જ્ઞાની પુરુષે જો તે સુધારસ સંબંધી જ્ઞાન આપ્યું હોય તો તેનું પરિણામ ક્ષણ, ધન્ય ભૂમિની શી અપૂર્વતા !! પરમાર્થ-પરમાર્થ સ્વરૂપ છે. (૨) અને જે પુરુષ તે સુધારસને જ આત્મા સત્યમ-શિવમ સુંદરમની ત્રિવેણી એટલે જેતપર ગામની પવિત્ર સ્વરૂપ જાણે છે તેનાથી તે જ્ઞાનની પ્રાપ્તિ થઈ હોય તો તે વ્યવહાર- ભૂમિ. બન્યું એવું કે શ્રી સોભાગભાઇના પિતાશ્રી શ્રી લલ્લુભાઈ શેઠ પરમાર્થ સ્વરૂપ છે. (૩) તે જ્ઞાન કદાપિ પરમાર્થ-પરમાર્થ સ્વરૂપ એવા આર્થિક સ્થિતિની સંકડામણભરી અવસ્થામાં વિચારે છે કે કોઈ સાધુ જાનીએ ન આપ્યું હોય, પણ તે જ્ઞાનીપુરુષે સન્માર્ગ સન્મુખ આકર્ષ સેવાથી લબ્ધિસિદ્ધિ કે મંત્રવિદ્યા મળી જાય તો પરિસ્થિતિમાં સુધારો એવો જે જીવને ઉપદેશ કર્યો હોય તે જીવને રુચ્યો હોય તેનું જ્ઞાન તે થાય, રતલામમાં મારવાડી યતિને મળે છે. નિર્દોષ ભાવે પોતાની સ્થિતિ પરમાર્થ-વ્યવહાર સ્વરૂપ છે. (૪) અને તે સિવાય શાસ્ત્રાદિ જાણનાર અને ભાવનાને વ્યક્ત કરે છે. અધ્યાત્મનિષ્ઠ મારવાડી યુતિ શ્રી સામાન્ય પ્રકારે માર્થાનુસારી જેવી ઉપદેશવાત કરે, તે શ્રદ્ધાય, તે લલ્લુભાઇને સાધુ પાસે આવી અનર્થકામના કરવી યોગ્ય નથી એવું વ્યવહાર-વ્યવહાર સ્વરૂપ છે. સુગમપણે સમજવા એમ ચાર પ્રકાર થાય સમજાવે છે. શ્રી લલ્લુભાઇની નિર્દોષતા, સહજતા અને ઋજુતા જોઈને છે. પરમાર્થ-પરમાર્થ સ્વરૂપ એ નિકટ મોક્ષનો ઉપાય છે. પત્રાંક
ભવભ્રમણનાશિની આત્મસાધનાની વાત કરે છે અને અધ્યાત્મવિહારી ૪૭૨માં વિશદૂતાથી પરમકૃપાળુ દેવે આ વાતને સ્પષ્ટ કરી છે.
મારવાડી સાધુ “સુધારસ'ની યોગક્રિયાની, “બીજજ્ઞાન'ની પરમાર્થ આપણે અહીં પરમકૃપાળુ દેવ શ્રીમદ્ રાજચંદ્ર અને પરમાર્થ સખા રહસ્યભૂત જ્ઞાન “બીજજ્ઞાન'ની વાત કરે છે. તેમજ મારવાડી યતિ કહે શ્રી સોભાગભાઇને ધન્ય મિલનનો રસાસ્વાદ માણવાનો છે. આપણે છે કે “કોઇ યોગ્ય પાત્રને આપશો તો તેને પણ જ્ઞાનપ્રાપ્તિમાં ઉપકારી થઈ જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિની આધાર-શિલા અધ્યાત્મમય પડશે.” શ્રી લલ્લુભાઇ સુધારસ યોગક્રિયામાં લીન બન્યા. બીજજ્ઞાનની ગુરુ-શિષ્યના નિરામય સંબંધોથી અડીખમ સ્થિત છે. પછી તે નિરામય આરાધનામાં રત બન્યા. હાલતાં ચાલતાં ધ્યાન કરતાં પોતાને જંગમ સંબંધો ભગવાનશ્રી મહાવીર સ્વામી અને ગૌતમ ગણધરના હોય કે સામાયિક છે એમ કહેતા હતા. ભગવાન બુદ્ધ અને શિષ્ય આનંદના હોય, તે પરમહંસ રામકૃષ્ણ દવ અધ્યાત્મ સુધારસ આસ્વાદી શ્રી લલ્લુભાઈ પોતાના પુત્ર શ્રી. અને સશિષ્યનરેન્દ્ર (વિવેકાનંદ)ના હોય, સંત દેવીદાસ અને અમરમાં, સોભાગભાઇને પરમાર્થભૂત બીજજ્ઞાનના અનુભવનો બોધ કરાવે છે. મયેન્દ્રનાથ અને ગોરખનાથ, ગંગાસતી અને પાનબાઈના સંબંધો તથા કોઇ સુયોગ્ય આત્માને અપૂર્વ યોગક્રિયાનો બોધ કરવાનું કહે છે. હોય પણ બધા પારાના મકામાં સૂત્રરૂપે એક જ ધાગો જોડાયેલો છે. રામનામનો વેપારી રામનામનો બોધ કર્યો જ જાય છે તેમ શ્રી પૂર્ણ પુરષોત્તમ શ્રીકૃષ્ણ અને અનન્ય સખા અને શિષ્ય શ્રી અર્જુનની સોભાગભાઇને પણ આ અપૂર્વ બોધ જગતના જીવો પામે તેવી અંતરંગ સંવેદનશીલતા સુખ્યાત છે. પરમકૃપાળુ દેવનું ગુરુત્વ અને પરમાર્થ અપૂર્વભાવના રહ્યા કરે છે. શ્રી સોભાગભાઇને વ્યાપારી કાર્ય પ્રસંગે સખા અને શિષ્યનું શિષ્યત્વ અપૂર્વ લોકોત્તર ભાવથી ભવ્યાત્માને મોરબી વિભાગના જેતપર ગામે જવાનું બને છે. શ્રી રાયચંદભાઈ ભીંજવી દે છે. આ ધન્ય મિલનનું તીર્થસ્થળ એટલે જેતપર ગામ. તેઓશ્રીના બનેવી ચત્રભુજ બેચરદાસને ત્યાં જેતપર પધાર્યા હતા. શ્રી આપણા માટે પ્રયાગરાજ-સંગમસ્થાને છે. સૂરસરિતા ગંગા અને સોભાગભાઇ શ્રી રાયચંદભાઇની ખ્યાતિથી જ્ઞાત હતા તેથી તેમના વ્રજગોપીઓની સુરાવલીથી સુગંધિત યમુનાના પવિત્ર પ્રવાહ અને પિતાશ્રી શ્રી લલ્લભાઇને પૂછે છે કે આપની અનુમતિ હોય તો ગુપ્તરૂપા સરસ્વતી સરિતાનો ત્રિવેણી સંગમ એટલે પ્રયાગરાજ "કાઠિયાવાડમાં શ્રી રાયચંદભાઈ યોગ્ય પુરુષ તરીકે પ્રતિષ્ઠા પામેલા છે.
વાત કરે
ગ્નને આ
' લ
Page #128
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રબુદ્ધજીવન
તા. ૧૬-૧૧-૭.
તેઓશ્રીને બીજજ્ઞાન દર્શાવું. પિતાશ્રીની અનુમતિ લઈને શ્રી સંભવે છે. શુદ્ધાત્માનુભૂતિનું પોતે આત્યંતિક આરાધન કરેલું તેનું સોભાગભાઇ જેતપર આવે છે. શ્રી રાયચંદભાઈ અર્થાતુ શ્રીમદ્ સ્મરણ શ્રીમદ્જી અનુભવે છે. અત્યાર સુધીની સાધનામાં પરમાર્થની રાજચંદ્રજી, શ્રી ચત્રભુજ બેચરભાઇની દુકાને બિરાજમાન હતા. જે કડી ખૂટતી હતી તે મળી ગઇ. પરિણામે પરમાર્થ પ્રવૃત્તિમાં વધુ વેગ શ્રીમદ્જીને સ્વનિર્મળજ્ઞાનવારિધિમાં જણાય છે કે શ્રી સોભાગભાઈ મળ્યો, પરમકૃપાળુ દેવે શ્રી સોભાગભાઈને પ્રથમ પત્ર લખ્યો. પત્રાંક નામના પુરુષ બીજજ્ઞાનની વસ્તુ દર્શાવવા આવી રહ્યા છે. તેથી ૧૩૨માં આદ્ય શંકરાચાર્યનું વાક્ય લખીને લખે છે. 'ક્ષમ બીજજ્ઞાનની વાત કાગળની કાપલીમાં લખી ગાદી પાસેના ગલ્લામાં મૂકે સન્નનસંગતિ મવતિ ભવાવ તને નૌ#ાં ક્ષણવારનો પણ છે. શ્રી સોભાગભાઈ આવે છે. શ્રીમદ્જી નામ લઇને સ્વાગત કરે છેઃ સત્યરુષનો સમાગમ સંસારરુપ સમુદ્ર તરવાને નૌકા સમાન છે.' પ્રથમ આવો સૌભાગભાઈ !' સોભાગભાઈ આશ્ચર્યવિભોર બને છે. હું મંગલ મિલનથી પરમ પ્રાજ્ઞ પુરુષ શ્રીમદ્જીના અધ્યાત્મસાગરના એમને ઓળખતો નથી. અમે પહેલાં એક બીજા મળ્યા નથી. આંમ તરંગો ઉછળવા લાગ્યા. સંવત ૧૯૪૬ના પ્રથમ ભાદરવા વદ બીજને વિચારતાં હતા ત્યાં શ્રીમદ્જી સોભાગભાઇને કહે છે, “આ ગલ્લામાં એક દિવસે મંગલમય મિલન થયું. બીજથી આઠમ સુધી પ્રત્યક્ષ સત્સમાગમ કાપલી છે તે કાઢીને વાંચો.”પરમાર્થભૂત બીજજ્ઞાન હું લાવ્યો છું તેનાથી કર્યો. બીજા ભાદરવા મહિનામાં બીજથી છઠ્ઠ સુધી મોરબી સમાગમ આ સત્પરુષ જ્ઞાત છે. આવા પરમ પુરુષને મારે શું બતાવવાનું હોય ! કર્યો. પછી વવાણિયા-સાયલા આમ બે કે અઢી માસના ગાળામાં આશ્ચર્ય અને લોકોત્તર ભાવથી ભરિત શ્રી સોભાગભાઈ શ્રીમદ્જીના લગભગ એક મહિનાનો પ્રત્યક્ષ સમાગમ થયો. પરસ્પર પ્રત્યક્ષ ચરણમાં ત્રણવાર નમસ્કાર કરે છે અને શ્રીમદ્જી શ્રી સોભાગભાઇનું જ્ઞાનવાર્તા કેવી અદ્દભુત હશે ? ગુરુ-શિષ્યની અપૂર્વ સંવાદિતા કેવી દર્શન થતાં અપૂર્વ આત્મ સમાધિમાં લીનતા પામે છે. આ જ આધ્યાત્મ અપૂર્વ હશે? અનુભવ દશાના વાર્તાલાપની પહોંચ કેવી હશે ? આપણે પ્રયાગરાજની લોકોત્તરતા અધ્યાત્મગંગા રૂપ શ્રીમદ્ રાજચંદ્ર. અધ્યાત્મ માટે અનુમાન ગોચરબને છે પણ તે ધન્ય ક્ષણોને નમસ્કાર હો, નમસ્કાર યમનું સ્વરૂપ સોભાગભાઈ અને ગત જન્મના અધ્યાત્મ સંબંધો સ્વરૂપે હો. પરમ કૃપાળુ દેવની ચૈતન્યજ્ઞાન ગંગાને પામવા શ્રી સોભાગભાઈ ગુપ્ત સરસ્વતી સરિતાનો ત્રિવેણી સંગમ-અર્થાતુ યથાર્થરૂપે પ્રયાગરાજ ગંગાધર બની સત રસાસ્વાદક બની લીન થતા હશે. કૃપાળુદેવની તીર્થ અપૂર્વ આરાધનાનો પ્રાચીમાં થયેલો અરુણોદય.
અંતરંગદશાના બોધને ઝીલવો કાંઈ સહેલો છે? એ તો પ્રત્યક્ષપણે શ્રી - જ્ઞાનદિવાકર કૃપાળુદેવ અને પરમાર્થસખા શ્રી સોભાગભાઈનું સોભાગભાઈ ઝીલી શકે જેને સર્વસમર્પણભાવ અને નિશ્ચય સમયસાર મિલન ભવોભવનું સ્મરણ છે. આમ્રફળ આચ્છાદિત આમ્રવૃક્ષ પૃથ્વીને પામવાની લે લાગી હોય. શ્રીમદ્ કૃપાળુ દેવને પામવા માટે શ્રી સોભાગ નમતું જ રહે છે. જલસભર મેઘમાલા નબ્રીભૂત થતી આકાશપટ પર થવું પડે. આજ પરમાર્થ સત્ છે. વહેતી હોય છે. જલભરિત સરિતાનો પ્રવાહ ત્વરિતવેગથી મહાસાગર પત્રાંક ૮૭૩માં કપાળુ દેવ લખે છે “સર્વ દ્રવ્યથી, સર્વ ક્ષેત્રથી, સર્વ પ્રતિ વહેતો હોય છે. તેમ પરમાર્થની અનુભવાશે પ્રતીતિને પામેલા શ્રી કાળથી અને સર્વ ભાવથી જે સર્વ પ્રકારે પ્રતિબંધ થઈ નિજ સ્વરૂપમાં સોભાગભાઈ પરમાર્થ, સ્વરૂપ સપુરુષને ક્ષણમાત્રમાં ઓળખી જાય સ્થિત થયા તે પરમ પુરુષોને નમસ્કાર, જેને કંઈ પ્રિય નથી, જેને કાંઈ છે. પરમાર્થ સદ્ગુરુના દર્શન પરમકૃપાળુ દેવમાં થાય છે. જ્યારે અપ્રિય નથી, જેને કોઈ શત્રુ નથી, જેને કોઈ મિત્ર નથી, જેને કપાળુદેવને તો આત્મલીનતા થતાં અપૂર્વ આત્માનુસંધાન મળી જાય માન-અપમાન, લાભ- અલાભ, હર્ષ-શોક, જન્મ-મૃત્યુ આદિ કંકોનો છે. સોભાગભાઇના હૃદય રૂપ-સૌભાગ, પરમાર્થ સખા સોભાગના અભાવ થઈ જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપને વિષે સ્થિતિ પામ્યા છે, પામે છે, દર્શન થાય છે. મહાકવિ કાલિદાસ નોંધે છે કે “ક્ષણમાત્રમાં હૃદયને પામશે. તેમનું અતિ ઉત્કૃષ્ટ પરાક્રમ સાનંદાશ્ચર્ય ઉપજાવે છે. દેહ પ્રત્યે પામવાની અનુભૂતિ તે જ પ્રણય છે.' સંત બેલડીએ પરસ્પર જેવો વસ્ત્રનો સંબંધ છે. તેવો આત્મા પ્રત્યે જેણે દેહનો સંબંધ યથાતથ્ય સંતત્વના અધ્યાત્મ પ્રદેશની અંતરયાત્રા કરી.
દીઠો છે, મ્યાન પ્રત્યે તરવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેણે કૃપાળુ દેવની ચૈતન્યદશા સહજપણે વૃદ્ધિ પામતી હતી. આત્માનો સંબંધ દીઠો છે. અબદ્ધ સ્પષ્ટ આત્મા જેણે અનુભવ્યો છે તે લયોપશમની ફાટફાટ દશા જીવાતી હતી. નજર નાખતાં ક્યાંય પરમાર્થ મહાપુરષોને જીવન અને મરણ બંને સમાન છે. જે અચિંત્ય દ્રવ્યની શુદ્ધ કલ્પવૃક્ષ નજરે પડતું નહિ, ક્યાં જઈને હૃદયની વાત કરીએ. કોઇ ચિતિસ્વરૂપ કાન્તિ પરમ પ્રગટ થઈ અચિંત્ય કરે છે તે અચિન્ત દ્રવ્ય વ્યક્તિ મળે તો તેની પાસે અધ્યાત્મના ગાણા ગાઈ શકાય? કોઈ સહજ સ્વાભાવિક નિજ સ્વરૂપ છે એવો નિશ્ચય જે પરમકૃપાળુ સત્પરુષે પરમાર્થ સત્સંગી મળે જ્યાં સત સ્વરૂપ આત્મસંગના સંગી બને ? આ પ્રકાશ્યો તેનો અપાર ઉપકાર છે.' અધ્યાત્મ મનોદશામાં શ્રીમદ્જીને શ્રી સોભાગભાઇનું સમ્યફ મિલન થયું. કૃપાળુદેવની અધ્યાત્મ સરિતામાં એક સામટું ઘોડાપૂર આવ્યું. પ્રસન્નવદના સાક્ષાતુ સરસ્વતી બે કાંઠે ભરપૂર વહેવા લાગી. શ્રી
સંઘનાં નવાં પ્રકાશનો સોભાગભાઈ નિમિત્તે પ્રગટેલી ચૈતન્યદશા યુગો સુધી સમ્યક
સંઘ તરફથી તાજેતરમાં નીચેના ગ્રંથો પ્રકાશિત થયા છે : સંવાદિતાના સુમધુર ગીત ગાતી રહેશે. કૃપાળુ દેવ હાથનોંધ ૨-ના વીસમા બોલમાં લખે છે. “હે સર્વોત્કૃષ્ટ સુખના હેતુભૂત સમ્યક દર્શન! | (૧) પ્રભાવક સ્થવિરો ભાગ ૫-રમણલાલ ચી. શાહ તને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. આ અનાદિ અનંત સંસારમાં અનંત કિંમત વીસ રૂપિયા અનંત જીવો તારા આશ્રય વિના અનાદિ અનંત અનંત દુઃખને અનુભવે
(૨) સાંપ્રત સહચિંતન ભાગ ૯-રમણલાલ ચી. શાહ છે. તારા પરમ અનુગ્રહથી સ્વસ્વરૂપમાં રુચિ થઈ. પરમ વીતરાગ સ્વભાવ પ્રત્યે પરમ નિશ્ચય આપ્યો. કૃતકૃત્ય થવાનો માર્ગ ગ્રહણ થયો.
કિંમત પચીસ રૂપિયા હે જિન વીતરાગ ! તમને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું છું. તમે આ
(૩) આપણાં તીર્થકરો-(ત્રીજી આવૃત્તિ) પામર પ્રત્યે અનંત અનંત ઉપકાર કર્યો છે. હે કુંદકુંદાદિ આચાર્યો !
-તારાબેન ૨. શાહ તમારાં વચનો પણ સ્વરૂપાનુંસંધાનને વિષે આ પામરને પરમ
કિંમત એકસો રૂપિયા ઉપકારભૂત થયાં છે તે માટે હું તમને અતિશય ભક્તિથી નમસ્કાર કરું છું. હે શ્રી સોભાગ ! તારા સત્સમાગમના અનુગ્રહથી આત્મદશાનું
આ ત્રણે ગ્રથો સંઘના કાર્યાલયમાંથી મળી શકશે. મરણ થયું તે અર્થે તને નમસ્કાર હો.” આત્મદશાનું સ્મરણ ભૂતકાળનું
Page #129
--------------------------------------------------------------------------
________________
તા.૧૬-૧૧-૯૭
પ્રબુદ્ધજીવન
वृद्धत्वं जरसा विना ? I ડૉ. રણજિત પટેલ (અનામી)
થોડા વખત પહેલાં મેં ૮૨મા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે એ નિમિત્તે અભિનંદન-પત્રો મળતાં સ્વાભાવિક રીતે જ આનંદ તો થાય પણ સાથે સાથે એ વિચાર પણ આવ્યો કે આંખોમાં ખીલ, આંતરડાનું અલ્સર, હર્નિયા અને એન્જાઇનાની તકલીફો સાથે ઝાઝું જીવવાનો અર્થ પણ શો? અને આમ છતાંયે જિજીવિષાની વૃત્તિ-નૈસર્ગિક પ્રબળવૃત્તિ-કોઇનો પણ પીછો ક્યાં છોડે છે ? હું પણ એમાં અપવાદરૂપ નથી જ.
સને ૧૯૫૮ના ઓગષ્ટની પંદરમી તારીખે મારા શ્રદ્ધેય વંદનીય ગુરુ પૂ. રમણાનંદ સરસ્વતીએ જ્યારે પ્રયાગમાં જલસમાધિ લીધી ત્યારે મેં એમને તેમ કરવાનું કારણ પૂછેલું તો એમણે કહેલું : ‘Mission of my life on this earth is over. Why burden the mother-earth unnecessarily ?' જન્મ ધર્યાનું મારું પ્રયોજન પૂર્ણ થયું છે. હવે ધરતીમાતાને નાહકના ભારરૂપ શાને થવું ? મેં એમને પૂછેલું : ‘તમારે મન મૃત્યુ એટલું બધું સહજ છે ?' સહજભાવે એમણે કહેલું. ‘આ એક ઓરડામાંથી બીજા ઓરડામાં પ્રવેશ કરવા જેટલું સહજ.’ ‘ખાતસ્ય ધ્રુિવો મૃત્યુ ધ્રુવ ગન્મ મૃતસ્ય ૬ ।' ગીતાના ગાનારના આ ધ્રુવ-સત્યમાં પૂર્ણ વિશ્વાસ હોવા છતાં પણ ‘અબ હમ અમર ભયે ન મરેંગે' એવી મનોવૃત્તિ મારાથી સેવી શકાતી નથી, એ મારી મોટામાં મોટી મર્યાદા છે. આ નાશવંત અસ્થિર જગતમાં કોઇ વસ્તુ જો સો ટકા નિશ્ચિત હોય તો તે મૃત્યુ જ છે અને છતાંયે એની સાથે સંતાકૂકડી રમ્યા વિના રહી શકાતું નથી ! મૃત્યુની મંગલમયતાનું તત્ત્વજ્ઞાન પણ અવલંબનરૂપ બની શકતું નથી. એનું ગહન અજ્ઞાતપણું એ ભીતિમાં વૃદ્ધિ કરે છે. ‘મરણ ! તું મારે મન તો શ્યામ' એમ વર્ષો પૂર્વે મેં એક પદમાં ગાયેલું પણ જેમ જેમ કાળક્રમે એના પ્રતિ પ્રસ્થાન થઇ રહ્યું છે તેમ તેમ એની ગહનતાની લીલા છતી થતી જાય છે. જિજીવિષા અને અમરતાની લાલસાની આ સંતાકૂકડી ક્યાં સુધી નભવાની ? મૃત્યુને તો કોઇ પણ અપવાદ નથી જ.
મૃત્યુની વાત જ જવા દઇ કેવળ વાર્ધક્ય અને એના આનુષંગિક પ્રશ્નોની જ વાત કરી તો પણ જીવનનો ઘણો બધો રસ ઊડી જતો લાગશે. છેલ્લા સાત-આઠ દાયકામાં આપણા રાષ્ટ્રીય આયુ-આંક (National Span of life)માં લગભગ અઢીંગણી વૃદ્ધિ થઇ છે. ઇ.સ. ૧૯૦૧માં પુરુષોનો આયુ આંક ૨૨.૫૯ અને સ્ત્રીઓનો ૨૩.૭૧ હતો તે વધીને ઇ.સ. ૧૯૮૧માં અનુક્રમે ૫૩.૨ અને ૫૧.૯ થયો છે. પહેલાંની તુલનાએ બાળમરણ પ્રમાણ ઠીક ઠીક ઘટ્યું છે અને વિજ્ઞાનની પ્રગતિને પ્રતાપે નવાં નવાં શોધાયેલાં અનેક ઔષધોને કારણે વૃદ્ધોની સંખ્યાનું પ્રમાણ સારું એવું વધ્યું છે. એક અંદાઝ પ્રમાણે વીસમી સદીના અંત સુધીમાં ભારતમાં ૬૫ની વય ઉપરનાં વૃદ્ધોની સંખ્યા લગભગ ત્રણેક કરોડની થશે. આની સાથે સાથે યુક્તાહાર, યોગ્ય પોષણ અને વૃદ્ધત્વના રોગો સંબંધેના પ્રશ્નોમાં પણ વધારો થવાનો જ. આ બધા પડકારરૂપ પ્રશ્નોનો સામનો કરવાની અને તેમને હલ કરવાની દષ્ટિ કે દેશની શક્તિ
છે?
મારી પાસે લગભગ ત્રણેક હજાર સ્નેહી સ્વજનો અને મિત્રોનાં સરનામાનાં બે ચોપડા છે. નવરાશની પળોમાં કુતુહલવશાત્ પાનાં ફેરવતો હતો તો છેલ્લી અર્ધી સદીમાં એમાંના લગભગ પચાસ ટકા તો પ્રભુને પ્યારા થઇ ગયા છે. મારી કેડીના હવે ગણતર જ રહ્યા છે. એમની જીવનલીલાનો જ્યારે જ્યારે વિચાર કરું છું ત્યારે ત્યારે કેવળ નિરાશા ને નિર્વેદની જ અનુભૂતિ થાય છે. અમારી સોસાયટીમાં એવાં અનેક કુટુંબો છે જેનો કાં તો મોભ પડ્યો છે, કાં તો વળી ! મોભ-વળી ભાગ્યે જ સાથે પડતાં હોય છે, મારા એક મિત્રનાં શ્રીમતીનું અવસાન થયું પછી છ માસ બાદ એ વિધુર મિત્રે મને કહ્યું : ‘અનામી ભાઇ ! હું બ્રાહ્મણ છું. બ્રાહ્મણના જો આશીર્વાદ ફળતા હોય તો હું તમને આશીર્વાદ આપું છું કે ‘તમારા પત્ની અને તમો બંને સાથે જ જજો.' નંદવાયેલા પ્રસન્ન
૧૩
દામ્પત્યની એકલતાનો આ હાહાકાર હતો. વૃદ્ધાવસ્થાના એકલતાના અભિશાપને વૃદ્ધો સિવાય બીજું કોણ સમજી શકવાનું છે. ગરીબીને કારણે દિનપ્રતિદિન ભાંગતાં જતાં ગામડાં અને ઔદ્યોગિક વિકાસને કારણે ઢંગધડા વિના વિકસતાં જતાં શહેરો, વકરેલા વ્યક્તિવાદને કારણે તૂટતી જતી સંયુક્ત-કુટુંબ પ્રથા અને વિભક્ત કુટુંબ પ્રથાને કારણે સર્જાતી જતી બે પેઢી વચ્ચેની ન પૂરી શકાય તેવી તિરાડ (Generation Gap), અવસ્થા, અશક્તિ, અકસ્માત, આર્થિક ભીંસ, વ્યક્તિની એકાંગી પ્રકૃતિ અને શહેરી વસવાટનાં વધતાં જતાં અંતરે વૃદ્ધોની Mobility ઘટાડી દીધી છે અને પરિણામે એમની એકલતામાં દુઃખદ વધારો કર્યો છે. અમેરિકાથી આવેલા મારા પૌત્રની પ્લાસ્ટીક સર્જરી માટે હું એના એક નિષ્ણાત પાસે ગયો અને એમને એમના કોલેજકાળના એક પ્રોફેસરની વાત કરી જે પ્રોફેસર સાહેબ મારા પણ પરમ મિત્ર હતા...તો પ્લાસ્ટીક સર્જરી નિષ્ણાતે મને પૂછ્યું, ‘હજી એ પ્રોફેસર સાહેબ જીવે છે? ' એક જ શહેરમાં વસતા, એક જ જમાતના જોગીઓની પણ આવી કરુણ દુઃખદ દશા છે I ભદ્ર સંસ્કૃતિની પણ આ બલિહારી છે.
આ Aging Populationનો પ્રશ્ન ભારત માટે નવીન અને અતિ વિકટ છે. યુરોપના દેશોમાં એ પ્રશ્ન નથી એમ નહીં, પણ એમની આર્થિક સદ્ધરતા અને પ્રશ્નને હલ કરવાની વૈજ્ઞાનિક, શાસ્ત્રીય આવડતને કારણે ઓછો મૂંઝવનારો છે. આર્થર ઇ. ઇમહોકનો એક અભ્યાસ-લેખ ભારતને માર્ગદર્શક બની શકે તેમ છે. એ અભ્યાસ-લેખનું શીર્ષક જ અતિ સૂચક છે : “What has the Longevity in Europe and Japan to teach India ?’ આપણે અહીં તો ઇ.સ. ૧૯૮૧માં, રાષ્ટ્રીય આયુષ્ય આંક સ્ત્રી-પુરુષમાં અનુક્રમે ૫૧.૯ અને ૫૩.૨ હતો જ્યારે ૧૯૮૩માં જર્મનીમાં પુરુષોનો ૭૨.૩ અને સ્ત્રીઓનો ૭૮.૪ હતો. જાપાનનો આયુષ્ય આંક તો એથીય થોડો વિશેષ છે, પણ આ દેશોની રાષ્ટ્રીય આવક ભારતની તુલનાએ એવડી મોટી છે કે લોકકલ્યાણનાં ઘણાં બધાં કામ આર્થિક ભીડને કારણે અટકી પડતાં નથી. ૧૯૯૧ના આંકડા જોઇએ તો ભારતમાં વ્યક્તિદીઠ સરેરાશ આવક દર વરસે ૨૫૩ ડોલર છે જ્યારે ઇંગ્લેન્ડ ૮૯૫૦ ડોલર, અમેરિકા ૧૨૪૦૫ ડોલ૨, ફ્રાન્સ ૧૨૧૩૦ ડોલર, જાપાન ૧૦૩૩૦ ડોલર, કેનેડા ૧૧૨૩૦ ડોલરની છે. ભારત કરતાં પણ ચીન (૩૦૪) અને પાકિસ્તાનની (૩૪૯) આવક થોડીક વધારે છે. અલબત્ત, ચીન અને ભારતની અતિ વસ્તીનો વિચાર કરતાં આમાં કશું આશ્ચર્યજનક લાગતું નથી; પણ આમાંથી ઘણું બધું શીખવાનું છે. Over Population Problem અને Aging Population Problem ભારતના શિરદર્દ સમાન યક્ષ પ્રશ્નો છે.
૨૧ વર્ષ પૂર્વે હું જ્યારે નોકરીમાંથી નિવૃત્ત થયો ત્યારે એમ લાગતું હતું કે દોઢેક હજારમાં અમ દંપતીનો જીવનનિર્વાહ સુપેરે થશે પણ બે દાયકા વીતતાં તો માસિક ખર્ચમાં ત્રણ ઘણો વધારો થઇ ગયો છે ! અને યુવાવસ્થામાં પૈસાની જેટલી જરૂર હતી તેના કરતાં હવે વૃદ્ધાવસ્થામાં તેની જરૂર વિશેષ લાગે છે. એટલે વૃદ્ધોના સામાજિક, ધાર્મિક, રાજનૈતિક પ્રશ્નો કરતાં પણ આર્થિક પ્રશ્નો વધુ વિકટ અને જરૂરના છે. વધતી જતી મોંઘવારી ને વધતા જતા ફુગાવા વચ્ચે વૃદ્ધો દિનપ્રતિદિન લાચારી અનુભવે છે. અને દવા-દારૂ કે સેવા-ઉપચારની મોંઘી જરૂરિયાત તો યુવાનો કરતાં વૃદ્ધોને વિશેષ છે. આવી પરિસ્થિતિમાં તું લીવ ટ્; ના આશીર્વાદ એ ખરેખર આશીર્વાદ છે કે અભિશાપ? કવિ કુલગુરુ કાલિદાસે ‘વૃદ્ધત્વ નરસા વિના ની વાત કરી છે પણ આ જમાનામાં, આ પરિસ્થિતિમાં, એ શક્ય છે ? આજે તો જ્યાં ત્યાં અનેક યુવા-વૃદ્ધો જોવા મળે છે અને જે સમાજ વૃદ્ધોને ભારરૂપ, અનુપયોગી, પરાવલંબી અને બિન ઉત્પાદક સમજતો હોય ત્યાં કયા
#gucci #j!
Page #130
--------------------------------------------------------------------------
________________
તરીકે સ્વીકારતા થયા છે.
