SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ તા. 1997 પ્રબુદ્ધ જીવન 'વત્ સત્ તત્ક્ષણનું કહેલ છે. જીવની જીવંદશાના સંદર્ભે આ સૂત્ર સત્તાગત કેવળજ્ઞાન અનાદિ-અનંત છે. પ્રચ્છન્ન-આવૃત-સાવરણ આપેલ છે. એ જ પ્રમાણે અન્ય એક દર્શને કહેલ છે કે પુત્ર કેવળજ્ઞાન અનાદિ-સાન્ત છે. અને અનાવૃત-પ્રગટ-નિરાવરણ તિત્તિ. નિઃસંતાન પુરષની અવગતિ થાય છે એ જે વિધાન કરેલ કેવળજ્ઞાન સાદિ-અનંત છે. સાદિ-અનંત ક્યારેય સાદિ-સાન્તપૂર્વક છે તે નિઃસંતાન પિતાની મનોદશાના સંદર્ભમાં કરેલ છે કે આર્તધ્યાનમાં નહિ હોય. જ્યારે અનાદિ-સાત્ત ભાંગો સાદિ-સાન્તપૂર્વક જ હોય છે. મરીને અવગતિ પામે તે અપેક્ષાએ જણાવેલ છે કેમકે સંસારમાં સહુને માટે જ એનો એટલે કે સાદિ-સાન્ત પ્રકારના પર્યાયનો અંત આવી શકે પુત્રષણા હોય છે અને પુત્રેષણામાં અને પુત્રેષણામાં કોઇ વ્યક્તિ મરી છે. અને સંસારી જીવ સિદ્ધ પરમાત્મા-શિવ બની શકે છે. સિદ્ધ જાય તો તે અવગતિને પામે. પરમાત્માનો સાદિ-અનંત ભાંગો ક્યારેય સાદિ-સાન્તપૂર્વકનથી હોતો. માટે જ એનો અંત આવતો નથી અને એ અવિનાશી છે. પરંતુ અનાદિ-સાત : કેવળજ્ઞાનની વિષય શક્તિ અનાદિ-અનંત છે, કારણ કે કેવળજ્ઞાનમાં જે પહેલાં ભૂતકાળમાં ‘હતું'; વર્તમાનકાળમાં જે “છે' અને પ્રતિબિંબિત થતાં સર્વ શેય (વિષય) કાળના ચારે ય ભાંગાના હોય છે. ભવિષ્યકાળમાં જેનું અસ્તિત્વ રહેનાર નથી એવું જે હતું-છે-હશે નહિ અનાદિ-અનંત એવાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અર્થાતુ છે-છે-નથીનો જે પ્રકાર છે તે કાળનો અનાદિ-સાન્ત ભાંગો છે. અભવિજીવનો અનાદિ-અનંત સંસાર, સંસારી ભવ્ય જીવોના તથા ભવ્ય જીવોનો સંસાર અનાદિથી છે પણ ભવ્ય જીવોની મુક્તિ થતાં પુદ્ગલાસ્તિકાયના સાદિ-સાન્ત પર્યાય, સિદ્ધશિલા સ્થિત સિદ્ધ એ ભવ્ય જીવોનાં સંસારનો અંત આવે છે. માટે ભવ્ય જીવોનો સંસાર પરમાત્માઓની સાદિ-અનંત સિદ્ધાવસ્થા સહિત તેમની અનાદિ-સાન્ત અનાદિ-સાત્ત છે. તે જ પ્રમાણે ભવ્ય જીવોનું મતિજ્ઞાન અનાદિ-સાન પૂવવસ્થા એ સર્વ કાંઈ કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. છે. મતિજ્ઞાન અનાદિ-સાન્ત કહ્યું છે તે મોક્ષે જનાર ભવ્ય જીવોની કેવળજ્ઞાની ભગવંતને સર્વકાળના, સર્વ ક્ષેત્રના, સર્વ દ્રવ્યો તેના 'અપેક્ષાએ કહેલ છે. અનાદિ-સાન્ત, સાદિ-સાન્તપૂર્વક છે અને તેનો સર્વ ભાવ (ગુણ પર્યાયિ) સહિત પ્રતિબિંબિત થાય છે-જાય છે. આમ અંત આવ્યા બાદ એ મતિજ્ઞાનનો સાદિ-સાન્ત અભાવ થાય છે. કેવળજ્ઞાની ભગવંતને સર્વનું જ્ઞાન હોવાથી એમને સર્વજ્ઞ કહ્યાં છે. એક રાજા પાંચ રાણી ક્રમથી પરણે છે. અર્થાત એક પછી એક ત્રિકાળ જ્ઞાની કે અનંતજ્ઞ નથી કહ્યાં, કેમકે ત્રિકાળજ્ઞાની કહીએ તો તે રાણીને રાજા પોતાના જીવન દરમિયાન પરણે છે. પરંતુ જે રાજા મરણ અધૂરું અને અયોગ્ય વિશેષણ ઠરે. કોઈ એક બાબત કે એક વિષયમાં પામે તો એની એ પાંચેય રાણી રાંડે એટલે કે વિધવા એકી સાથે સમકાળ ત્રણે કાળનું જ્ઞાન ધરાવનાર સંસારી છબસ્થ પણ સંભવી શકે છે. વળી થાય. એમાં કાંઇ છેલ્લે પરણેલ રાણી પહેલાં પ્રથમ પરણેલ પટરાણીને અનંતના પણ અનંત ભેદી હોય છે. તેથી અનંતજ્ઞ પણ નથી કહ્યાં. એમ નહિ કહી શકે કે હું પટરાણી ! તમને પરણ્યાને જેટલાં વર્ષો થયેલ સવેમાં અનંતનો સમાવેશ થાય, પણ અનંતમાં સર્વનો સમાવેશ નહિ છે તેટલા મને હજ થયાં નથી. માટે મારો ચડી-ચાંદલો હું નહિ નંદવું થાય. ‘ઘણું’ અને ‘બધું’ એ બે શબ્દોમાં જેટલો ભેદ છે તેટલો ‘અનંત” (ભાંગે). આ ઉદાહરણથી એ સમજવાનું છે કે મોહનીય કર્મનો (બધાંય અને ‘સર્વ' એ બે શબ્દોમાં ભેદ છે. સર્વ શબ્દ કેટલો બધો યથોચિત ઘાતકર્મોનો રાજા) નાશ થાય એટલે બાકીનાં ઘાતિકર્મોનો નાશ છે ! આ જ વીતરાગ ભગવેતની સવાંગ સંપૂર્ણતાની, સર્વોત્કૃષ્ટતાની, આપોઆપ સહજ થાય. તેજ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મનો પણ ક્ષય થાય સર્વશતાની સાબિતી છે. છે અને કેવળજ્ઞાન પ્રગટે છે. ઇતિહાસ, ભૂગોળ અને ભૂતકાળ, વર્તમાનકાળ અને ભવિષ્યકાળ સાવરણ અપ્રગટ પ્રચ્છન્ન કેવળજ્ઞાનને અનાદિસાજો કહ્યું એમાં મતિજ્ઞાનીને માટે કાલ્પનિક છે જ્યારે દિવ્યજ્ઞાની-કેવળજ્ઞાનીને માટે તે કાંઈ કેવળજ્ઞાનનો અંત નથી થતો પણ જ્વળજ્ઞાન ઉપરનું અનાદિન જે પ્રત્યક્ષ છે. અજ્ઞાન તો એક સમયને અનાદિ-અનંત ભૂતકાળરૂપઆવરણ છવાયેલ હતું તેનો અંત આવે છે. સાવરણ એ ઉપચાર છે. ભવિષ્યકાળરૂપ બનાવે છે જ્યારે કેવળજ્ઞાન તો અનાદિ-અનંત કાળને કેવળજ્ઞાન જ્યાં સુધી આવૃત (આવરણવાળ) છે ત્યાં સુધી સર્વજ્ઞ થનાર એક સમય રૂપ બનાવે છે. એવા જીવોની દશા હાલ અલ્પજ્ઞ છે-અંધકારમય છે અને અનુઅનુભૂત કેવળજ્ઞાન સ્વ પક્ષે અકાલ છે, જ્યારે પર પક્ષે કાલાતીત છે. છે. આવરણ હઠી જતાં કેવળજ્ઞાન જે નિરાવરણ-અનાવૃત થાય છે તે પોતામાંથી સાદિ-સાન્ત ભાવો નીકળી ગયા હોવાથી સ્વ પક્ષે અકાલ. નિરાવરણ કેવળજ્ઞાનને સાદિ-અનંત કહેલ છે. કેવળજ્ઞાન અનાવૃત થયાં કહેવાય. જ્યારે જગતના પદાર્થોના સાદિ-સાન્ત ભાવો હોવા છતાં થતાં જ જીવ સર્વજ્ઞ બને છે. જીવની દશા પૂર્ણ પ્રકાશમય થાય છે અને તેની અસર કેવળી ભગવંતોને થતી ન હોવાથી તેઓ કાલાતીત થયા જીવને પૂર્ણાનંદની-જ્ઞાનાનંદની-આત્માનંદની અનુભૂતિ થાય છે. કહેવાય. ભલે કેવળી ભગવંત દેશના દેતાં ભૂતકાળ, વર્તમાનકાળ, ભવિષ્યકાળનો પ્રયોગ કરે, પણ એ એમના કેવળજ્ઞાનને લાગુ નહિ સંસાર એક એક વ્યક્તિ (ભવ્યાત્મા)ની અપેક્ષાએ અસદુ છે. પડે. ભગવાનનો વચનયોગ ક્રમિક છે, પરંતુ અંદર રહેલ કેવળજ્ઞાન અર્થાતુ અનાદિ-સાન્ત છે, કારણકે ભવ્ય જીવોનો મોક્ષ થાય છે એટલે અક્રમિક છે. એથી જ તો ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે ગાયું કે એ ભવ્યજીવોના સંસારનો અંત આવે છે. પરંતુ પ્રવાહની અપેક્ષાએ સંસાર અનાદિ-અનંત છે કેમકે અનંત જીવો સંસારના પ્રવાહમાં સત્તા શુદ્ધ અરૂપી તેરી, નહિ જડ કો વ્યવહાર; રહેવાના છે. સંસારમાં સંસારી જીવે એ નો એ જ, પણ તે જીવની કા કહીએ કછુ કહ્યો ન જાય, તું પ્રભુ અલખ અપાર. અવસ્થા એની એ જ નહિ, જ્યારે સિદ્ધ પરમાત્માના (સિદ્ધશિલાસ્થિત) - બ્રહ્મદષ્ટિ, દ્રવ્યદષ્ટિ, એ દિવ્યદષ્ટિ છે. એમાં અહમુ અને ઈદમ જીવો એના એ જ અને અવસ્થા પણ એની એ જ! (હું અને તું-બીજાં)નો ભેદ નથી. જ્યાં અહમુ અને ઈદમનો ભેદ છે ત્યાં સાદિ-અનંત : તે પર્યાયદષ્ટિ છે. સર્વ જીવોને અનાદિ-અનંત સત્તાગત કેવળજ્ઞાનયુક્ત જોવાં અને તે સર્વ જીવોની તેમની સાદિ-અનંત નિરાવરણ કેવળજ્ઞાની ભૂતકાળમાં જેનું અસ્તિત્વ નહોતું, વર્તમાનકાળમાં જેનું અસ્તિત્વ અવસ્થારૂપે તેમસિદ્ધ પરમાત્મા રૂપે જોવાં તે બ્રહ્મદષ્ટિછે, દ્રવ્યદષ્ટિછે. છે અને અનંત ભાવિકાળમાં જેનું અસ્તિત્વ રહેનાર છે તે જ્યારે જીવોને સાદિ-સાત્ત કર્મની ઔદયિક અવસ્થાએ જોવાં તે (નહોતં-છે-હશે અર્થાત નથી-છે-છે)ના કાળનો પ્રકાર સાદિ-અનંત ભેદદષ્ટિ છે. પર્યાયદષ્ટિ છે. છબસ્થજ્ઞાનીઓની અનેકાન્ત એવી ભાંગાનો છે. નિરાવરણ કેવળજ્ઞાન અને ભવ્ય જીવાત્માઓની ભેદરૂપ દષ્ટિ છે.જ્યારે કેવળીભગવંતની એકાત્ત અને અનંતશક્તિરૂપ સિદ્ધાવસ્થા સાદિ-અનંત ભાંગે છે. દષ્ટિ છે. આત્માસિદ્ધ થયા પછી પણ જ્ઞાતા-દષ્ટ હોવાથી ‘એકોઅનંત’ સમય થાય થયા કરે સાદિ-સા
SR No.525982
Book TitlePrabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1997
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy