SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. 1-9-97 છે, કેમકે સર્વ શેય એના સર્વ ભાવ સહિત એ સર્વજ્ઞ કેવળી ભગવંતના આમ ચરમ અને પરમ જ્ઞાન જે કેવળજ્ઞાન છે તે જ્ઞાનના ત્રણ વિશેષણ જ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે. વળી તે અનંતા જોય પ્રતિબિંબિથી, છે. (1) વીતરાગ જ્ઞાન (2) નિર્વિકલ્પક જ્ઞાન અને (3) સર્વજ્ઞ જ્ઞાન, કેવળીભગવંતના કેવળજ્ઞાનના સંબંધમાં આવવા છતાં તેમની અર્થાતુ સર્વનું જ્ઞાન અથવા પૂર્ણ જ્ઞાન. વીતરાગનું વેદને પ્રશાંત વેદન વીતરાગતામાં, તેમના કેવળજ્ઞાનના ઉપયોગમાં, તેમના આનંદમાં, છે. નિર્વિકલ્પતાનું વેદન અખંડ વેદન છે-અભંગ વેદન છે અર્થાત્ તેમના સ્વરૂપમાં લેશમાત્ર પણ ફેર પડતો નથી માટે તેઓ “એકોઅનંત' સતત વેદન છે. સર્વજ્ઞતાનું વેદન એ અનંત રસરૂપ પૂર્ણ વેદન છે. આ હોવા સાથે સાથે અનંતમાં એક છે. કેવળી ભગવંતને એમના ત્રણે અભેદ થઈ જાય છે. વીતરાગતા, નિર્વિકલ્પકતા અને સર્વશતા એ કેવળજ્ઞાનમાં ત્રણ પ્રકારે અભેદતા હોય છે. (1) સજાતીય અભેદતા ત્રણ અભેદ છે. (ઉદાહરણ તરીકે લઈએ તો દાળ-શાકમાં જે મસાલો એટલે જીવેજીવની અભેદતા. (2) વિજાતીય અભેદતા એટલે કે ધાણા, જીરૂ, હીંગ, મીઠું, મરચું આદિનાખવામાં આવે છે તે મસાલાના શેય-શાન; વિષયી-વિષય ભાવથી સર્વ શેય પદાર્થો વિજાતિય હોવા ઘટક તત્વો જુદાં જુદાં હોય ત્યારે તેનો સ્વતંત્ર એક જુદો સ્વાદ છે અને છતાં સમકાળ, યુગપદ કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થતા હોવાથી- તે ભેળાં દાળ-શાકમાં મળી જાય છે ત્યારે તેનો આગવો નિરાળો જ સ્વાદ જણાતા હોવાથી વિજાતીય અભેદતા-કાળ અભેદતા છે. (3) સ્વગત હોય છે.) અભેદતા એટલે નિરાવરણ થયેલ સર્વ સ્વગુણ પર્યાયો સમકાળ સર્વ આત્મપ્રદેશોએ સમરૂપ વિદ્યમાન છે. * વીતરાગતા : .. કેવળજ્ઞાનમાં શેય-જ્ઞાન-શાતા ત્રણે યુગપદ છે અર્થાતુ કાળ અભેદ ,વતિ વીતરાગતા એટલે રાગરહિતતા. જ્યાં રાગ નથી ત્યાં દ્વેષ હોવાને છે. જ્યારે છબસ્થજ્ઞાનમાં શેય-જ્ઞાન-જ્ઞાના ત્રણે ભેદરૂપ છે. બીજા જ કાંઈ કારણ નથી. જ્યારે પોતાનો રાગ સંતોષાતો નથી ત્યારે દ્રષ. સમયે છબીને જ્ઞાન શેય બની જાય છે. કેવળજ્ઞાનીને