નિર્ભેળ નિર્દોષતા, થનગનતા તરી
પ્રબુદ્ધજીવન
'તા. ૧૬-૧૦-૯૭ ઉજ્જવળ ભવિષ્યની આશા રાખી શકાય? તત્ત્વવેત્તાઓ ભલે યુવાનીને અપનાવવાની જરૂર છે; જેથી સંઘર્ષ ટાળી શકાયને સંવાદ સાધી શકાય. કાચું ફળ અને વૃદ્ધત્વને પાકેલું મિષ્ટ રસદાર ફળ ગણતા હોય...પણ “ન હોવું જોઈતું ને શીદ આવિયું રે, નહોતી જોઈ તારી વાટ' કે અંગ. વાસ્તવિકતા અતિ કપરી છે. હવે તો વૃદ્ધો પણ વૃદ્ધત્વને એક નવા રોગ 'ગલિત પલિત મુંડ દર્શનવિહીન જાતઃ તુંડમુ ! ના નાદથી કાનને ભરી. તરીકે સ્વીકારતા થયા છે. પ્રત્યેક અવસ્થાને પોતાનું આગવું ગૌરવ ને દેવાની કશી જ જરૂર નથી. રોદણાં રચે પ્રશ્નો હલ થતા નથી. સમાજ, મહત્ત્વ હોય છે. બાલ્યાવસ્થાની નિર્ભેળ નિર્દોષતા, થનગનતા સેવાભાવી સંસ્થાઓ કે સરકાર, કરે યા ન કરે પણ વ્યક્તિએ પોતે યૌવનની આભ-આંબતી સ્વપ્નસૃષ્ટિ, પ્રૌઢાવસ્થાની સમતાભરી જીવનની શરૂઆતથી જ પોતાના ભાવિ જીવનનું વાસ્તવિક આયોજન સમજ, વૃદ્ધાવસ્થાની અનુભવ-વૈવિધ્ય ઓપતી પ્રૌઢ (Realistic Planning) કરી રાખવું જોઈએ. કુટુંબના અન્ય સભ્યોને વિચારસરણી-માનવીના સર્વાગીણ વિકાસમાં પ્રત્યેક અવસ્થાની દોષ દેવાનો કશો જ અર્થ નથી. જીવન જીવવાની પણ એક કલા છે ને
અનિવાર્યતા છે જ, બલ્ક આ સર્વનો સુભગ સંવાદ એટલે માનવ શાસ્ત્ર પણ. શરીરવિજ્ઞાન, આરોગ્યશાસ્ત્ર, પોષક આહાર-શાસ્ત્ર, સભ્યતા અને સંસ્કૃતિની આગેકૂચ. વૃદ્ધોએ જમાનાની નિજી ઘરેડમાંથી વૃદ્ધાવસ્થાના કેટલાક રોગો ને એના ઉપચાર વગેરેની પ્રાથમિક માહિતી બહાર નીકળી જડતા ને જક્કીપણાની શૃંખલામાંથી મુક્ત થઇ નવાં ઘરાવનારને ઘણી બધી રાહત રહેતી હોય છે. જમાનાને અનુરૂપ બનવાની થોડીક લવચીકતા (flexibility)
આતથી જ પોતાના ભાવિ જ
ઇચ્છાય એમળતી પણ કરી રહી છે, તો રમળેલા
છે
ની અદાથી સાચવી રાખવાની જઈશું. માટે મળેલાને લઇનનું મૂલ્ય વધે કે જેના દ્વારા
‘નથી-નથી'નો પ્રતિધ્વનિ
પૂ. આચાર્યશ્રી પૂર્ણચન્દ્રસૂરીશ્વરજી મહારાજ એક સનાતન નિયમ છેઃ મળેલી ચીજનો જો સદુપયોગ ન થાય, તમે “નથી નથી' આ જ શબ્દો જો રોફપૂર્વક સંભળાવ્યા કરશો, તો તો એ ચીજની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે. તેમજ એનો સદુપયોગ થતો તમારા માટે પણ મારી જેમ જ “આપો-આપો'ની યાચના કાકલૂદીભર્યા રહે તો એ ચીજ પુનઃ પુનઃ સુલભ બની રહે છે.
સ્વરે કરવાના દુઃખના દહાડા વહેલા કે મોડા આવ્યા વિના નહિ રહે. આપણને ઘણી ઘણી મૂલ્યવાન ચીજો વારસામાં મળી હોય છે. અને યાચકને શ્રીમંત પાંચપચ્ચીસ રૂપિયાની મદદ કરી શકે, જ્યારે આપણી ઇચ્છા ય એવી જ રહે છે કે, એ ચીજો આપણી પાસે ટકી રહે શ્રીમંતને તો યાચક એવું મૌન-માર્ગદર્શન આપતો હોય છે કે, એનું તેમજ આપણને વારંવાર મળતી પણ રહે. આપણી માન્યતા એવી પણ મૂલ્ય-રૂપિયા-આનામાં અંકિત જ ન થઈ શકે. શ્રીમંતે ગરીબને આપેલા હોય છે કે મૂલ્યવાન ચીજોને છૂટથી આપતા રહીશું, તો એનો પૂરવઠો થોડા દાનનું મૂલ્ય વધે કે જેના દ્વારા શ્રીમંતની શ્રીમંતાઈ ભવિષ્યમાં પણ ખાલી થઈ જશે અને એનાથી આપણે રહિત બની જઈશું. માટે મળેલાને લગભગ સુરક્ષિત બની રહે, એવા ગરીબે આપેલા માર્ગદર્શનનું મૂલ્ય કંજુસની અદાથી સાચવી રાખવા આપણે મથતા હોઈએ છીએ. પણ વધે? આનું પરિણામ વિપરીત આવતું હોય છેઃ મળેલું, મેળવેલું આપણી પાસે “આપો-આપો” આવું બોલવું પડે એ જો મનગમતી ચીજ ન હોય ટકી તો રહેતું નથી, પણ ભવિષ્યમાં એની પ્રાપ્તિ દુર્લભ બની જાય છે. તો “નથી-નથી આવો શબ્દોચ્ચાર તો જરાય મનગમતો ન હોવો
માનવને જીવનમાં ઘણી બધી ચીજો મળી હોય છે. એમાંની જ એક જોઇએ. “આપવાની એક પણ તક જે જતી ન કરે, આવી તકને જે ચીજ “સંપત્તિ' છે. માનવ પોતાના ૧૦ પ્રાણ ઉપરાંત આ સંપત્તિને તાકતો ફરે, એના માટે કદી પણ “આપો-આપો' એવું બોલવાનો દહાડો અગિયારમો પ્રાણ ગણતો હોય છે. સંપત્તિ ઉપર એને એટલો બધોનેહ- ન આવે. ‘લો-લોએમ જે કહે, એને પણ બધા “લો-લો' એવી વિનંતિ ઘેલછા હોય છે કે, જેથી ‘અગિયારમા પ્રાણ” તરીકેની હદ બહારની કરે. “નથી-નથી' એમ જે કહ્યા કરે, એના ભાવિજીવનમાં મહત્તા સંપત્તિને આપતાં એને સંકોચ પણ થતો નથી.
“નથી-નથી'ની જ બોલબાલા હોય. માટે યાચકનું ભયંકર ભાવિ જેણે - સંપત્તિ એકનશો હોવાથી માનવને સંપત્તિનો સુકાળ ભાન ભૂલાવી સર્જવું ન હોય, એણે “દાતા' તરીકેના વર્તમાન-સંજોગોને સફળ બનાવી - દે છે. એથી સુકાળમાં ભાન ભૂલો બનેલો માનવ દુકાળથી પીડાતા દેવામાં જરાય ઉણપ દાખવવી ન જોઇએ. 'ગરીબની અવદશાનો વિચાર સુદ્ધાં કરી શકતો નથી. અને આંગણે આપીશું તો આપનારા મળશે અને “ના” પાડ્યા કરીશું, તો ના આવેલા યાચકની માંગણીને તિરસ્કારી નામના નિષ્ઠુરતાપૂર્વક પાડનારાજભટકાયા કરશે! આ જાતની લોકવાયકા પણ આ જ વાતને નથી-નથી”નો જવાબ એવી રીતે વાળે છે કે, જેથી ઘવાયેલા યાચકને સાવ સાદા-સરળ શબ્દોમાં ધ્વનિત કરે છે. હતાશ હૈયે પાછા ફરવું પડે. આજદુખદ ઘટનાને એકસંસ્કૃત સુભાષિતે શ્રીમંતાઈ સાંપડ્યા પછી, સંપત્તિનો સદુપયોગ કરવાની પળ ખૂબ જ સુંદર શબ્દોમાં રજૂ કરી છે:
- આવ્યા પછી પણ જે સામે ઊભેલા યાચકની જેમ દરિદ્ર જ રહેવા માંગે માણસને “નથી-નથી' એવું કહેવાનો જે અભ્યાસ થઇ પડ્યો હોય છે, એ શ્રીમંત સાચેસાચ વહેલો-મોડો દરિદ્ર બનવાના માર્ગ પર પગરણ છે એ જ અભ્યાસ એક દહાડો એના વિપાકમાં પલટાય છે કે, એણે માંડે છે. શ્રીમંત જો સંપત્તિ સાચવવાના મોહમાં યાચકને ધક્કો મારે છે, આપો- આપો' એવું કહેવાનો વારો આવે છે. “નથી-નથી' આ તો ખરેખર એ કારમી ગરીબાઈને જ નિમંત્રે છે. શ્રીમંત જો સંપત્તિની ધ્વનિનો “આપો-આપો' એ પ્રતિધ્વનિ છે. “નથી-નથી' આ થોડી ઉપેક્ષા કરીને ગરીબને સાચવી લે છે, તો એ ખરેખર સંપત્તિને અને વર્તમાનકાળનો “આપો-આપો' આ ભાવિકાળ છે. ટૂંકમાં પોતાના ભવ્ય ભાવિને આબાદ સાચવી લે છે. આ સંદર્ભમાં દાનના નથી-નથી’નાં વવાયેલાં બીજ “આપો-આપોનો બાવળિયો બનીને માર્ગે સંપત્તિ ઉપરાંત સૌભાગ્યની પરંપરાની પણ સુરક્ષા છે, કંજુસાઇના એવા ડંખે છે કે, જેથી માણસ લોહીલુહાણ બની જાય.
માર્ગે દેખીતી નજીવી સંપત્તિ રહ્યા હોવા છતાં ભાવિ સૌભાગ્યની તો દાતા અને યાચક આ બે વચ્ચેનો સંબંધ વિચારવા જેવો છે. દાતા બેફામ ઉપેક્ષા જ છે. આટલું સમજી લઇએ, તો એ સુભાષિત આપણા તો યાચકને થોડી ઘણી મદદ કરીને બહુ બહુ તો એનો દિવસ સુધારી માટે લેખે લાગી ગયું ગણાય. શકતો હશે, જ્યારે યાચક તો પોતાની મુખમુદ્રા દ્વારા એવું માર્ગદર્શન આ પ્રેરક સુભાષિત નીચે પ્રસ્તુત છે: કરાવે છે કે, જેથી દાતાનું વિશાળ ભાવિ સુધરી જાય. યાચક દાતાને અક્ષર દયેમગર્ત નતિનાસ્તીતિ વત્ પુર | એવું સૂચવી જતો હોય છે કે, મારી પાસે જ્યારે ભંડાર ભર્યા હતા, ત્યારે તવહં હિતેહીતિ વિપરીત[પસ્થિતં . મેંદીનદુખિયાને કશું જ ન આપ્યું, એ પાપનું ફળ હું આજે ભોગવી રહ્યો 2 “નથી-નથી' એમ પૂર્વે બોલાયા બોલ જે બહુ છું. ભૂતકાળમાં મેં ‘નથી-નથી કર્યા કર્યું તો આજે મારે “આપો-આપો' એનો વિપાક બોલાવેઃ “આપો-આપો' ધરી દયા. બોલવાનો વખત આવ્યો છે. હવે આજે ભંડાર ભરેલા હોવા છતાં પણ
નો સદુપયો
જે સામે ઉભેલ
ના વિપાકમાં લેવાથી નથી આ દી ઉપેક્ષા કરીને
માં છે. કારમી
નો વારો આવે છે લટાય છે કે એમ છે, એ શ્રમ
સાચવી
આબાદ સાચ
લે છે. એક છે,
તો
Page #131
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૧-૯૭
પ્રબુદ્ધજીવન
ધર્મસંન્યાસ
| ડૉ. બિપિનચંદ્ર હીરાલાલ કાપડિયા ભારતીય દર્શનોમાં ચાર પુરુષાર્થ અને ચાર આશ્રમો ગણાવાય છે. તે થયાં હોય છે કે પ્રાપ્ત થયા પછી તે જતાં નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે તે અનુક્રમે આ પ્રમાણે છે :- ધર્મ, અર્થ, કામ, મોક્ષ અને બ્રહ્મચર્યાશ્રમ, ધર્મો કોઈ વાર આવે ને પાછા ચાલ્યા પણ જાય. એને લાયોપક્ષમિક ભાવ કહે ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્થાશ્રમ. આપણે સંન્યાસી, છે. હવે તે જ્યારે ધર્મો સ્થિર રહે છે, ત્યારે તેને ક્ષાયિક ભાવ કહે છે. . સંન્યાસિની, સંન્યાસ જેવાં શબ્દો સાંભળીએ છીએ તથા સાહિત્યાદિમાં ફરી સ્પષ્ટ કરીએ કે ધર્મસંન્યાસ આઠમા નિવૃત્તિ ગુણસ્થાનકે, બીજી વાંચીએ છીએ. સંન્યાસી તે કહેવાય કે જેણે સંન્યાસ ગ્રહણ કર્યો છે. સંન્યાસ વખત અપૂર્વકરણ કરે છે ત્યારે પ્રાપ્ત થાય છે, એટલે અપ્રમત્ત યતિ જ્યારે એટલે જગતની પાર્થિવ કે પૌગલિક વસ્તુ પરનો મોહ, મમતા, આસક્તિ ઉપકશ્રેણિ આદરે ત્યારે તેને તાત્ત્વિક રીતે ધર્મસંન્યાસ પ્રાપ્ત થાય છે. પહેલાં વગેરે છોડી દઇ, વિશિષ્ટ પ્રકારનું ચારિત્ર ગ્રહણ કરી; ક્રમે ક્રમે પિતા, માતા, ધર્મસંન્યાસ થાય છે, પણ તે અતાત્વિક હોય છે; જ્યારે જીવ કપકશ્રેણિ પર પત્ની, પતિ, પુત્ર, પુત્રી, અન્ય સગાં સંબંધી તથા ભૌતિક વસ્તુનો સદંતર આરૂઢ થાય છે ત્યારે જ તેને ક્ષાયિક ભાવે તે પ્રાપ્ત થાય છે. ત્યાગ કરી, એકાંત સ્થળે ગુફામાં કે જંગલમાં રહી આત્મોન્નતિ માટે સતત સામાન્ય રીતે વ્યક્તિ જ્યારે પ્રવજ્યા લે ત્યારે ધર્મપ્રાપ્તિ થાય એ પ્રયત્નશીલ રહેવાનું હોય, અહીં સંન્યાસ શબ્દ કે તેના અન્ય પર્યાયોમાં સાધારણ કક્ષાની ધર્મસંન્યાસની યોગ્યતા ભવવિરક્તને જ શક્ય છે. જે છોડવાનું, વિસર્જન કરવાનું, ત્યાગ કરવાનું ગર્ભિત છે.
વ્યક્તિમાં શાસ્ત્રમાં નિર્દેશેલા દીક્ષાને યોગ્ય ગુણસમુદાય હોય, ઉન્નતિ ક્રમમાં આટલી વિચારણા પછી ધર્મસંન્યાસ વિષે જરા વિગતે વિચારણા કરીએ. આગળ વધેલો હોય તે વ્રજ્યાને યોગ્ય ગણાય; અને તેથી તે ધર્મસંન્યાસવાન જૈનદર્શનમાં ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ એમ બે પારિભાષિક શબ્દો થઈ શકે. દષ્ટિગોચર થાય છે. આત્માની ક્રમિક ઉત્થાન કે વિકાસશીલ અવસ્થાના આ ધર્મસંન્યાસ વિષે જરા વિગતે જોઈએ. સમ્યગ્દર્શન પામે તે પૂર્વે જીવ જે બે ગૂઢ સંકેત ધરાવતા શબ્દો છે. આ સંસારમાં જીવ અનંતાનંત અપૂર્વકરણ કરે છે તે પ્રથમ અપૂર્વકરણ છે. બીજું અપૂર્વકરણ નવમાં પુદ્ગલપરાવર્તન કાળમાં ભટકતો, અથડાતો, કૂટાતો ભટક્યા કરે છે. આ ગુણસ્થાનકેથી શરૂ થતી ક્ષપકશ્રેણિ માટે આઠમાં ગુણસ્થાનકે કરાય છે. અહીં રીતે નદીપાષાણધોળ ન્યાયે તે જ્યારે ગ્રંથી સમીપ આવી, ગ્રંથભેદ કરે ત્યારે પણ પહેલાંની જેમ અપૂર્વ સ્થિતિઘાત, અપૂર્વરસઘાત, અપૂર્વસ્થિતિબંધ, સંભવતઃ તેની ભવસ્થિતિ અર્ધપુદ્ગલપરાવર્તન કાળ કરતાં કંઈક ઓછી ગુણશ્રેણિ અને ગુણસંક્રમ પાંચ કાર્યો કરાય છે. વિશેષ કરીને તે ચારિત્રથવાની શક્યતા રહેલી છે. આ પ્રથમ અપૂર્વકરણ અને તે પછી આઠમા મોહનીય કર્મમાં થાય છે. તેનું બળ એટલું બધું હોય છે કે પછી તો પરિણામે
ગુણસ્થાનથી દ્વિતીય અપૂર્વકરણ કરે ત્યારે સામર્મયોગ વડે તે જીવ આગળ શ્રેણિમાં મોહનીય કર્મનો સર્વથા નાશ થઈ જાય છે; અને આત્મા - ધર્મસંન્યાસ કરવાની સ્થિતિ સુધી પહોંચી શકે છે.
સાયિક સમ્યગ્દષ્ટિ અને યથા ખ્યાતચારિત્રવાળો અને વીતરાગ બને છે. આવું. સંન્યાસ વિષે જે લખ્યું તે સંદર્ભમાં ધર્મસંન્યાસનો અર્થ ધર્મનો ત્યાગ, અપૂર્વકરણ સામર્થ્યયોગ નામના ધર્મવ્યાપારથી થાય છે. આ પહેલા પ્રકારનો ધર્મને ત્યજવું, ધર્મને છોડવું એવો અર્થ આ પારિભાષિક શબ્દનો ન કરતાં ધર્મસંન્યાસ છે, કારણ અત્રે અતાત્ત્વિક ધર્મોનો ત્યાગ છે. સર્વવિરતિ ચારિત્ર ધર્મસંન્યાસ એટલે ધર્માભિમુખ થવું, ધર્મને પકડી રાખવો, ધર્મનું પાલન કરી રહણ કરતાં જ સાવધ પ્રવૃત્તિરૂપ સાંસારિક ધર્મોનો, લૌકિક ધર્મોનો ત્યાગ ધર્મને જકડી રાખવો એવો તેનો અર્થ ઘટાવવાનો છે.
* કરવો પડે છે. કારણ કે સંસારમાં રહ્યા એટલે ચૂલો, ઓલો, રસોઈ, પાણી, આ કેવી રીતે થઈ શકે તે જરા જોઈએ. પાતંજલ યોગશાસ્ત્રમાં મહર્ષિ કમાવવું વગેરે બધાં જ ધર્મો બજાવવા પડે છે ને? આ બધાં અતાત્ત્વિક ધર્મો પાતંજલિએ યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન છે. અત્રે પકાય જીવોના આરંભ- સમારંભ, કુટુંબરાગ, પરિગ્રહ, અને સમાધિ એવાં ૮ પગથિયાં પ્રતિપાદિત કર્યા છે. આવી રીતે વિષયસેવન વગેરે પાપપ્રવૃત્તિરૂપ છે. એવા અતાત્ત્વિક ધર્મોનો ત્યાગ ઉન્નતિસ્થાનના જેટલા ભેદો થાય; તેવી રીતે દષ્ટિના પણ ભેદો થઈ શકે; જેવાં પ્રવજ્યા-દીક્ષા સમયે પણ થાય છે. કે મિત્રા, તારા, બલા, દીકા, સ્થિરા, કાંતા, પ્રભા અને પરા. ભવાટવિમાં સંસારમાં મોહયોગ હતો. મોહરૂપ મમતામાયાની પ્રવૃત્તિ ચાલતી. રખડતાં રખડતાં છેલ્લું પુદ્ગલપરાવર્તન પ્રાપ્ત થાય ત્યારે યોગદિષ્ટની પ્રાપ્તિ સંસારી જીવ જેવું પોતાના કુટુંબને સંભાળશે એવાં પાડોશીનાં નહિ. પોતાનાં સંભવે છે. યોગસિદ્ધિ માટે શક્તિના વિકાસથી, ઉદ્વેકથી સામર્થ્યયોગ જરૂરી ધન, માલ, દુકાન વગેરેનાં જતન કરશે તેવાં બીજાનાં નહિ. પોતાની માયાને મનાયો છે. સાધ્યસાધનામાં વ્યક્તિ પરત્વે ફેરફાર હોવાથી હેતુઓ શોધી તેને અનુલક્ષીને સંસાર વ્યવહાર ચલાવે છે. દીક્ષિત વ્યક્તિ મૂળ માયાનો ત્યાગ અમલમાં મૂકવા માટે પ્રબલ પુરુષાર્થ કરી, સ્વવીર્યસ્તુરણા કરવી એનું નામ કરે છે. પોતાની કાયા સિવાય ધન, માલ, પરિવાર વગેરેનો સંબંધ ત્યજી દે સામર્થ્યયોગ કહી શકાય. આ ઉત્કૃષ્ટ જ્ઞાન અને ચારિત્રદશા પ્રાતિજજ્ઞાનનો છે. ત્યાર પછી સંપૂર્ણ અહિંસાદિ મહાવ્રતો, એની રક્ષા માટે આઠ વિષય છે. એ સૂર્યોદય પહેલાંના અરુણોદય જેવો છે. આ શ્રુતજ્ઞાન અને પ્રવચનમાળા (સમિતિ-ગુતિઓ), પચીસ ભાવનાઓ, આવશ્યકાદિ કેવળજ્ઞાન વચ્ચેની મહાન સ્થિતિનું સૂચક છે. તીવ્ર તત્ત્વબોધને પ્રગટપણે ક્રિયાઓ, તપ, ત્યાગ, ધ્યાન, વિનય, વૈયાવચ્ચ ઈત્યાદિની સાધના કરે છે. બતાવનાર તથા બોધનો સાક્ષાત્કાર કરાવનાર જ્ઞાન છે.
આ બધું જ્ઞાનયોગ સ્વરૂપ છે, કારણ કે એ સમ્યગ જ્ઞાનપૂર્વકની પ્રવૃત્તિઓ આ મહા ઉત્કૃષ્ટ દશા બે પ્રકારની છે: ધર્મસંન્યાસ અને યોગસંન્યાસ. છે. “જ્ઞાનસ્ય ફલું વિરતિઃ' જ્ઞાનનું ફળ-કાર્ય વિરતિ છે. પ્રતિજ્ઞાપૂર્વક અહીં પ્રથમ દશા વિષે વિચારીએ. ધર્મસંન્યાસ દશા અપ્રમત્ત સંયમી જ્યારે પાપત્યાગ છે. પાપથી વિરમવાનું છે. જ્ઞાન પોતે જ વિરતિની પ્રવૃત્તિમાં આઠમાં ગુણસ્થાનકે ક્ષપકશ્રેણિ આદરે ત્યારે પ્રાપ્ત થાય છે, જે દ્વિતીય પરિણમતું હોવાથી, કહી શકાય કે જ્ઞાન જ પ્રવૃત્તિરૂપ બન્યું. એનું નામ અપૂર્વકરણ વખતે છે. આ મહા આત્મસમત્વની ભૂમિકાને શાસ્ત્રકાર જ્ઞાનયોગ. જેને તત્ત્વસંવેદન જ્ઞાન કહેવાય, જે તત્ત્વજ્ઞાન પ્રવૃત્તિ દ્વારા સંવેદન ધર્મસંન્યાસ સામર્મયોગના પ્રથમ ભાગ તરીકે ગણાવે છે. આ વખતે આત્મ- અને અનુભવમાં આવે છે. અહીં પ્રવજ્યા જ્ઞાનયોગના સ્વીકારરૂપ હોઈ એમાં ફુરણા તીવ્ર થાય છે, પરપરિણતિ થતી નથી, થવાનો ભય પણ વિલીન થઈ સર્વ પાપપ્રવૃત્તિરૂપ ધર્મોનો ત્યાગ હોવાથી, ત્યાં અતાત્ત્વિક ધર્મોનો સંન્યાસ જાય છે. જ્ઞાનીઓ પણ આ સુંદર દશાનું વર્ણન કરી શકે તેમ નથી. તે સ્વસંવેદ્ય (ત્યાગ) થયો કહેવાય તાત્ત્વિક યતિના દશ ધર્મો ક્ષમા, તપ, સંયમાદિ અનુભૂતિનો વિષય છે. આ આનંદપ્રદ ઉત્કૃષ્ટ સ્થિતિને અન્ય યોગગ્રંથ જકડવાના છે, પકડી રાખવાના છે, આત્મસાત કરવાના છે. આ ગુણધર્મો રચયિતા ત્રઢતંભરા કહે છે; જૈન યોગકારો પ્રાતિજ્ઞાન કહે છે, જે કેવળજ્ઞાન પ્રારંભે ક્ષયોપશમ પ્રકારના હોય છે, એનો ત્યાગ કરી તેને સાયિક કોટિના પહેલાં પ્રાપ્ત થાય છે. તે સમયે ઉત્કૃષ્ટ ચારિત્ર પ્રાપ્ત થાય છે જેને યથાખ્યાત કરવામાં આવે છે. આ તાત્ત્વિક ધર્મસંન્યાસ. તે કાર્ય દ્વિતીય અપૂર્વકરણ ચારિત્ર એવું અભિધાન આપવામાં આવે છે.
' સમયના પ્રથમ સામર્થ્યયોગથી થાય છે. માટે તે ધર્મ સંન્યાસ નામનો પ્રમત્ત સંયત જૈન સાધુમાં યતિના ૧૦ ધર્મો હોય છે. તે ધર્મો આ સામર્મયોગ છે. ક્ષાયોપશમિક ધર્મસંન્યાસ થતાં આત્મા વીતરાગ બને છે. પ્રમાણે છે-ક્ષમા, માદવ, આર્જવ, લોભત્યાગ, તપ, સંયમ, સત્ય, શૌચ, અને અનંતજ્ઞાનયુક્ત, અનંત-દર્શનયુક્ત, અનંતવીર્યાદિ લબ્ધિવાળો બને અકિંચનવ અને બ્રહ્મચર્ય. જૈન મુનિ ક્ષમાશ્રમણ તરીકે નવાજાય છે, નહીં કે છે. તપશ્રમણ, જ્ઞાનશ્રમણ, સત્યશ્રમણ વગેરે. ઘર્મસંન્યાસમાં આ ઉપર - આના જેવો બીજો જૈનદર્શનનો પારિભાષિક શબ્દ છે “યોગસંન્યાસ.” જણાવેલાં દશ યતિધર્મો તથા બીજાં ત્યાગ, ભાવના, સંયમો એવી રીતે પ્રાપ્ત
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૬
પ્રબુદ્ધજીવન
સારું છે કે માનવીમાં મોડે મોડે પણ અક્કલ આવી !
I ડૉ. મહેરવાન ભમગરા
થોડાક સમય પહેલાં ઓસ્ટ્રેલિયાના કેનબેરાના એક સમાચાર વાંચી હૃદય પુલકિત થઇ ગયું. સમાચાર એ હતા કે પહેલું વિશ્વ યુદ્ધ જે ૧૯૧૪થી ૧૯૧૮ ઈ. સ. વચ્ચે લડાયું હતું, તેમાં તુર્કિસ્તાનને લડાઇમાંથી દૂર કરવામાં ઓસ્ટ્રેલિઆ અને ન્યુઝીલેન્ડના પાયદળ સૈનિકોએ ગધેડાનો ઉપયોગ સફળતાપૂર્વક કર્યો હતો ! એમાં એક સૈનિક હતો જ્હોન સિમ્પસન, જેને ઘવાયેલા સૈનિકોને દુશ્મનના ગોળીબારથી બચાવીને સ્ટ્રેચર પર લાદીને રેડક્રોસ છાવણીમાં લઇ જવાનું કપરું કામ સોંપાયું હતું. આ સિમ્પસન પહેલો સૈનિક હતો જેને ઘાયલ સિપાઇઓને સ્ટ્રેચરને બદલે ગધેડાં પર સુવાડી, બાંધીને સારવારની છાવણી ભેગા કરવાનો વિચાર આવેલો. ગધેડાં તે વેળા મિડલ ઇસ્ટમાં માલ-વાહક એક માત્ર પ્રાણી હતાં. થોડી જ તાલીમ પછી ગધેડાં શીખી ગયા કે શત્રુના ગોળીબારથી પોતાના અને પોતાના પર બંધાયેલા ઘાયલ સૈનિકનો કઇ રીતે બચાવ કરી શકાય. સેંકડો ઘાયલ સિપાહીઓના જાન બચાવીને ગધેડાંઓએ લશ્કરના ઉપરી અધિકારીઓનો આદર સંપાદિત કરી લીધો. સિમ્પસનના ગધેડાનું નામ હતું મરફી, અને એણે ૧૯૧૫માં ગેલીપોલીની ટેકરીઓ આગળ થયેલા ઘમસાણ યુદ્ધમાં, આઠ મહિના સુધીમાં, યુદ્ધભૂમિથી રેડક્રોસની છાવણી સુધી લઇ જઇને ત્રણસો ઉપરાંત સૈનિકોને જીવતદાન બક્યું. મરફી જ નહિ, બધા જ ગધેડાઓ, થાકી ગયા હોય છતાં, દિવસ-રાત આ માનવસેવાનું કાર્ય કરતા રહ્યા. યુદ્ધની સમાપ્તિ સુધીમાં કેટલાંય પશુ મરણશરણ થયાં. છેવટે સિમ્પસન અને એનો મરફી પણ ખપી ગયા. આ બન્નેનું શિલ્પ કેનબેરાનાં યુદ્ધસંગ્રહસ્થાનમાં મૂકવામાં આવ્યું, તે વાતને પણ વર્ષો વીતી ગયા. સિમ્પસન ભૂલાઇ ગયો, પણ કેટલાક વેટરનની સ્મૃતિમાં મરફી કાયમ હતો; એ લોકોએ ગયે મહિને બહાદુર ગદર્ભ મરફીને એના મરણના ૮૨ વર્ષ પછી, પરપલ ક્રોસ નામનો એવોર્ડ એનાયત કર્યો !
આ સન્માન ખરેખર (મતલબ સાચે જ ખર યાને ગધેડાં જેવાં પ્રાણી માટે તો) શાબાશીને લાયક છે જ. માનવી માટે પણ એ ગૌરવની વાત છે કે, એણે જે પશુને ડીફા મારીને અને ગાળો દઇને અપમાનિત કર્યો છે, તેનું બહુમાન કર્યું. માનવસમાજે હંમેશ ગધેડાને હલકી નજરથી જોયો છે, અને એને બેવકૂફ, મૂર્ખ કે અક્કલનો દુશ્મન માન્યો છે. ગધેડાને પણ વધતે-ઓછે અંશે કૂતરા, હાથી, ઘોડાની જેમ તાલીમ આપીને અમુક કામ શીખવી શકાય છે, તે ઉપરાંત એને કુદરતી ‘સીક્ષ્ય સેન્સ’ પણ છે, જેથી એ પોતાનો બચાવ મોતનાં વાતાવરણમાં પણ કરી શકે છે, એ આ ૧૯૧૫નાં યુદ્ધમાં પુરવાર થઇ ગયું. ગધેડાં મંદ-અક્કલ નહિ, પરંતુ અકલમંદ હોય છે એવું પ્રામાણિક કુંભારો પાસ જાણવા મળે. કુંભાર કરતાં ગધેડો ડાહ્યો ન જ હોય એવી ભ્રમણામાં ન રહેવું | ‘ગધેડો' નામ આ સમજુ પ્રાણીને આપણે આપી જ દીધું છે, અને ‘ખર' કે ‘ગદર્ભ’ નામ હજી સામાન્ય માનવીની જીભે ચઢ્યું નથી, એટલે ગધેડાને ગધેડો કહેવું તો ચાલુ રાખવું પડશે. પરંતુ કોઇ મૂર્ખ માનવીને ‘ગધેડો’ ન કહીએ એટલી તકેદારી રાખીશું તો ય ચાલશે. માનવીની મૂર્ખાઇનો તો જોટો ન મળે; ‘ગધેડો’ મૂર્ખાઇનો પર્યાવવાયી નથી. એક ફિલસૂફે ઠીક કહ્યું હતું કે ‘ગધેડો એના માલિકને ઓળખે છે; માનવીને એના માલિકની કોઇ ઓળખ નથી’.
ગધેડું જ નહિ, પ્રકૃતિએ પેદા કરેલ દરેક પ્રાણી, એના કુદરતી માહોલમાં, એની આંતરિક સૂઝ કે પ્રેરણા પ્રમાણે, જરૂરી આહાર, નિદ્રા, મૈથુન, વ્યાયામ વગેરે મેળવી લે છે. પરંતુ જ્યાં પણ માનવીના સંસર્ગમાં એ પ્રાણીને લાવવામાં આવે છે, ત્યાં એક યા બીજે સ્વરૂપે એણે માનવી જેવી બૂરી કે ખોટી ખાસિયતો ગ્રહણ કરવાની મજબૂરી
તા. ૧૬-૧૧-૯૭
ભોગવવી પડે છે. છતાં પણ, માનવીએ જેટલી હદે પોતાની જન્મજાત માણસાઇ ગુમાવી દીધી છે, તેટલી હદે કોઇ પશુ પોતાની આંતરિક પ્રેરણાથી સાવ વેગળું જઇને વર્તન નથી કરતું, સિવાય ધાકધમકી હેઠળ! દરેક પશુ-પક્ષી, પોતાના સહજ સ્વભાવ પ્રમાણે વિકસે છે, અને વર્તે છે. માનવી એક જ પ્રાણી છે, જેનો ન તો જન્મ નૈસર્ગિક વાતાવરણમાં થાય છે, ન લાલન-પાલન, માનવી ખૂબ જ બુદ્ધિશાળી હોવા છતાં (કે બુદ્ધિશાળી હોવાને કારણે જ !) પોતાની સહજ માનવતાથી વિમુખ થઇને, અકુદરતી રહેણીકરણી, કૃત્રિમ ખાન-પાન વગેરે અપનાવીને, માનસિક સંતુલન અને સ્વાસ્થ્ય ગુમાવી બેઠો છે.
જેને ઘણી રીતે માનવું પડે કે સર્વોચ્ચ પ્રાણી છે, એવું માનવ-પ્રાણી એકદમ પતિત, બધી રીતે રુગ્ણ, અને શાન વિનાનું ઇન્સાન કેમ અને ક્યારથી બની ગયું તે સંશોધનનો વિષય છે. પણ સંશોધન શક્ય નથી, કારણ આપણી પાસે બહુ બહુ તો ૧૦,૦૦૦ વર્ષનો માનવ ઇતિહાસ છે, જેની સરખામણીમાં ગુફા-માનવ, આદિમાનવ અને તેની પહેલાંના પૂર્વજોનો ઇતિહાસ વીસથી ચાલીસ લાખ વર્ષ જૂનો અંદાજાયો છે ! પશુની કહેવાતી પાશવી વૃત્તિ અમસ્તી બદનામ છે; મૂઢતા અને ક્રૂરતા ઉભયમાં, માનવીની તોલે કોઈ પ્રાણીને મૂકી શકાય એમ નથી. જન્મજાત, દરેક ગધેડો મરફી તરીકે ખીલવા સર્જાયો છે, જેમ દરેક માનવ-બાળક ઇન્સાન થવાં સર્જાયું છે. ફરક ત્યાં પડે છે કે માનવીને બચપણથી જ ‘કેળવણી' એવી મળે છે જે એના પતનનું કારણ બને છે. પાંચે ઇન્દ્રિયો અને છઠ્ઠા મનને સ્વાર્થી અને પરગ્રહી બનવા તરફ વાળવામાં આવે છે. કેળવણી આ પ્રકારની હોવાથી ખીલવણી થતી જ નથી. પાંચ ઇન્દ્રિયોનો ક્યાં, કેમ અને કેટલો ઉપયોગ કરવો તેજ શીખવાડાતું ન હોય, ત્યાં છઠ્ઠી ઇન્દ્રિયનાં તો અંકુર પણ ન ફૂટે તેનો અફસોસ કેમ કરાય
કહેવાતી સભ્યતા યાને ‘સીવીલાઇઝેશન’નાં દૂષણોથી સદ્નસીબે બચી ગયેલા થોડાક આદિવાસીઓમાં ‘સીફ્થ સેન્સ' હજી થોડીક દેખાય છે, કારણ એ લોકોએ પોતાની પાંચ ઇન્દ્રિયો અને મન દ્વારા વ્યભિચાર
કે
અત્યાચાર ઓછા કર્યા છે. બાકી, કહેવાતા સભ્ય, ‘સુસંસ્કૃત’ માનવીએ તો પોતાનાં મનને પ્રદૂષિત, તનને અસાધ્ય રોગોનું ઘર અને પર્યાવરણને વિષાક્ત કરીને સર્વનાશને આરે આ પૃથ્વીને આણી દીધી છે. માનવીનો ઘમંડ એને એમ માનવા પ્રેરે છે કે પૃથ્વી પરનાં બધાં જ વનસ્પતિ, બધાં જ નાનાં મોટાં જીવ, જંતુ, પશુ, પક્ષી, ઉપરાંત પાણી હોય કે પહાડ, દરેક પર રાજ્ય કરવા એને, સર્જનહારે બનાવ્યો છે. આ ઈગોર્મેટ્રિક' ‘ ડૉક્ટરીન’ પૃથ્વી માટે આત્મઘાતક સાબિત થઇ રહી છે, તેવે સમયે એક હીણાયલાં પશુને, મરણોત્તર તો ભલે મરણોત્તર, ૮૨ વર્ષ પછી તો ભલે ૮૨ વર્ષ પછી, પારિતોષિક અર્પણ ક૨ાય એ માનવ ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખવા જેવી અભૂતપૂર્વ ઘટના છે.
માનવી વિનમ્ર બને એ જગતની સમગ્ર વનસ્પતિ સૃષ્ટિ અને સમગ્ર પ્રાણીસૃષ્ટિ, ઉભયનાં અસ્તિત્વ માટે – જેમાં માનવ-પ્રાણીનાં પોતાનાં અસ્તિત્વનો સમાવેશ તો ખરો જ -- પ્રાથમિક આવશ્યકતા છે. પર્યાવરણવિદો સાચું જ કહે છે કે માનવી નામનું રોગિષ્ટ જંતુ આખી પૃથ્વીને બીમાર અને બિસ્માર બનાવી રહ્યું છે. ECOLOGIST વૈજ્ઞાનિકો માનવીની ECOLOGYને સખ્ત શબ્દોમાં વખોડે છે. માનવીએ પોતાનાં જ કરતૂતોથી પોતાને બચાવવાનો સમય પાકી ગયો. છે.
સૂવા
માલિક - શ્રી મુંબઈ જૈન યુવક સંઘ - મુદ્રક, પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ હૈ પ્રકાશન સ્થળ : ૩૮૫, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦૦૦૪, ૨ ફોનઃ ૩૮૨૦૨૯૬. મુદ્રણસ્થાન : રિલાયન્સ ઑફસેટ પ્રિન્ટર્સ, ૬૯, ખોડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૮ લેસરટાઈપસેટિંગ : મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ ૦૯૨,
Page #133
--------------------------------------------------------------------------
________________
વર્ષ (૫૦) + ૮૦ અંક ૧૨૦
Licence to post without prepayment No. 37
Regd. No. MH / MBI-South / 54 / 97
) તા. ૧૬-૧૨-૯૭૦
૦૦૦ શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર
UGG GAOL
બેકો બનાવટી કંપનીઓની લોના અનુભવ કેટલાયથી પાસે ધન
હોમ હોવું જોઇએ. એજ
૦૦૦ પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩૯થી ૧૯૮૯ઃ ૫૦ વર્ષ૦૦૦વાર્ષિક લવાજમ રૂ. ૮૦૦૦૦
તંત્રીઃ રમણલાલ ચી. શાહ अन्ने हरंति तं वित्तं ।
-ભગવાન મહાવીર
(બીજાઓ તે ધન હરી જાય છે) છેલ્લાં થોડાં વર્ષોમાં દુનિયામાં અને વિશેષતઃ ભારતમાં શેરબજાર, તેમાં પણ જો સ્વજનો તરફથી એવો કડવો અનુભવ થયો હોય ત્યારે તો બેંકો, ફાઇનાન્સ કંપનીઓ, વેપારી પેઢીઓ વગેરેનાં કૌભાંડોને લીધે એ આઘાત વધુ તીવ્ર બને છે. એમાંથી વેર બંધાય છે અને બદલો લેવાના તથા બનાવટી કંપનીઓની લોભામણી જાહેરખબરો અને છેતરપિંડીને દૂર ભાવો જાગે છે. લીધે પોતાનું ધન વગર વાંકે ગુમાવ્યાનો અનુભવ કેટલાયને થયો હશે! પોતાનું ધન હરાઈ જાય એ માટેની પૂર્વ શરત એ છે કે પોતાની
બીજાનું ધન હરી લેવાની પ્રવૃત્તિ આજકાલની નથી. આદિકાળથી પાસે ધન હોવું જોઈએ. એ ધન હરી જવા માટે બીજાનું મન લલચાય તે ચાલી આવે છે. ભગવાન મહાવીર સ્વામીના જમાનામાં પણ એવી એટલા પૂરતા પ્રમાણમાં હોવું જોઇએ. એ ધન હરી જનાર બીજાઓ તે ઘટનાઓ બનતી હતી. પરંતુ બીજાનું ધન હરી લેવાની ઘટનાઓ હરી જવા માટે સમર્થ હોય અને તે ધનનું રક્ષણ કરવા માટે પોતે અસમર્થ વર્તમાન જગતમાં ઘણી બધી વધતી જતી હોય એવું જણાય છે. કે લાચાર હોય.
જૂના વખતમાં ધનની હેરફેરનું ક્ષેત્ર, વેપારી સોદાઓનું ક્ષેત્ર પોતાનું ઘન સ્વેચ્છાએ કોઇને આપ્યું ન હોય, પણ સંજોગો જ એવા મર્યાદિત હતું. હવે આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે એક દેશનો બીજા દેશો સાથેનો બને કે તે ધન બીજાના હાથમાં સરી પડે. માણસના વારસદાર કોઈ ન વેપાર ઘણો વધી ગયો છે. એક દેશમાં બનતી ચીજવસ્તુઓ આખી હોય અથવા વારસદારો લખાણમાં ફેરફાર કરી લે એવું બને છે. દુનિયામાં પહોંચી જાય છે. ઉતાવળ હોય ત્યારે તો એકદેશમાં ઉત્પાદિત નિઃસંતાન માણસોના ધન પર ઘણાંની નજર રહે છે. કેટલાકની નજર થયેલી ચીજવસ્તુઓનાં અનેક નંગ માલવાહક હવાઈજહાજો દ્વારા ક્યારે ને કેવી રીતે એમાં કામ કરી જાય છે એ તો પરિણામ પછી જ ચોવીસ કલાકમાં બીજા દેશનાં બજારોમાં ઠલવાઈ જાય છે. એક દેશની સમજાય છે અથવા તે પણ અકળ રહે છે. લક્ષ્મી કોમ્યુટરની મદદ વડે થોડીક ક્ષણોમાં હજારો માઈલ દૂરના પોતાનું સારી, સાચી રીતે કમાયેલું ધન હરાઇ જવાના કિસ્સા પણ ખાતામાં જઈને બેસી જાય છે. એટલે બીજાનું ધન પચાવી પાડવાનાં કેટકેટલી જાતના બને છે. જૂના વખતમાં જમીનમાં દાટેલું ધન જાણભેદુ કાવતરાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્ર સુધી પહોંચી ગયાં છે.
ચોરો કાઢી જતા. વર્તમાન સમયમાં દુનિયામાં કેટલીયે પેઢીઓ કાચી લક્ષ્મીદેવીની જેમ જેમ હરફર અનેકગણી વધતી ગઈ છે તેમ તેમ પડી જાય છે અને કેટલાયે લેણદારોને રોવડાવે છે. શેરના ભાવ અચાનક એના અપહરણના કિસ્સાઓ પણ વધવા લાગ્યા છે. અપહરણના ગબડી જતાં કેટલાંયે માણસો પોતાની મોટી મૂડી ગુમાવે છે. એક કેટલાયે કિસ્સાઓમાં તો એનાં પગેરાં પણ મળતાં નથી. લક્ષ્મીદેવીને સરકારી કાયદો બદલાતાં કેટલાક આર્થિક મુશ્કેલીમાં આવી પડે છે. એક સંતાડવામાં સ્વિઝરલેન્ડનો ઘણો મોટો ફાળો છે. સ્વિટન્ઝરલેન્ડ જેવા ધનવાન વ્યક્તિનું અચાનક મૃત્યુ થતાં એની સાથે લેવડદેવડ કરનારાઓ નાના તટસ્થ દેશની મોટામાં મોટી ખોટી આવક તે લહમીદેવીને તકલીફમાં મૂકાઈ જાય છે. આમ, પૂર, ધરતીકંપ, યુદ્ધ વગેરેને કારણે સંતાડવાની છે. એને સંતાડવા માટે એ દેશ વ્યાજ નથી આપતો, પણ કેટલાય શ્રીમંતો હતા ન હતા થઇ જાય છે. કોર્ટના એક લફરામાં ભાડું માગે છે. એની મોટી આવક તો નધણિયાતાં ખાતાંઓની છે. માણસની જિંદગીની કમાણી વેડફાઈ જાય છે. આવી બધી ઘટનાઓ લક્ષ્મીદેવીને સ્વિટ્ઝરલેન્ડમાં સંતાડ્યા પછી એનો સંતાડનારો ગુજરી નજર સામે બનતી વારંવાર જોવા મળે છે. ગયો હોય અને એના છૂપાં ખાતાં કે ખાતાઓની કોઈને ખબર જ ન માણસને પેટ છે ત્યાં સુધી ભરણપોષણ માટેની પ્રવૃત્તિ સંસારમાં હોય એવું બન્યા કરે છે. એશિયા, આફ્રિકા, લેટિન અમેરિકા વગેરે રહેવાની. અનાદિ કાળથી આ પ્રવૃત્તિ ચાલી આવે છે અને અનંતકાળ અર્ધવિકસિત દેશોના તથા સમૃદ્ધ દેશોના અનેક રાજકીય પુરુષો, સુધી તે ચાલતી રહેવાની. માત્ર મનુષ્યમાં જ નહિ, જીવમાત્રમાં જ્યાં વેપારીઓ, ઉદ્યોગપતિઓ, નટનટીઓ, સરકારી કર્મચારીઓ વગેરેનાં સુધી આહારસંજ્ઞા છે ત્યાં સુધી તેને સંતોષવા માટેના તેના પ્રયત્નો ખાતાં સ્વિત્સરલેન્ડની બેંકોમાં તથા અન્ય નાના નાના ટાપુઓના ચાલ્યા જ કરવાના. દેશોમાં છે.
જીવની મોટી એષણાઓમાં વિતેષણાને પણ ગણાવાવમાં આવી વિરહરણના કિસ્સા બીજી રીતે પણ બનતા હોય છે. માણસે ધન છે. ધન કમાવાનો ચટકો લાગ્યો કે પછી માણસ એની પાછળ મચી પડે સ્વેચ્છાએ બીજાને ઉધાર આપ્યું હોય, વ્યાજે મૂક્યું હોય, ધંધામાં રોક્યું છે. દિવસરાત તે જોતો નથી. ધન એક પ્રકારની શક્તિ છે, એક વિશિષ્ટ હોય, પરંતુ તે લેનારની દાનત બગડે, તેના સંજોગો વિપરીત થઈ જાય સબળ સાધન છે. એટલે ઘનાકાંક્ષા જીવમાં રહે એ સહજ છે. પણ અને તે આપવાની સ્પષ્ટ ના કહે. લખાણ કે સાલી ન હોય તો તે કબૂલ મનુષ્યની એષણાઓનો કોઈ અંત નથી. ગમે તેટલું ધન કમાયો હોવા પણ ન થાય. આવું થાય ત્યારે માણસને ભારે આઘાત લાગે છે. અને છતાં માણસને એથી સંતોષ થતો નથી. વધુ અને વધુ કમાવા માટે તે
Page #134
--------------------------------------------------------------------------
________________
માંસુધી એક મહિમા મોતિશતકમાં જ !
કરવામાં પડી જાય છે. મારી સાથે સો ચાલ્યા જતાં માણસ
ગુથણ, વક્તા, અને દર્શન
પ્રબુદ્ધજીવન
- તા. ૧૬-૧૨-૯૭ : દોટ માંડે છે. સફળતાનો એને નશો ચડે છે. પ્રતિસ્પર્ધીઓ કરતાં આગળ કાળ સંદર્ભોને બદલી નાખે છે. એક વખતના મોટા ગણાતા નીકળી જવા માટે તેને જોર ચડે છે. પરંતુ જ્યારે પછડાય છે ત્યારે પસ્તાય માણસો સમય જતાં નાના લાગવા માંડે છે. સામાન્ય લેખાતા માણસો છે. ત્યાં સુધી એને કોઇની શિખામણ વહાલી લાગતી નથી. ઘડીકમાં મોટા થઇ જાય છે અને લોકો એમને પૂજવા લાગે છે. વેપાર
સંસારમાં ધનનો મહિમા મોટો છે અને સાચી કે ખોટી રીતે મોટો ધંધામાં ચડતી પડતી ચાલ્યા કરે છે. આજે જેની બોલબાલા હોય તેને જ રહેવાનો. એટલે જ ભર્તુહરિએ નીતિશતકમાં કહ્યું છે: કાલે હાથ લાંબો કરવાનો પ્રસંગ આવે છે. એવે વખતે કેટલાક માણસોને વરાતિ વિત્ત સ ન છીને પડતઃ સ કૃતવાન ગુણજ્ઞઃ | પોતે ભૂતકાળમાં કરેલા ઉપકાર માટે પસ્તાવો થાય છે. વૃદ્ધાવસ્થા
ના ઝ = જી. નૈm ima ' આવતાં અને નવી પેઢીના હાથમાં સત્તાનાં સત્રો ચાલ્યા જતાં માણસ ભર્તુહરિએ અહીં કટાક્ષમાં કહ્યું છે કે જેની પાસે વિત્ત છે તે માણસ વિમાસણમાં પડી જાય છે. મારી જમાવેલી પેઢી છે. પણ આજે મારા કુલીન ગણાય છે. પંડિત, ઋતવાન, ગુણજ્ઞ, વક્તા, અને દર્શનીય - દીકરાઓ આગળ પેઢીમાં મારું કશું ચાલતું નથી” એવી ખાનગીમાં દેખાવડા તરીકે તેની ગણના થાય છે. સુવર્ણમાં અર્થાત ધનમાં અને ફરિયાદ કરનારાઓ સાભળવા મળશે. મારા ભત્રીજાઓને ધંર્ધા ધનવાનમાં બધા ગુણો આશ્રિત થઈ જાય છે.
શીખવાડ્યો અને બધો વિશ્વાસ મૂકી દીધો, પણ છેવટે મારી જ દુકાન આમ સમગ્ર વિશ્વમાં પૈસાની જ બોલબાલા દેખાય છે. એમ તેઓએ પચાવી પાડી અને ઘરભેગો કરી દીધો.” “રાતદિવસ કાળી કહેવાય છે કે 4 * જનt is (પછી ભલે ને બડી હોય) is મજૂરી કરી ભિખારીમાંથી હું બાદશાહ બન્યો અને દારૂ, રેસ અને always funny. - હસવા જેવું હોય તો પણ હસીને બધા એની વાહ સ્ત્રીઓમાં પૈસા વેડફી નાખીને મારા દીકરાએ મને પાછો ભિખારી વાહ કરશે. નાણાં વગરનો નાથિયો અને નાણે નાથાલાલ” જેવી બનાવી દીધો. મારી પત્ની બધાં ઘરેણાં લઈને ભાગી ગઈ.” “મારો કહેવતો ધનવાન માણસોને સમાજ કેટલું માન આપે છે તે દર્શાવે છે. સગો સાળો મારા નામની ખોટી સહી કરીને મારા શેર વેચી આવ્યો.” સકર્મીના સાળા ઘણા' અર્થાત માણસ પાસે પૈસા થાય તો એના સાળા -- ઘનહરણની આવી આવી તો અનેક ફરિયાદો દેશકાળની પરિસ્થિતિ થવાને, એની ઇચ્છા પ્રમાણે નાનાં મોટા બધા કામ નોકરની જેમ કરી પ્રમાણે સતત સંભળાયા કરતી રહે છે.. આપવાને ઘણા તૈયાર થઇ જાય છે. એટલે જ “જબ લગ પૈસા ગાંઠમેં, જગતની વ્યવસ્થા એવી નથી કે માણસ પોતે કમાયેલું ઘન પોતાના તબ લગ લાખોં યાર” એવું વ્યવહારુ ડહાપણ કહે છે. પંચતંત્રમાં પણ
જીવનના અંત સુધીમાં બધું જ પૂરે વાપરી શકે. કોઇક ધનદોલત મૂકીને કહ્યું છે:
જાય છે, તો કોઈક દેતું મૂકીને પણ વિદાય લે છે. પોતાના આયુષ્યનો पूज्यते यदपूज्योऽपि यदगम्योऽपि गम्यते ।
નિશ્ચિત કાળ માણસ જાણતો નથી એટલે પણ આયુષ્યના પ્રમાણમાં वन्द्यते यदवंद्योऽपि सप्रभावो धनस्य च ॥
ધનદોલતની વ્યવસ્થા અંશે અંશ ગોઠવી શકાતી નથી. કેટલાક અકાળે, દુનિયામાં અપૂજ્યની પૂજા થાય છે, મૂર્ખ માણસ પણ ડાહ્યો ગણાય આકસ્મિક રીતે મૃત્યુ પામે છે તો કેટલાક પોતે ધાર્યું હોય તેના કરતાં ઘણું છે અને અવંદનીય પણ વંદનીય મનાય છે. એ બધો ઘનનો જ પ્રભાવ લાંબુ જીવા જાય છે.
કંજૂસનું ધન બીજા માટે હોય છે. તે પોતાના જીવનકાળ દરમિયાન - લક્ષ્મી સ્વભાવે ચંચળ છે. એક ઘરેથી બીજા ઘરે તે ક્યારે ચાલી જશે સરખી રીતે વાપરી શકતો નથી અને એના મરણ પછી જેના હાથમાં તે તે કહી શકાય નહિ. અર્થશાસ્ત્રની દષ્ટિએ તો લક્ષ્મી સતત કરતી રહેવી જાય છે તે ઇચ્છા મુજબ ભોગવે છે. જોઈએ અને જેટલી વધુ હરેફરે તેટલી પ્રજાની સમૃદ્ધિ વધે. પરંતુ તે .
| પને એટલા માટે જ ડાહ્યા માણસે પોતાની અવસ્થાનો વિચાર કરી નીતિનિયમ મુજબ ફરે તો સાર્થક થાય. અન્યથા તે અનર્થકારી નીવડે. પોતાના
વી રીતે પોતાના ધનનું સન્માર્ગે વિસર્જન કરતા રહેવું જોઇએ. શાસ્ત્રકારોએ લક્ષ્મી ક્યારે પોતાને હાથતાળી દઈને ભાગી જશે એ કહેવાય નહિ. ભાગ્યે જ કહ્યું છે કે થનના ફક્ત ત્રણ જ ગાત છે : (૧) દાન ( એટલે જ ધનનાઅનર્થો ઘણા છે. સ્કૂલ અને સૂક્ષ્મ બંને દષ્ટિએ ધન સાથે એન () નીશ. કેટકેટલાં દૂષણો સંકળાયેલાં છે. શ્રીમદ ભાગવતમાં કહ્યું છે:
दानं भोगः नाशस्तिस्रोगतयो भवन्ति वित्तस्य । स्तेयं हिंसानृतं दंभः कामः क्रोधः स्मयो मदः,
यो न ददाति न भुंक्ते तस्य तृतीया गतिर्भवति । भेदो वैरमविश्वासं संस्पर्धा व्यसनानि च ।
दातव्यं भोक्तव्यं धनविषये संचयो न कर्तव्यः । एते पंचदशान ह्यर्थमूला मता नृणाम्
पश्येह मधुकरीणां संचितमर्थ हरन्त्यन्ये ।। तस्मादनर्थमाख्यं श्रेयोऽर्थी दूरतस्त्यजेत् ॥
[દાન, ભોગ અને નાશ એ ધનની ત્રણ ગતિ હોય છે. જે આપતો મનુષ્યોને માટે ધન એ પંદર પ્રકારના અનર્થનું કારણ મનાય છે. નથી કે ભોગવતો નથી તેના ધનની ત્રીજી ગતિ થાય છે. જેમકે (૧) ચોરી (૨) હિંસા(૩) અસત્ય (૪) દભ. (૫) કામ (ઈ દાન આપો અને ભોગવો. ધનનો સંચય ન કરો. મધમાખીને ક્રોધ (૭) ચિત્તનો ઉન્માદ (૮) અહંકાર (૯) ભેદબુદ્ધિ (૧૦) વેર (૧૧) જુઓ. તો સચિત કરેલું ધન (મધ) બીજા લોકો કરી જાય છે. ] અવિશ્વાસ (૧૨) સ્પર્ધા (૧૩) ત્રણ વ્યસનો જેમકે વેશ્યાગમન કે
અને તે પોતાના વ્યવસાયને કારણે પ્રામાણિકપણે ધનની વૃદ્ધિ થતી રહે તો
પોતાના વ્યવ પરસ્ત્રીગમન (૧૪) જુગાર અને (૧૫) દારૂ. એટલા માટે પોતાનું પણ
થરે છે પણ માણસે વખતોવખત તેમાંથી થોડોઘણો હિસ્સો સન્માર્ગે, સુપાત્રે કલ્યાણ ઈચ્છવાવાળાએ અર્થરૂપી અનર્થનો દરથી ત્યાગ કરવો જોઇએ વાપરી તેનું પ્રમાણ ઘટાડતા રહેવું જોઇએ કે જેથી એટલા સદ્વ્યય માટે
માણસ પ્રામાણિકતાથી, નીતિમત્તાથી ધન કમાય અને તે મર્યાદામાં પોતાની સતા રહે અને અશુભ કમબધમાથી બચી શકાય અને શુભ રહીને કમાય એ ગૃહસ્થ જીવન માટે જરૂરી છે. ન્યાયસંપન્ન વિભવ એ કમબઘના નામ થવાય. ગૃહસ્થજીવનનો વિત્તમંત્ર હોવો જોઈએ. પરંતુ વિષમ પરિસ્થિતિમાં, પત્ની, સંતાનો કે કુટુંબ પરિવારના સભ્યો પ્રત્યેના સ્નેહાકર્ષણને લાચાર બનીને ખોટાં કાર્ય કરીને માણસ વધુ ધન કમાવા લલચાય છે. લીધે, તેમનું ગુજરાન ચલાવવા, તેમને રાજી રાખવા માટે માણસ ધન પછી તો પરિસ્થિતિ વિષમ ન હોય અને લાચારી પણ ન હોય તોપણ કમાવા નીકળે છે. એ જ્યાં સુધી ન્યાયનીતિથી પ્રાપ્ત થતું હોય ત્યાં સુધી અર્થપ્રાપ્તિમાં કટિલ નીતિરીતિની માણસને ટેવ પડી જાય છે. “વાંકી તો ઠીક, પણ જ્યારે ચોરી, દાણચોરી, કરચોરી, લૂંટ, હત્યા વગ્રે દ્વારા આંગળી વગર ઘી નીકળે નહિ' એવી કહેવતો પોતાનાં જૂઠા કપટભર્યા તે પ્રાપ્ત કરવા મચ્યો રહે છે ત્યારે તે તેના ભયંકર વિપાકનો વિચાર કરતો સોદાઓ માટે આગળ ધરતાં તે શરમાતો નથી. પરસેવો પાડીને કમાયેલું નથી. ધન ટીપે ટીપે ભરાય છે અને ચોરીલબાડી કે કૂડકપટ કરીને મેળવેલું ધન સામાજિક દષ્ટિએ તો કેટલાયે માણસોને વધુ પડતું ધન કમાવા માટે અનાયાસ મોટો દલ્લો આપે છે. એટલે માણસનું મન ચોરી કરીને કમાવા પાછલી જિંદગીમાં અફસોસ થતો હોય છે. ખાસ કરીને જ્યારે પોતાના તરફ વળે છે. Earning by Cheating એ દુનિયાના અનેક લોકોમાં જ પ્રાપ્ત કરેલાં ધનને કારણે જ પોતાનાં જ સ્વજનો સાથે, પિતાપુત્ર વચ્ચે, વ્યસનરૂપે જોવા મળે છે.
પતિ પત્ની વચ્ચે. ભાઈ-ભાઈ વચ્ચે. સાળાબનેવી વચ્ચે સંઘર્ષ
જ
છે
Page #135
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૯૭
પ્રબુદ્ધજીવન
અણબનાવ, વિદ્રોહ, દગો, વગેરેના અનુભવો થયા હોય, કોર્ટના ધક્કા વધી ગયા હોય, જેલમાં જવાના પ્રસંગો ઊભા થયા હોય, પોતાના કે સ્વજનોનાં અપહરણ કિસ્સા બન્યા હોય. ક્યારેક તો પોતાનું જ ધન પોતાની હત્યા નોંતરનારું બન્યું હોય અથવા પોતાના જ ધને પોતાને આપઘાત કરવા તરફ ઘસડ્યો હોય ત્યારે માણસના પશ્ચાત્તાપનો પાર રહેતો નથી.
ભગવાન મહાવીરે ઃ (સૂત્રકૃતાંગ ૧/૯/૪માં) કહ્યું છે आघायकिच्चमाहेउं नाइओ विसएसिणो । अन्ने हरंति तं वित्तं कम्मी कम्मेहिं किच्चति ॥ [ મૃતકની અગ્નિ સંસ્કારની વિધિ કર્યા પછી સુખની ઇચ્છાવાળા જ્ઞાતિજનો તેનું ધન હરી લે છે, પરંતુ (તે ધન કમાવા માટે) કર્મ કરનાર તે વ્યક્તિ તેનાં ફળ ભોગવે છે. ]
આ સંસાર કેટલો બધો સ્વાર્થી છે કે કેટલાયે માણસો પોતાના સગાં એવા શ્રીમંતની મરવાની મનના છૂપા ખૂણામાં રાહ જોતાં હોય છે અને એના મૃત્યુ પછી એની સંપત્તિ ઝડપી લેવાનો, પચાવી પાડવાનો પ્રયાસ કરે છે. કોઇકનું ધન મેળવી લેવા માટે એના મૃત્યુની રાહ જોવી પડે એ પણ કેવી કરુણ દશા કહેવાય !
તાત્ત્વિક દષ્ટિએ જોઇએ અને શુભાશુભ કર્મની દષ્ટિએ વિચારીએ તો ધન કમાવા માટે જીવ જે અશુભ કર્મ બાંધે છે એ અશુભ કર્મ તો એને એકલાને જ ભોગવવાનાં આવે છે. પોતે કમાયેલા ધનનો લાભ બીજા ઉઠાવે છે, પરંતુ લાભ ઉઠાવનારાઓ ધનોપાર્જન કરનારી વ્યક્તિનાં એ અશુભ કર્મોમાં ભાગીદાર થતા નથી. એ અશુભ કર્મના વિપાક વખતે જે પીડા થાય છે તે વખતે સ્વજનો તેનું રક્ષણ કરી શકતાં નથી. એ પીડા કે દુ:ખ એવાં પ્રકારનાં હોય છે કે તે પોતે જાતે જ ભોગવવાં પડે છે. એટલા માટે જ ભગવાન મહાવીરે કહ્યું છેઃ
અધ્યાપકો અને લોકસેવકોની બાબતમાં, સંખ્યા અને સત્ત્વની દૃષ્ટિએ એકવાર ગુજરાત સાચે જ સદ્ભાગી હતું. અત્યાર સુધીમાં અનેક શીલવંત પ્રજ્ઞાવાન અધ્યાપકો અને નિષ્ઠાવાન લોકસેવકો ગાંધીજીના ગુજરાતને મળતા રહ્યા છે. શ્રેયાર્થી શ્રી શંકરભાઇ એવાઓમાંના એક વિરલ અધ્યાપક-લોકસેવક હતા. પંડિતવર્ય શ્રી સુખલાલજીના શબ્દોમાં કહીએ તો, તેઓ ‘સ્વાભાવિક સંત' હતા.
સ્વાભાવિક-સંત શ્રી શંકરભાઇ
D ડૉ. રણજિત પટેલ (અનામી)
શ્રી શંક૨ભાઇ અમદાવાદથી એમના એક મિત્રને તા. ૨૬-૧-'૬૦ના રોજ એક પત્ર લખે છે ઃ ‘હમણાં રોજ સવારે હું પંડિત સુખલાલજી (ઉંમર ૮૦-પંદર વર્ષની ઉંમરથી અંધ)ને અંગ્રેજી કે ગુજરાતી-તેમની પસંદગીમાંથી વાંચી સંભળાવવા જાઉં છું.' આના સંદર્ભમાં પૂ. સુખલાલજી લખે છે : ‘લગભગ બારેક વર્ષ પહેલાં હું (૧૯૬૨-૬૩ હશે) સરિતકુંજ, એલિસબ્રિજમાં રહેતો. શંકરભાઇ પણ એક સગૃહસ્થને ત્યાં એ વખતે રહેતા. વાત નીકળતાં મેં અમુક અંગ્રેજી પુસ્તકો સાંભળવાની મારી ઇચ્છા દર્શાવી. એમણે કહ્યું : ‘હું રોજ અમુક સમયે આવીશ. શંકરભાઇ રોજ નિયમિત આવે. એમનું અંગ્રેજી પણ શુદ્ધ અને પાકું. તેથી એમણે મને અનેક ઇષ્ટ પુસ્તકો સંભળાવ્યાં, પણ નવાઇની વાત એ કે એમણે કદી એક પાઇ લેવાની ઇચ્છા જ નહીં સેવેલી. એમની જરા પણ ઇચ્છા મને જણાઇ હોત તો હું એમને કંઇક ને કંઇક અવશ્ય આપી શકત, પણ હું પોતે એમને કંઇક લેવાનું કહેતાં જ સંકોચાતો. આ રીતે એમણે સેંકડો વિદ્યાર્થીઓની વગર ફીએ ઇચ્છા સંતોષી છે...આજે જો એમની પાસે શીખેલ વિદ્યાર્થીઓની યાદી ક૨વામાં આવે તો એ યાદી જોઇ લોકો વિસ્મય પામે.' પંડિતજીની આ અતિશયોક્તિ નહીં પણ સાવ અલ્પોક્તિ છે. શ્રી શંકરભાઇ સાવ અકિંચન નિસ્પૃહી સંત- અધ્યાપક હતા. પોતાની પાસે સિલકમાં એક પાઇ પણ ન રાખે. પંડિતજી લખે છે : ‘આમ, તો એ અપરિગ્રહી. કંઇ
ર
माया पिया ण्हुसा भाया, भज्जा पुत्ता य ओरसा । बालं ते तव ताणाय लुप्पंतस्स सकम्मुणा ॥
[ પોતાનાં કર્મો અનુસાર દુઃખથી પીડાતા તે જીવનું એનાં માતા, પિતા, બહેન, ભાઇ, પત્ની કે ઔરસપુત્ર વગેરે કોઇ રક્ષણ કરી શકતાં નથી. ]
અર્થ સરવાળે તો અનર્થનું મૂળ જ નીવડે છે. તાત્કાલિક એનો લાભ દેખાતો હોય તો પણ એનાં દૂરગામી સ્થૂલ અને સૂક્ષ્મ તાત્ત્વિક પરિણામો નુકસાનકારક છે. જેઓ ગૃહત્યાગ કરી, સાધુસંન્યાસી થઇ અકિંચન જીવન જીવે છે એમને તો અર્થની અનર્થકારી ઉપાધિમાંથી મેળવેલી મુક્તિનો આનંદ કેટલો બધો હોય છે એ તો એમનો અનુભવ કહી શકે છે. પરંતુ જેઓ ગૃહસ્થજીવનમાં રહેલા છે તેઓ પણ સિક્કામાં રહેલા છિદ્રને પોતાની સૂક્ષ્મ દૃષ્ટિથી જોઇ સમજી શકે તો પણ ધનસંપત્તિ પાછળની એમની આંધળી દોટ મંદ પડવાનો સંભવ છે. પરિગ્રહપરિમાણ એ ગૃહસ્થજીવનમાં સુખી થવાનો માર્ગ છે. સંતોષના સુખની કિંમત વિષમ પરિસ્થિતિમાં વધુ સમજાય છે. સારી રીતે આજીવિકા ચાલતી હોય એટલું ધન જો કમાવા મળતું હોય તો વધુ ધન પાછળ દોટ મૂકવાને બદલે પોતાના બચેલા સમયનો ઉપયોગ માણસે આત્મશ્રેયાર્થે કરી લેવો જોઈએ.
જૂજ
સંસારમાં મોહનું પ્રાબલ્ય એટલું મોટું રહ્યું છે અને રહેવાનું છે કે વ્યક્તિઓને જ આ તત્ત્વ સમજાય એવું છે અને સમજાયા પછી વિરલ વ્યક્તિઓ જ એ સમજણને આચરણમાં મૂકી શકે છે !
સંતમહાત્માઓ વખતોવખત કહેતા આવ્યા છે કે વિદ્યારૂપી, જ્ઞાનરૂપી, અધ્યાત્મરૂપી લક્ષ્મી જ એવી છે કે જેનું કોઈ ક્યારેય હરણ કરી શકતું નથી.
D રમણલાલ ચી. શાહ
સંઘરે નહીં ! પણ એમની પાસે બસો-ત્રણસો રૂપિયા જેટલી રકમ પડેલી. ગાંધી શતાબ્દી વર્ષમાં કે કોઇ રાષ્ટ્રીય સેવાના ફાળામાં એ ૨કમ એમણે આપી દીધી. અમે સ્નેહીઓએ એમને પૂછ્યું : ‘આટલી નાની રકમ પણ નહીં હોય તો ક્યારેક તાણ નહીં પડે ?' એમણે તદ્દન સ્વાભાવિકપણે હસતાં હસતાં કહ્યું. ‘શરીર છે, બુદ્ધિ છે, ઇચ્છા છે અને કામ થાય છે. આ બધું ચાલે છે, તો શું ખાવાપીવા વગેરેનું નહીં ચાલે ? ઇશ્વર પ્રત્યે આટલો પણ ભરોસો ન હોય તો જીવન શા કામનું ?’
‘ગુજરાત વિદ્યાપીઠ’માં કુમાર મંદિરના આચાર્ય તરીકે શંકરભાઇને રૂા. ૧૦૦/-નો પગાર મળતો હતો. ૧૯૫૦ની વાત છે. એમના હાથ નીચેના અઘ્યાપક શ્રી જયંતિલાલ વ્યાસ વિદ્યાપીઠના કૂવા પર કપડાં ધોતાં ધોતાં સ્નાન કરતા શંકરભાઈને કહ્યું : ‘શંકરભાઈ ! તમે એકલા દૂધ ને ગોળ પર રહો છો - તમારે આટલો બધો પગાર શું કરવા જોઇએ ?' ત્યાં તો શંકરભાઇ મૌન રહ્યા...પણ અગિયાર વાગ્યા પછી ઓફિસે જઇ એમણે જયંતિભાઇને કહ્યું : ‘જુઓ ભાઇ, મારા સો રૂપિયામાંથી ચાલીસ હું મારા ખોરાક પેટે વાપરું છું. દશ રૂપિયા સૂતર કાંતવા રૂની પૂણીઓ પાછળ ખર્ચુ છું અને મુંબઇમાં ભણતા બે ગરીબ પણ હોંશિયાર વિદ્યાર્થીઓને પચ્ચીસ-પચ્ચીસની શિષ્યવૃત્તિ પેટે મોકલું છું.' શ્રી જયંતિલાલ વ્યાસે સાચા અંતરથી માફી માગી. આ તો ઠીક, પણનિવૃતિ પછી તેઓ છ–સાત ટ્યૂશન કરતા, પણ ટ્યુશન-ફી તો એક બે જણ પાસેથી જ ખર્ચ પૂરતી લેતા ને બાકીનાઓને મફત ભણાવતા. એટલું જ નહીં પણ પૂ. બાપુ, દક્ષિણ આફ્રિકામાં ભણનારને ઘરે જઇને વગર ફીએ ભણાવતા તેવી રીતે શંકરભાઇ પણ કરતા. પૂ. સુખલાલજી સાથે વાત નીકળતાં ખૂબ જ સ્વાભાવિકતાથી કહે : ‘એમાં શું ? આપણે ફરવા નીકળ્યા અને એના ઘર સુધી પહોંચ્યા ત્યાં જ ભણાવી દેવું. એને આવવાનું મટે ને મારું કામ પતે,’ કથાશ્રવણ અને ભક્તિભાવમાં દિવસો
Page #136
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધજીવન
તા. ૧૬-૧૧-૯૭
વ્યતીત કરતાં અંધ વિધવા કંચનબહેન સોમાભાઇ અમીનને ભણવાનો અનેકવાર કહ્યું છે કે, શંકરભાઇ તો પૂ. બાપુની નાકનડી આવૃત્તિ સમાન ખૂબ શોખ પણ ભણવું શી રીતે ? શંકરભાઇને કાને વાત આવી... હતા. ખરેખર શંકરભાઇ શ્રેયાર્થી જ હતા. અતંદ્ર જાગૃતિ એમની કંચનબેનને ભણાવવા માટે જ શંકરભાઇ છોઇલ લિપિ શીખ્યા ને સ્વાભાવિક પ્રકૃતિ હતી. કંચન, કામિની અને કીર્તિથી દૂર રહેવાનો ઉત્સાહથી કંચનબેનને ભણાવ્યાં. કંચનબેન લખે છે : “પરિણામે હું મુક્ત રહેવાનો એમનો જિન્દગીભરનો સભાન પુરુષાર્થ હતો. શ્રી ભગવદ્ગીતાનો પહેલો અને બીજો અધ્યાય વાંચતી થઇ હતી. ચંદ્રકાન્ત ઉપાધ્યાય એમના હાથ નીચે કામ કરતા અધ્યાપક હતા. તે માણસાઈના દીવા જેવી ચોપડી હું વાંચી શકતી હતી. એ તપસ્વી મૂર્તિનાં લખે છે : “એમનો સ્વભાવ હડહડતા વૈરાગી જેવો; ધત કરતોકને દર્શન મનમાં કાયમી સ્થાન પામી ગયાં.'
અલગારી ઝોળી ખંખેરીને જેમ ઊભો થાય તેમ પોતાને ભાગે આવેલી - “દાંડી-કચ', મહાભિનિષ્ક્રમણમાં શંકરભાઈ પૂ. બાપુની સાથે જવાબદારી પૂરી કરીને ફળ કે યશ કે માનને ઝોળીમાં ભરવાને બદલે, હતા અને ગાંધીજીનાં અગિયાર વ્રતોનું ચુસ્તપણે પાલન કરી નક્કર એ ઝોળી ખંખેરીને ઝપ કરતાકને શંકરભાઈ ઊભા થઈ જતા. એમના લોકસેવા-દેસસેવા કરી એના સંદર્ભમાં પુ. સુખલાલજી લખે છે: “આખું વ્યક્તિત્વનું આ વિરલ પાસું છે.' શંકરભાઈ, ખરેખર એમના નામ જીવન (૮૦ વર્ષ) એમણે આ રીતે ગાળ્યું પણ એમનામાં મેં ક્યારેય પ્રમાણે (શ+કર)=લોકોનું ભલું કરનાર જ હતા. શંકરભાઇના સેવકપણાનું અભિમાન કે સ્વાતંત્ર્યસૈનિક તરીકેની કોઈપણ ખોટી સેવાપ્રધાન અને તપઃપૂત મધુર વ્યક્તિત્વનો સાચો ને ઇષ્ટ પરિચય તો ખુમારી જોઈ નથી...મેં તો એમને બદ્ધની પરિભાષામાં બ્રહ્મવિહારી એમના અનેક પત્રો દ્વારા થાય છે. “પત્રમર્મર'માં જે ૧૦૨, નાનામોટા તરીકે જ ઓળખ્યા છે.'
પત્રો સંગ્રહિત થયા છે તેને ગાંધીશૈલીનો ઘેરો રંગ લાગેલો છે. એ પત્રો કોઈ મિત્ર કે સ્નેહીને ઘરે રહેવા જાય તો તેઓ ઘરનાં ને પડોશનાં
નીચે મો. ક. ગાંધીની સહી થઈ હોય તો કોઈને શંકા યે ન થાય અને બધાં જ છોકરાંને ભણાવે. ભરનારની કક્ષા પ્રાથમિકથી માંડી એમ.એ.
આશ્ચર્ય પણ. એમાં એક પણ શબ્દ બિનજરૂરી કે નિરર્થક નથી. સ્વચ્છ સુધીની હોય તો પણ વાંધો ન આવે. એમને બધા જ વિષયો ફાવે.
વહેતા ઝરણા જેવી ભાષા-શૈલી છે અને વિચારો પણ પારદર્શક અને અંગ્રેજી અને ગણિતમાં એમની અભુત વ્યુત્પત્તિ. મિત્ર કે સ્નેહીને ત્યાં જ
પરિપક્વ. સીધા હૃદયમાંથી સ્રવેલીએ વાક-ઝરણી છે. શ્રેયાર્થીની વાસણ માંજવા કે કપડાં ધોવા પણ બેસી જાય. ઘંટી હોય તો પાંચ શેર. કલમમાંથી પ્રગટે એવી એ સરસ્વતી છે. દશ શેર દળી પણ નાખે, દરરોજ એક હજાર વાર સતર નિયમિત શંકરભાઈના એક આશ્રમવાસી મિત્રમાં સેવક તરીકેનું સક્ષ્મ કાંતવાનું જ, તાવ હોય તો પણ કાંતતા જાય ને વિદ્યાર્થીને ભણાવતા અભિમાન હતું અને એને કારણે એમને સાબરમતી, વઢવાણ કે જાય. અંગ્રેજી રાજ્યકાળના આઈ.સી,એસ.ની જેમ શંકરભાઈ પણ સેવાગ્રામ આશ્રમોના મંત્રીઓ સાથે અને અન્ય કાર્યકર્તાઓ સાથે સતત અનેક દેશીય વિદ્વત્તા ધરાવતા અધ્યાપક હતા. એમને મન કોઈપણ કામ સંઘર્ષ થયા કરતો હતો. તેઓ ડુમસથી તા. ૧૬-૬-૯૭ના પત્રમાં લખે નાનું નહોતું. બ્રિટીશ રાજ્યના સિવિલિયનોને યાદ કરી શ્રી ગુલામ છેઃ- તમે જેને પ્રેમ ગણો છો તેને હું ખોટો મોહ ગણું છું.' પ્રેમ તો હારતો રસૂલ કરેલી શંકરભાઇ માટે લખે છે: “શંકરભાઈ એક ક્ષણે ઓફિસમાં જ નથી. મોહ તો હાર્યા જ કરે. નિઃસ્વાર્થ પ્રેમભક્તિએ જુદી ચીજ છે. બેઠા બેઠા નામુ લખતા હોય તો બીજી ક્ષણે ગોશાળામાં મળમૂત્ર તમારા સ્વાર્થી મનને તે દેખાય જ નહીં. દયારામે પેલું નથી ગાયું કે :હઠાવવામાં હાજર હોય. એટલામાં બૂમ પડે કે રસોડામાં લોટ કેળવનાર “તુજ સંગ કોઈ વૈષણવ થાય તો તુ વૈષ્ણવ સાચો, કોઈ નથી; રસોડું સવાસો માણસોનું. કોની માએ સવાશેર સૂંઠ ખાધી તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો.' હોય કે તેટલા લોકોનો લોટ કેળવે ! પણ આંખ ઊંચી કરીને જુઓ તો
આ કસોટીમાંથી પસાર થાઓ. તમારા સંગથી એકેય વૈષ્ણવ થયો ગુપચુપ ઢીંચણ ઊંધો નાખી બે મુઠીઓ વાળી શંકરભાઇ લોટ સાથે કુસ્તી
? એ તપાસો. જિંદગી આખી તમને પોતાને સાચા ઠેરવવામાં જ ગઈ. કરી રહ્યા હોય ત્યાં જાણવા મળે કે આજે ફાનસ સાફ નથી (ત્યારે
હજીયે તેમાંથી જાગી શકાય છે. સાચી તડપન થવા દો. “ભરતવિરહ આશ્રમમાં વીજળી નહોતી) તો વાટકીમાં પાણી અને બાજુમાં રાખ લઈ
યાદ કરો. જ્ઞદુ નિસે પ્રાણ ફોર I સેવકને પાયામાં નમ્રતા. શંકરભાઈ ફાનસના ગોળા સાફ કરતા હોય. આશ્રમમાં અપરિગ્રહનું
જોઈએ જ. વિનય, નમ્રતા હોય તો જ સેવક થવાય. અને નમ્રતા એટલે વ્રત હોવા છતાં તે નિશાચરોના આગમનથી મુક્ત નહોતું, શંકરભાઈ
કોઈપણ “હું” મનમાં ઊભું થઇ બોલે છે તે બોલતું બંધ થઈ જાય. આપણા એક હાથમાં લાકડી અને બીજા હાથમાં ટમટમિથું ફાનસ લઇ ચોકી કરતા
દરેકમાં ઘણાં “હું જુદે જુદે વખતે ફેણ માંડી ખડા થઈ જાય છે...તે પણ ઘૂમી રહ્યા હોય. પછી તે શિયાળાની પૂનમ હોય કે ચોમાસાની
બધાંને નાગ્યે જ છૂટકો...કાળી નાગ સહસ્ત્ર- ૧૦૦૦ - ફેણો ફેંકવે. અંધારી ઘોર મેઘલી રાત હોય.” ઘણાંએ એમને ‘કર્મયોગી', “તપસ્વી
તે બધા ફૂંફાડા બંધ થઈ, વાણીમાં સમાઈ જાય ત્યારે મૌન આવે. મોઢે મૂર્તિ', “યુવાન ડોસા' કહ્યા છે તે, સર્વથા સાર્થક છે. શ્રી છગનલાલ
બોલવાનું બંધ કરવું એ તો મૌનની શરૂઆત કહેવાય. રાત-દિવસ મન જોષીએ તેમને “સ્વરાજ્ય-સાધનાના મૂક લોકસેવક' કહ્યા છે તો બાબા
બોલ્યા જ કરે છે તે બોલતું વિરમી જાય એ સ્થિતિ સાધો. હળીમળીને બલવંતસિંહે એમને “ચલતાફરતા આશ્રમ” કહ્યા છે. શ્રી નાનુભાઈ
- બધા જીવ સાથે રહેવા માટે તો નમ્રતા જોઇએ જ. ઝીણામાં ઝીણા જીવને બારોટે “જંગમ વિદ્યાપીઠ' કહ્યા છે, તો શ્રી જયંતિલાલ વ્યાસે ‘નમ્રતાના
પણ અવગણી શકાય જ નહીં. પૂજારી અને અપરિગ્રહી' કહ્યા છે. આ બધામાં મને ડેનિયલની વાત ખૂબ સ્પર્શી ગઇ છે, અને એ સ્વાનુભવ અને તલનાદષ્ટિથી લખે છે એટલે પ્રભુ સઘળે વિરાજે રે, સૃજનમાં સભર ભર્યા, એમાં સત્યની રોચકતા પણ છે. ડેનિયલ લખે છે: “સર્વોદય સંમેલનમાં મારાં નયણાંની (અંતર આંખની) આળસ રેન નિરખ્યા હરિને જરી.” કામ કરતો હોવાથી મેં ઘણા મહાન માનવીઓને જોયા છે, એમની સાથે “નમ્રતાના સાગર' યાદ કરો.' વાતો કરી છે, કેટલાંકની સાથે થોડું ઘણું કામ કરવાનો મોકો મળ્યો છે. શંકરભાઇના એક મિત્ર એમના સ્વમાન પર થયેલા હુમલાથી વિનોબાની સાથે પણ ઘણીવાર મળવાનું થયું છે. વિનોબાજી હંમેશ ઘેવાંપૂવાં થઈ ત્રણેક પત્રો લખે છે...તેનો તા. ૭-૬-૬૬ના રોજ મનથી ઉપર ઊઠવાની વાત કરતા હોય છે. અસુબ્ધ ચિત્ત હોવું જોઈએ, અમદાવાદથી પ્રત્યુત્તર પાઠવતાં લખે છે : “આપણા વિકાસની નજરે મન જ ન હોય એવી સ્થિતિએ પહોંચવું વગેરે વાતો ઘણી સાંભળી છે. આવાં અપમાન કે ઘા કે હુમલા-આપણા શરીર ઉપરના કે મન ઉપરના પરનું સમાજની વચ્ચે રહીને કામ કરતી, કાકા (શંકરભાઈ) સિવાય ઉદારતાથી ક્ષમા આપવાથી-એટલે કે મનથી માફ કરવાથી ક્ષમાવવાથી એવી બીજી કોઇ વ્યક્તિ મેં જોઈ નથી.” શંકરભાઈની સાથે કામ કરતી આપણે શાંતિ તરફ આગેકૂચ કરીએ છીએ. બાપુજીને દક્ષિણ આફ્રિકામાં અનેક વ્યક્તિઓ - એમના મિત્રો-શિષ્યોએ મારી સાથેની વાતચીતમાં પોલીસે ધક્કો મારી પાડી નાખ્યા અગર પેલા મુસલમાન ભાઈએ
Page #137
--------------------------------------------------------------------------
________________
આંગળાંની છાપ આપવામાં આવા કેટલાંયે અપમાનો એક માણસ ઘણાં વરસ તો
થાય.” (પત્ર-૪૭માથી ગયા હંસરાજભાઈ અહી હવામી જ છે ને!... જાણીતા એક
તા. ૧૬-૧૨-૯૭
પ્રબુદ્ધજીવન આંગળાંની છાપ આપવા જતાં મારી દાંત પાડી નાખ્યા ત્યારે તેમની હું નાનપણથી ઉત્તરોત્તર વધુ સારો માણસ બનવાની કોશિષ કર્યા કરું સામે કેસ ન મૂકતાં મનથી સમાવ્યા. આવાં કેટલાંયે અપમાનો મનમાં છું. સારો માણસ એટલે “વૈષ્ણવજન”ના ભજનમાં આવતા ગુણવાળો સંગ્રહાયેલાં પડયાં હોય તેને ક્ષમાવી દેવાથી આપણી શાંતિ વધે છે. ક્ષમા માણસ. ઘણાં વરસ તો ક્રોધને વશ કરવામાં ગયાં અને એ જરૂરી હતું. અમૃત છે. બેઉનું (આપનાર-લેનાર બેલ) ભલું કરે છે. વેરઝેરની ચરાચર વિશ્વ સાથે એકતા એ જ જ્ઞાન. પરાયું કોઈ રહ્યું નહીં. બધું બળતરાઓને આમ જ ઠારવાની હોય છે. ભૂલી જવાથી તે મનમાં દબાઈ પોતાનું થઈ ગયું. જાગ્રતદશામાં જીવમાત્રને મિત્રયા સહોદર જોતો થઈ રહે છે, નિર્મળ નથી થતી. આ અંતર સફાઇ છે. પુસ્તકના વાચન, ગયો છું. કામ અને ક્રોધ પર કાબૂ આવતાં સાચું જ્ઞાન થવા માંડે છે. મનન, સદ્દવિચારનાં ચિંતન, પૂજાપાઠ, પ્રાર્થના વગેરેથી ક્ષમા જેવી દિવસે-દિવસે એકતા ગાઢી થતી આવે છે. મહિના ઉપર એક શુદ્ધિ નથી થતી. આવા હુમલાથી આપણે મરીએ નહીં એટલે મન ઉપર છૂટરવાળાએ મને પાડી નાખ્યો પણ મારા મનમાં ગુસ્સાની લહરી પણ તેની અસર થાય નહીં ! મન તેને કુલની જેમ ઝીલી લેતું આવે, કં ન ઊઠી. શાન્તિ સ્થિર જ રહી અને તેનું શુભ જ ઇરછતો હતો. જ્યારે પ્રપ સત્યં હુમલાનો અપ્રતિકાર, અસહકાર એ જ વસ્તુ છે.
રૂ૫ વરસ પહેલાં યરવડા જેલમાં પોલીસે મને એક થપ્પડ મારેલી ત્યારે અપમાનો અગર ઘા નિર્બળતાથી સહી લેવા એ આવી ક્ષમાથી
મનમાં તેનો વિરોધ જન્મ્યો હતો. અબુબેન આદમનું કાવ્ય તેં વાંચ્યું હશે
7. 'Write as one that loves his fellowmen.' tell you all ઊલટી જ વસ્તુ છે. ઘા વાગે છતાં, મનમાં, આનંદ બન્યો રહે. સાથો
“Who loves all lives'ની દિશામાં આવો મૂર્તિમંત પ્રેમ બની જાઓ. મને # માને ત્યારે તું અને વિસર ા સંવ વાતું પાછું એ બે પ મ ]. ભજનો યાદ કરજો.’
આપણું પત્ર-સાહિત્ય-ધન અતિ સમૃદ્ધ તો નથી જ. મને લાગે છે પત્ર-મર્મર'ના પ્રત્યેક પત્રમાં કોઈક નવો વિચાર, જૂનાવિચારનો કે એની દરિદ્રતામાં ઘટાડો કરવામાં “પત્ર-મર્મર' અચૂક ફાળો આપશે. અભિનવ અભિગમ કે ક્રાન્તિકારી દષ્ટિનું દર્શન થાય છે. અવતરણો જીવન-ઘડતર કાજેના અનેક મૂલગામી પ્રશ્નો એમાં વિશદતાથી ચર્ચાયા આખે પાર આવે તેમ નથી, પણ કેટલાંક દષ્ટાંતો જોઇએઃ (૧) “બાપુના છે. વિચારોનો પ્રચાર કરવા કરતાં તેમને આપણા જીવનમાં ઉતારવા મથવું ગરીબ પણ ઊંચા કળમાં જન્મેલા શંકરભાઇનું જીવન-વ્યક્તિત્વ એમાં વધારે સારો પ્રચાર છે. પ્રચારકો ઝનૂની થઇ અસહિષ્ણુ બની જાય સંઘેડા-ઉતાર હતું. બી.એ.માં હતા ત્યારથી જ એમને દેશ-સેવાની છે. મુસલમાન અને ખ્રિસ્તી ધર્મો એવા થઇ ગયા છે, અને એમ કરીને લગની લાગેલી. સેવા-વૃત્તિ એમની પ્રકૃતિનું વ્યાવર્તક લક્ષણ હતું. મહંમદ અને ઈશુના ઉપદેશ મુજબનું જીવન જીવવાને બદલે બીજાનાં ચોરવાડથી લખેલા, તા. ૬-૫-૪૪ના એક પત્રમાં તેઓ લખે છે: જીવન એવાં ઘડવાની અપેક્ષા રાખી દુનિયાને સુધારવા જતાં “..હવે તો દેશની સંસ્થાઓ મારી જ છે ને !... જાણીતા અંઘકવિ ધર્મયુદ્ધો-ધર્મ અને લડાઇની પરસ્પર વિરોધી વાતો-સુધી પહોંચી ગયા. હંસરાજભાઈ અહીં હવાફેર માટે આવ્યા છે. ૧૯૨૦માં વીસનગરમાં સત્યનો પ્રચાર આચરણથી થાય.” (પત્ર-૪૭ માંથી) (૨) મહાત્મા એક સાહિત્યરસિક દેશપ્રેમીને મુખે તેમના કાવ્યની મેં એક લીટી ગાંધીના ૯િ વરાગ પુસ્તકમાં વર્ણવેલું સ્વરાજ્ય ભોગવતા થવાનો સાંભળેલી જે હજી પણ મારા કાનમાં ગુંજે છે: ૪૫ વરસથી સતત પ્રયાસ ચાલે છે. ઘણી મજલ કપાઈ છે, ઘણી બાકી “ઊભા જ્યાં અન્યાયીના મહેલ, છે. સંયમી માણસ થવાનો-કનક, કામિની અને કીર્તિ ઉપર કાબૂ સુજનને સહેવી ઘટે ત્યાં જેલ.' મેળવવાનો પ્રયત્ન ચાલે છે. ઘણી ઠોકરો વાગે છે પણ આત્મવિશ્વાસ ત્યારની એમનાં દર્શન કરવાની મારી ઇચછા હતી તે ચોવીસ વરસે વધતો આવે છે. મન આ ત્રણ ગ્રંથિઓમાંથી છૂટે તો સાચા સ્વરાજ્યની આજે પૂરી થઈ. દશા પેદા થાય. આત્મા તરીકે આપણો અમર અને એક છીએ એટલે દહ ટોપીવાળાનાં ટોળાં ઉતર્યા? લાંબુ ટકે એવી ઝંખના આપણે છોડવી જોઈએ. અને એ દીર્ધાયુ થાય એવી ઈશ્વરને પ્રાર્થના કરવાની જરૂર હું જોતો નથી.” (પત્ર-૯૫ માંથી).
જેણે તને દૂધ દીધું, તેનું લોહી પીધું અંગરેજિયા (૩) “મનુષ્ય જીવન એક વહેણ છે. શરીર, બુદ્ધિ અને હૃદય. શરીર
આ બે તેમનાં કાવ્યો અસહકારના યુગમાં લોકમાનસને ઘણાં ગમી નિરંતર બદલાય છે, મન, બુદ્ધિ પણ નિરંતર બદલાયા કરે છે. હૃદય
ગયા હતાં. (આ લેખના લેખકે પણ ઉપર્યુક્ત ત્રણે ય ગીતો ૧૯૩૨માં જ્યારે બીજા જીવો તરફ વહેવા માંડે એટલે બધા જીવો તરફ સમભાવ
સાબરમતી જેલમાં કવિને મુખે સાંભળેલાં) જયસિંહ સંઘવીના કાકા વહે, સતત વહે ત્યારે માનવજીવનની શરૂઆત થાય. “હું” પણું, મારી
પંડિત સુખલાલજી પણ અંધ છે. તેમની સેવા કરવાની મને ઇચ્છા હતી.
(એ ઈચ્છા પણ લગભગ બે દાયકા બાદ પૂરી થઈ) અનાયાસે આ કવિ વાસનાઓ અને શરીર અને મનના બધા વિચારોના પરિગ્રહો અને સ્કૂલ
હંસરાજજીની સેવાનો લાભ મને મળ્યો. સવાર સાંજ બે વખત તેમને વસ્તુઓના પરિગ્રહો છોડ્યા વિના, હૃદયમાંથી લાગણીનું વહેણ
જ ફરવા લઈ જવાનું મેં ઉપાડ્યું છે. બપોરના વખતમાં તેમને કંઈ વાંચી નીકળવાનું નથી. અને લાગણી વહેવા માંડે ત્યારથી જીવન. મિત્ર તરફ.
સંભળાવવાનો વિચાર છે. ગઈ કાલે સંભળાવેલું. (પત્ર નં. ૧માંથી). તો લાગણી વહે પણ દુશ્મન તરફ વહેત્યારે માનવ.” (પત્ર-૮૨ માંથી). (૪) જે જીવો શરીરનાં સુખ શોધે છે તે પ્રાણીદશામાં છે. જે જીવો ધર્મ
અનિકેતન, નિષ્કચન સેવાભાવી જીવનવીર શંકરભાઈએ
* લગભગ છ દાયકા સુધી કશી પણ અપેક્ષા વિના હજારો લોકોની શોધે છે તે કંઈક માનવી દશામાં જાગ્યા કહેવાય. હું નાનપણથી જ નિરંતર સેવા જ કરી છે. હવા, પાણી, માટી, સૂર્યપ્રકાશ, આહાર સુધી ધર્મ શોધતો રહ્યો છું, એટલે તમે બધાં મને ગાંડો ગણો છો, પણ તેના
ગણા છા, પણ વગેરેના ભાતભાતના પ્રયોગો દ્વારા એ માંદગીથી દૂર રહેલા...દવાથી ગાંડપણ કે ડહાપણ સાથે મારે લેવા-દેવા નથી. મારો વિશ્વાસ તો પેલી,
સદંતર દૂર રહેલા ને વૃદ્ધાવસ્થામાં પણ તન, મન, હૃદયની જુવાની કડીમાં વ્યક્ત થયો છે - 'Not enjoyment and not sorrow
ટકાવી રાખેલી. સવિચાર, સતુ સાહિત્યનું નિરંતર વિતરણ કરનાર Is our destined end or way;
આ “સ્વાભાવિક સંત” જીવનના આઠ દાયકા વિતાવી, પાકું ફળ, સહજ . But to act that is tomorrow
રીતે ખરી પડે તેમ કોઇપણ પ્રકારની વ્યાધિ-વ્યથા વિના પ્રભુના પ્યારા Find us further than today'.
થઈ ગયા. (જન્મ: ૨૪-૩-૧૮૯૨, અવસાન : ૧૩-૨-૧૯૭૩) (“એ સામ ઓફ લાઇફ'ની ત્રીજી ટૂક-પત્ર-૭માંથી). “સંતપ્રકૃતિ શ્રી શંકરભાઈમાં પંડિત પ્રવર સુખલાલજી લખે છે: “જૈન (૫) “તારું ૨૩/૭નું કાર્ડ મળેલું. તા. ૧૬-૮-૬૭ના “પ્રબુદ્ધ પરંપરામાં જેને સમાધિ-મરણ અથવા પંડિત-મરણ કહે છે તેવું પ્રસન્ન જીવનમાં “સંસ્કૃતિનું ભૂત'વાળો લેખ વિચારજે. તારી સાધના મૃત્યુ એમની સંત-પ્રકૃતિએ આપું.” ગતાનુગત સંસ્કારોમાંથી નીપજેલી છે. એવી કશી સાધના મેં કરી નથી. ૨.
Page #138
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધજીવન
તા. ૧૬-૧૧-૯9.
શેક્સપિયરનું નાટક - યૂલિઅસ સીઝર
(કર્મની અકળ ગતિ)
|| પ્રો. ચી. ના. પટેલ સીઝરની હત્યા કરવાનું પરિણામ બૂટસ અને તેના સાથીઓએ નહોતો. જો મિત્ર મને પૂછે કે તો પછી હું સીઝરનો વિરોધી કેમ થયો, કમ્યું પણ નહિ હોય એવું આવ્યું. સીઝરની હત્યા કરવામાં આવી હતી તો તેને મારો ઉત્તર એ છે કે સીઝર ઉપર મને ઓછો પ્રેમ હતો એ કારણે તે તો રોમના પ્રજાસત્તાક રાજતંત્રને સીઝરની માની લેવામાં આવેલી નહિ, પણ રોમ ઉપર મને વધારે પ્રેમ છે એ કારણે. સીઝર જીવતા હોય રોમના રાજા થઈ બેસવાની મહત્ત્વાકાંક્ષામાંથી બચાવવા, પણ પરિણામ અને તમે મૃત્યુ પર્યત ગુલામ રહો, અને સીઝર મૃત્યુ પામે અને તમે સદા તો એ આવ્યું કે રોમના પ્રજાસત્તાક રાજતંત્રનો અંત આવ્યો, એટલું જ સ્વતંત્ર રહો, એ બે સ્થિતિ વચ્ચે તમે કઈ સ્થિતિ પસંદ કરો ? સીઝરને નહિ, પણ સીઝરની દૌહિત્રીના પુત્ર અકટેવિયને ઈ. સ. પૂર્વે ૨૭માં મારા ઉપર પ્રેમ હતો તેથી હું તેમના મૃત્યુનો શોક કરું છું. સીઝર રોમમાં સમ્રાટોનું શાસન શરૂ કર્યું જે ઇ.સ.૪૭૬ સુધી એટલે કે લગભગ સભાગી જતા તેનો મને આનંદ છે, સીઝર વીર હતા તેથી હું તેમને પાંચ સદી સુધી ચાલ્યું.
