________________
પ્રબુદ્ધ જીવન
-
તા. ૧૬-૪-૯૭
અને એમની જીભે નવકાર મંત્રી
વિચારીને પરાજિત થયેલો શાનાથની પ્રતિમાની ભવ્યતા દર્શાવ્ય દેવોના નલિની ગુલ્મ
અને એ
જ રહે છે જેનું નથી
બહુફલિ નમઈ બીજુઉરિય, મઉરિય અંબ રસાલ,
આ કાવ્યમાં એની રચના-સાલનો નિર્દેશ થયો નથી, પરંતુ ભાષા સહજિસુભાગહિ સુયડલા સૂયડલા ખેલય ડાલ.
અને હસ્તપ્રતની લિપિને આધારે આ રચના વિક્રમના સોળમા શતકની કામદેવનો પ્રભાવ બહાર ચારે બાજ ઘણો મોટો પડે છે, પરંતુ જ્યારે મનાય છે. કૃતિમાં કવિએ પોતે નિર્દેશ કર્યો છે તે પ્રમાણે ફાગણ સુદ તે પાનાથના તીર્થ પાસે ઘસમસતો આવે છે અને જાત્રાળુ નારીઓ ૧૪ થી શરૂ થતી ફાગણ ચોમાસીમાં એમણે આ રચના કરી છે . એમણે . ઉપર પોતાનો પ્રભાવ પાડવા જાય છે ત્યારે તે પરાજિત થાય છે, કારણ રચના “ફાગુબંધ'માં કરી છે અને તેમાં વસંતવર્ણન વણી લીધું છે. એ કે ત્યાં આવેલી એ નારીઓનાં ચિત્ત પાર્શ્વનાથની ભક્તિથી ભરેલાં હતા દષ્ટિએ આ રચના 'ફાગુ' તરીકે ઓળખાય છે. અને એમની જીભે નવકાર મંત્રનું રટણ હતું. “અહીં મારું કામ નહીં, ' કાવ્યના આરંભમાં કવિએ રાવણ પાર્શ્વનાથ તીર્થના નૈસર્ગિક મારે માટે આ અવસર નથી.” એમ મનમાં વિચારીને પરાજિત થયેલો વાતાવરણનું વર્ણન કર્યું છે. ત્યારપછી કવિએ મંદિરની શોભા અને રતિપતિ છેવટે ભાગી જાય છે. એથી પાર્શ્વનાથ ભગવાનના મહિમાનો પાર્શ્વનાથની પ્રતિમાની ભવ્યતા દર્શાવી છે. ત્યાં જયજયકાર પ્રવર્તે છે.
કાવ્યના વર્ણન પ્રમાણે આ મંદિરનું શિલ્પ દેવોના નલિની ગુલ્મ આમ આ ફાગુકાવ્યમાં કવિએ જીરાપલ્લી પાર્શ્વનાથ તીર્થના વિમાનના આકારનું છે. મંદિરમાં સ્તંભો, મંડપો, તોરણો, મહિમાનું વ્યંજનાપૂર્વક આલેખન કર્યું છે. ચોર ડાકુઓનું જેમ ત્યાં કશું શિલ્પાકૃતિઓ, શિખર, કલશ, દંડ, ધજા વગેરેની શોભાનું વર્ણન કરતાં ચાલતું નથી તેમ રતિપતિ કામદેવનું પણ ત્યાં કશું ઊપજતું નથી. આ કવિ લખે છે: કથન દ્વારા કવિએ તીર્થનું વાતાવરણ કેટલું શુદ્ધ રહે છે અને એને અશુદ્ધ નલણી ગુલમ વિહાણ ઠાણ ઉપસમ સું છાજઇ; કરનાર કેવાં દુઃખોનો ભોગ બને છે તેનું સૂચન કર્યું છે.
