________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૭-૯૭
રૂસણે ચઢેલ રાધા-કૃષ્ણમાંથી કોઈ નમતું જોખવા તૈયાર નથી ત્યારે
કે દિલાસા દીધા છે અમને કપટી કૃષ્ણ અને ભોળી, પ્રેમલ રાધાના વ્યક્તિત્વની રેખાઓને ઉઠાવ
કે જમુના જાવા દો પાણી. આપતો લોકકવિ અદભુત તોડ કાઢે છે: પરભુજીને આંગણે ઊંડી કુઈ કે કંકર નાખિયા રે લોલ
કે વૈશાખે વાયા વાવલિયા, રીસમાં ને રોષમાં કદાચ કૃષ્ણ કુઈમાં પડતું તો નહીં નાખ્યું હોય!
કે ઘેર પઘારો નાવલિયા, એવી આશંકાથી છળી ઉઠેલી રાધાએ,
કે દુધડે ધોઉં તારા પાવલિયાઃ “ઘબકે ઊઘડ્યાં જોડ કમાડ કે વાગે રૂડી વાંસળી રે લોલ.'
કે જમુના જાવા દો પાણી. ' લોકકવિએ કેવું મજાનું શબ્દચિત્ર દોરી દીધું છે ! આવું જ એક લોકગીત “રુખમણીનું રૂસણું' નામે છે જેનું નિમિત્ત બની છે રાધા.
એક બાજુ લોકકવિએ રાધિકાના વિરહના બારમાસા ગાયા છે તો ભગવાન શ્રીકૃષ્ણની અષ્ટ રાણીઓમાં પટરાણી છે રુખમણી. એકવાર
બીજી બાજુ ઊભરાઈ જતા ઉત્સાહવાળી રંગભીની રાધિકાને સાચી પટરાણી રુખમણી, શેરી વચ્ચે ઊભીને દીનાનાથના આગમનની
1 કવિતામાં ઉભેલાથી મઢી દીધી છે દા. ત.: પ્રતીક્ષા કરતી હતી ત્યાં તો આવીને એ જાણે ચંપો મરવો ખમણીને
મારે ગરબે ઘૂમવા આવી હો, રાધિકા રંગભીની ! આંગણે રોપવાને બદલે ‘લાવીને રોપ્યો છે-રાધા આંગણે' અને પછી
તારા માથાનો અંબોડો હો રાધિકા રંગભીની ! જોઈ લ્યો રુખમણીનો પુણ્યપ્રકોપ !
જાણે છૂટ્યો તેજી ઘોડો હો રાધિકા રંગભીની ! ‘નહીં રાંધું ને નહીં પીરસું જી, નહીં વલોણું તાજી,
તારી આંખ્યુંનો ઉલાળો હો રાધિકા રંગભીની ! રિસાઈ પોયાં રે રાણી રુખમણી.”
જાણે દરિયાનો હિલોળો હો રાધિકા રંગભીની ! જેઠ અને સાસુ રુખમણીને મનાવવા વિનંતી કરે છે?
તારા નાકડિયાની દાંડી હો રાધિકા રંગભીની ! બાર દીનાં ભૂખ્યાં છે, ને તેર દીનાં તરસ્યાં છે,
જાણે દીવડીએ શગ માંડી હો રાધિકા રંગભીની ! પીરસો તો જમીએ રે રાણી રુખમણી'.
તારા હાથની આંગળિયો હો રાધિકા રંગભીની ! અસૂયા ને ઈષ્યની આગમાં તવાયેલી રાણી રુખમણી પિયર પંથે .
જાણે ચોળા-મગની ફળિયું હો રાધિકા રંગભીની ! વળે છે તે રાધા તથા કૃષ્ણ વિરુદ્ધ માતાને ફરિયાદ કરે છે.
તારા પેટડિયાનો ફાંદો હો રાધિકા રંગભીની ! માને ઘીડી મળે છે, માને આંસુ ઝરે છે.
જાણે ઊગ્યો પૂનમ ચાંદો હો રાધિકા રંગભીની ! માતાને આંસુડે સરવર છલી વળ્યાં !
તારા વાંસાનો વળાંકો હો રાધિકા રંગભીની ! . માને ઘીડી મળે છે, પીડી સક મેલે છે
જાણે સરપનો સડાકો હો રાધિકા રંગભીની ! ઘીડીને ધ્રુસકડે ડુંગર ડોલિયા'.