માન આપું છું, પણ તે મહત્ત્વાકાંક્ષી હતા તેથી મેં તેમની હત્યા કરી છે સીઝરની હત્યા કરીને ઉલ્લાસમાં આવી ગયેલા બ્રુટસ અને સાથીઓ અહીં એવો કોઈ અઘમ જે ગુલામ રહેવાનું પસંદ કરે ? છે અહીં એવો પાસે એન્ટનીનો એક અનુચર આવે છે અને તેમને એન્ટનીના નામે આ કોઈ ગામડિયો જે રોમન હોવાનું પસંદ ન કરે? છે અહીં એવો કોઈ મતલબનો સંદેશો આપે છે: “મને બ્રટસને મળવા દેવામાં આવશે અને નીચ જેને સ્વદેશ માટે પ્રેમ ન હોય? એવા કોઈ હોય તો બોલે. મેં તેમનો મને પ્રતીતિ કરાવવામાં આવશે કે સીઝરની હત્યા સકારણ કરવામાં અપરાધ કર્યો છે. આપો ઉત્તર.” આવી હતી, તો હું જીવતા બૂટસ ઉપર પ્રેમ રાખીશ તેટલો મૃત્યુ પામેલા ચારે નાગરિકો એક સાથે ઉત્તર આપે છે: “કોઇ નથી, કોઈ નથી.” સીઝર ઉપર નહિ રાખ્યું અને બૂટસના ભાગ્યની સર્વ દશાઓમાં તેમને “તો પછી', બૂટસ કહે છે, “મેં કોઈનો અપરાધ નથી કર્યો. મારા અનુસરીશ.'
દેશબંધુઓ, તમે મારું મૃત્યુ ઇચ્છશો ત્યારે જે ખંજરથી મેં સીઝરની હત્યા બૂટસની રજા મળતાં એન્ટની આવીને સૌપ્રથમ એક પછી એક કરી હતી, તે જ ખંજર મને પોતાને ઘા કરવા તૈયાર રાખીશ.' બ્રટસ, કેશિયસ અને તેમના સાથીઓ સાથે હસ્તધૂનન કરીને મૈત્રીનો ચારે નાગરિકો એક સાથે ઉત્તર આપે છે : “જીવતા રહો, બૂટર્સ, દેખાવ કરે છે અને પછી ચતુરાઈપૂર્વક તેમને વિનંતી કરે છે કે પોતાને જીવતા રહો !' સીઝરનો મૃતદેહ નગરચોકમાં લઈ જવાની અને ત્યાં સીઝરને અંજલિ પહેલો નાગરિક કહે છે: “ચાલો વિજ્યકૂચ કરીને બૂટસને તેમના આપવાની રજા મળે. વાસ્તવદર્શી કેશિયસ એન્ટનીની એ વિનંતીનો આવાસે લઇ જઈએ.' ઉગ્ર વિરોધ કરે છે, એ કારણ આપીને કે એન્ટની સીઝરને અંજલિ
લિ બીજો નાગરિક કહે છે: ચાલો, તેમના પૂર્વજોની પ્રતિમાઓ સાથે આપતાં જે કહેશે તે લોકોને સ્પર્શી જશે અને પરિણામે લોકો આપણા 5
તેમની પ્રતિમા મૂકીએ.” વિરોધી થઈ જશે. પણ સામાન્ય જનસ્વભાવની ચંચળતા ન સમજી શકતો છટસ કેશિયસને એમ કહીને મનાવી લે છે કે નગરચોકમાં જઈને
- ત્રીજો નાગરિક કહે છે: “થવા દો તેમને સીઝર !' (Let him
જ પોતે જ મંચ ઉપરથી લોકોને પહેલાં સીઝરની હત્યા કરવાનાં કારણ !
0 be Caesar !) ત્રણ નાગરિકોના આ પ્રતિભાવો દ્વારા કવિ સૂચવે છે સમજાવશે, તે પછી તે એન્ટનીને સીઝરનો મૃતદેહ સોપે છે, અને તે કે
5 કે તે સીઝરની હત્યા કરવામાં બૂટર્સ અને તેના સાથીઓનો ઉદ્દેશ સાથે કહે છે: “તમે સીઝરને અંજલિ આપો તેમાં તમારે અમને દોષ ન સમક્ષ
છે તો સમજ્યા જ નથી. આપવો. સીઝરની પ્રશંસા કરતાં તમારે જે કહેવું હોય તે કહેજો, પણ તે બૂટસ નગરચોકમાંથી વિદાય થાય છે તે પછી એન્ટની સીઝરનો • સાથે એ સ્પષ્ટ કરજો કે તમે એ બધું અમારી રજાથી કહો છો, અને જે મૃતદેહ લઈને તે જ સ્થળે આવે છે અને મંચ ઉપર ચઢીને પેલા ચાર મંચ ઉપરથી હું બોલું તે જ મંચ ઉપરથી તમારે મારા પછી બોલવું.' નાગરિકોને સંબોધન કરતાં કહે છે : ' એન્ટની છૂટસની આ શરતો માન્ય રાખે છે.
મિત્રો, રોમનો, દેશબંધુ, સાંભળો, હું સીઝરને દફનાવવા બૂટસ, કેશિયસ અને તેમના સાથીઓના વિદાય થયા પછી અમા
આવ્યો છું, નહિ કે તેમની પ્રશંસા કરવા. માણસનાં દુષ્કૃત્યો તેના મૃત્યુ એન્ટની સીઝરના મૃતદેહને ઉદ્દેશીને કહે છે: “મને ક્ષમા કરજો કે હું આ પછી
પછી જીવતાં રહે છે, તેનાં સત્કર્મો, તેનાં અસ્થિ સાથે દફનાઈ જાય છે. કસાઇઓ સાથે નમ્ર અને સાલસ રહીને વતું છું. તમે તો કાળના
તો ભલે, સીઝરની બાબતમાં એમ જ થાઓ. ઉમદા બૂઢે તમને કહ્યું પ્રવાહમાં જીવી ગયેલા સર્વ કોઈમાં ઉમદામાં ઉમદા વીરની ખંડિત
છે કે સીઝરમહત્ત્વાકાંક્ષી હતા. જો એ સાચું હોય તો એ સીઝરનો ખરેખર પ્રતિમા જેવા છો. શાપ લાગજો એ હસ્તોને જેમણે તમારું લોહી રેડ્યું.
મોટો દોષ હતો, અને એ દોષની કિંમત તેમણે પોતાની જિંદગીથી ચૂકવી તમને પડેલા ઘાના સોગંદ ખાઈને હું આગાહી કરું છું કે ઈટલીના સર્વ
છે. સીઝર મારા ઈમાનદાર મિત્ર અને ન્યાયપ્રિય હતા, પણ બૂટસ કહે પ્રદેશોને ઝનૂની આંતર્વિગ્રહનો ઉન્માદ છિન્નભિન્ન કરી દેશે.”
છે કે તે મહત્ત્વાકાંક્ષી હતા, અને બૂટસ તો ન્યાયપ્રિય સર્જન છે.
(Britus is an Honourable Man) સીઝર ઘણા શત્રુ સૈનિકોને એન્ટની પાસેથી વિદાય થયા પછી બ્રૂટસની સૂચનાથી કેશિયસ
કેદ પકડીને રોમમાં લાવ્યા છે અને એ કેદીઓનાં મુક્તિમૂલ્યોની રકમો રોમની કોઈ એક શેરીમાં લોકોને સીઝરની હત્યા કરવાના કારણો
(Ransoms) રાજ્યની તિજોરીમાં જમા થઈ છે. આને શું સમજાવવા જાય છે અને બૂટસ પોતે નગરચોકમાં જઇને એક મંચ
મહત્ત્વાકાંક્ષા કહેવાય? ગરીબો રહ્યા છે ત્યારે સીઝર રહ્યા છે, અને ઉપરથી ત્યાં હાજર છે એવા રોમના ચાર નાગરિકોને સીઝરની હત્યા
મહત્ત્વાકાંક્ષા તો કઠોર હૃદયની હોય. પણ બૂટસ કહે છે કે સીઝર કરવાનાં કારણો સમજાવતાં કહે છે: “રોમનો, દેશબંધુઓ, મિત્રો, મારે
મહત્ત્વાકાંક્ષી હતા, અને બૂટસ તો ન્યાયપ્રિય સર્જન છે. હું છૂટસનો જે કહેવું છે તે સાંભળો, અને શાન્તિથી વિચાર કરીને તમને યોગ્ય લાગે
પ્રતિવાદ નથી કરતો. હું તો જે જાણું છું તે જ કહું છું. પહેલાં તો તમે તો મને ઠપકો આપજો. અહીં સીઝરનો કોઈ મિત્ર હોય તો તેને હું કહીશ
સીઝર ઉપર પ્રેમ રાખતા, તો પછી હવે કેમ તેમના મૃત્યુનો શોક નથી કે એ મિત્રને સીઝર ઉપર હશે તે કરતાં બૂટસને સીઝર ઉપર ઓછો પ્રેમ
કરતા? તમે જાણો છો કે હું ત્રણ વાર સીઝરને તાજ આપવા તૈયાર થયો
Page #139
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૯૭
હતો અને ત્રણે વાર તેમણે એ તાજનો અસ્વીકાર કર્યો હતો. આને શું મહત્ત્વાકાંક્ષા કહેવાય ? પણ બ્રૂટસ કહે છે કે સીઝર મહત્ત્વાકાંક્ષી હતા, અને બ્રૂટસ તો ન્યાયપ્રિય સર્જન છે. બધા ન્યાયપ્રિય સજ્જનો છે,’ પહેલો નાગરિક કહે છે : ‘મને લાગે છે કે તે કહે છે તેમાં કંઇક તથ્ય
પ્રબુદ્ધજીવન
છે.'
પોતાની જિંદગી ભયમાં આવી પડેલી જણાતાં બૂટસ અને કેશિયસ
ભારે અન્યાય કરવામાં આવ્યો છે.
બીજો નાગરિક કહે છે : ‘જો વિચાર કરીશું તો જણાશે કે સીઝરને ઇ. સ. પૂર્વે ૪૪ના માર્ચની ૨૦મીએ રોમ છોડીને જતા રહે છે અને તે પછી એપ્રિલમાં ૧૯ વર્ષનો યુવાન અક્ટેવિયન રોમમાં આવી પહોંચે છે.
ત્રીજો નાગરિક કહે છે : મને ભય રહે છે કે સીઝરના સ્થાને સીઝરથી ય બૂરો કોઇક આવશે.’
ચોથો નાગરિક કહે છે ઃ ‘તમે સાંભળ્યું ને ? સીઝર તાજનો સ્વીકાર કરવા નહોતા ઇચ્છતા. એટલે એ ચોક્કસ છે કે સીઝર મહત્ત્વાકાંક્ષી
નહોતા.’
એન્ટની ફરી બોલવાનું શરૂ કરે છે અને કહે છે ઃ
‘તમે આંસુ સારી શકતા હો તો સારવા તૈયાર થાઓ. તમે આ ડગલાને ઓળખો છો. જુઓ, અહીંથી કેશિયસનું ખંજર આરપાર પેસી ગયું, અને જુઓ પેલા અદેખા કેસ્કે અહીં પાડેલો આ ચીરો, અને સીઝરના પ્રેમપાત્ર બ્રૂટસે અહીં તેમનું ખંજર ભોંકી દીધું. સર્વ થામાં આ ઘા સૌથી વધારે ક્રૂર હતો. (This was the unkindest cut of all) સીઝરે તેમને ઘા કરતાં જોયા તે સાથે જ દ્રોહીઓનાં શસ્ત્રો કરતા
વધારે ઘાતક એવી કૃતઘ્નતાએ તેમને પરાસ્ત કર્યા, તેમનું વજ્ર જેવું હ્રદય ભાંગી પડ્યું અને તે પોમ્પિની પ્રતિમાની બેસણી પાસે ઢળી પડ્યા.'
ચારે નાગરિકો એકસાથે બોલી ઊઠે છે : ‘ચાલો, ચાલો, વેર • લઇએ. શોધી કાઢો, આગ લગાડો, બધાને મારી નાખો, એક પણ વિશ્વાસઘાતીને જીવતો ન જવા દો.’
એન્ટની એ બધાને શાન્ત પાડીને વળી કહે છે :
‘મારી પાસે તમને સ્પર્શી જાય અને ઉત્તેજિત કરે એવી વાણી નથી. જો હું બ્રૂટસ હોત, અને બ્રૂટસ એન્ટની હોત, તો એ એન્ટની તમને ઉત્તેજિત કરી મૂકત અને સીઝરને પડેલા ઘા પાસે એવા શબ્દો બોલાવત
કે રોમના પથ્થરો પણ ઉત્તેજિત થઇ જાત અને બળવો કરત.’
ચારે નાગરિકો એક સાથે પોકારે છે : ‘અમે બળવો કરીશું.’ ચતુર એન્ટની એ ચારની આવી મનોવૃત્તિનો લાભ લઇને સીઝરનું આ મતલબનું વસિયતનામું વાંચી સંભળાવે છે : ‘સીઝર એકેએક રોમનને ચાંદીની ૭૫ મુદ્રાઓ આપે છે, અને તેમનાં બાગ બગીચા, ફળઝાડની વાડીઓ, લતાકુંજો, સર્વમાં તમને અને તમારા વંશજોને આનંદપ્રમોદ કરવાની છૂટ આપે છે.’
પહેલો નાગરિક કહે છે : ‘ક્યારેય નહિ, ચાલો, આપણે વિશ્વાસઘાતીઓના આવાસો બાળીએ.'
૭
મનોમન બોલે છે : ‘ઉત્તેજના, તું જાગ્રત થઇ છે. તારે જે માર્ગ લેવો હોય તે લે !' (Mischief, thou art afoot. Take thou what course thou wilt !) એટલે કે ઉત્તેજિત થયેલાં ટોળાં બ્રૂટસ અને તેનાં સાથીઓ ઉપર યથેચ્છ વેર લે.
બીજો નાગરિક કહે છે : ‘ તો ચાલો, લાવો અગ્નિ.’ ત્રીજો નાગરિક કહે છે : ‘ચાલો, લઇ આવીએ લાકડાં.' ચોથો નાગરિક કહે છે : ‘હા ચાલો, લઇ આવીએ બારીઓ, બારસાખો જે મળે તે.'
આ નાગરિકોના આ પ્રતિભાવો દ્વારા કવિ ઉત્તેજિત થયેલાં ટોળાંઓની ચંચળ મનોવૃત્તિ સૂચવે છે, અને નાટકના આ દશ્યના આપણે વાચકો કે પ્રેક્ષકો એ પ્રતિભાવોમાં ભ્રૂટસની સદંતર નિષ્ફળતાનો
સંકેત જોઇએ છીએ.
ચારે નાગરિકો જે મળે તે લઇ બ્રૂટસ અને તેના સાથીઓના આવાસો બાળવા નગરચોકમાંથી વિદાય થાય છે તે પછી એન્ટની
રોમ છોડીને ગયા પછી બ્રૂટસ અને કેશિયસ આજના ઇરાનની વાયવ્ય દિશામાં પ્રાચીન કાળમાં લિડિય નામથી ઓળખાતા પ્રદેશમાં ઇ. સ. પૂર્વે ૪૩માં પહોંચી અક્ઝેવિયન અને એન્ટની સાથે યુદ્ધ કરવાની
તૈયારી કરે છે.
બ્રૂટસ લિડિયની રાજધાની સાર્ડિસ પાસે છાવણી નાખીને એ છાવણીમાં એક તંબૂની બહાર ભારે ઉદ્વેગમાં બેઠો છે. તેને એ મતલબના
સમાચાર મળ્યા છે કે તેની ગેરહાજરીથી તેની પત્ની પોર્શિયા અસ્વસ્થ થઈ ગઈ હતી અને એવી માનસિક સ્થિતિમાં તેને અવિયન અને એન્ટનીનું બળ વધી ગયું હોવાનું જાણવા મળતાં તે વિહ્વળ બની ગઇ અને પરિચારિકાઓની અનુપસ્થિતિમાં કોઇ સળગતો પદાર્થ ગળી ગઈ હતી અને મૃત્યુ પામી હતી.
‘આવા હતા સીઝર’, એન્ટની કહે છે, અને પૂછે છે, થશે એમના (Itching Palm) હોવા માટે નિંદા થાય છે.’ જેવા ક્યારેય કોઇ ? '
કે : ‘લાંચ લેવાની ચળ આવતી હથેળી !'
પહેલી- બીજી સદીના ગ્રીક નિબંધકાર અને ચરિત્રકાર પ્લૂટોકે (નોંધ : શેક્સપિયરના નાટકની વસ્તુના આધારભૂત ઇ.સ.ની
કોલસા ગળી જઇને.) આલેખેલા બૂટસના જીવનચરિત્રમાં જણાવ્યા અનુસાર સળગતા
બ્રૂટસની આવી મનઃસ્થિતિમાં તેનો બનેવી અને સાથી કેશિયસ તેને મળવા આવે છે અને એ બે વચ્ચે આ મતલબનો સંવાદ થાય છે કે : ‘મારા ઉમદા ભાઇ, તમે મને અન્યાય કર્યો છે.’
બ્રૂ : ‘દેવો મારો ન્યાય તોળે, શું હું મારા શત્રુઓનેય અન્યાય કરું છું ? તો પછી મારા ભાઇને તો હું અન્યાય કેમ જ કરી શકું ?'
કે : ‘તમે મને અન્યાય કર્યો છે તેની સાબિતી એ છે કે અહીંના વતનીઓ પાસેથી લાંચ લેવા માટે મારા એક મિત્રની તમે જાહેરમાં નિંદા કરી છે અને એ મિત્રનો પક્ષ લઇને મેં તમને પત્ર લખ્યો તેનીય તમે
તિરસ્કારપૂર્વક અવગણના કરી.’
બ્રૂ : ‘એ પત્ર લખવામાં તમે તમારી જાતને જ અન્યાય કર્યો હતો.’ કે : ‘નજીવા ગુનાની ટીકા કરવાનો આ સમય નથી.’ બ્રૂ : ‘કેશિયસ, તમારી પણ લાંચ લેવાની ચળ આવતી હથેળી
બ્રૂ : ‘કેશિયસનું નામ ભ્રષ્ટાચારનું રક્ષણ કરે છે.’
કેઃ “બ્રૂટસ, મને ઉશ્કેરો નહિ, સીઝર જીવતો હોત તો તે મને આમ ઉશ્કેરવાની હિંમત ન કરી શકત. મારા પ્રેમનો ગેરલાભ ન લો. નહિ તો હું એવું કંઇક કરી બેસીશ જે ક૨વા માટે મારે પસ્તાવું પડે.’
બ્રૂ : ‘હું તમારી ધમકીઓથી ડરી જવાનો નથી, મને તો પ્રામાણિકતાનું કવચ છે. મારા સૈનિકોને પગાર આપવા મારે માટે સુવર્ણ જોઇતું હતું તેથી મેં સુવર્ણની મુદ્રાઓ મને પહોંચાડવાનો તમને સંદેશો મોકલ્યો હતો તેની તમે અવગણના કરી હતી. મને તો તમારી જેમ ગરીબ ખેડૂતો પાસેથી બળજબરીથી નાણાં પડાવવાનું પસંદ નથી.
અહીં આપણે જોઇએ છીએ કે પોતાને પ્રામાણિકતાના કવચથી
રક્ષિત માનતા બૂટસને જેનું નામ ભ્રષ્ટાચારનું રક્ષણ કરતું હોવાનું પોતે માને છે તે કેશિયસે ગરીબ ખેડૂતો પાસેથી બળજબરીથી પડાવેલું સુવર્ણ
Page #140
--------------------------------------------------------------------------
________________
પ્રબુદ્ધ જીવન
૮
પોતાના સૈનિકોનો પગાર ચૂકવવા સારુ સ્વીકારવા સામે વાંધો નથી. આમાં પણ તેની સૂક્ષ્મ આત્મપ્રતારણા કરવાની નિર્બળતા જણાઇ આવે છે.
હવે ભ્રૂટસ અને કેશિયસના બે મિત્રો તેમને મળવા આવે છે. બ્રૂટસ એ મિત્રોને જણાવે છે કે યુવાન અક્ટેવિયન અને એન્ટની એક મોટા સૈન્ય સાથે ફિલિપાઇની દિશામાં કૂચ કરે છે એ મતલબના સમાચાર આપતા પત્રો પોતાને મળ્યા છે. બ્રૂટસની ઇચ્છા પણ પોતાના સૈન્ય સાથે ફિલિપાઇની દિશામાં કૂચ કરવાની છે. કેશિયસ લિડિયમાં જ કોઇ રણક્ષેત્રમાં શત્રુનો સામનો કરવાના મતનો છે, પણ બ્રૂટસના આગ્રહને વશ થઇને તે કહે છે, ‘ તો ભલે, તમે ઇચ્છો તેમ.’
(નોંધ : ફિલિપાઇ ગ્રીસની ઉત્તરે જ્યાં મહાન અલેકઝાંડરનો પિતા ફિલિપ બીજો ઇ.સ.પૂર્વે ચોથી સદીમાં રાજ્ય કરતો હતો તે મેસિડન પ્રદેશનું એક પ્રાચીન નગર હતું.)
તે
કેશિયસ વિદાય થાય છે પછી બ્રૂટસ તેના તંબૂમાં કોઇ પુસ્તકનાં પાનાં ઉથલાવતો હોય છે ત્યારે સીઝરનું પ્રેત તંબૂમાં પ્રવેશ કરે છે. પ્રેતને જોઇને પહેલાં તો બ્રૂટસને લાગે છે કે પોતાની આંખોને ઝાંખપ વળી હશે તેથી પોતાને છાયા જેવી એ ભયજનક આકૃતિ દેખાય છે, પણ પછી પ્રેતને જ પૂછે છે : ‘તું કોઇ પ્રાણી છે કે દેવ છે, દેવદૂત છે કે પિશાચ, જેને જોઇને મારું રક્ત ઠંડું હીમ થઇ જાય છે અને મારાં રોમ ખડાં થઇ જાય છે !' ‘તારો દુષ્ટ વાસનાકોશ, બ્રૂટસ' (Thy evil spirit, Brutus), ખેત ઉત્તર આપે છે. બ્રૂટસ વળી પૂછે છે, ‘તું કેમ આવ્યું છે ?' તને કહેવા કે ફિલિપાઇમાં તું મને ફરી જોઇશ,’ પ્રેત કહે છે.
કે
‘તારો દુષ્ટ વાસનાકોશ’, પ્રેતના આ શબ્દો દ્વારા કવિ સૂચવે છે સીઝરના સ્વભાવમાં છૂટસે મહત્ત્વાકાંક્ષાની જે વાસનાનું આરોપણ કર્યું હતું તે વાસનાના સ્પર્શથી ધ્રૂટસનો સ્વભાવ પણ દૂષિત થયો છે.
ફિલિપાઇ પાસે એક રણક્ષેત્રમાં ઇ.સ.પૂર્વે ૪૨માં એક પક્ષે અક્ટેવિયન અને એન્ટનીના સૈન્ય, અને સામા પક્ષે બ્રૂટસ અને કેશિયસના સૈન્ય વચ્ચે યુદ્ધ ચાલતું હોય છે ત્યારે વળી બ્રૂટસને સીઝરનું પ્રેત દેખાય છે અને એ ઘટનામાં છૂટસ પોતાના મૃત્યુનો સંકેત જુએ છે. (I know that my hour is come)
તા. ૧૬-૧૨-૯૭
‘સર્વ રોમનોમાં એ સૌથી ઉમદા હતો. તેના સાથીએ સીઝરની હત્યા કરી હતી તે તેમની ઇર્ષ્યાથી જ, માત્ર એ જ લોકહિત અર્થે કાવતરામાં જોડાયો હતો, તેનું જીવન સૌમ્ય હતું અને તેના સ્વભાવમાં ભિન્ન ભિન્ન તત્ત્વોનું એવું સુભગ મિશ્રણ થયું હતું કે પ્રકૃતિ દેવી (Nature) ઉન્નત મસ્તકે જગતને કહી શકે- આ હતો ખરો માણસ ! ‘(This was a man !)’
એન્ટની જેવો શત્રુ પણ મુક્તકંઠે જેની આવી પ્રશંસા કરે છે તે બ્રૂટસના સ્વભાવમાં સૂક્ષ્મ અહમ્નો અંશ ભળ્યો હતો જેથી જ તે કપટી કેશિયસની ખુશામતિયા દલીલોથી ભોળવાઇ જઇને એકસાથે મિત્રદ્રોહ અને કૃતઘ્નતાના દોષો કરી બેઠો અને પરિણામે રોમમાં અપૂર્ણ તો અપૂર્ણ પણ જે પ્રજાસત્તાક રાજતંત્ર હતું તેનો અંત લાવવામાં પરોક્ષ રીતે નિમિત્ત બન્યો. આવાં છે શેક્સપિયરની કવિ પ્રતિભાએ જોયેલાં અપક્વ આદર્શવાદનાં કરુણ પરિણામો અને કર્મની અકળ ગતિ.
તે
અક્ટેવિયન અને એન્ટનીના સ્વાર્થી મૈત્રી-સંબંધનો પાછળનો ઇતિહાસ ટૂંકમાં આવો છે. એન્ટની ઇ.સ.પૂર્વે ૪૦માં વિધુર બનતાં અવિયને પોતાની બહેન અક્ટેવિય એન્ટનીની વેરે પરણાવી. પણ પછી એન્ટની આફ્રિકાના ઉત્તર કિનારે મહાન અલેક્ઝાંડરે ઇ. સ. પૂર્વે ૩૩૧માં વસાવેલા અલેક્ઝાંડ્રિયા બંદરમાં રાજ્ય કરતી પ્રાચીન મિસરની અતિ સૌંદર્યવતી રાણી ક્લિયપાટ્રના પ્રેમમાં પડ્યો અને ઇ.સ.પૂર્વે ૩૨માં અટેવિયને છૂટાછેડા આપ્યા. એ અપમાનનું વેર લેવા અક્ટેવિયને એન્ટની અને ક્લિયપાટ્ર સામે યુદ્ધ જાહેર કર્યું. એક પક્ષે અક્ટેવિયનના અને સામા પક્ષે ક્લિયપાટ્રના નૌકાકાફલાઓ વચ્ચે
ઇ.સ.પૂર્વ ૩૧માં યુદ્ધ થયું તેમાં ક્લિયપાટ્રના ૬૦ જહાજો એ જહાજોના સુકાનીઓ ક્લિયપાટ્રને લઇને હક હંકારી ગયા અને ક્લિયપાટ્રની
પાછળ એન્ટની પણ નાઠો. અક્ટેવિયને ઇ.સ. પૂર્વે ૩૦માં મિસ૨ ઉપ૨ ચડાઇ કરીને એન્ટનીને હરાવ્યો. પરાજિત એન્ટીએ આપઘાત કર્યો અને વિજયી અક્ઝેવિયનના હાથમાં પડતી પોતાને બચાવવા ક્લિયપાત્રે પોતાના સ્તન ઉપર એસ્પ (asp) નામના નાના ઝેરી સર્પને દબાવીને
આત્મહત્યા કરી.
મમતા
યુદ્ધની પહેલી લડાઇમાં બ્રૂટસનું સૈન્ય અક્ટેવિયનના સૈન્ય ઉપર વિજય મેળવે છે, પણ કેશિયસનો એક ગુલામ ગેરસમજથી કેશિયસને એ મતલબની માહિતી આપે છે કે તેના એક સૈનિકને એન્ટનીના સૈનિકોએ કેદ કર્યો છે, અને તેથી હવે પોતાનું સૈન્ય હારી જશે એમ માનીને હતાશ થયેલો કેશિયસ પેલા ગુલામને પોતાની તલવાર આપે છે અને તે તલવાર પોતાની પીઠમાં ભોંકી દેવાની તેને સૂચના આપે છે. ગુલામ એ સૂચનાનો અમલ કરે છે અને કેશિયસ ‘સીઝર, જેતલવારથી મેં તારી હત્યા કરી હતી તે જ તલવારથી તારું વેર લેવાયું છે' બોલતો ઢળી પડે છે અને મૃત્યુ પામે છે. જે મિત્રને લગતી કેશિયસના ગુલામે ગેરસમજથી તેને ખોટી માહિતી આપી હતી તે મિત્ર, કેશિયસનો મૃતદેહ પડ્યો છે ત્યાં આવી પહોંચે છે અને કેશિયસની જ તલવારથી આપઘાત કરે છે. એ બે મૃતદેહો પડ્યા છે તે સ્થળે હવે ધ્રૂટસ પણ આવી પહોંચે છે અને બોલી ઊઠે છે : ‘જ્યૂલિયસ સીઝર, તું હજુય મહાબળવાન છે, તારો વાસનાકોશ આ રણક્ષેત્રમાં ઘૂમે છે અને અમારી તલવારોને ખુદ અમારાં જ આંતરડામાં ઘુસાડી દે છે.’
|
યુદ્ધની બીજી લડાઇમાં અટેવિયન અને એન્ટનીનું સૈન્ય બ્રૂટસના સૈન્ય ઉપર વિજય મેળવે છે. નિરાશ થયેલો બ્રૂટસ પોતાના એક અનુચરના હાથમાં પોતાની તલવાર પકડાવી રાખીને તે તલવાર ઉપર ધસી જાય છે અને ‘સીઝર, હવે શાન્ત થા, આનાથી અર્ધીય તત્પરતાથી મેં તારી હત્યા નહોતી કરી' બોલતો ઢળી પડે છે અને મૃત્યુ પામે છે.
વિજયી એન્ટની બ્રૂટસનો મૃતદેહ પડ્યો છે ત્યાં આવી પહોંચે છે અને બ્રૂટસને અંજલિ આપતાં કહે છે :
સંઘ સમાચાર ચર્મયજ્ઞ
શ્રી મુંબઇ જૈન યુવક સંઘના આર્થિક સહયોગથી ડૉ. કુમુદ પ્રવીણ મહેતા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા રવિવાર તા. ૩-૧-૧૯૯૮ના રોજ ડાંગ જિલ્લામાં આદિવાસીઓ માટે ચામડીના રોગોના ઉપચાર
માટે ચર્મયજ્ઞનું તથા રોગ નિદાન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.
નેત્રયજ્ઞ
સંઘના ઉપક્રમે સ્વ. જ્યોત્સ્નાબહેન ભૂપેન્દ્ર ઝવેરીના સ્મરણાર્થે ચિખોદરાની આંખની હોસ્પિટલ દ્વારા રવિવાર, તા. ૧૧-૧-૧૯૯૮ના રોજ મહેસાણા જિલ્લામાં નેત્રયજ્ઞનું આયોજન ક૨વામાં આવ્યું છે.
સંઘના સભ્યોની યાદી
|
જુદી જુદી વ્યક્તિઓ, સંસ્થાઓ, વેપારી કંપનીઓ વખતોવખત સંઘના સભ્યોની યાદી મંગાવે છે. ક્યારેક એનો દુરુપયોગ પણ થાય છે. આથી કાર્યવાહક સમિતિએ ઠરાવ્યું છે કે સંઘના સભ્યોની યાદી હવેથી કોઈને આપવી નહિ, પણ જેઓને પોતાનાં પરિપત્ર-પત્રિકા મોકલવાં હોય તેઓ સંઘનો સંપર્ક કરે અને સંઘને જો યોગ્ય લાગશે તો જ સંઘ પોતે જ ટપાલખર્ચ અને વહીવટખર્ચ લઇને પોતાના સ્ટાફ દ્વારા તે રવાના કરશે.
