________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૨-૯૭
તમાં છે. હંગા
માંગી-તુંગી
રમણલાલ ચી. શાહ દિગંબર જૈનોમાં સુપ્રસિદ્ધ એવાં માંગી-તુંગી નામના તીર્થની આકાર જુદો જુદો છે. પહાડ ઉપર માંગીગિરિનું શિખર લગભગ ૨૨૫ યાત્રાએ જવાનું સ્વપ્ન તો ઘણાં વર્ષોથી મેં સેવેલું, પણ ત્યાં જવાનો ફૂટ ઊંચું છે અને તે અર્ધવર્તુળાકાર જેવું છે. તુંગીગિરિનું શિખર બરણી સુયોગ તો હમણાં ૧૫મી જાન્યુઆરી ૧૯૯૭ના રોજ પ્રાપ્ત થયો હતો. કેસિલિન્ડર જેવું ગોળ છે અને તે આશરે ૨૭૫ ફૂટ ઊંચું છે. બંનેશિખરો - દેવલાલી વારંવાર જવાનું થાય અને નાસિક જિલ્લામાં આવેલાં બે સહિત પહાડનું દશ્ય દૂરથી જોઈએ તો જાણે પગ લંબાવીને બેઠેલા સિંહ દિગંબર તીર્થો તે ગજપંથા અને માંગીતૂગી એક એક દિવસમાં જઇને જેવી કે એવા વિશાળકાય અન્ય પ્રાણી જેવી આકૃતિ જણાય. પહાડનો પાછા દેવલાલી આવી શકાય એટલાં નજીક છે એવું સાંભળ્યું હતું. એમાં દેખાવ નજરને ભરી દે એવો છે. સંગીગિરિ બાજુનો પહાડ દૂરથી જોતાં ગજપંથાની યાત્રા માટે તો ત્રણેક વાર જવાનું થયું હતું, પરંતુ માંગતંગી જાણે કુદરતી પિરામિડ હોય એવો દેખાય છે. પહાડ ઉપર એ બાજુ જલદી જવાનું પ્રાપ્ત થતું નહોતું. કારણ કે તે અંતરિયાળ આવેલું છે. તુંગીગિરિની ચૂલિકા એટલે જાણે પર્વતની ટોચ પર સ્થાપેલું મોટું વળી ત્યાં જવા માટે ખાસ સાધન હોય અને સાથે કોઈ જાણકાર હોય તો શિવલિંગ ! વિશેષ સરળતા રહે એવું છે.
માંગતુંગીના પહાડ ઉપર મારાં પત્નીથી સંધિવાને કારણે ચડીને મેં અને મારા પત્નીએ ત્યાં જવાનો સંકલ્પ કર્યો અને સદભાગ્યે જાત્રો થાય એમ નહોતી, તથા પગ વાળીને ડોળીમાં બેસવાનું પણ ફાવે. મારા મિત્ર શ્રી જગદીશભાઈ ખોખાણી અને શ્રી રમેશભાઈ શાહનો એમ નહોતું. એમણે નીચે મંદિરમાં સ્તુતિ કરી. મેં તથા શ્રી સંગાથ મળ્યો. એથી અમારો સંકલ્પ સહજ રીતે પાર પડયો. જગદીશભાઈએ ડોળીમાં બેસીને અને શ્રી રમેશભાઈએ પગથિયાં દેવલાલીથી અમે વહેલી સવારે પાંચેક વાગે નીકળ્યાં, કારણ કે ચડા
છે 2 ચડીને જાત્રા કરવાનું ઠરાવ્યું. અમે પહાડ તરફ પ્રયાણ કર્યું. અઢી-ત્રણ કલાકનો રસ્તો હતો. દેવલાલીથી અમે શ્રી જગદીશભાઈની માંગતુંગીનું ચડાણ સીધું અને કપરું છે; એટલે ડોળીવાળા ચાર ગાડી લીધી અને શ્રી રમેશભાઈએ એ ચલાવી. મુંબઈ-આગ્રા રોડ પર, હતા, બે ઊંચકનાર અને બે ડોળીને નીચેથી પકડીને સહેજ ઊંચી કરનારા નાસિકથી ધુલિયાને રસ્તે લગભગ પોણોસો કિલોમીટર પછી, ચાંદવડ કે જેથી ઊંચકનારને ભાર ન લાગે. જો આ બે મદદનીશ ડોળીવાળા ન આવે તે પહેલાં, ડાબી બાજુ દેવડા અને સટાણાનો રસ્તો અમે લીધો. હોય તો ઊંચકનાર ગમે ત્યારે સમતોલપણું ગુમાવી બેસે, ડોળીમાં પાછા ત્યાંથી સટાણા પહોંચતાં લગભગ ૩૪ કિલોમિટર થાય. ડુંગરાઓની ઊતરતી વખતે બેસનારે અવળું મોટું રાખીને બેસવું પડે, નહિ તો તળેટીમાંથી પસાર થતો વળાંકવાળો રસ્તો પરોઢના આછા ઉજાસમાં આગળના ડોળીવાળા પર વધુ પડતો ભાર આવી જાય અને તે ગબડી જાણે આતિથ્ય-સત્કાર માટે ઉત્સુક હોય એવો જણાતો હતો. સટાણા પડે. પહોંચી ત્યાંથી અમે તારાબાદ (કેટલાક સ્થાનિક લોકો “તારાબાગ” માંગતુંગી અને એની આસપાસના પર્વતો ગાલના પહાડી એવો ઉચ્ચાર કરે છે)નો રસ્તો લીધો. પચીસેક કિલોમીટરનો એ રસ્તો (Galna Hills) તરીકે ઓળખાય છે. નાસિક, મનમાડ, ધુલિયા, છે. ત્યાંથી એક નાનો રસ્તો ફંટાય છે. સાતેક કિલોમિટરે માંગતુંગી માલેગાંવ, અમલનેર વગેરે શહેરોની વચ્ચે જંગલમાં આવેલી આ આવે છે. માંગી-તુંગી નામના આ પહાડની આકૃતિ જ એવી વિલક્ષણ ગિરિમાળા છે. અને અદ્વિતીય છે કે દૂરથી પણ તરત એ ઓળખી શકાય.
આ પહાડનું નામ માંગતુંગી પડવાનું એક કારણ એમ જણાવાય માંગતુંગીના પહાડની તળેટીમાં નાનું ગામડું છે. ત્યાં આ ખાનદેશ છે કે માંગી શિખરની તળેટીમાં પહેલાં “માંગી” નામનું ગામ હતું, જેનું વિસ્તારના આદિવાસી લોકો રહે છે. ખાનદેશ બાજુના આ લોકોની પછીથી નામ “મંડાણા' થયું. તુંગી શિખરની તળેટીમાં તુંગી નામનું ગામ મરાઠી ભાષા શિષ્ટ મરાઠી ભાષા કરતાં ઠીક ઠીક જુદી લાગે. હતું. એનું પછીથી નામ “તુંગન” થઈ ગયું હતું. આમ લોકોમાં ગામનાં
- અમે લગભગ આઠ વાગે માંગીતંગી પહોંચી ગયાં. તળેટીમાં નામોને કારણે પહાડનું નામ માંગતુંગી પ્રચલિત થઈ ગયું. વસ્તુતઃ ધર્મશાળા છે, ભોજનશાળા છે અને ત્રણ જિનમંદિરો છે. એમાં મુખ્ય પ્રાચીન ઉલ્લેખો પ્રમાણે તો આખા પહાડનો ફક્ત તંગીગિરિ તરીકે જ મંદિર તે શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનનું છે. એનો તથા એમાં