તોરણ થંભા પૂતલી એ નાટક નવ નાચઈ. (૨) હર્ષકુંજરરચિત રાવણ પાર્શ્વનાથ ફાગ
આમલસાર શિખર કલસ સોવનમાં સોઇ; રાજસ્થાનમાં અલવર શહેરથી ચારેક માઈલ દૂર એક પહાડીની
દંડ મનોહર ધજા ચીર ચતુરાં મન મોહઈ. તળેટીમાં રાવણા પાર્શ્વનાથનું પ્રાચીન તીર્થ હતું. આજે તે સ્થળે મંદિરનું
મંદિરમાં મંડપે મંડપે જે કોતરણી છે તે ચિત્તહર છે. એનો થડાબંધ માત્ર જીર્ણ ખંડિયેર નજરે પડે છે. પાર્શ્વનાથનાં પ્રતિમાજી એ ખંડિયેર
ધર્મને સ્થિર કરનારી છે. એનું ગર્ભદ્વાર મોહરૂપી તિમિરને દૂર કરનારું મંદિરમાં નથી.
છે. રાવણ તીર્થમાં બિરાજમાન પાર્શ્વનાથ જિનેશ્વર ભગવાન જગમાં
જયવંતા છે. કવિએ આ રીતે મંદિરના મહત્ત્વના વિભિન્ન ભાગોની આ તીર્થ “રાવણ પાર્શ્વનાથ', “રાવણા પાર્શ્વનાથ', “રાવણી
લાક્ષણિકતામાંથી ધાર્મિક તત્ત્વ તારવીને એનો મહિમા દર્શાવ્યો છે. પાનાથ” અને “રાવલા પાર્શ્વનાથ' એમ સહેજ ફેરવાળા ચાર જુદાં જુઓ: જુદાં નામોથી ત્યારે ઓળખાતું હતું. રાવણનું નામ આ તીર્થસ્થળ સાથે
અંડપિ મંડપિ કોણી એ ચિત મોરઉ લીલ; કેવી રીતે જોડાયું હશે તે વિશે કોઈકને પ્રશ્ન થાય. જૈન પરંપરાની દંતકથા '
થડા-બંધ થિર થાપીથ એ ઘર્મ અમીણઉ. એવી છે કે એક વખત રાજા રાવણ અને રાણી મંદોદરીએ, આ રસ્તેથી
મૂલ-ગભારઈ મોહ તિમિર દિણ પરઉ દિવઉં, વિમાનમાં પસાર થતાં હતાં ત્યારે આ સ્થળે મુકામ કર્યો હતો. રાણી
રાવણ પાસ જિણંદ, રાઉ જગિ જસ જયવંતી. મંદોદરીને રોજ જિનપૂજા કર્યા પછી જ ભોજન કરવાનો નિયમ હતો,
આ તીર્થની યાત્રાએ લોકો જે સમયે છે તે સમય વસંતનો છે. આ પરંતુ તેઓ પોતાની સાથે જિનપ્રતિમા લેવાનું ભૂલી ગયાં હતાં. એટલે આ સ્થળે રોકાઈને પાનાથ ભગવાનની વેળુની પ્રતિમા બનાવીને
રીતે વસંતનું આલેખન કરવાની તક ઝડપી લઈ કવિ કાવ્યના ફાગુ પાર્શ્વનાથ તીર્થંકરનું આહ્વાન કર્યું. ત્યારપછી સંનિધિકરણ, સ્થાપન
નામને યથાર્થ કરવા ઇચ્છે છે. વગેરેની વિધિ કરી, પછી પ્રતિમાની પૂજા કરી અને ત્યાર પછી તેમણે .