[] મંત્રીઓ
Page #141
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૯૭
પ્રબુદ્ધજીવન
કેવળજ્ઞાન--સ્વરૂપ ઐશ્વર્ય
D પંડિત પનાલાલ જગજીવનદાસ ગાંધી
(ગતાંકથી ચાલુ-૫) ચિદાદિત્યાદિ ચાર સ્વરૂપ ઉપમા વિશેષણથી કેવળજ્ઞાનની સમજ :
છદ્મસ્થ સંસારી આત્મા પણ સ્વયં પ્રકાશરૂપ છે. અંદર આત્માનું અજવાળું છે એથી જ આત્મા આંખ દ્વારા બહારના સૂર્યપ્રકાશને જોઇ શકે છે. શબ-મડદું જે આત્મારહિત એવી આંખ સહિતની કાયા છે છતાં તે જોઇ શકતું નથી. માટે જ એને શરીર-કાયયોગ નહિ કહેતાં શબ-મડદું-લાશ કહેવાય છે. એજ મડદાંની આંખનું જીવંત અંધમાં આરોપણ કરાતાં તે જ આંખ વડે તે અંધ જોઇ શકે છે કેમકે તે જીવંત
છે-આત્મા સહિતની કાયા છે. વાસ્તવિક તો આપણે આત્માના
આત્માના-કેવળજ્ઞાનના-સ્વરૂપના ઉપમા વિશેષણો ચાર છે ઃ (૧) ચિદાદિત્ય (૨) ચિદાદર્શ (૩) ચિદાકાશ (૪) ચિદાનંદ, ચેતન કદી જડ થાય નહિ. ચિત્ કદી અચિત્ થાય નહિ, કેમકે ચિદ્ જીવનો સહભાવી ગુણ છે. એટલે કે તે નિત્ય છે. માટે જ ‘સચ્ચિદાનંદ’જ્ઞાન-દર્શન ઉપયોગથી જોઇએ છીએ અને જાણીએ છીએ. ભલે આંખ શબ્દમાં ચિદ્ પહેલાં ચિની એકબાજુ પ્રથમ નિત્યતા-અવિનાશિતા અને બુદ્ધિ દ્વારા આત્માથી જોઇએ છીએ પરંતુ આંખ અને બુદ્ધિ સ્વતંત્ર સૂચક ‘સત્’ શબ્દ મૂકેલ છે અને બીજી બાજુ કાર્યરૂપ આનંદ મૂકેલ છે. રીતે જોવા-જાણવા શક્તિમાન નથી, જો તેની પાછળ સંચાલક એવાં સત્ (નિત્ય) + ચિદ્ (ચૈતન્ય-સ્ફૂર્તિ-પ્રકાશ-જ્ઞાન) + આનંદ = આત્માનું બળ ન હોય તો. જ્ઞાનપ્રકાશ આત્મા છે. સચ્ચિદાનંદ.
આત્મા સત્ અથવા સદ્, ચિદ્ અને આનંદરૂપ છે. આત્મા એના
શુદ્ધ સ્વરૂપમાં ‘સદ્’ કહેતાં સત્ એટલે કે નિત્ય-અવિનાશી-અક્ષર અક્ષય-અજરામર છે. ‘ચિદ્’ કહેતાં ચૈતન્ય-સ્ફૂર્તિ-પ્રકાશ-જ્ઞાન સ્વરૂપ છે અને ‘આનંદ’ કહેતાં સવર્થા દુઃખરહિત, શાશ્વત, નિતાંત, નિર્ભેળ,
નિર્મળ આત્મસુખનો-નિજાનંદનો ભોક્તા છે.
‘ચિદ્’ એટલે જ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન જેના પણ સ્વરૂપ ઉપમા વિશેષણો જે આત્માનાં છે તે જ છે, કારણ કે ચિદ્-જ્ઞાન પણ સૂર્ય સમ પ્રકાશ સ્વરૂપ છે; આકાશ સમ સહુને સમાવિષ્ટ કરનાર વ્યાપક છે; - આદર્શ-અરીસો-દર્પણ સમ ચકચકિત, શ્વેત, ઉજ્જવળ, સરળ, સપાટ, લીચું છે અને તેથી પ્રતિબિંબ પાડનાર છે; તેમજ જ્ઞાનના આનંદને જ્ઞાનાનંદને વેદનાર છે. તેથી કેવળજ્ઞાન ચિદાદિત્ય, ચિદાદર્શ, ચિદકાશ, ચિદાનંદ છે.
ચિદાદિત્ય
=
ચિદ્ (ચૈતન્ય-સ્ફૂર્તિ-પ્રકાશ-જ્ઞાન) + આદિત્ય (સૂર્ય) ચિદાદિત્ય. જ્ઞાન એ આત્માનું સ્વરૂપ છે. જ્ઞાન પ્રકાશ સ્વરૂપ છે. જ્ઞાન પ્રકાશ નિરુપમ છે એટલે કે સરખામણી કરી શકાય, ઉપમા આપી શકાય તેમ નથી. છતાં જ્ઞાનપ્રકાશ કેવો છે તેની કલ્પના આવે માટે સમજવા સારું એને સૂર્યની ઉપમા આપીને સમજાવેલ છે કે જ્ઞાન (ચિ) પ્રકાશ સૂર્યના પ્રકાશ જેવો છે. તેથી જ જ્ઞાનને (કેવળજ્ઞાન)-ચિત્ને-આદિત્ય (સૂર્ય)ની ઉપમા આપી ચિદાદિત્યના ઉપમા વિશેષણથી નવાજેલ છે.
?
એક ઓરડો અંધારિયો છે. અંધકારમાં શું કામ થઇ શકે અંધકારને દૂર કરવો રહ્યો. બારીબારણા ખોલી નાંખી સૂર્યપ્રકાશને ઓરડામાં આવવા દઈને અંઘકાર દૂર કરવો રહ્યો. અથવા તો દીવો પ્રગટાવી એ અંધારીયા ઓરડામાં દીપપ્રકાશ ફેલાવી અજવાળું પાથરવું. પડે. જ્યાં પ્રકાશ છે ત્યાં અંધકાર નથી. તુલસીજીએ ગાયું છે કે...
‘જહાં કામ, તહાં રામ નહિ, જહાં રામ તહાં નહિ કામ; તુલસી કબહુક રહ શકે, રવિ-૨જની એક ઠામ ?' અંધકા૨માં કાંઇ દેખાતું નથી. સૂર્યપ્રકાશમાં સર્વ કાંઇ દેખાય છે. સર્વ પદાર્થ સાફ સ્વચ્છ દષ્ટિગોચર થાય છે. સૂર્યનું તેજ એ તો પુદ્ગલના શ્વેતવર્ણનું પૌદ્ગલિક તેજ છે. એવો રત્નપ્રકાશ હોય છે. જ્યારે આત્મા તો વર્તાતીત છે. અરૂપી છે અને છતાંય આત્મા પરમ ઉજ્જવળ અને તેજસ્વી છે. આત્મા-ચિદ્ર-જ્ઞાન જ સ્વયં પ્રકાશ છે-૫૨મજ્યોત છે. ચિ કહેતાં કેવળજ્ઞાનના પ્રકાશમાં કેવળજ્ઞાની ભગવંતને સર્વક્ષેત્રના, સર્વકાળના, સર્વ પદાર્થો, તેના સર્વ ભાવ (ગુણ-પર્યાય) સહિત સમય માત્રમાં જણાય છે.
સંસારી જીવ એટલે જીવ હોવાને લઇને જ્ઞાનયુક્ત જ હોય. જીવ ભાવવાળું, મોહભાવવાળું હોય છે અને તેથી જ અશુદ્ધ અને અધૂરું હોય જ્ઞાન વગરનો હોય નહિ. પરંતુ સંસારીજીવનું જ્ઞાન કર્તા-ભોક્તા છે. સંસારીજીવનો કર્તા-ભોક્તા ભાવ જ એને આવરણરૂપે પરિણમે છે. દૂધપાકમાં ખાંડ નહિ હોય કે કાકડી કડવી હોય તો સંસારીજીવને તે *
પદાર્થ ખાય કે ચાખે ત્યારે જ જાણે છે-જાણ થાય છે. જ્યારે કેવળી ભગવંતને તો વગર ખાધે અને વગર ચાખે જાણ થઇ જાય છે. અશુદ્ધ અપૂર્ણ અને શુદ્ધ પૂર્ણ જ્ઞાન વચ્ચેનો આજ તો મોટો તફાવત છે. કેવળી ભગવંતને દૂધ, દહીં, માખણ, ઘી બધું સમકાલ દેખાય છે. જીવની નિગોદ-અવ્યવહાર રાશિથી લઇ મુક્તિ-સિદ્ધપદ સુધીની યાત્રા સમકાલ દેખાય છે. તેમને માત્ર જ્ઞાતાપણું છે. કાંઇ કર્તા કે ભોક્તાપણું નથી. ભોક્તાને ભોગવવું હોય છે તેથી તેને દૂધ, દૂધ તરીકે ભોગવાય છે, પરંતુ તેનો દહીં તરીકે ભોગવટો નથી થતો.
આત્માનો પ્રકાશ જ બહારના પ્રકાશ અને અંધકાર બંનેને જોઇ શકે છે. જ્યારે સૂર્યપ્રકાશ કાંઇ અંધકારને જોઇ શકવા શક્તિમાન નથી. સૂર્યને શું અંધકાર દેખાડી શકાશે ? સૂર્યપ્રકાશ સૂર્યનો ન ખમી શકાય એવો પ્રકાશ છે કેમકે સૂર્ય સન્મુખ દષ્ટિપાત કરી શકાતો નથી. વળી સૂર્ય પ્રકાશ ફેલાવે છે પણ પ્રકાશરૂપ બનાવતો નથી. જ્યારે આત્માનોજ્ઞાનનો પ્રકાશ સૌમ્ય છે-સહ્ય છે. કેવળજ્ઞાની સન્મુખ થઇ શકાય છે. કેવળજ્ઞાનીનું સાન્નિધ્ય, સામીપ્ય મેળવી શકાય છે. કેવળજ્ઞાન સ્વયં પ્રકાશ સ્વરૂપ છે અને એના આશ્રયે આવનારને, નિશ્રા સ્વીકારનારને
પોતાના જ્ઞાન પ્રકાશ વડે દેશનાથી, ઉપદેશથી એના જેવો જ કેવળજ્ઞાની બનાવે છે. અંધકારમાંથી પ્રકાશમાં લાવે છે. અજ્ઞાની આત્માને જ્ઞાની બનાવે છે અંતે સ્વયં કેવળી બનીને પ્રકાશરૂપ બની જાય છે. સૂર્યપ્રકાશ કરતાં આત્મપ્રકાશ-જ્ઞાન પ્રકાશ આ દૃષ્ટિએ મહાન છે. સૂર્યપ્રકાશ અને જ્ઞાનપ્રકાશની જાત જ જૂદી છે. છતાંય છદ્મસ્થને જ્ઞાનપ્રકાશ શું છે ? એની ઝાંખી થાય તેટલા માટે ‘ચિદાદિત્ય' ઉપમા વિશેષણથી નવાજેલ છે. બાકી તો જ્ઞાનપ્રકાશ, સૂર્યપ્રકાશથી અનંતગુણ ચઢિયાતો છે. ચિદાદર્શ:
ચિ ્+આદર્શ (દર્પણ)=ચિદાદર્શ. ચિત્ એટલે જ્ઞાન-કેવળજ્ઞાન અને આદર્શ એટલે અરીસો-આયનો-દર્પણ. જે કાંઇ સરળ, સપાટ, લીસું, સ્વચ્છ, ચકચકિત, ઉજ્જવલ, શુભ છે એનો અરીસા-દર્પણ તરીકે ઉપયોગ થાય છે, કેમકે એમાં એની સન્મુખ રહેલ પદાર્થનું પ્રતિબિંબ પડે છે. જેમ અરીસામાં ઉજ્જવળતા, શુભ્રતા, શ્વેતતા, સ્વચ્છતા, સરળતા, સમસપાટી, તેજ-ચળકાટ છે તેમ આત્માના કેવળજ્ઞાન ગુણમાં પણ તેજ-ચળકાટ (જ્ઞાનપ્રકાશ), સ્વચ્છતા, શુભ્રતા, નિર્મળતા, ઉજ્જવળતા એટલે કે આવિકારિતા-શુદ્ધતા છે અને સરળતા, સમસપાટી
Page #142
--------------------------------------------------------------------------
________________
૧૦
પ્રબુદ્ધજીવન
તા. ૧૬-૧૨-૯૭. અર્થાતુ વીતરાગતા છે માટે જ અરીસાની જેમ સર્વ પદાર્થો આત્માના શેય બની જાય તો આદર્શન રહે. પ્રતિબિંબ-શેય નહિબની જતાં આત્મા શાનમાં-કેવળજ્ઞાનમાં ઝળહળાં થાય છે. આત્માના સ્વરૂપમાં અલિપ્ત રહી ચૈતન્ય બની રહે તો આદર્શપણું બની રહે. આદર્શ કેવળજ્ઞાનમાં-કેવળજ્ઞાનરૂપ બિંબમાં જે પ્રતિબિંબ ભાવ છે તે જ સ્વરૂપ એટલે આદર્શ. જેનું પ્રતિબિંબ પડે એવો આદર્શ નહિ. ભાવ છે જે આનંદરૂપ છે. અન્ય પદાર્થોનું પ્રતિબિંબ પડે તે અરીસાનું છદ્મસ્થજ્ઞાન ક્રમિક જ્ઞાન છે, વિકલ્પો છે. કેવળજ્ઞાન અક્રમિક જ્ઞાન અરીસાપડ્યું છે. અરીસામાં અરીસાપણું હોવાની સાબિતી પ્રતિબિંબનું છે. નિર્વિકલ્પ જ્ઞાન છે. અરીસા સન્મુખ એક પછી એક પદાર્થો આવતા ઊપસવું છે. તેમ કેવળજ્ઞાનમાં સર્વે ય પદાર્થો પ્રતિબિંબિત થવાં- જાય અને અરીસામાં પ્રતિબિંબ પડતા જાય, અરીસાના એકેય દેખાવા તે આત્માના કેવળજ્ઞાનના સ્વભાવરૂપ છે. સ્વરૂપ સુખ પર- પ્રતિબિંબને લૂછવાની, ભૂંસવાની, દોરવાની, ચીતરવાની કે રંગ પદાર્થ નિરપેક્ષ સ્વાધીન સુખ છે. જો જ્ઞાન શબ્દનો અર્થ માત્ર જાણવું પૂરવાની જરૂર પડતી નથી. એ અરીસાની નિર્લેપતા અને વ્યાપકતા એમ કરીશું તો પરને જાણવાનો મોહ રહેશે અને આમ જ્યાં સુધી રહેશે તથા અક્રમિકતા દર્શાવે છે. એ જ પ્રમાણે કેવળજ્ઞાન એવું નિર્લેપત્યાં સુધી જીવ સ્વરૂપ સ્વભાવરૂપ કેવળજ્ઞાની ભગવંત બનશે નહિ. વીતરાગ, પરિપૂર્ણ સંપૂર્ણ-સર્વરૂપ-વ્યાપક છે અને નિર્વિકલ્પ-અક્રમિક કેવળજ્ઞાની ભગવતંનું કેવળજ્ઞાન એ આદર્શ છે-બિમ્બ છે. જે છે કે સર્વક્ષેત્રના. સર્વકાળના, સર્વ દ્રવ્યો તેના સર્વ ભાવ સહિત સ્વસત્તારૂપ, સ્વયંભૂ, સ્વયં આધારરૂપ, વિશ્વાધારરૂપ સહજ છે. કેવળજ્ઞાનમાં એક સમયે ઝળહળે છે. પ્રતિબિંબિત થાય છે. કેવળદર્શન, | દર્શન અને જ્ઞાન એટલે જોવા-જાણવાની શક્તિ. આપણે માની કેવળજ્ઞાનમાં સર્વ શેય દેખાય છે-જણાય છે. સર્વદર્શી, સર્વજ્ઞ છે. બેઠાં છે કે પરને જોવા-જાણવાની શક્તિ તે દર્શન-જ્ઞાનનું કાર્ય છે. દીવો કેવળીભગવંતનું કેવળજ્ઞાન સ્વયં જગતનો અરીસો છે અને સ્વયં પ્રકાશ છે. જ્ઞાનથી આત્માને અર્થાત્ સ્વયંને જોવાનો છે. અરીસા કેવળીભગવંતના કેવળજ્ઞાનની છાયારૂપ દ્વાદશાંગી-સર્વ આગમ સન્મુખ રહેલ પદાર્થોના પ્રતિબિંબ સહજ જ અરીસામાં ઊપસે છે. ગ્રંથો-સર્વ આગમ શાસ્ત્રો છે. અરીસો કાંઈ સ્વયં પ્રતિબિંબ પાડવા જતો નથી જેમકે કેમેરા વડે ફોટો કેવળજ્ઞાનમાં સર્વ ય પદાર્થો પ્રતિભાસિત છે માટે એક પાડવામાં આવે છે. કેવળજ્ઞાનની પણ એવિશેષતા-મૌલિકતા છે કે તેના કેવળજ્ઞાનને સમજીએ અને આપણાંમાના સત્તાગત સાવરણ. પ્રકાશમાં સર્વક્ષેત્રના, સર્વકાળના, સર્વપદાર્થો તેના સર્વ ભાવ સહિત કેવળજ્ઞાનને નિરાવરણ કરી ઉદ્ઘાટિત કરીએ તો વિશ્વ બ્રહ્માંડ સમગ્રના જણાય છે. કેવળજ્ઞાનને કાંઈ પદાર્થ જ્યાં છે ત્યાં જઈને જાણવાની જરૂર સર્વ ષેય પદાર્થો સમજાઈ જાય. અરીસો (કેવળજ્ઞાન) જોઇશું તો તેમાં નથી. જોવા-જાણવા જવામાં ક્રિયા છે, રાગ છે. પરપદાર્થને જાણવા પ્રતિબિંબિત થતાં સઘળાં બિમ્બ પદાર્થો સહિત અરીસો (સમગ્ર જગત જવાની જરૂર નથી. જોવા-જાણવા જવું તે તો જ્ઞાનમાં રહેલી મલિનતા, અને કેવળજ્ઞાન) દેખાશે. પરંતુ પદાર્થોને (જગતને) જોઇશું તો અરીસો. અશુદ્ધતા, વિકારિતા, મોહ, રાગ, અંધકાર, અજ્ઞાનને સૂચવનાર છે. (કેવળજ્ઞાન) નહિ દેખાય. છબસ્થ અવસ્થામાં જેમ પરમાત્મા અગોચર છે તેમ જગત પણ અગોચર
આત્મા જે સ્વયં બિંબરૂપ છે અને જેમાં સર્વ-સઘળાંય બિંબ પદાર્થો છે. સ્વયં પરમાત્મા થયેથી સચરાચર સૃષ્ટિ, જગત સમગ્ર, બ્રહ્માંડ
પ્રતિબિંબિત થાય એવું એનું સ્વરૂપ છે એવો આત્મા પોતાનું સંતુપણું સમસ્ત ગોચર બને છે. કેવળજ્ઞાનમાં સચરાચર સૃષ્ટિ પ્રતિબિંબિત થાય
(નિત્યત્વ-અવિનાશિતા), ચિપણું (ચૈતન્યત્વ-સ્કૃર્તિ-જ્ઞાન-પ્રકાશ)
અને આનંદપણું ખોઈ બેસીને દેહભાવે દેહમાં પ્રતિબિંબિત થાય છે જે વીતરાગતા એ સરળતા, સમસપાટી અરીસાપણું છે. સર્વ કાંઇ આત્માની વિભાવદશા છે-અજ્ઞાનદશા-મોહદશા છે. માટે સત્ એવો પ્રતિબિંબિત થવું તે સર્વજ્ઞતા છે એમ તત્પણ, સમકાળ એક સમયે, એક જીવ અસત બન્યો છે. ચિદૂ-જ્ઞાની-પ્રકાશરૂપ એવો જીવ અજ્ઞાની. સાથે અક્રમિક રૂપે સર્વ કાંઇ પ્રતિબિંબિત થવું તે નિર્વિકલ્પકતા છે. (આંધળો-મોહાંધ) બન્યો છે અને આનંદ સ્વરૂપ એવો જીવસુખી-દુઃખી. વિકલ્પના એ તો ક્રમિકતા છે જે ચિત્રામણ છે, રેખાંકને છે. વળી તે થયો છે. જ્ઞાનત્વ જે નિત્ય છે તે જ્ઞાનાંતર રૂપ થતાં અનિત્ય થયેલ છે. પ્રયત્ન છે અને અસહજ કૃત્રિમ છે. પહેલાં રેખાંકન, પછી રંગપૂરણી
આત્માની-કેવળજ્ઞાનની-અક્રમિકતા-નિર્વિકલ્પકતા, સરળતાઈત્યાદિ ક્રમાનુસાર છે, ક્રમિક છે. ધ્યાનમાં ચિત્રામણ છે. તે
: વીતરાગતા, સર્વદર્શિતા-આદર્શતાની ઝાંખી કરાવવા માટે, ઝલક નિર્વિકલ્પજ્ઞાન અર્થાતુ કેવળજ્ઞાનમાં પ્રતિબિંબ છે. પ્રતિબિંબ આબેહૂબ, .
કરાવવા માટે આત્માને-કેવળજ્ઞાનને આદર્શની ઉપમા આપી અદલદલ, તદુંરૂપ હોય છે. નખશિખ એવું છે. છદ્મસ્થસ્થાનમાં
ચિદાદર્શના ઉપમા વિશેષણથી નવાજેલ છે. બાકી નિરુપમ એવાં ચિત્રામણ પાડવું એ વૃત્તિ અને વિકાર કહેવાય જ્યારે કેવળજ્ઞાનમાં
આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન, કેવળજ્ઞાનને ઉપમા આપી શકાય એમ નથી પ્રતિબિંબ પડે અર્થાતુ પ્રતિભાસે તેને નિવૃત્તિ અને નિર્વિકાર કહેવાય.
કેમકે અરીસાના અરીસાપણા કરતાં કેવળજ્ઞાની ભગવંતના કેવળજ્ઞાનને ક્ષેત્રમંતર નથી. કેવળજ્ઞાન ક્ષેત્રાતીત છે. પદાર્થ દૂર કે નજીક દેવાના.
જીક કેવળજ્ઞાનની આદર્શીતા કંઇગુણી ચઢિયાતી સર્વોપરી છે. કેવળજ્ઞાનમાં નથી. જે પદાર્થ જ્યાં છે, જેવો છે, જેવડો છે તે જ્યાં હોય ત્યાંથી એવો ને એવડો જ કેવળજ્ઞાનમાં સહજ પ્રતિબિંબિત થાય છે. ચિદાકાશ : દેખાય છે, જણાય છે.
ચિત્ એટલે ચૈતન્યત્વ, સ્કૂર્તિ, પ્રકાશ, જ્ઞાન + આકાશ એક અદ્ભુત નામી ચિતારાની શંકરે પરીક્ષા કરવા માંડી. દર વેળા (લોકાકાશ+અલોકાકાશ) = ચિદાકાશ. આકાશ એટલે સમગ્ર શંકર નિરનિરાળા રૂપ ધારણ કરીને આવતા હતા. ચિતારો ચિત્રકામ લોકાકાશચૌદ રાજલોક અને અલોકાકાશ સહિતનો આકાશ. આમ કરીને થાક્યો ત્યારે નારદજીએ સલાહ આપી કે અરીસો રાખી શંકર આકાશ સર્વ વ્યાપી છે. બ્રહ્મ એટલે વ્યાપક, કેવળજ્ઞાન એટલે બ્રહ્મજ્ઞાન સામે ઘરવો અથવા તો દિવાલ-ભીંતને સાફ, સ્વચ્છ, સમતલ કરી ઘસી કારણ કે તે લોકાલોક પ્રકાશક છે-વ્યાપક છે-સર્વવ્યાપી છે. ઘસીને ચકચકિત અરીસા જેવા બનાવી દઈ તેના સામે શંકરજીને ઊભા આકાશ સર્વવ્યાપી હોવાની સાથે સાથે એટલું બધું મુલાયમ છે કે કરી દેવા જેથી ચિત્રામણની માથાકુટ રહે નહિ તેમ ચિત્રમાં પણ પછી એના પોતાનામાં એ સર્વને સમાવે છે. એની મુલાયમતા, વિશાળતો, કોઈ ખામી, ત્રટિ, ઉણપ શંકરજી દેખાડી નહિ શકે. શંકર ભલે ને સેકડો અગાધતા. દરિયાદિલી, ઉદારતા, પ્રેમળતા એટલી છે કે તે પોતામાં રૂપ ધારણ કરીને આવતાં, અરીસામાં અદલોદલ-Exact-આબેહૂબ ઘર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવાસ્તિકાયને એમનું ચિત્ર-રૂપ એમને દેખાશે .
સમાવે છે-અવગાહના આપે છે. આકાશના આ સર્વ વિશેષણો પ્રતિબિંબ જેવું હોય તેવું વિશ્વના સર્વ પદાર્થો, સર્વ શેયનું એક મુલાયમતા, પ્રેમાળતા આદિને ઉપચરિત સમજવા કેમકે સમયે અક્રમિક પડે તો તે આદર્શ કેવળજ્ઞાન. આદર્શ પોતે જ પ્રતિબિંબ- આકાશાસ્તિકાય જડ હોવાથી એનામાં આવી લાગણી સંભવિત નથી.
Page #143
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૯૭
પરંતુ એનો ૫૨મભાવ અવગાહના દાયિત્વનો જે છે તે આકાશાસ્તિકાયના પ૨મભાવ-પરમગુણને અનુલક્ષીને, તે અપેક્ષાએ, ઉપચરિત વિશેષણો પ્રયોજેલ છે.
જે પોતામાં અન્યને પ્રવેશ આપતો નથી અને અન્યમાં પોતે પ્રવેશતો નથી તે કઠોર છે, કડક છે, કઠણ છે, સખત છે, પથ્થર છે. એનું ઉદાહરણ પણ પથ્થર પોતે જ છે. જે પોતામાં અન્યને પ્રવેશ આપે છે અને અન્યમાં પોતે પણ પ્રવેશી જાય છે–ભળી જાય છે તે મૃદુ છે, નરમ છે, મુલાયમ છે. એનું ઉદાહરણ છે પાણી-જલ, આકાશ અને આત્મા. આત્મા એની જ્ઞાન શક્તિએ કરીને મૃદુ છે. પથ્થર સખત છે. પથ્થરમાં કાંઇ પણ સમાતું હોતું નથી. તેમ પથ્થર પણ કશામાં સમાતો નથી. પથ્થ૨થી પણ મૃદુ દહીં છે. દહીં પોતામાં સાકરને સમાવે છે અને પોતે ખીચડીમાં ભળી જાય છે. એથીય મૃદુ પાણી છે. પાણી પોતામાં પથ્થરથી માંડીને સર્વને સમાવી લે છે, પથ્થર પછી ભલે પોતાના પથ્થરપણાને
કા૨ણે પાણીમાં તળીયે જઇને બેસી જાય પણ પાણી એને જગા તો આપે જ છે. તેમ પાણી પણ સર્વમાં સમાઈ જાય છે-ભળી જાય છે. એટલે જ તો પાણી જીવોનું જીવન છે. પાણીથી ય ચઢિયાતું મૃદુ જડ દ્રવ્યોમાં કોઇ હોય તો તે આકાશ છે. આકાશ પોતામાંના અવગાહના રસે કરીને સઘળાંય જડ, ચેતન, દ્રવ્યો સમગ્ર સચરાચર સૃષ્ટિ પોતાનામાં સમાવી
રહેલ છે.
પ્રબુદ્ધજીવન
આ સઘળાંનેય ટપી જાય તેવો મૃદુ તેઆત્મા છે. આત્મદ્રવ્ય સ્વભાવથી કઠિન કે ક્રૂર નથી. આત્મા તો સ્વભાવથી મૃદુ, મુલાયમ, માયાળુ, પ્રેમાળ છે. આત્મા પોતાના જ્ઞાનમાં આકાશ સહિત સર્વ પદાર્થોને સમાવે છે. તેવી જ રીતે કેવળી સમુદ્દાત વેળાએ કેવળી ભગવંતના આત્મપ્રદેશો ચૌદ રાજલોકમાં વ્યાપતા-ફેલાતા-પસરાતા થકી સૃષ્ટિના સૂક્ષ્મ-બાદર સર્વ પ્રદેશ અને પુદ્ગલ પ૨માણુઓમાં પ્રવેશે છે-એમને સ્પર્શે છે.
વ્યવહારમાં પણ સહુમાં ભળી જનારો અને સહુને પોતામાં ભળાવી લેનારો-સમાવી લેનારો-પોતીકા બનાવી દેનારો સહુને પ્રિય થઇ પડે છે, આવકાર્ય બને છે, સ્વીકાર્ય બને છે. શાણો-ડાહ્યો, સારો, મળતાવડો Mixing Natureનો ગણાય છે. જ્યારે નહિ ભળનારો કડક, અતડો, એકલપેટો, મૂંજી, Reserved, સ્વાર્થી મતલબી ગણાય છે જે કોઇનો સંગ કરતો નથી અને એનો સંગ કોઇ ઇચ્છતું નથી.
ચિદાકાશ એટલે જેમ આકાશની અવગાહના લઇને વિશ્વના સર્વ પદાર્થો પાતાના પ્રદેશથી આકાશપ્રદેશમાં સમાયેલ છે તેમ આત્માના
જ્ઞાન (ચિદ્)-કેવળજ્ઞાનમાં-ચિદાકાશમાં વિશ્વના સર્વ પદાર્થો પોતાના સર્વ ગુણ-પર્યાય સહિત ઝળહળે છે-પ્રતિબિંબિત થાય છે. આકાશને તો સર્વને સમાવવા વ્યાપક બનવું પડ્યું–સર્વત્ર ફેલાઈ જવું-પસરાઈ જવું પડ્યું–સર્વવ્યાપી બનવું પડ્યું. જ્યારે જ્ઞાન તો પોતે પોતામાં જ રહીને અર્થાત્ સર્વત્ર ફેલાયા સિવાય પોતાના ચિદાકાશમાં-કેવળજ્ઞાન પ્રકાશમાં સર્વવ્યાપી આકાશ સહિત સર્વ પદાર્થોને સમાવે છેપ્રતિબિંબિત કરે છે. અહીં જિજ્ઞાસુને શંકા ઉદ્ભવે છે કે શું ખરેખર આવું બને ? કાં’ક ટાઢાપહોરના ગપ્પા તો નથી હાંકતા ને ? કો'ક ચતુર સુજાણે ચતુરાઇની પરીક્ષા લેતાં પૂછ્યું કે આંખ મોટી કે પહાડ ? આંખ ભલે પહાડની સરખામણીમાં કદથી નાની હોય પણ નાની સરખી આંખ મોટા એવા પહાડને પોતાની કીકીમાં સમાવે છે. આત્મા આકાશથી પણ મહાન છે. ‘મહતો મહિયાન અને અણોરણિયાન' છે. અર્થાત્ આકાશને પણ પોતામાં સમાવનાર જ્ઞાનમાં પ્રતિબિંબિત કરનાર આકાશથી પણ મહાન છે. અને સૂક્ષ્મમાં સૂક્ષ્મ પુદ્ગલ પરમાણુ અને પ્રદેશને જાણનાર અણુથી પણ નાનો પરમાણુ છે. એટલું જ નહિ પણ આત્મા પોતાને સંકોચીને સૂક્ષ્મમાં સૂક્ષ્મ નિગોદમાંનો નિગોદનો જીવ બનવાથી માંડી પોતાના આત્મપ્રદેશોને વિસ્તારી વિરાટ દેહ પણ ધારણ
કરે છે.
૧૧
‘આકાશ ક્ષેત્રથી મહાન છે તો આત્મા જ્ઞાનથી મહાન છે.' આકાશ ક્ષેત્રથી સર્વવ્યાપી છે તો આત્મા જ્ઞાનથી સર્વવ્યાપી છે.
આત્માની સર્વવ્યાપકતાની ઝલક મળે-ઝાંખી થાય તેટલા માટે થઇને તેને ‘ચિદાકાશ’ ઉપમા વિશેષણથી નવાજ્યો છે. બાકી તો આકાશને પ્રકાશનારો, આકાશનું આકાશ નામકરણ કરનારો અને આખે આખા સર્વવ્યાપી આકાશને-લોકાલોકને પોતાના કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત કરનારો આત્મા આકાશથી પણ મહાન છે, સર્વોપરિ છે. આકાશ પોતે જડ હોવા છતાંય તે અનાદિ-અનંત, અનુત્પન્ન, સ્વયંભૂ, અવિનાશી, અરૂપી, અમૂર્ત, અગુરુલઘુ, અવ્યાબાધ છે. આમ આકાશમાં આત્માના, અઘાતિકર્મના નાસથી પ્રગટતા સર્વ ગુણ છે. સિવાય કે આત્માના ઘાતિકર્મના નાશથી પ્રગટતા કેવળદર્શન, કેવળજ્ઞાન ઉપયોગ ગુણ. આમ આકાશમાં જ્ઞાન-દર્શન ઉપયોગ ઉમેરી દેતાં આત્મા બુદ્ધિ પ્રત્યક્ષ થાય છે-આત્મસ્વરૂપ તર્કસંગત બને છે.
ચિદાનંદ :
ચિઆનંદ=ચિદાનંદ. ચિત્ કહેતાં જ્ઞાનનો જે આનંદ છે, આત્માનુભૂતિ, કેવળજ્ઞાનાભૂતિ છે એ ચિદાનંદ છે જે સાધનાની સિદ્ધિ છે-ફળશ્રુતિ છે.
