________________
પ્રબુદ્ધ જીવન
,
'
પર
જ
સ
નામ '
.
. . .
તા. ૧૬-૪-૯૭ .
કે હિમતની
એકરાર
છે કે
(૧૩) અભ્યાખ્યાન, (૧૪) પૈશુન્ય, (૧૫) રતિ-અરતિ, (૧૬) જગતનાં દુઃખોનો વિચાર કરીએ, દુઃખી માણસોનું અવલોકન કરીએ પર પરિવાદ (પરનિંદા), (૧૭) માયામૃષાવાદ (માયાકપટયુક્ત તો જીવને માથે કેટલું દુ:ખ ગુજરી શકે છે તેનો ખ્યાલ આવે. કેટલાંક અસત્ય), (૧૮) મિથ્યાત્વ શલ્ય.
' દુઃખો મારશાન્તિક હોય છે. એવાં ઘોર દુઃખો માણસનો જીવ લઈને જંપે દુનિયાનાં તમામ પ્રકારનાં પાપોનો આ અઢાર પ્રકારમાં સમાવેશ છે. માણસની વેદના એટલી બધી અસહ્ય હોય છે કે શરીર એની સામે થઈ જાય છે. આ દરેક પાપના પેટપ્રકારો પણ બતાવવામાં આવ્યાં છે. ટકી શકતું નથી. વેદનાની ચીસો પાડતો પાડતો માણસ બેભાન બની . વળી, પાપ મનથી, વચનથી અને કાયાથી કરવું, કરાવવું અને જાય છે અને પછી મૃત્યુ પામે છે. એવાં કેટલાંક ભયંકર દુઃખોના તીવ્ર અનુમોદવું એમ પાપનાં ત્રિવિધ ત્રિવિધ પ્રકાર પણ બતાવ્યા છે. અનુભવ વખતે માણસને એમ થઈ જાય છે કે આના કરતાં તો જલદી
માણસ પાપ કરતાં તો કરી લે છે. પણ પછી એને છુપાવવાનો મોત આવે તો સારું..મોતની ઇચ્છાને અમલમાં મૂકવાની તક મળે તો પ્રયત્ન કરે છે. કેટલાંક પાપ માણસ બેપરવાઈથી, લોકલાનો કે માણસ દુ:ખમુક્તિ માટે આત્મઘાત પણ કરે છે. ' રાજ્યડનો ભય રાખ્યા વગર પ્રગટ રીતે કરી લે છે અને એને માટે જે જ્યારે પાપનું સ્વરૂપ માણસને સમજાય છે ત્યારે એને એ પણ, સજા થવાની હોય તે માટે તે મનથી તૈયાર રહે છે. કાંસીની સજા સમજાય છે કે દરેક જીવ પોતપોતાનાં કર્મ અનુસાર સાંસારિક સુખદુઃખ ભોગવવાની તૈયારી સાથે કેટલાક માણસ ધોળે દહાડે બીજાના દેખતાં અનુભવે છે. એનો અર્થ એ થયો છે કે દરેકે પોતાનું દુઃખ પોતે જ ખન કરે છે. અસત્ય, ચોરી, પરસ્ત્રીગમન જેવાં પાપો માણસ છુપી રીતે ભોગવવાનું રહે છે. બીજા કોઈ એમાં ભાગીદાર થઈ શકતો નથી કે કોઈ ' કરે છે. ઇરાદાપૂર્વક પાપ કરવું અથવા અજાણતાં થઇ જવું અને પછી તે પોતાનું દુઃખ ઉછીનું લઈ શકતા નથી. બીજાઓ દુ:ખમાં સહભાગી થઈ
છપાવવું એ સામાન્ય સાધારણ, અજ્ઞાની માણસોને કદરતી લક્ષણ છે. શકે છે, સહાનુભૂતિ ધરાવી શકે છે. દેખીતી વ્યવહાર દષ્ટિએ કોઈક પાપનો એકરાર કરવા માટે ઘણી મોટી નૈતિક હિમતની જરૂર રહે છે. બીજાને આપત્તિમાંથી બચાવી શકે છે. એમ છતાં કર્મસિદ્ધાન્ત અનુસાર, કોઈક વડીલ કે ધર્મગુરુ પાસે એકાન્તમાં ખાનગી રીતે પાપનો એકરાર તો પોતાનો કરેલાં કર્મનું ફળ દરેકે પોતે જ ભોગવવું પડે છે. ભગવાને કરનારા માણસો જાહેરમાં બધાં વચ્ચે એનો સ્વીકાર કરતાં સંકોચ કહ્યું છે કે પછી સંય પશ્વનું હોફ ફરતું પોતાની જે શારીરિક વેદના અનુભવે છે. જેને નિર્મળ જીવન જીવવાનું લક્ષ્ય છે તે પાપનો એકરાર છે તે બીજા કોઈ લઈ શકતા નથી. નરકગતિમાં તો કોઇની સહાય કે કરતાં કે તે માટેનું પ્રાયશ્ચિત્ત કરતાં અચકાતો નથી. એમ કરવામાં તે સહાનુભિતિ પણ પ્રાપ્ત થતી નથી. પોતાની એ વેદના તે પોતાના કોઈ પોતાની જામેલી પ્રતિષ્ઠાનો પણ વિચાર કરતો નથી. પરંતુ બને છે એવું અશુભ કર્મનું જ પરિણામ છે એમાં કશી શંકા નથી. કર્મ કોઇને છોડતું કે આવા નિદભ, નિખાલસ, માણસોની પ્રતિષ્ઠાઊલટીવધે છે. કેટલાક નથી. માટે જ કહ્યું છે કે વડા પમાન ન અલ્પ મોવવો ! (કરેલાં એવા હોય છે કે પાપનો નિખાલસતાથી સ્વીકાર કરે છે. પરંતુ એવું પાપ કર્મમાંથી કોઇનો છૂટકારો નથી.) ફરી આચરતાં તેમનું મન જરાપણ ક્ષોભ અનુભવતું નથી. એવા નિર્લજ માણસ જો આતંકદર્શી બને એટલે કે દુ:ખના સ્વરૂપને બરાબર માણસો એકરાર કરે તો પણ શું અને ન કરે તો પણ શું? તેઓ પાપને ઓળખે તો સહજ રીતે જ એને દુ:ખનાં કારણો સમજાય. કેવા પ્રકારનાં પાપ તરીકે જાણે છે, પરંતુ પાપના સ્વરૂપને સમજવા દ્વારા સંસારના દુઃખો સંસારમાં છે અને તેની પાછળ કયાં કયાં પૂર્વબદ્ધ કર્મો કારણભૂત સ્વરૂપને અને આત્માના સ્વરૂપને સમજતા નથી કે સમજવાની રૂચિ છે એ એને સમજાય છે. એવા કોઇપણ દુઃખ પોતાને ભોગવવાની ઇચ્છા ધરાવતા નથી.
નથી, પોતાને માથે એવાં કોઇ દુઃખ ન પડે એવી વૃત્તિ અને દષ્ટિ રહે પશ્યના ઉદયે કરી પય બંધાય કે પાપ બંધાય અને પાપના ઉદયે તો જીવ એવાં કર્મ બાંધતો અટકે છે. કોઈક એવાં પાપકર્મો કરવામાંથી ફરી પાપ બંઘાય કે પુણ્ય બંધાય, એ રીતે પુણ્યાનુબંધી પુણ્ય, ઝડપથી વિરમી જાય છે તો કોઈક ધીમે ધીમે ક્રમે ક્રમે વિ૨મી જાય છે. પાપાનુબંધી પુણ્ય, પાપાનુબંધી પાપ અને પુણ્યાનુબંધી પાપ એ ચૌભંગી કોઇને એવી પાપવૃત્તિથી અટકતાં એક કરતાં વધારે જન્મ પણ લાગે છે. પ્રમાણે જીવોનાં કર્મો બંધાતાં રહે છે. અલગ્નત, એમાં પણ ઘણી કોઈક અટકે છે, વળી પ્રમાદવશ બની શિથિલ થઈ પાપ કરવા લાગી તરતમતા રહે છે. અશુભ કર્મના ઉદયે, દુઃખના અનુભવ વખતે જાય છે અને ફરી જાગૃતિ આવતાં પાછા પાપથી અટકવા લાગે છે, સમતાયુક્ત માધ્યસ્થભાવ ઘારણ કરવાથી જીવની આત્મદશા ઊંચે ચડે પાપના સ્વરૂપને સમજવાની શક્તિ બધા જીવોમાં એકસરખી નથી છે. સ્કૂલ દષ્ટિએ જોતાં પુણ્ય કરતાં પણ પાપના ઉદય વખતે જીવની હોતી; તેમ પાપપ્રવૃત્તિથી અટકવાની શક્તિ પણ બધા જીવોમાં કસોટી થાય છે. સ દષ્ટિએ જોતાં પક્ષના ઉદય વખતે પણ એટલા જ એકસરખી નથી હોતી. એટલે એક કાળે ઘણાબધા જીવોની સમજવાની સજાગ, સાવધ રહેવાની જરૂર રહે છે.