નો સદા સર્વદા ઉદ્દભવે છે. મૂળમાં તો રાગ જ છે. વળી જ્યાં રાગ નથી. દ્વેષ નથી. ત્યાં સર્વ જણાય છે. કેવળજ્ઞાની ભગવંત અકાલ હોય છે. બધું જ એમને કોઈ હતું, પ્રયોજન, ઇરાદો, મતલબ, ગરજ કે સ્વાર્થ હોતાં નથી. અને માટે વર્તમાન છે. છવજ્ઞાની તો જાણે છે, “જાણતો હતો અને જ્યાં હેતુ-પ્રયોજન-સ્વાર્થ નથી ત્યાં તટસ્થતા-માધ્યસ્થતા-સરળતા જાણશે' એવાં ત્રણ કાળમાં વર્તમાનકાળ, ભતકાળ અને ભવિષ્ય ન્યાયપરાયણતા-સાક્ષીભાવ હોય છે. રાગદ્વેષ નથી ત્યાં લગાવ કે કાળમાં જ્ઞાન ભાંગી જાય છે. અર્થાતુ છદ્મસ્થનું જ્ઞાન ત્રણ કાળમાં પક્કર, ગ કાળમાં ધિક્કાર, ગમો કે અણગમો, રતિ કે અરતિ, હર્ષ કે શોક નથી. માટે વહેંચાઈ જાય છે-ભેદરૂપ બની જાય છે. સર્વજ્ઞ કેવળી ભગવંત ને તો ખેચાણ નથી કે ભંગાણ નથી એટલે તાણ પણ નથી અને તણાવ પણ “જણાય છે', “જણાય છે', અને “જણાય છે. એટલે તો એક સમયે જે નથી. એમને જણાય છે તે જ પછીના સર્વ સમયે જણાય છે. એ તો જે જણાય જે જેવડું હોય, જેટલું હોય, તે તેવડું જ અને તેટલું જ, વળી જેવું છે એજ જણાય છે અને તે જ જણાય છે. કેવળી ભગવંત તો સર્વશ છે, ને જેમ હોય તેવું જ ને તેમ દેખાય છે ને જણાય છે તે જ કેવળજ્ઞાનની અભેદ છે, અદ્વૈત છે. વીતરાગતા-ન્યાયપરાયણતા છે. આપણે સૂર્ય ચંદ્ર જોઈએ છીએ તે તેના જે “સ્વ” ભૂતરૂપ થઈ “પર' બને છે તે “પર' છે. કેવળજ્ઞાની સાચા કદમાં અને સાચા સ્વરૂપમાં જોતાં નથી. આપણાં જોવામાં ને ભગવંતને બીજી ક્ષણ જ હોતી નથી. તેઓ તો અકાલ-કાલાતીત છે. જાણવામાં આભાસ અને ભ્રમ છે. દષ્ટિભ્રમ છે. કેવળજ્ઞાનમાં આભાસ તેથી આવૃત કેવળજ્ઞાન અનાદિ-સાત્ત છે અને પ્રગટ અનાવૃત પણ ન પણ નથી અને ભ્રમ કે દષ્ટિભ્રમ પણ નથી. વીતરાગતા એ જ કેવળજ્ઞાન સાદિ-અનંત છે. કેવળજ્ઞાનમાં ભૂતકાળ કે ભવિષ્યકાળ જેવું કેવળજ્ઞાનની સરળતા છે. છે જ નહિ, કેવળજ્ઞાન તો અકાલ-કાલાતીત છે. જીવની છદ્મસ્થ અવસ્થાએ જ કાળની ઉત્પત્તિ કરી છે. કાળ વચ્ચે જીવતાં એવાં છદ્મસ્થ અલબત્ત, કેવળજ્ઞાનને જોય સાથે સંબંધ છે પરંતુ તે નિષ્કારણ. આપણે, આપણી અપૂર્ણ, અશુદ્ધ, અજ્ઞાનદશામાં કાળાધ્યાસવાળી નિસ્પ્રયોજન હોવાથી એ જ્ઞાનમાં વીતરાગતા છે. જ્યારે