વસંતમાં આંબો, કદંબ, જાંબૂ, ચંપો, બકુલ, નારંગી, બિજોરી
વગેરે વનસ્પતિ વિકસે છે; ભમરાઓ રુઝુણ કરવા લાગે છે; કોયલ ભોજન કર્યું. સતી મંદોદરીના શીલનો પ્રભાવ એટલો મોટો હતો કે વેળનાં એ પ્રતિમાજી ત્યારપછી નક્કર પથ્થરના બની ગયાં અને કાળક્રમે
પંચમ રાગ રેલાવે છે. કવિએ કરેલું આવું કેટલુંક વર્ણન પરંપરાનુસારી
છે. અહીનું વાતાવરણ પ્રોત્સાહક છે, પરંતુ એ પ્રોત્સાહજિનભક્તિનો ત્યાં મોટું તીર્થ વિકસ્યું. આ તીર્થ રાવણા પાર્શ્વનાથ ઉપરાંત “રાવલા ૬
છે એમ કવિ સૂચવે છે. કોયલ પંચમ રાગે ગાય છે તે જિનેશ્વર પાર્શ્વનાથ' તરીકે પણ જાણીતું હતું, કારણ કે મેવાડના મિત્રવંશી
ભગવાનના ગુણ ગાય છે. (“કોયલ પંચમ રાગ રંગ મિલિ જિનગુણ જૈનધર્મી રાણાઓ “રાવલ” તરીકે ઓળખાતા હતા અને રાણા અાટ
ગાએ.’) કવિએ આ રીતે પ્રકૃતિનાં તત્ત્વોમાં પણ પોતાની ધર્માનુરાગી, રાવલે (વિ.સં. ૯૨૨ થી સં. ૧૦૧૦) પોતાના નામ પરથી અહીં જ્યારે
નાહાર દષ્ટિનું સુભગ અને ઉચિત ભાવારોપણ કર્યું છે. નગર વસાવ્યું ત્યારે સાથ સાથ આ તાથના સ્થાપના પણ કરી. અિથવા અહીં આવેલી યુવતીઓ આંબાડાળે પોતાની સખીઓ સાથે હિડોળ અન્ય મત પ્રમાણે તીર્થનો જીર્ણોદ્ધાર કર્યો. એટલે આ તીર્થ રાણાના હીંચે છે. પરંતુ તે સમયે તેઓ જે ગીતો ગાય છે તે તો શ્યામવણી નામ પરથી રાવલા પાર્શ્વનાથ' તરીકે પણ લોકોમાં જાણીતું થયું હતું. પાર્શ્વજિનેશ્વરનાં જ છે.
અલવર પાસેના આ સુપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ “રાવણ પાર્શ્વનાથ યુવતીઓ વાપીમાં સ્નાન કરતાં કરતાં એકબીજા સાથે પાણી ઉડાડી વિશે અગાઉ જયસિંહસૂરિના શિષ્ય પ્રસન્નચંદ્રસૂરિએ વિક્રમના પંદરમાં રમે છે અને ત્યારપછી પ્રભુપૂજા માટે તેઓ સજ થાય છે. શતકમાં એક ફાગુકાવ્યની રચના કરી હતી. ત્યારપછી સાધુરંગ ખડોખલીય મજારિ નીર ખેલ રામતિ રામા; ઉપાધ્યાયના શિષ્ય કવિ હર્ષકુંજર ગણિએ પણ આ “રાવણ પાર્શ્વનાથ હાઈ ધોઈ પ્રભુ પૂજિત્યાં એ રાવણ નામા. ફાગ'ની રચના કરી છે. (આ ફાગુની હસ્તપ્રત શ્રી અગરચંદજી કવિએ આ રીતે વસંતની વિવિધ સામગ્રીનું આલંબન લીધું છે, નાહટાના સંગ્રહમાં છે.) ચાર પંક્તિની એક એવી એકવીસ કડીની આ પરંતુ તેનો વિનિયોગ પ્રભુભક્તિ માટે કર્યો છે. રચનામાં અંતે કવિ પોતાને વિશે નિર્દેશ કરતાં લખે છે:
સ્નાન વગેરેથી પરવારીને પાર્શ્વનાથ પ્રભુની પૂજા કરવા માટે સાધુરંગ ઉવઝાયસીસ અભિમાન વિછોડી;
તરુણીઓએ ઉત્તમ વસ્ત્રો પરિધાન કર્યા છે. કવિ વર્ણવે છે: હર્ષકુંજર ગણિ વિનય કરી, બેઉ કર જોડી.
પહિર પટોલી પંચ વર્ણ ભાઈ લાખાણી;
સિરિ નવરંગ ચૂનડી એ સોહઈ અતિ ઝીણી, ફાગબંઘ શ્રી પાસનાઈ ફાગણ ચઉમાસ,
હિયાં હાર નવસરસાર મુગતાફલ સુંદર; . યુણિી શ્રી સંઘહ ઉદય કરઉ સુખ સુમતિ પ્રકાસઈ.
કાને કુંડલ ઝગમિગઈ એ કિર સૂરજ સહિર;
કરા વિનિયોગ
કરી પાર્શ્વનાથ
દવિ છે