અને અટકવાની શકિત સમાંતર જ ચાલે એવું નથી. વસ્તુતઃ એક જીવન ' કેટલાકને દુઃખ કેટલું વસમું છે એ માત્ર અનુભવથી જ સમજાય છે. જીવનકાળમાં પણ એમાં ચઢઊતર થવાનો સંભવ રહે છે. પરંતુ એટલું
જ્યાં સુધી પોતાને એવું કોઇ દુઃખ અનુભવવાનું આવ્યું નથી ત્યાં સુધી નિશ્ચિત છે કે જીવમાં પાપને સમજવાની સાચી દષ્ટિ આવી ત્યાં જ એવાં - બીજાના દુ:ખને તેઓ સમજી કે કલ્પી શકતા નથી. બીજાના દુઃખ માટે પાપોથી અટકવાની પ્રવૃત્તિનાં બીજ વવાઈ જાય છે.
એવા માણસોને સહાનુભૂતિસદ્ધાં થતી નથી. તો પછી બીજાના દુખમાં પાપને સમજીને ન કરનારા માણસો પણ અધમ, મધ્યમ અને સહાયરૂપ કે સહભાગી થવાની વાત તો ક્યાંથી હોય? ' ઉત્તમ એમ ત્રણ પ્રકારના શાસ્ત્રકારોએ બતાવ્યા છે:
, પાપને પાપરૂપે, તે હેય છે એટલે કે છોડવા યોગ્ય છે એ સ્વરૂપે રચાયા પાપ નાવરથઘણો જનઃ | : સમજવાની શક્તિ પણ જીવમાં સહેલાઈથી આવતી નથી. જ્યાં સુધી પરોપ નષ્ણઃ સ્વપાવા ૩ત્તમઃ - અંજ્ઞાને છે, મિથ્યાત્વનો ગાઢ અંધકાર છે ત્યાં સુધી તેવા લોકોને પોતે જે જીવો રાજ્યદેડના ભયથી પાપાચરણ કરતા નથી તે અધમ
પાપપ્રવૃત્તિ કરતા હોવા છતાં પોતે પાપ કરે છે એવું સમજાતું નથી. કોઈ પ્રકારના છે. જે પરલોકના ભયથી પાપ નથી કરતા તે મધ્યમ પ્રકારના ' એને સમજાવે તો તે એને સમજાતું નથી અને ગમતું નથી. કેટલાક પાપને છે. જે જીવો સ્વભાવથી જપાપ કરતા નથી અથવા પાપ કરવાનો જેમનો
પાપરૂપે સમજતા હોવા છતાં એને છોડવાની ઇચ્છા નથી ધરાવતા કારણ સ્વભાવ જ નથી તે ઉત્તમ પ્રકારના છે. આતંકદર્શ જીવો આવા ઉત્તમ કે પાપથી એમને પોતાને લાભ થતો જણાય છે. પાપ છોડવા જેવું નહિ પ્રકારના જીવો છે. * * પણ આચરવા જેવું છે એવું એમના મનમાં વસેલું હોય છે. પાપ કરવા જૈન ધર્મ પ્રમાણે, નિશ્ચયનયની દષ્ટિએ, તમામ પાપ પ્રવૃત્તિઓને માટે તેઓને ક્યારેય કશોય અફસોસ થતો નથી. ' , , મુખ્ય બે વિભાગમાં વહેંચી નાખવી હોય તો કહી શકાય કે પાપ - જે દુ:ખના સ્વરૂપને સમજે છે તે દુઃખને ઇચ્છતો નથી. નરકગતિનાં બાંધવાનાં મુખ્ય બે સ્થાનક છે: એક રોગ, અને બીજો દ્વેષ. રાગદ્વેષની દુ:ખોની વાત બાજુ પર રાખીએ અને ફક્ત આ દશ્યમાન ઐહિક પરિણતિ એટલે પાપ્રવૃત્તિ. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે:
જવાની સુવિ થિી, પોતાને માટે જતા અટકે છે. કોઈ