ચૈતન્ય તત્ત્વ બે છે. (૧) જ્ઞાન અને (૨) આનંદ. જ્યાં જ્ઞાન છે ત્યાં જ આનંદ છે. જ્ઞાનનું પરિણામ આનંદ છે. દષ્ટિમાં, ભાવમાં, ઇચ્છામાં કે વિચારમાં ભૂલ હોય તો જ્ઞાનના ફળરૂપ આનંદ નહિ મળતાં દુઃખ મળે છે કારણ કે જ્ઞાનમાં વિહાર છે. મોહાદિ ભાવો એ વિકાર છે. એનાથી જ્ઞાન આવાય છે. એ આવરણને કારણે જ્ઞાનનું સ્વ-૫૨ પ્રતિ કાર્ય પૂર્ણ થતું નથી.
આત્મા જ્ઞાયક અને વેદક છે. જ્ઞાન પરક્ષેત્રે પ્રકાશક છે. પણ સ્વક્ષેત્ર-સ્વપ્રતિ તો આનંદ વેદનસ્વરૂપ છે. માટે જ તો આત્માને ‘સચ્ચિદાનંદ' તરીકે ઓળખાવેલ છે. પરક્ષેત્રે નિઃશંક જ્ઞાનપ્રકાશ અનુભવન છે. છદ્મસ્થજ્ઞાનીને નિઃશંકપણાએ બુદ્ધિનો આનંદ અનુભવાય છે. પરંતુ તે આત્માનો-કેવળજ્ઞાનનો-નિરાવરણતાનો આનંદ નથી. સ્વક્ષેત્રે-આત્મપ્રદેશે જ્ઞાનપ્રકાશ આનંદવેદનરૂપ છે. આત્માનંદ-સ્વરૂપાનંદ છે. સ્વક્ષેત્રે કેવળજ્ઞાન એજ સહજાનંદ, શુદ્ધાનંદ, આત્માનંદ, સ્વરૂપાનંદ, નિજાનંદ છે. માટે જ જ્ઞાન કહેતાં ચિન્ને, આત્માને, કેવળજ્ઞાનને ‘ચિદાનંદ' તરીકે ઓળખાવેલ છે.
બુદ્ધિ તત્ત્વનો આનંદ કાર્યનું કારણ, મૂળ, હેતુ, યુક્તિ, પ્રયુક્તિ, તર્ક, પ્રયોજન, દષ્ટાંત જાણવામાં છે. બુદ્ધિ અશાંત છે. બુદ્ધિ નવરી બેસી રહેતી નથી, એને શેયનું ભક્ષણ અર્થાત્ જ્ઞેયનો ખોરાક જોઇએછે. જ્યારે કેવળજ્ઞાન પ્રશાંત છે-આનંદ સ્વરૂપ-તૃપ્ત-સંતૃપ્ત-પરિપૂર્ણ છે. એને જ્ઞેયના ખોરાકની આવશ્યકતા નથી તેથી તે નિરાકારી-અણાહારી છે. જ્ઞેય વડે જ્ઞાન નથી. જ્ઞાન પ્રકાશક છે. પ૨ પદાર્થ જે જડ છે તે પ્રકાશ્ય છે. પરદ્રવ્યમાં જ્ઞાન જ્ઞાયક છે. જ્યારે સ્વ દ્રવ્યમાં જ્ઞાન વેદક છે. જ્ઞાનનો જ્ઞેય સાથે વ્યવહારિક સંબંધ છે. પારમાર્થિક સંબંધ નથી. ‘સચ્ચિદાનંદ’ માં સત્ એવાં ચિર્દૂ-જ્ઞાનની સાથે શેયને નહિ જોડતાં આનંદને સ્થાન આપેલ છે. કારણ કે સ્વક્ષેત્રે આત્માના જ્ઞાનનું સ્વરૂપ-જ્ઞાનનું કાર્ય આનંદ વેદનરૂપ છે. આનંદનું લક્ષણ જ્ઞાન છે. અજ્ઞાનનું કાર્ય દુઃખ છે અને દુઃખનું મૂળ અજ્ઞાન છે. જે જીવો, જીવના લક્ષણરૂપ જ્ઞાન તેમને હોવા છતાં, આનંદના લક્ષણ રૂપ જે સમ્યગજ્ઞાન, કેવળજ્ઞાન છે તેને પ્રાપ્ત કરી શકતાં નથી તેમને અસંજ્ઞિ કહેવાય છે. આત્માનું લક્ષણ જેમ ચૈતન્ય સૂચક જ્ઞાન છે તેમ આનંદનું લક્ષણ પણ સમ્યજ્ઞાન-પૂર્ણજ્ઞાનકેવળજ્ઞાન છે તે ભૂલવા જેવું નથી. જ્ઞાન શેયને જાણે છે પરંતુ જ્ઞાન, જ્ઞાનને તો અનુભવે છે-વેદે છે. જ્યારે પર-જડ એવું જ્ઞેય સ્વયંને જાણતું કે વેદતું નથી, તેમ અન્ય જ્ઞેય પદાર્થને પણ જાણતું નથી. જો જડ પદાર્થ સ્વયં સહિત અન્ય શેયને જાણે તો જડ મટી ચૈતન્ય થઇ જાય.
1
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૨
પ્રબુદ્ધજીવન
જીવ જેમ પ્રતિસમયે જાણી રહ્યો છે તેમ તે પ્રતિસમયે સુખદુઃખ-આનંદ કે મસ્તીને વેદી રહ્યો છે. વેદનભાવ-અનુભવનટાળ્યુંટળી શકે એમ નથી. જીવ સાંસારિક સુખો જે સાધનો-પદાર્થો દ્વારા વેદે છે તે વેદન તો જીવનું પોતાનું સ્વયંનું છે. જ્ઞાન અને સુખનો અભેદ આધાર આત્મા છે. વિષયનું જ્ઞાન જ્ઞાતા એવાં ચેતન આત્માને છે. જડ એવાં વિષયને જ્ઞાન નથી. ઉપયોગ સ્વયં જ્ઞાન છે અને ઉપયોગની અંદર સુખદુઃખનું વેદન છે.
છદ્મસ્થ જ્ઞાન કરતાં છદ્મસ્થ એવાં જ્ઞાનમાં સ્વરૂપનું ધ્યાન ચઢે. કેમકે ધ્યાનમાં વેદન અર્થાત્ અનુભવન છે. વળી અપેક્ષાએ ધ્યાન કરતાં જ્ઞાન ચઢે કેમકે ધ્યાન આવીને ચાલી જાય છે જ્યારે જ્ઞાન ટકે છે. તેમ ધ્યાન અને સમાધિની ફળશ્રુતિ ધ્યાનાતીત એવી જ્ઞાનાવસ્થાકેવળજ્ઞાનાવસ્થા છે. બાકી સાધકાવસ્થામાં તો જ્ઞાન જે દેખાડે છે અને જણાવે છે તે આત્માનું સુખ છે કે જે સુખનો અનુભવ ધ્યાન કરાવે છે. જ્ઞાનનો સત્ય પૂર્ણ આકાર કેવળજ્ઞાન છે. જ્ઞાનપૂર્ણ છે તો સુખ-આનંદ પૂર્ણ છે. જ્ઞાન અપૂર્ણ છે તો શેયનો આનંદ છે પણ જ્ઞાનનો આનંદ નથી.
જ્ઞાન અને આનંદ અભિન્ન હોવા છતાં વર્તમાન કાળે પણ આપણા મોહ-અજ્ઞાન-રાગાદિ ભાવોને કારણે તે ભિન્ન બની ગયાં છે. જ્ઞાન આનંદથી વિખૂટું (છૂટું) પડી ગયું છે. તેથી જ આત્મા-જ્ઞાન બધે સુખને-આનંદને શોધે છે. એટલે જ અરસપરસ એકમેકના મિલનમાં પ્રથમ પૃચ્છા ‘કેમ છો ?' પ્રશ્નથી તનમનની શાંતિ, સ્વસ્થતા, સુખ, આનંદ વિષે વિચારાય છે. પ્રત્યેક આત્મામાં સુખની ઇચ્છા પ્રવર્તે છે. તે જ પ્રત્યક્ષ સ્વાનુભૂત સાબિતિ છે કે જ્ઞાન, આનંદથી વિખૂટું પડી ગયું છે. રાગસુખ એ દુઃખ છે. જ્યારે વીતરાગ સુખ એ પ્રેમ છે–એ આનંદ . છે. જ્ઞાન જ આનંદ સ્વરૂપ છે. રાગમાંથી દ્વેષ નીકળે છે. પરંતુ પ્રેમમાંથી ક્યારેય દ્વેષ નથી નીકળતો. જ્ઞાન પાછળ આનંદ લગાડીએ છીએ અને
જ્ઞાન સત્ હોવાથી તેમજ જ્ઞાન આત્મસ્વરૂપ હોવાથી આત્માને ‘સચ્ચિદાનંદ’ કહેલ છે. એજ પ્રમાણે આત્માના બધાં ગુણ પાછળ આનંદ લગાડી શકાય છે. કારણ કે આત્માના બધાં જ ગુણ-સ્વગુણસ્વરૂપ ગુણ છે અને આનંદરૂપ છે.
જેના જ્ઞાન અને આનંદ અભેદ થઇ ગયાં છે તે બ્રહ્મ છે– પરમાત્મા છે. જ્ઞાન જેમ ચૈતન્ય છે તેમ આનંદ પણ ચૈતન્ય છે. સંસારી જીવોના જ્ઞાન અને આનંદ છૂટાં પડી ગયાં છે. જીવમાં જ્ઞાન હોવા છતાં આનંદરૂપ નથી પણ દુઃખી દુઃખી છે.
કેવળી ભગવંત પૂર્ણજ્ઞાન અને પૂર્ણ આનંદરૂપ છે અને તેથી દુઃખરહિત, દુ:ખમુક્ત છે.
તા. ૧૬-૧૨-૯૭
જ્ઞાન છે ત્યાં વેદન છે. વેદન છે ત્યાં શાન છે. જ્ઞાન અને વેદન અભિન્ન છે.
જિમ તે ભૂલો મૃગ દિશિ દિશિ ફરે તેવાં મૃગમદ ગંધ એમ જગ ઢૂંઢે બાહિર ધર્મને મિથ્યાદષ્ટિ રે અંધ
यस्मिन विज्ञानमानन्दम् ब्रह्मेचैकात्मतमगतम् । स श्रद्धैयः स च ध्येयः प्रपध्यै शरणं च तम् ॥
-કલિકાલ સર્વજ્ઞ ભગવંત હેમચંદ્રાચાર્યજી જ્ઞાનનો આધાર આનંદ છે અને આનંદનો આધાર આત્મા છે. જ્ઞાન તે જ આનંદ છે. જ્ઞાનથી આનંદ ભિન્ન નથી. જ્ઞાન અને આનંદ ઉભય આત્મામાં છે. બહાર જડ પદાર્થમાં જ્ઞાન અગર આનંદ કાંઇ નથી.
માટે બહિરદષ્ટિ કરી બહારના શેય પદાર્થમાં આનંદ નહિ શોધતાં,
યે
આત્માએ આત્મામાં પ્રશાંત બનીને સ્વરૂપ આનંદને પામવાનો છે. પોતાની નાભિમાં-પોતામાં-સ્વયંમાં જ રહેલી કસ્તુરીની સુવાસ જે વાયુ દ્વારા દશે દિશામાં ફેલાઈ રહે છે તેને બિહર્દિષ્ટ કસ્તુરમૃગ બધી દિશામાં પોતામાં રહેલી પોતાની જ કસ્તુરીની સુગંધ લેવા આંટા મારે છે–ફોગટ ફાંફા મારે છે. એ તેની વ્યર્થ મહેનત છે. તેને બદલે કસ્તુરીમૃગે સ્થિર થઇ, શાંત બનીને પોતાની જ નાભિમાં રહેલી કસ્તુરીની સુવાસ પોતે જ પોતામાંથી માણવાની છે-વેદવાની છે. અવિકારી જ્ઞાન અને અવિકારી આનંદ ભિન્ન નથી. જ્યારે વિકારી જ્ઞાનથી વિકારી સુખ ભિન્ન છે.
-મહામહોપાધ્યાયજી પાની બિચ મીન પિયાસી, મોહિ સૂન સૂન આવૈ હાંસી; ઘરમેં વસ્તુ નજર નહિ આવત, બન બન ફિરત ઉદાસી, આતમજ્ઞાન બિના જગ જૂટા, ક્યા મથુરા ક્યા કાસી ?
-કબીરજી
તેરા સાંઇ તુ મેં, જ્યોં પહુપન (પુષ્પ)મેં બાસ, કસ્તુરી કા મિરગ જ્યોં, ફિર ફિર ઢૂંઢે ઘાસ
જ્યો તિલ માંહી તેલ હૈ, જ્યોં ચકમકમેં આગિ; તેરા સાંઇ તુર્ભે, જાગિ સર્યું તો જાગિ
-કબીરજી
-કબીરજી
તેરા સાહિબ હૈ ઘટ માંહિ, બાહર નૈના ક્યોં ખોલે ? કહે કબીર સુનો ભાઇ સાધો | સાહિબ મિલ ગયે તિલ ઔલે, આપે મેં તબ આપા નિરખ્યા, આપન મેં આયા સુગન્યા, આપૈ કહત સુનત પુનિ અપનાં, આપન પૈ આપા બુઠ્યા. અપને પરચૈ લાગી તારી, આપન હૈ આપ સમાના, કહે કબીર જે આપ વિચારે મિટિ ગયા આવન જાંનાં.
આત્માની અંદર જ્ઞાન અને આનંદ એ રસ તત્ત્વ અર્થાત્ ભાવ તત્ત્વ છે. તેથી જ ભાવ અને ભાવ નિક્ષેપો સ્વરૂપ પ્રધાન છે. આત્માનું રસ તત્ત્વ જીવાત્મામાં અનંત છે–અસીમ છે. દેશાકાશે આત્માના અસંખ્ય આત્મપ્રદેશોની આકૃતિ સીમિત છે. જ્યારે જ્ઞાન અને આનંદ અનંત-અસીમ હોવાના કારણે તે ઉભયની કોઇ જ આકૃતિ નથી. આપણું છદ્મસ્થ જીવન પણ ભાવપ્રધાન હોય છે. જેવો આપણો ભાવ હોય છે તેવું આપણું ભાવિ હોય છે.
જ્ઞાન દુઃખ કરનાર આનંદ છે, જ્ઞાન ભેદ તોડનાર પ્રેમ છે; જ્ઞાન અજ્ઞાનરૂપી અંધકાર દૂર કરનાર પ્રકાશ છે;
જ્ઞાન રસ છે, જ્ઞાન તાકાત-શક્તિ નહિ પણ સ્વરૂપ છે. જ્ઞાન તમસહારી, જ્ઞાન પ્રકાશકારી;
જ્ઞાન દુઃખહારી, જ્ઞાન સુખકારી;
જ્ઞાન ભવતારી, જ્ઞાન આનંદકારી; જ્ઞાન હી આતમ, આતમ હી જ્ઞાન; મૂળ ભી જ્ઞાન, ફળ ભી જ્ઞાન,
મનની પ્રસન્નતા જ્ઞાન વડે હોવી જઇએ, જ્ઞાન વડે મનની પ્રસન્નતા
એટલે
પુણ્યનો સદુપયોગ અને ગુણ પ્રાપ્તિ. જ્યારે અજ્ઞાન વડે મનની
પ્રસન્નતા એટલે પુણ્યનો ભોગવટો. ભોગ તો યોગશક્તિ અને ઉપયોગના આનંદને ઢાંકે છે. ભોગ એ દેહ-ઇન્દ્રિયોનો આનંદ છે. દૈહિક સુખ છે. એ કાંઇ ઉપયોગનો આનંદ નથી. કેવળજ્ઞાન એ
ઉપયોગનો આનંદ છે.
બ્રહ્મ (કેવળજ્ઞાન-નિર્વિકલ્પ) ઉપયોગે આનંદ ! એ બ્રહ્માકારવૃત્તિ, ધર્મ-મોક્ષ ભાવ છે. નિર્દોષ સુખવેદન અબ્રહ્મ (શરીર-ઇન્દ્રિયજનિત) ઉપયોગે દુઃખ ! એ જગદાકારવૃત્તિ-સંસારભાવ-દેહભાવ-મોહભાવ છે. જે સુખાભાસ અને દુઃખવેદનરૂપ શેય છે.
Page #145
--------------------------------------------------------------------------
________________
તા. ૧૬-૧૨-૯૭
કેવળજ્ઞાનના ઉપયોગ સામે બધાંય છદ્મસ્થજ્ઞાનો અનંતમાં ભાગે છે. કેવળજ્ઞાનના સુખવેદનની સામે દુનિયાનાં સર્વ સુખો, ત્રણે કાળનાં સર્વ સુખો પણ અનંતમાં ભાગે અને કૂચા જેવાં છે. સુખ એક વેદનની જાત છે. એટલે વેદનને વેદનની સાથેની સજાતીયતા હોવાથી સરખામણી કરવી પડે. પરંતુ જે વેદન જડ નૈમિત્તિક, ક્ષણિક અને પરાધીન છે, અલ્પરસરૂપ છે, તેની સામે આનંદવેદન અવિનાશી, ચિરંજીવ-નિત્ય, અનૈમિત્તિક, સ્વાધીન અને અનંત રસરૂપ વેદન છે. એટલે જડ અને ચેતનની જેમ સરખામણી જાત જુદી હોવાથી, થઇ શકે નહિ એ જ પ્રમાણે નિત્ય અને અનિત્યની સરખામણી થઇ શકે નહિ કેમકે જાત જ જુદી છે. આત્માના પૂર્ણાનંદવેદનને સમજાવવા માટે કે તે કેટલું અર્ચિત્ય, અકલ્પ્સ, અલૌકિક, અનંતરસરૂપ છે તે સમજવા માટે એટલું જ કહી શકાય કે ત્રણે કાળના સર્વ દેવલોકના સર્વ દેવોના દેવસુખને ભેગાં કરીને જો એનો એક સુખર્પિડ બનાવવામાં આવે તો સુખપિંડથી મળતો આનંદ કે મળતું વેદન પૂર્ણાનંદના વેદનની સામે એક અંશ જેટલું કહેવા માત્રનું જ વેદન છે. કોઇપણ વસ્તુને સમજાવવા માટે દષ્ટાંત રૂપ આપણી જાણનો કોઇ પદાર્થ લઇને જ સમજાવી શકાય .
તે
પ્રબુદ્ધજીવન
આત્માના જ્ઞાન, પ્રેમ, સુખ એ મહાન ચીજ છે. એને સૂર્ય, ચંદ્ર, સાગરની ઉપમા પણ નહિ આપી શકાય. છતાં પદાર્થોનું કંઇક લક્ષ્ય થાય તે હેતુથી ઉપમા અપાય છે. પ્રેમ એ સામી જીવંત વ્યક્તિ પ્રતિનું અને વસ્તુ-પદાર્થ પ્રતિનું જીવનું વર્તન છે-વ્યવહાર છે. શાન એ વસ્તુ અને વ્યક્તિ વિષેની જાણ–સમજણ છે. જ્યારે સુખ અર્થાત્ આનંદ સ્વક્ષેત્રે વેદન છે. જ્ઞાન-પ્રેમ-સુખ જે આત્માના ગુણધર્મ છે તેને પુદ્ગલ દ્રવ્યના ગુણધર્મ જે વર્ણ-ગંધ-રસ-સ્પર્શના વિશેષણો છે. તે વિશેષણો લગાડીને વ્યવહાર થઈ શકતો નથી અને થતો નથી. પુદ્ગલના ગુણધર્મમાં તેનો એક ગુણ વર્ણ છે જેના વિશેષણો લાલ, લીલું, પીળું, કાળું, ધોળું આદિ છે. શું આપણે જ્ઞાન, પ્રેમ, સુખને લાલ, લીલું, પીળું, કરી શકીશું ? એજ પ્રમાણે પુદ્ગલના ગુણધર્મ રસના વિશેષણો ખારું, ખાટું, તીખું, તુરું, મીઠું, કડવું, ફીકું આદિ જ્ઞાન, પ્રેમ, સુખને લગાડી શકીશું ? નહિ જ ! આવો વ્યવહાર છે નહિ અને આવો વ્યવહાર થઇ શકતો નથી. માટે જ તો આત્મસુખને સ્વસંવેદ્ય કહેલ છે.
જ્ઞાન એ પ્રેમ છે, જ્ઞાન એ પ્રકાશ છે, જ્ઞાન એ આનંદ છે, માટે જ્ઞાનને પ્રેમ-પ્રકાશ, તેજ જ્યોત-આનંદ સ્વરૂપ કહેલ છે.
જ
'प्रज्ञानम् आनन्दम् ब्रह्म ।'
જ્ઞાન છે તો બધાં ય પદાર્થનું–સર્વનું જ્ઞાન છે. તેમ આત્માનો પ્રેમ ગુણ પણ બધાંય-સર્વ જડ-ચેતન-સચરાચર સૃષ્ટિ પ્રતિ છે. જ્ઞાન અને પ્રેમ અભેદ છે, સમાન કાર્ય છે. જ્ઞાન અને પ્રેમ એ દૃષ્ટિ છે. જ્યારે
સુખ-આનંદ એ દૃષ્ટિ નથી પણ વેદન છે.
કેવળજ્ઞાનની વ્યાવહારરિક વ્યાખ્યા એટલે એક સમય માત્રમાં સર્વ શેય પદાર્થોને જુએ અને જાણે ! બાકી કેવળજ્ઞાનની પારમાર્થિક વ્યાખ્યા
તો એ છે કે :
વીતરાગતાનું અને જ્ઞાનાનંદ-સ્વરૂપાનંદ-આત્માનંદનું સ્વક્ષેત્રે વેદન-અનુભવન !
શેય જ્ઞાનમાં ડૂબે છે અને જ્ઞાન આનંદમાં ડૂબે છે. શેય જ્ઞાનમાં ડૂબે એટલું પૂરતું નથી. પરંતુ જ્ઞાન આનંદમાં ડૂબવું જોઈએ. જ્ઞાન આનંદમાં તરબોળ થવું જોઈએ. જે જ્ઞાન આનંદમાં ડૂબતું નથી તે જ્ઞાન જોવા જાણવા જાય છે.
જે જીભ શબ્દથી રસ પદાર્થનું વર્ણન કરે છે તે જ જીભ જ્યારે રસપદાર્થનો રસાસ્વાદ લેવામાં-માણવામાં મગ્ન થાય છે ત્યારે બોલવાનું બંધ થઇ જાય છે. ત્યારે રસવર્ણન નથી થતું પણ રસ આસ્વાદન થાય છે. રસ નિમગ્ન થવાય છે.
૧૩
કે
સ્વરૂપાનંદ નિરપેક્ષ છે. કેવળજ્ઞાન સર્વ શેયને જુએ-જાણે એટલે માણે અર્થાત્ જ્ઞાનાનંદ-સ્વરૂપાનંદને માણે. શેયને જાણવાના આશયથી આપણે જ્ઞાનનો મોહ નહિ રાખવો. પરંતુ સ્વરૂપ આનંદને વેદવા માટે જ્ઞાનનો મોહ રાખવો. જ્ઞાન અહમ્ શૂન્ય બનશે તો આનંદમાં ડૂબશે. બાકી જો જ્ઞાન અહમાં રહેશે તો જ્ઞેયમાં ભટકશે.
જ્ઞાન શક્તિ અને રસ એમ ઉભય છે. સુખ માત્ર રસરૂપ છે પણ શક્તિરૂપ નથી. જ્ઞાન રસરૂપ બને તો સુખનો રસ મળે. રસનું સ્વક્ષેત્રે વેદન હોય છે. જ્ઞાન માત્ર શક્તિરૂપ બને તો સુખરસ વેદવા નહિ મળે, પરંતુ એથી તો જ્ઞાનનો અહમ્ અને તોફાનો થયા કરે.
જ્ઞાન જેમ પ્રકાશ છે તેમ મોહાદિ-રાગાદિ ભાવોને રહેવાનું સ્થાન પણ શાન છે. આત્મામાં જેમ જ્ઞાનરસ છે તેમ પ્રેમરસ પણ છે. પ્રેમરસે પુદ્ગલમાં સચ્ચિદાનંદરૂપી મોહ ઊભો કરેલ છે. એ જ પ્રેમરસ પુદ્ગલ એ રસ છે પણ પ્રકાશ નથી. સૂર્યમાં જેમ પ્રકાશ છે તેમ અગ્નિ તત્ત્વ પણ પ્રતિનો મોહ નષ્ટ કરી આત્માના સચ્ચિદાનંદ સ્વરૂપને પ્રગટાવે છે. પ્રેમ છે. પ્રકાશ જેમ અંધકારને દૂર કરે છે તેમ અગ્નિ ઠંડીને દૂર કરી ગરમાવો-હૂંફ આપે છે. તેમ જ્ઞાન એ પ્રકાશ છે. જે અંધકારને દૂર કરે છે અને પ્રેમ એ રસ છે જે આનંદ છે અને તે સુખદાયી છે.
શાનાકાર એટલે કે જ્ઞાનરૂપ છે તેમ તે પ્રેમરૂપ પણ છે. અને એથી જ તે વીતરાગ પરમાત્માને વિશ્વના સર્વ પદાર્થો જે જ્ઞેયસ્વરૂપ છે તે સુખરૂપ છે. બધાંને પોતામાં સમાવે તેનું નામ પ્રેમ છે. દશ્યમાં-દર્શનમાં પદાર્થ શેયાકાર છે. જ્યારે જ્ઞાનમાં પદાર્થનું પ્રતિબિંબ પડે છે તેથી શાનાકાર છે. પ્રતિબિંબમાં શેયના નરક-સ્વર્ગ, મિષ્ટાન્ન-વિષ્ટા, પુષ્પપથ્થર આદિ ભેદ નથી. સર્વ પ્રતિ વીતરાગતા એ જ સુખરૂપ છે. પરમાત્મ ભગવંતની વીતરાગતા પ્રેમપૂર્વક હોય છે અને એમનો પ્રેમ વીતરાગતા પૂર્વકનો હોય છે.
પારમાર્થિક સુખ તો ક્ષાયિકભાવનું છે. કેવળજ્ઞાનનું સુખ એ વસ્તુતંત્ર છે જ્યારે ક્ષાયોપશમિક ભાવનું સુખ એ પુરુષાર્થનું સુખ છે. માટે તે પુરુષતંત્ર છે. વસ્તુતંત્રમાં સહજ સિદ્ધિ હોય, જ્યારે પુરુષતંત્રમાં સાધકની સાવધાની–જાગૃતિ હોય છે. અને તેથી જ તેને પુરુષાર્થ કહેલ જ શ્રાયિકભાવ આવે. અનાદિકાળથી જીવમાં ચાલી આવતા દોષોનો છે. છતાં એ ભૂલવા જેવું નથી કે પ્રથમ ક્ષાયોપશમિક ભાવ અને પછી પ્રથમ ગુણો દ્વારા સુધારો થાય છે અને નાશ થાય છે. તે પછી ગુણકાર્ય પૂરું થતાં ગુણની આવશ્યકતા રહેતી નથી. આત્માનું સ્વરૂપ સુખ-દુઃખ, એટલા માટે કહેલ છે કે જે સંસ્કારગુણ છે એનાથી સંવર-નિર્જરા થાય પુણ્ય-પાપ, રાગ-દ્વેષ અને ગુણ-દોષથી અતીત છે. ગુણથી અતીત છે. અર્થાત્ દોષમાં સુધારો થાય છે અને અંતે નાશ પામે છે. જ્યારે
સ્વરૂપગુણની પ્રાપ્તિ થાય છે ત્યારે પછી સંસ્કારગુણની આવશ્યકતા મેલ નીકળી જતાં પછી સાબુની કે કપડું ઘોવાની ક્રિયાની આવશ્યકતા રહેતી નથી. આ અપેક્ષાએ આત્માને ગુણાતીત કહ્યો છે. કપડાંમાંથી રહેતી નથી તેના જેવું છે. દોષકર્મ. એમાં દોષ એ વિકૃતિ છે. કર્મ છૂટું પડી જઇ પાછું કાર્મણ વર્ગણારૂપે પરિણમે છે અને વિકૃતિ પ્રકૃતિમાં લય પામે છે. રાગ-અજ્ઞાન જુદા પડી ગયા પછી પાછા ચોંટતા નથી. એક મણ લાકડું બાળીએ તો રાખ થાય છે. પણ એક મણ કપુર બાળીએ તો રાખ જરા સરખી થતી નથી.
ક્ષાયોપશમિક ભાવ એ દોષરેખા સહિતનો ગુણ છે. ક્ષાયિકભાવ એ દોષરેખા રહિત શુદ્ધ સ્વરૂપગુણ છે.
હીરો પણ કાચ છે અને કાચ એ ય પણ કાચ છે. દોષયુક્ત પણ હીરાની કિંમત કાચ કરતાં વધુ જ હોય. કીર્તિદાનમાં દાન એ ગુણ છે અને કીર્તિના લક્ષે દાન છે તેથી કીર્તિની અપેક્ષાએ દાનમાં દોષ છે. પરંતુ કૃષ્ણતા કરતાં કીર્તિદાન ચઢિયાતું છે. સામાયિકમાં સામાયિક લેનાર શ્રાવક કે શ્રાવિકા ઊંધે છે તે દોષ છે પણ સામાયિક તો ગુણ જ છે.
Page #146
--------------------------------------------------------------------------
________________
૧૪.
પ્રબુદ્ધજીવન
તા. ૧૬-૧૨-૯૭. સામાયિક છોડાવવાની જરૂર નથી. સામાયિકમાં આવી જતી ઊંઘને દૂર વેદે. એને અન્ય કોઈ દેખાડી નહિ શકે. એક દીવો છે તેને દેખાડવા માટે કરવાની જરૂર છે. માટે જ તો લાયોપથમિક સુખમાં નહિ અટકતાં-તે શું બીજો દીવો કરવાની જરૂર હોય છે? નહિ! દીવો જ દીવાને દેખાડે. અપૂર્ણ સુખમાં નહિ લોભાતા શ્રાયિક એવાં પૂર્ણ સુખની પ્રાપ્તિ માટે એનું નામ જ સ્વયં પ્રકાશ! ભઇ સા'બ ! એ તો એના જેવું છે કે ધણીનો ઉદ્યમી બનવું.
કોઇ ધણી ન હોય, વરનો કોઇ વર નહિ હોય ! હા વરની વહુ હોય કે ' કૂવો પણ ખાડો છે અને હોજ પણ ખાડો છે. કુવામાંથી પાણી વરનો અણવર હોય. પુદ્ગલ પદાર્થો પોતે જ ભેદરૂપ-પરિચ્છિન્ન અને આપોઆપ નીકળે છે. પાણીની સરવાણી કવામાં આપોઆપ ફટે છે. અનિત્ય હોવાથી પુદ્ગલ પદાર્થોની તરતમ અવસ્થાને અન્યોને બતાડી કૂવો જળસ્રોત છે. જ્યારે હોજમાં પાણી ભરવું પડે છે. હોજ જે છે તે બતાડી આપણે આપણું મિથ્યાભિમાન પોષીએ છીએ. શ્રાયોપથમિક ભાવ છે. જ્યારે માટી હટાવીને-માટીનું આવરણ દૂર આત્મા જડની જાતિથી જુદો ચેતનની જાતિનો છે. તે સ્પષ્ટ કરવા કરીને એટલે કે કૂવો ખોદીને ભૂતળમાં રહેલ જળસ્રોતને પ્રાપ્ત માટે જ્ઞાનને આત્માનું લક્ષણ કહેલ છે. જ્યારે જ્ઞાનને આનંદનું લક્ષણ કરવાનું-પ્રગટ કરવાનું છે તેવું ક્ષાવિકભાવે નિરાવરણતાએ પ્રાપ્ત એવાં કહેવામાં આવે છે ત્યારે ત્યાં આત્મા જ્ઞાયક હોવા સાથે પરમાર્થથી વેદક કેવળજ્ઞાનને અનાવૃત્ત-ઉદ્ઘાટિત-પ્રગટ કરવાનું છે જે ક્ષાયિકસુખ છે. પણ છે એ સૂચવવામાં આવે છે. પરમાર્થથી વેદકતા સ્વક્ષેત્રે પ્રધાન અને
નિધિ તો ખાણામાં, અંધારામાં દટાયેલો-ધરબાયેલો પડ્યો જ છે. મહત્વની છે. ઉદાહરણ લઈએ તો-સુખના સાધન હોવા છતાં અંદરમાં એને ખાણમાંથી ખોદી કાઢી પ્રકાશમાં આણીએ તો ભોગ થાય. તેમ આંતરિક કલેશ ઉગ હોય તો સુખના સાધને શું કામના? અધ્યાત્મક્ષેત્રે કેવળજ્ઞાન નિધિ-આપણા આત્મામાં દટાયેલો પડ્યો જ છે. આવરણ પણ ચૌદ પૂર્વી, ધ્યાની, જ્ઞાની, મૌની, તપસી, ત્યાગી, વૈરાગી પણ. હટાવીને એનું પ્રગટીકરણ કરીએ. પ્રકાશમાં લાવીએ તો એનો કલેશ ઉદ્દે ગ કરે તો કેવળ શાની નહિ બની શકે. માટે જ ભોગવટો થાય-વેદન થાય.
મહામહોપાધ્યાયજીએ કહ્યું છે કે... મોહનીયકર્મના ક્ષયનો આનંદ-એ આત્માના શુદ્ધ જ્ઞાન-દર્શન કલેશ વાસિત મન સંસાર, કલેશ રહિત મન તે ભવ પાર.” ઉપયોગનો આનંદ છે.