નરસિંહ-મીરાં જેવાઓએ ગોપીભાવે-રાધાભાવે ઠીક ઠીક લખ્યું ઘીડી-એટલે દીકરી-માતાને આંસુડે સરવર છલી વળ્યાં અને છે અને મધ્યકાલીન ગુજરાતી કાવ્ય-પરંપરાના છેલ્લા તેજસ્વી પ્રતિનિધિ દીકરીને ધ્રુસકે ડુંગરડોલી ઉઠ્યા...એમાં વાસ્તવિકતાની અતિશયોક્તિ ભક્ત કવિ દયારામે તો રાધા-કૃષ્ણની વિવિધ લીલાઓ વર્ણવતી અનેક હશે પણ સાથોસાથ માતાના આશ્વાસનમાં દીનાનાથ કૃષ્ણ જેવા પતિ કૃતિઓ રચી છે જેવી કે બાળલીલા', પત્રલીલા', 'કમળલીલા', અને જમાઇનું ગૌરવ અને માહાસ્ય પણ કમ નથી. દીકરીને માતા કહે “રાસલીલા', રૂપલીલા’, ‘મુરલીલીલા', 'દાણચાતુરી', “રાધાજીનો
1 વિવાહ ખેલ', “રાધિકાના વખાણ', “રાધિકાનું સ્વપ્ન' વગેરે ગંગા-માટીનાં બીડી તમે ઘડ્યાં, ગંગા-જમના તમે તયાં,
વગેરે...પશ્ચિમની અંગ્રેજી કેળવણીના પ્રચાર અને પાશ્ચાત્ય સાહિત્યના શ્રીકૃષ્ણ ભરથાર રે ધીડી તમે વય.”
પ્રસાર કે અભ્યાસ પૂર્વે આપણે ત્યાં અંગત ઊર્મિની અભિવ્યક્તિ માટે રુસણાના મિષે ગરવા ગૃહસ્થાશ્રમની આવી ગરિમા ગવાઈ છે. કેટલાક કવિઓને ભક્તિનું આલંબન લેવું પડતું-એવો એક મત પ્રચલિત
ભગવાન શ્રીકૃષ્ણની પટ્ટરાણી રખમણીની માતાએ જમાઇ- હતો-અને શ્રી કનૈયાલાલ મુનશીએ તો, ખાસ કરીને કવિ દયારામ માટે દીકરીના સૌભાગ્યની વાત કરી પણ આશ્ચર્યની બાબત તો એ છે કે રાધા કહ્યું છે કે ‘દયારામ ભક્તિની ઓથે આત્મલક્ષી શંગારે ગાયો છે. જે કષણની પત્ની નથી, પ્રેયસી છે. આમ છતાં આપણાં લગનગીતોમાં જમાનામાં ભક્ત કહેવડાવ્યા વગર ઊર્મિઓ દર્શાવાતી જ નહિ એ આદર્શ દામ્પત્યનાં યુગલોનો ઉલ્લેખ થાય છે ત્યારે કપ-રખમણી નહીં, જમાનામાં અને ભક્ત થવું પડ્યું...દયારામ મસ્ત પ્રણયી છે. દીન પણ કૃષ્ણ-રાધા...રાધા-કૃષ્ણનો ઉલ્લેખ થાય છે.
ભક્ત નથી.” (મધ્યકાલનો સાહિત્ય પ્રવાહ-પૃ. ૩૮૯). તો પછી આવું - દા. ત. :
તો નરસિંહ-મીરાં-રામકૃષણ-મહેતા, પ્રેમસખી, અમરુ-જયદેવ વગેરે આ તો ઈશ્વર-પારવતીની જોડી
કવિઓ માટે પણ કહેવાય...તો શું ગોપીભાવે-રાધાભાવે ગાતા કવિઓ સુંદર જોડી શોભતી રે,
કે ભક્તકવિઓ...દરેકને આ વિધાન લાગુ પાડી શકાય ? આ તો સીતાને રામ રમૈયા
લોકકવિઓએ તો કોઇપણ પ્રકારનો છોછ રાખ્યા વિના, નૈસર્ગિક કેવી જોડી શોભતી રે.
ભાવની અભિવ્યક્તિ અંગત કે બિનંગત રીતિએ કરી છે. દેવો કે આ તો રાધા ને કૃષ્ણ-કનૈયા
લોકોત્તર વિભૂતિઓને પણ, દેશ-કાળ અને નિજી વિચારસરણીએ રંગી સુંદર જોડી શોભતી રે, આ તો વિષ્ણુ ને લક્ષ્મી રૂપાળાં
નરસિંહ મહેતાથી દયારામ સુધી ચાલુ રહેલો આવાં કાવ્યોનો મધુર કેવી જોડી શોભતી રે...વગેરે વગેરે
પ્રવાહ સુધારાયુગ-પ્રવર્તક નર્મદ અને પર્યેષણ-પ્રધાન પંડિત યુગના મતલબ કે આપણાં લોકગીતો કે લગ્નગીતોમાં પણ રાધા-કૃષ્ણનું પ્રમુખ શ્રી ગોવર્ધનરામ સુધી આવતાં, કવિવર હાનાલાલના સ્વલ્પ અદ્વૈત ગવાયું છે. આપણાં બારમાસા સાહિત્યમાં પણ “રાધિકાના અપવાદ, સાવ ક્ષીણ થઈ જાય છે તે ફરી પાછો સ્વાતંત્ર્યોત્તર યુગમાં મહિનાઠીક ઠીક ગવાયા છે. એમાંથી પોષ અને વૈશાખની વાત કરીએઃ પ્રબળ વેગે વહેવા લાગે છે ને પરંપરાના પુનરાગમનથી શંકિત થયેલા કે પોપે શોષ પડ્યા અમને,
કવિ શ્રી પ્રિયકાન્ત મણિયાર, પરિસ્થિતિનો ખ્યાલ આપતાં લખે છેઃ વ્હાલા મારા શું કહીએ તમને !
ચાલતો અખંડ રાસ જમનાના નાદ ભળે,