નિર્દેશ મળે છે. પદ્માવતી માતાનો મહિમા પણ ઘણો મોટો છે. બીજું નાનું મંદિર શ્રી માંગીતંગી દિગંબરોમાં સિદ્ધક્ષેત્ર તરીકે જાણીતું છે, એને દક્ષિણ આદિનાથ ભગવાનનું છે. ત્રીજું મોટું નવું મંદિર થયું છે તેમાં મૂળ નાયક દિશાના સમેતશિખર તરીકે પણ ઓળખાવાય છે. આ અનુપમ પવિત્ર શ્રી મુનિસુવ્રતસ્વામી છે. એમાં પ્રવેશતાં બંને બાજુની દીવાલોમાં ભૂમિમાંથી અનેક આત્માઓ કેવળજ્ઞાન પામી, સર્વકર્મનો ક્ષય કરી કરાયેલી દેરીઓમાં હારબંધ બાર બાર એમ ચાવીસ તીર્થકરોની ચારેક સિદ્ધગતિ પામ્યા છે. જુના વખતમાં જેમ સમેતશિખરના પહાડ પર જતાં ફૂટ ઊંચી ખડુગાસનમાં પ્રતિમાઓ છે. અમે ત્રણે મંદિરમાં દર્શન કર્યાં. કોઈક યાત્રિકો ભૂલા પડી જતા તેમ એક જમાનામાં માંગતુંગીના પહાડ
પર જતાં યાત્રિકો ભૂલા પડી જતા. નવકારશી કરી અમે પહાડ પર જવા તૈયારી કરી. જેઓએ પૂજા માંગી શિખર સમુદ્રની સપાટીથી ૪૩૪૩ ફૂટની ઊંચાઈએ અને કરવી હોય તેઓએ નીચે સ્નાન કરી, પૂજાનાં કપડાં પહેરી ઉપર જવું તુંગી શિખર ૪૩૬૬ ફૂટની ઊંચાઈએ આવેલું છે. આખા પહાડની પડે છે, કારણ કે ઉપ૨સ્નાન વગેરેની સગવડનથી. પરંતુ એ માટે વહેલી ઊચાઇ સમુદ્રની સપાટીથી લગભગ ચાર હજાર ફૂટની છે. ગામની સવારે ઊઠી તૈયાર થવું જોઇએ. અમારી પાસે એટલો સમય નહોતો. તળેટીથી ઊંચાઈ લગભગ અઢી-ત્રણ હજાર ફૂટની હશે !
માંગતુંગી એક જ પહાડનું નામ છે. પરંતુ પહાડ ઉપર એના અખંડ પહાડ ઉપર ચડવાનું પહેલાં ઘણું દુષ્કર હતું. છેલ્લાં કેટલાંક વર્ષથી ભાગરૂપે બંને છેડે એક એક વિશાળ ઉત્તુંગ શિલા છે. શિખર, ચોટી કે પહાડ પર ચડવા માટે પગથિયાં બનાવવામાં આવ્યાં છે. એટલે ચડવાનું ચૂલિકા તરીકે એને ઓળખાવી શકાય. ગામમાંથી પહાડનાં પગથિયાને પહેલાં જેટલું કઠિન રહ્યું નથી. તો પણ પગથિયાં સીધાં ઊંચાં હોવાને રસ્તે જઈએ તો ડાબી બાજુનું શિખર તે માંગીગિરિ છે અને જમણી લીધે ચઢાણ શ્રમભરેલું છે. પહાડની ટોચ પર પહોંચ્યા પછી બે રસ્તા બાજુનું શિખર તે તુંગીગિરિ છે. લાંબા પહોળા પહાડ ઉપર દરેક છેડે ફંટાય છે. એક બાજુ માંગીગિરિ તરફનો રસ્તો જાય છે. બીજી બાજુ ચૂલિકા રૂપે રહેલાં આ શિખરો નક્કર પત્થરનાં છે. બંને ચૂલિકાનો તુંગીગિરિનો રસ્તો છે. તુંગીગિરિનું ચઢાણ ઊંચું છે. પગથિયાં થયાં