જ્ઞાન આનંદનું લક્ષણ છે તેથી જ સંસારીનું જ્ઞાન (મન) સદા સુખને 1 મોહનીયકર્મના ક્ષયોપશમનો આનંદ એ આત્માનો શુદ્ધાશ૮ તલસે છે. જ્યાં આનંદ છે ત્યાં જ્ઞાન છે. લક્ષણરૂપ જ્ઞાનની પ્રાપ્તિ પ્રત્યેક આનંદ છે.
જીવને છે. પરંતુ તેના પૂર્ણ કાર્યરૂપ સહજ સ્વભાવરૂપ આનંદ નથી, જે મોહનીયકર્મના ઉદયનો આનંદ એ પુણ્યનો આનંદ, દેહભાવનો,
જીવે સાધના કરીને નિર્વિકલ્પદશાએ પ્રાપ્ત કરવાનું છે. લક્ષણમાં જ્ઞાન સાધન સામગ્રીનો આનંદ છે, જે આનંદ પરાધીન છે, વિનાશી છે અને
5 કરતાં આનંદને આપણે પ્રધાન બનાવવું જોઇએ. જીવ જ્ઞાનથી થાકશે અંતે દુઃખદાયી છે. એક કણ સુખના પરિણામરૂપે એક મણ દુઃખ ૧
. પરંતુ આનંદ-સુખથી જીવ કદી થાકતો નથી. સુખની ઇચ્છાના તંતુ ભોગવવું પડે. ખૂન કરનાર ખૂનીને ખૂન કરવાની ક્રિયાનો સમય કેટલો
Sી સાથેનું સંધાણ સતત ચાલુ છે. જ્ઞાનમાં આપણે આનંદ તત્ત્વને ઇચ્છીએ.
છે અલ્પ હોય છે અને દંડ-સજા જે જન્મકેદની-ઉમરકેદની હોય છે તેનો
રસો છીએ. માટે જ શેય અને જ્ઞાન કરતાં આનંદનું લક્ષ્ય વિશેષે રાખવું કેટલો બધો દીર્ઘ સમય હોય છે. તેના જેવું મોહનીયના ઔદયિકભાવના
જોઇએ. આનંદ અને સુખનું લક્ષણ જેમ જ્ઞાન છે તેમ સ્વક્ષેત્રે તે જ્ઞાનનું આનંદનું છે.
કાર્ય પણ છે. સુખ-આનંદ આપણે પ્રાપ્ત કરવાનો છે. લક્ષણ લક્ષ્યનું હોય
છે. જ્ઞાન લક્ષણ છે, જ્યારે આનંદ લક્ષ્ય છે. આત્માના આનંદની વાત સમજવા જેવી છે, સાંભળવા જેવી છે અને પછી વેચવા જેવી છે. પરંતુ માત્ર કહેવા-બોલવા જેવી કે, લખવા
આ જીવ એના શુદ્ધ સ્વરૂપથી જ્ઞાયક-વેદક અને સ્વરૂપ ભોક્તા છે. -વાંચવા જેવી નથી. આવરણ જેમ જેમ હટશે તેમ તેમ સ્વરૂપાનંદ- *
- સંસારી જીવ ભોક્તાની સાથે સાથે કર્તા પણ છે. જ્યારે સિદ્ધ પરમાત્મા આત્માનંદ વેદાશે. જ્ઞાન ભણીને જ્ઞાન ગણવાનું છે. જ્ઞાન ગણવું એટલે
કર્તા નથી પણ કૃતકૃત્ય છે અને માત્ર જ્ઞાતા, દષ્ટા, વેદક, ભોક્તા છે.
સિદ્ધાવસ્થાના જીવ સક્રિય છે. નિષ્ક્રિય કે અભોક્તા નથી તેમના જ્ઞાન વેદવું. અર્થાતુ જ્ઞાનદશામાં આવી નિર્મોહી બની આત્મસુખની
પોતાના સહજાનંદના, સ્વરૂપાનંદના, જ્ઞાનાનંદના, આત્માનંદના અનુભૂતિ કરવી.
તેઓ ભોક્તા છે. અને તેની વેદકતા તેમનામાં છે. એ જ્ઞાનાનંદસ્વરૂપાનંદની સ્વાનુભૂતિ થવી તે ધર્મનો ધર્મ છે. ઋત, દષ્ટ અને
: આત્માનંદનું સ્વરૂપ નિરપેક્ષ, નિરાબાધ, અખંડ, અનંત, અકાલ, અનુભૂત એ ત્રણોમાં અનુભૂતની ચીજ “સ્વ” છે. પણ “૫૨' નથી. શું
અકર્મ, અક્રમિક, અક્રિય, સ્વઆધારિત સ્વાધીન છે. શાસનની સેવા કરવી તે જ અંતિમ ધ્યેય અને લક્ષ્યરૂપ સાધના છે? કે . પછી સ્વરૂપાનંદની સ્વાનુભૂતિ કરવી તે સાધના છે ?
- દેહભાવમાં લોકેષણા એટલે બધાં આપણને જાણે તે સુખ! સ્વરૂપાનંદનો-જ્ઞાનાનંદનો રસાસ્વાદ માણનારો, આત્માનુભૂતિ જ્યારેઆત્મભાવમાં-કેવળજ્ઞાનમાં આપણે બધાંયને જાણીએ અને કરનાર મોક્ષમાર્ગમાં છે અને તે શાસનની સાચી સેવા કરનારો છે. જીવ કોઈ આપણને ન જાણે એ સુખ!
સ્વ સ્વરૂપને પ્રાપ્ત કરે તે માટે જિનશાસન-જૈન શાસન છે. સ્વરૂપાનંદ-જ્ઞાનાનંદ લેવો તે જ મોક્ષ ! રાજ્ય-શાસનથી ધર્મશાસન ચઢિયાતું છે. ઘર્મશાસનથી જ્ઞાનના-ચિદૃના આવા આનંદ સ્વરૂપને અનુલક્ષીને આત્માને જિનશાસન-જૈનશાસન ચઢિયાતું છે અને તેથી ઉપર શિરમોર સમ, ચિદાનંદ' કહ્યો છે જે સ્વરૂપનું વિશેષણ છે. સ્વરૂપશાસન છે. શાસનસેવા કરનારે પણ આગળ સ્વરૂપાનંદ અને
પરમાત્મા જ્ઞાન સ્વરૂપ (ચેતન તત્ત્વ); જ્ઞાનેશ્વર (કવળજ્ઞાન સ્વાનુભૂતિની ઉપલી કક્ષાની સાધના કરવી જ પડશે. અને એનું લક્ષ્ય
જ્ઞાનસત્તા-શક્તિરૂપે અને જ્ઞાનાનંદ (વેદનરૂપ ગુણથી) છે. તો રાખવું જ પડશે. તેમ થશે તો જ શાસનસેવા પણ સાચા ભાવે થશે.
સ્વરૂપના ચાર વિશેષણોને અનુલક્ષીને ભાવના ભાવી શકાય છે જ્ઞાન-આત્મા સુખ સ્વરૂપ છે. એ અનુભવવાની ચીજ છે. આત્મા જ્ઞાન અને સુખ વડે ચેતન કહેવાય છે. આ ઉભય ગુણો સ્વ સંવેદ્ય છે.
જડતું આકાશને ચેતન હું વંદુ, આશા હૈયે હું આતમ એક જ રાખું; જે સર્વત્ર અને સર્વરૂપ હોય તેને દેખાડવાની હોતી નથી. જ્ઞાન અને વેદન જીવ માત્રમાં છે. તે બતાડવાની કે દેખાડવાની દશ્યરૂપ વસ્તુ નથી. વરાયા
ની ક્ષેત્રથી જેમ તું સર્વ વ્યાપી બની રહ્યો, જ્ઞાનથી તેમ હું સર્વવ્યાપી બની આત્મા-કેવળજ્ઞાન જે સ્વયં દેખનારો છે એને શું દેખાડવાનો હોય? એ રહું; તો આત્મા જ આત્માને, જ્ઞાન જ જ્ઞાનને દેખું-જાણે અને માણે અથવું સહું શેય મુજ જ્ઞાન વિષે સમાઉં, બની રહી વીતરાગ નકશામાં સમાઉં; .
Page #147
--------------------------------------------------------------------------
________________
૧૫
તા. ૧૬-૧૨-૯૭
પ્રબુદ્ધજીવન બાંધું ન હું કોઇને, ન કશાથી હું બંધાઉં;
એવો જ બીજો એક મંત્ર છે... હણું ન હું કોઈને, ન કશાથી હું હણાઉં,
% ણમો ણં વંદણ આનંદ વેઅણ ડારું ન હું કોઇને, ન કશાથી હું ડરું;
વંદન થાઓ આનંદ વેદનને જેના ગર્ભમાં, પરમ શિવત્વ, પરમ - સામગ્રી સહ તું આકાશમાંથી એજ રહું, જેથી મુજ કેવળજ્ઞાન પ્રગટાવે. પ્રશાંતભાવ, પરમ પ્રકાશભાવ છે. અનંતા સિદ્ધ ભગવંતો એટલે માત્ર
એક જ આનંદઘન તત્ત્વ. તે ભાવે સિદ્ધ ભગવંતને ભાવવાથી જડ તું આકાશને ચેતન હું વંદુ, આશા હૈયે હું તારા સુત” એજ રાખું;
નિર્વિકલ્પકતા શીઘ આવે છે. માટે અનંતા સિદ્ધ ભગવંતોને માત્ર એક ચિદાદિત્ય બની ચિદાદર્શ બનું, ચિદાદર્શ બની ચિદાકાશ બનું;
આનંદ વેદન રૂપ ચિંતવી મન મગ્ન થઇ જવું, રમમાણ બની જવું. ચિદાકાશ બની ચિદાનંદ વેદું, ચિદાનંદ વેદું, ચિદાનંદ વેદું.
“સ”, “ણું”, “મો'.-“ૐ ણમો સં' આ પણ “' પર આધારિત ચિદાનંદને અનુલક્ષીને એક મંત્ર છે...
એક સ્વતંત્ર મંત્ર છે. પંચાક્ષરનું ધ્યાન ધરતાં ધરતાં એક દાર્શનિકને
વર્ણમાળાના ‘ણ' વર્ણના મહિમાના તથા તેના રહસ્યના દર્શન થયાં. » સહુ આનંદ ચિત્ આનંદ સહુ
પ્રત્યેક અંક અને અક્ષરની આકૃતિ હોય છે. ‘ણ'ની આકૃતિ જ “શ”ના મૂળ શબ્દ “સચ્ચિદાનંદ' છે. તો આ વિશ્વમાં સતુ એટલે કે મહિમા સ્વરૂપ છે. અંક અને અક્ષરો (વર્ણ)ની શક્તિ, પ્રભાવ, અર્થ અવિનાશી તત્ત્વ કયું છે? આત્મામાં રહેતી ‘ચિત્ શક્તિ” એ સત્ અને કાર્યસિદ્ધિઓ હોય છે. એ અત્યંત ગુપ્ત અને રહસ્યમય હોય છે. -અવિનાશી તત્ત્વ છે. એ ચિક્તિ જેમાં રહેલ છે તેને તે અનંત રસરૂપ એ ગુપ્ત રહસ્યો સાધકોને સાધનામાં, ધ્યાનમાં, મતિજ્ઞાનના ઉપયોગમાં આનંદવેદન જ આપે છે તે તેનું મહત્ત્વ છે. આમ જેવી રીતે ચિત્ સત્ પ્રાપ્ત થાય છે, એ રહસ્યોનું ઉદ્ઘાટન થાય છે. એ કાંઇ શ્રુતશાસ્ત્રોમાં છે. તેવી રીતે ચિદનું કાર્ય આનંદવેદન એ પરમ સતુ છે. જો ચિનું કાર્ય આલેખાતા નથી. કોઇ પૂર્વના ઋણાનુબંધથી, પ્રકૃષ્ટપુણ્યના ઉદયવાળા આનંદવેદન હોય જ નહિ તો શું હોઈ શકે?
બડભાગીને એની સાધનામાં આવાં રહસ્યો ખુલ્લાં થતાં હોય છે અથવા આપણે આત્મા છીએ. પરંતુ વર્તમાનકાળમાં આપણા મૂળ ના
છે તો તથાભવ્યતાની યોગ્યતા અનુભવી ગીતાર્થ ગુરુ ભગવંતો સાધકોને સ્વરૂપથી, છકી જઈને તદ્દન ઊંધી-ઊલટી દિશામાં છીએ. આપણી જે ગુમ રાખવાના પ્રતાપૂર્વક આવો વિશિષ્ટ રહસ્યો પ્રગટ કરતાં હોય પ્રોપર્ટી Property-આપણો જે ગુણધર્મ જ્ઞાન છે તેના વિહોણા કદી છે. પણ થયા નથી. આપણું તે જ્ઞાન પ્રતિક્ષણે સુખની જ ઇચ્છા કરી રહ્યું છે.
. નમસ્કારમંત્રના પંચ પરમેષ્ઠિના પાંચે પદો ‘ણ'થી શરૂ થઈ “ણ'થી તો સદ્ એવાં ચિદ્રને પણ કોની અપેક્ષા છે? કોની આવશ્યકતા છે?
* અંત પામે છે, જેમકે ણમો અરિહંતાણ, ‘ણમો સિદ્ધાણં'.. નમસ્કાર સર્વથા દુઃખના અંતની-દુખાન્તની અને અનંત રસરૂપ સુખવેદનની,
0 મહામંત્રમાં ચૌદ (૧૪) વખત “ણ' વર્ણ પ્રયોજાય છે. એ ચૌદ પૂર્વના
૬ માટે સતનું પણ સતુ વેદન છે. અને તે વેદનમાં પણ વેદનના ત્રણ ભેદ
સૂચનરૂપ, ચૌદ ગુણસ્થાનકના નિર્દેશરૂપ કે ચૌદ રાજલોક પાર કરી સુખવેદન, દુ:ખવેદન, અને આનંદવેદનમાંથી જે અવિનાશી અને જવાના ભાવ
જવાના ભાવરૂપ કેમ ન હોય ! મુત્થણે અર્થાતુ શક્રસ્તવ સૂત્રમાં પણ અનંત સુખ છે જેને આનંદ કહીએ છીએ તેની જ ઇચ્છા કરે છે. એટલે ?
પચાસ (૫૦) વખત “” વર્ણ પ્રયોજાયેલ છે. ૫૦ એટલે પાંચની સતું એવાં જ્ઞાનને પણ સતુ આનંદની જરૂર છે માટે છેલ્લું સૂત્ર
આ સંખ્યા. પાંચ જ્ઞાન; પંચમ ગતિ, પંચ પરમેષ્ઠિ સૂચક હોઈ શકે. સચ્ચિદાનંદને બદલે મંત્ર રૂપ “ૐ સહુ આનંદ ચિત્ આનંદ સ’ મૂકેલ
નમુત્યુસંમ” સૂત્રનો પણ આગવો મહિમા છે, જે એક જ સૂત્ર ઉપર છે. સચ્ચિદાનંદ શબ્દમાં આનંદ એક વાર આવે છે. આ મંત્રમાં આનંદ
લલિત વિસ્તરા' નામનો મહાન ગ્રંથ લખાયેલ છે. તીર્થકર બે વાર આવે છે. આનંદ શબ્દની પૂર્વમાં “સદ્-સતુ' મૂકીને ઉત્તરમાં પછી
પરમાત્માની દેશના માગધી ભાષામાં હોય છે અને આગામો તથા પૂર્વે પણ “સત’ શબ્દ પ્રયોજેલ છે. આનંદ શબ્દની પર્વે સન. અને પછી પણ માગધી ભાષામાં લખાયેલ છે. માગધી ભાષામાં “ણ' વર્ણનો. ઉત્તરમાં ‘ચિત્’ શબ્દ કેમ પ્રયોજ્યા? “ચિ મૂકીને પાછું છેલ્લે આનંદ
ઉપયોગ વારંવાર આવે છે. સતુ કેમ મૂક્યું? કારણ કે ચિદ્ર સાથે આનંદનો અભેદ સંબંધ છે. ચિદ્ર
“ણ'માં ૐ ની આકૃતિનાં દર્શન છે અને ૐ પ્રણવ બીજ છે. વળી એટલે પરમજ્ઞાન જે અદ્વૈત છે, જ્યારે ચિત્ત જેમાં ત’ બેવડાય છે તે તો . અનુનાસિક છે તેથી બિંદુ રૂપે માથે ચઢાવાય છે અને તે વિકૃતિ છે અને તે ઇચ્છા-વિચારણાનું કેન્દ્ર અને સ્મૃતિનું સંગ્રહ સ્થાન
નિર્વિકલ્પકતાસૂચક છે; તેમ માથે ચઢવાય છે એ અપેક્ષાએ પવિત્ર અને છે. માટે “ચિ અને ચિત્ત' શબ્દનો ભેદ સમજી લેવો જરૂરી છે.
સર્વોચ્ચ છે.
અનંતા સિદ્ધ ભગવંતો અશબ્દ છે માટે મૌન છે. “ણ' મૌન સૂચક - જો ચિદૃશક્તિ, ચિભાવ, પ્રકાશ તત્ત્વ હોય નહિ તો કદી વેદન છે. “ણ' પંચ પરમેષ્ઠિપ્રધાન છે. “પણ” નાણ-જ્ઞાન-કેવળજ્ઞાન, હોય જ નહિ. માટે ‘ચિત્અને ‘વેદન’ પરસ્પર અભેદ છે. આનંદ પ્રકાશભાવ સૂચક છે. કેવળજ્ઞાનના પ્રગટીકરણથી નિષ્પન્ન થતાં વેદનનું ‘ચિદ લક્ષણ છે. સ્વક્ષેત્રે આનંદ વેદનનું ‘ચિ’ જે લક્ષણ છે તે જ્ઞાનાનંદ, સ્વરૂપાનંદ, આત્માનંદનું જે વેદન, અનુભાવન છે તે જ ‘ચિદુ’નું લક્ષ્ય કહો કે કાર્ય કહો તો તે આનંદવેદન છે. માટે આ “આનંદ વેઅણ'ને વંદન આ મંત્રથી કરવામાં આવે છે કે જે આનંદ મંત્રરૂપ સૂત્ર મૂક્યું છે.
વેદનથી. જીવ અનાદિથી વિખૂટો પડી ગયો છે અને પળે પળે જેને તે આ અંગેના જીવનાનુભવના વ્યવહારિક દષ્ટાંત લઇએ. આપણી
ઝંખી રહ્યો છે. સહરાના રણનો તૃષાતુર જેમ પાણીને ઝંખે છે એમ ગમે તે પરિસ્થિતિ હોય આપણે શાંતિ અને સખ જ ઇડીએ છીએ. આનદન ઝખી રહેલ જીવને કેવળજ્ઞાન પ્રગટ થતાં જ આનંદ વેદનની ભોજન-ભોગસામગ્રી જે થાળમાં પીરસાઈ છે તે વિધ વિધ વાનગીઓને 3
અનુભૂતિ થતાં તૃપ્તતા, સંતુપ્તતા, સંતુષ્ટતાનું વદન થાય છે, બત્રીસે કોઠે પહેલાં તો જોઈએ-જાણીએ છીએ અને પછી જીભ ઉપર મૂકતા-કોળિયો
દિવા થાય છે, રોમે રોમે, આત્માના એક એક પ્રદેશે જે આનંદ, આનંદ લેતાં વેદના થાય છે ત્યારે વેદન પ્રધાન બને છે અને શેયનું જ્ઞાન ગૌણ
થાય છે, જ્ઞાન અને આનંદની જે અભેદ વ્યાપ્તિ થાય છે તે આનંદને આ બને છે. નાકથી વાસ-સુવાસ-સગંધ લઇને પહેલાં તેને જાણી 85) મેત્રમાં નમસ્કાર કરવામાં આવેલ છે. અને પછી માણીએ છીએ ત્યારે જાણવાનું ગૌણ અને માણવાનું પ્રધાન
આ મંત્રના, આયંબિલ કે એકાસણનું તપ કરવાપૂર્વક અઢાર બની રહે છે. એ જ પ્રમાણે કાનથી સંગીત સાંભળવાના વિષયમાં તેમ
દિવસનું મૌન ધારણ કરી શક્ય તેટલા અસંગ એકાન્તમાં રહી એક લાખ આંખથી સૌદર્ય દર્શન, ત્વચાથી ભુલાયમ સ્પર્શદિ બાબત ઘટે છે.
જાપ જપીને થતી અનુભૂતિ માણવા જેવી છે. (સંકલનઃ સૂર્યવદન ઝવેરી)
(ક્રમશઃ)
ન કરી
પરસ
Page #148
--------------------------------------------------------------------------
________________ પ્રબુદ્ધજીવન તા. 16-12-97 સરખા કથાવસ્તુવાળી બે વાર્તાઓ | ડૉ. ગુલાબ દેઢિયા બચપણમાં એક વાર્તા સાંભળી હતી. એક વહુ પોતાની વૃદ્ધ સાસુનો પુત્રો ઉપર પૂર્ણ વિશ્વાસ હોવાથી આપત્તિ માટે પણ તેણે પ્રથમ અનાદર કરે છે, તેને ધિક્કારે છે, તેને ઘરમાંથી દૂર કરી પાસેની જર્જરિત (અલગ) દ્રવ્ય રાખ્યું નહિ. અનુક્રમે તે વૃદ્ધ થયો, તેની પત્ની મૃત્યુ પામી ઓરડીમાં ધકેલી દીધી છે. ઘરડી લાચાર વૃદ્ધાને ખાવાનું તો મોકલે છે, એટલે પુત્રો તેની સેવાચાકરી બિલકુલ કરતા નહિ, પુત્રવધૂ પણ તેની સાથે પણ તાંબાપિતળ કે કાંસાના વાસણને બદલે માટીના છાલિયાં કોરાંમાં. જોતી નહોતી; માત્ર ઉત્તમ શૃંગારાદિ ધારણ કરીને તથા તાંબુળાદિ પદા નદી તિરસ્કત ડોશીને ખાવું આપવા પોતાના નાનકડા દીકરાને મોકલે છે. ખાઈને ઇચ્છાનુસાર ભમતી હતી. પૌત્રને દાદી ગમતાં હોય છે. એ દાદી પાસે રમે છે, બેસે છે, વારતા વૃદ્ધ શંખ શ્રેષ્ઠી વૃદ્ધાવસ્થાથી જર્જરિત થયેલો ઘરના પછવાડે સાંભળે છે અને પ્રેમપૂર્વક જમાડે પણ છે.. ભાગમાં પડ્યો રહેતો હતો. તે સુધાર્ત (ભૂખે પીડાવું) થતો ત્યારે મેં એક દિવસ ગુમાની વહ ડોશીની ઓરડીમાં આવી ચડે છે. આર્તધ્યાન કરતો અને નિઃશ્વાસ મૂકતો. નિદ્રાથી તદ્દન ૨હિત થયેલો દાદી-પોતરો વાતો કરતાં હોય છે. વહુનું ધ્યાન ખૂણામાં ગોઠવેલાં માટીના સેંકડો મુખના ચાળા કરતો રકની જેમ પથારીમાં આળોયા કરતો હતો કે વાસણા તરફ જાય છે. પોતાના દીકરાને પૂછે છે, બેટા, કહ્યું હતુ એક વખત શિયાળાની ઋતુમાં પ્રાણને પણ હરી જાય તેવો અને હૃદય ને કે આ ડોકરીને ખવડાવી છાલિયાં કોરાં ફેંકી દેવાનાં, તેં ધોઈને શા | વિદારે તેવો ઠંડો પવન વાતો હતો અને રાતો બહુ લાંબી થઈ હતી. તે વખતે માટે રાખી મૂક્યાં છે?' ઘરની અંદર તો અમિ હતો પણ ડોસો રહેતો હતો ત્યાં બહુ ઠંડી હતી. તેથી દાદી સામે જોઈ પોતરો માને જવાબ દે છે, “મા, એક દી તુંય ઘરડી ડોસો કંપતો હતો. થવાની, ત્યારે તને જમવા માટે પાતર તો જોઇશે ને એટલે મેં સાચવી રાખ્યાં છે.' તે વખતે તે વૃદ્ધ શીતથી બચવા માટે જ્યેષ્ઠ પુત્ર કુમુદ પાસે એક જાડું દિકરાને મુખે પ્રગટતું આટલું મોટું અને વાસ્તવિક સત્ય સાંભળી વહુ વસ્ત્ર માગ્યું. સડક થઈ ગઈ. એની આંખ ઊઘડી ગઈ. વાર્તાને અંતે સૌ સારાં વાનાં થાય કહ્યું છે કે, “વૃદ્ધા સ્ત્રી, જેની પત્ની મરી ગઈ હોય તે વિધુર, ની છે. લક્ષ્મી પુત્રને આધીન થયેલી હોય છે અને પુત્રવધૂના વચનથી બળેલ હોય ઉપરની વાર્તા લગભગ વિસરાઈ જવા આવી હતી. કવિ શ્રી અનિલ તસવ માટતવ્ય કરતા મૃત્યુ વધારે ઉત્ત જોશીએ એવો જ ભાવ ધરાવતી એક અંગ્રેજી વાર્તાનો ઉલ્લેખ એમના કુમુદે પોતાના પુત્ર કુતલને આદેશ દીધો કે આ વૃદ્ધને અમુક વસ્ત્ર નિબંધમાં કર્યો છે. એ વાત આ પ્રમાણે છે: પુત્ર પિતાને ઠંડી રાતે ઘરની આપ. કુતલે વૃદ્ધને જીર્ણ વસ્ત્રમાંથી અધું આપ્યું. ડોસાએ તે જીર્ણ વસ્ત્રનો બહાર કાઢી મૂકે છે. વૃદ્ધ પિતાનો સામાન પણ બહાર ફેંકી દીધો. અસહા મળેલો ખેડ ભાગ કુમુદને દેખાયો, ઠંડી પડતી હતી. સામાનમાં એક ઓવરકોટ હતો. પિતા દરવાજે આવી કુમુદે કોપ કરીને કેતલને કહ્યું, “અરે ! આ જીર્ણ વસ્ત્ર મૂળમાં નાનું ' ટકોરો મારે છે. ઓવર કોટ પાછો આપતાં પુત્રને કહ્યું, “બેટા, આ ઓવર તો હતું છતાં તેના પણ બે ભાગ કરીને અધું તે વૃદ્ધને કેમ આપ્યું ? તેનું કોટ રાખી લે. તારો દીકરો તને મધરાતે ઘક્કો મારી કાઢી મૂકશે ત્યારે તને કારણ શું? આખું વસ્ત્ર કેમ ન આપ્યું ?' , આ ઓવરકોટ કાતિલ ઠંડીમાં હૂંફ આપશે. તારો આભાર.” - બુદ્ધિશાળી કુતલે અંજલિ જોડીને કહ્યું, “તાત! તમે પણ હવે મોટી ' વાર્તામાં ખરો ચટકો છે. વાચકના અંગેઅંગમાં ટાઢની ચમકારી પસાર ઉંમરના થયા છો, તમારે પણ હવે વૃદ્ધાવસ્થા નજીક આવતી જાય છે. તેથી થઈ જાય એવી ઘટના છે. બીજું અધું વસ્ત્ર તમારે યોગ્ય હોવાથી તમારે માટે રાખ્યું છે; કેમકે તેવો સંબંધોના તાણાવાણા અને માનવ મનના ભાવાભાવ સચોટ રીતે તમને પણ તે આપવા જોઇશે.” વ્યક્ત થાય છે. શિશુને સૌ આવકારે છે, લાલન પાલન કરે છે, કાળજી લે આ પ્રમાણેનાં પુત્રનાં વચનો સાંભળીને કુમુદ લજા પામે તો છે. શૈશવ રસલહાણ કરતું હોય છે જ્યારે ઘડપણ સ્નેહરસ ચૂસી લેતું લાગે બોલ્યો, “પુત્ર! તેં મને ખરેખરો પ્રતિબોધ કર્યો છે. પ્રભુત્વ અને વૈભવસારી છે. નરસિંહ મહેતા જેવા પ્રાજ્ઞ કવિને પણ ગાવું પડ્યું: મદિરાના મદથી ભરાયેલા મનવાળા અમને ખાડામાં પડેલાને છે. “ઘરનાં કહે મરતો નથી રે, તને બેસી રહેતાં શું થાય? અવલંબન આપીને તેં બહાર કાઢયા છે.' દિકરા તો જુજવા થયા રે, વહુઓ દે છે ગાળ. કુમુદે પિતાની ભક્તિ બરોબર કરવા માંડી. તેને અનુસરીને પછી ઘડપણ કોણે મોકલ્યું? કુટુંબના બધા માણસો તે વૃદ્ધની યથાયોગ્ય સેવા કરવા લાગ્યા. ઓવર ડોલી : બૈરાં છોકરાં ફટફટ કરે રે, નાનાં બાળક દે છે ગાળ.” અને આ જીર્ણ વસ્ત્રની વાર્તા વચ્ચે કેવું અદ્ભુત સામ્ય છે ! ઓવર કરી અંગ્રેજી ભાષાની ઓવરકોટવાળી વાર્તાને તંતોતંત મળતી આવતી પાછો મળતાં ભાન ભૂલેલો પુત્રખરી ચોટ પામે છે. પણ આ જીર્ણ વસ્ત્ર વાત આજથી લગભગ સાતસો વર્ષ પહેલાં થઈ ગયેલા જૈન સાધુ કવિ ચોટ એનાથી પણ વિશેષ છે. જેમાં આવનાર પેઢી, પોતાનો જ પુત્ર પોતાની મલઘારી શ્રી રાજશેખરસૂરિએ “વિનોદકથા સંગ્રહ’ નામના સંસ્કૃત ગ્રંથમાં શું કરશે તે એના દ્વારા જ કરી દેખાડવામાં આવ્યું છે. વૃદ્ધ પિતા ભારતીય લખી છે. (આ ગ્રંથનો ગુજરાતી અનુવાદ કાપડિયા નેમચંદ ગીરધરલાલે સંસ્કૃતિમાં પુત્રને ઠપકો નથી દઇ શકતો. પૌત્રમુખે આ વાત આવે છે ત્યાર કર્યો છે અને સં. ૧૯૭૮માં શ્રી જૈન ધર્મ પ્રસારક સભા-ભાવનગર તરફથી તે ભાવિના એંધાણ બતાવે છે. એનું પ્રકાશન થયું છે.) આપણી ભારતીય ભાષાઓમાં અને વિશ્વની અન્ય ભાષાઓની વાર્તાનું શીર્ષક છેઃ “બાળક પાસેથી પણ પ્રબોધ લેવા પર શ્રેષ્ઠીપુત્રની વૃદ્ધોની અવહેલના સામે આંખ ઊઘાડતી આવી ઘણી વાર્તાઓ લખાઈ છે હરિપુરમાં જળ અને સ્થળના વ્યાપારોમાં કુશળ, ઘણાં પુરુષોના સમય, પ્રદેશ કે ભાષા ભલે અલગ અલગ હોય પણ માનવમે આ લાગણીઓ અને માનવ સ્વભાવ તથા વ્યવહાર કેવાં અદ્દભુત રીતે પરિવારવાળો શંખ નામે શ્રેષ્ઠીરહેતો હતો. તેને ચાર પુત્રો હતા. તેઓનાં કુમુદ, તિલક, અશોક અને વીર એ નામો હતાં. કુમુદને કુંતલ નામે એક ધરાવતાં હોય છે તે આવી બોધકથાઓ દેખાડી દે છે. જેમ કાગડા બધે હતી તેમ ઘરડા ઘણે ભાગે દવલાં. પુત્ર થયો હતો. અનુક્રમે છોકરાઓ ઉપર વિશ્વાસ આવવાથી શંખ શ્રેષ્ઠીએ ચારે સાસુ-વહુ, પિતા-પુત્ર, માતા-પુત્ર, વગેરે સ્વજનોને વિષય બને છે પુત્રોને નિધિના સ્થાનાદિ દેખાયા, રાજદરબારમાં પણ તેઓને દાખલ કહેવાતી કથાઓમાં કુટુંબ જીવન અને લાગણીના સ્તરોની ભૂમિક' ડિગ્રી : કર્યા. વળી વ્યવહારની ઘરા પણ પુત્ર અને પૌત્રાદિ ઉપર આરોપીને પોતે થાય છે. આ પ્રસંગોમાં સમયની ભૂમિકા કેવી અસરકારક હોય છે વ્યાપાર તથા દ્રવ્યથી રહિત થઈને રહ્યો. મિાલિક : શ્રી મુંબઈ જૈન યુવક સંષ મુદ્રક, પ્રકાશક : શ્રી ચીમનલાલ જે. શાહ પકારાન સ્થળ : 385, સરદાર વી. પી. રોડ, મુંબઈ-૪૦૦ 004. ફોન : 3820296. મુદ્રરાસ્થાન : રિલાયન્સ ઑફસેટ પ્રિન્ટર્સ, 19, ખાંડિયા સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૮, લેસરટાઈપસેટિગ મુદ્રાંકન, મુંબઈ-૪૦૦ 092. કથા.” જાદ: ડાર;