કેવળજ્ઞાનાસ્થિતિમાં અકાલ તત્ત્વને સમજી શકવાને અશક્તિમાન છીએ. એટલે વસ્થામાંથી નિષ્પન્ન થતા આનંદને તો વિશ્વના કોઈ પદાર્થ સાથે કશોય, જ જ્ઞાનીઓએ કેવળજ્ઞાન એ કેવું જ્ઞાન છે તે સમજાવવા કેવળજ્ઞાનમાં સંબંધ નથી. જોય વડે જ્ઞાન નથી પણ જ્ઞાન વડે ય હોય છે. કેવળજ્ઞાનને કાળનો ઉપચાર કરીને સમજાવ્યું છે કે એ એવું જ્ઞાન છે જે જ્ઞાનમાં અનંતો કોઈ પદાર્થનો પરાધીન સંબંધ નથી, શેય પદાર્થો કેવળજ્ઞાનમાં ભૂતકાળ અને અનંતો ભવિષ્યકાળ જણાય છે. કેટલીક વાર “જાણે છે' પ્રતિબિંબિત થાય છે, તેટલા પૂરતો જ કેવળજ્ઞાનને જોય સાથેનો નિર્દોષ એવાં શબ્દપ્રયોગનો પણ ઉપચાર થાય છે. જાણે છે' એ શબ્દ પ્રયોગ સંબંધ છે. જાણવાનું બે પ્રકારે હોય છે. એક તો ભોગવૃત્તિથી અથવા જાણવા જવાની ક્રિયા વ્યક્ત કરે છે. કેવળજ્ઞાની જાણવા જતા નથી પણ સુખબુદ્ધિથી. એ પ્રકારે જાણનારો રાગી હોય છે. જ્યારે બીજા પ્રકારે એમને એમના કેવળજ્ઞાનમાં જણાય છે. તટસ્થ ભાવે સાક્ષીવૃત્તિથી જાણવાનું હોય છે. સાક્ષીભાવથી. સર્વકાળના, સર્વક્ષેત્રના, સર્વદ્રવ્યો, તેના સર્વ ગુણપર્યાય સહિત જાણનારામાં માધ્યસ્થતા-તટસ્થતા-નિર્લેપતા હોય છે. વીતરાગતા સર્વજ્ઞ કેવળજ્ઞાની ભગવંતના જ્ઞાનમાં જણાય છે-પ્રતિબિંબિત થાય છે. આવતાં તો અંતે સાક્ષીભાવ પણ મટી જાય છે અને કેવળ જ્ઞાતા બની, આ રીતે ઉપચરિત સત્યની યથાર્થતા-પરમાર્થતા સમજવી જોઈએ અને રહેવાય છે. જોવું કે જાણવું એ પણ રાગદશા છે. કેવળજ્ઞાન કાંઇ જોવાસમજીને તે ઉપચરિત સત્યનો વ્યવહાર કરવો જોઇએ કે જેથી જાણવા જતું નથી. સર્વ જ્ઞેય પદાર્થો કેવળજ્ઞાનમાં સહજરૂપે પ્રતિબિંબિત અનુપચરિત સત્ય, નિરપેક્ષ સત્ય સ્વરૂપ સાથેનું આપણું સાતત્ય, થાય છે કારણ કે તે વીતરાગ જ્ઞાન છે. અનુસંધાન છૂટી ન જાય. આકાશપ્રદેશોને જેમ સુગંધ કે દુર્ગધ, ઈષ્ટ કે અનિષ્ટ, શુભ કે વીતરાગતા-નિર્વિકલ્પકતા-સર્વજ્ઞતાથી અશુભ લાગતું નથી, તેમ શાકભાવમાં અર્થાત જ્ઞાતા-દષ્ટાના સ્વભાવમાં આવી ગયેલ વીતરાગ કેવળજ્ઞાની ભગવંતને સુગંધ-દુર્ગધ, કેવળજ્ઞાનની સમજ સારું-નરસું, ઇષ્ટ-અનિષ્ટ, શુભ-અશુભ ભાવવાળા પદાર્થો સામે હોવા - ત્રણેય ખૂણા અને ત્રણેય બાજુ સરખી હોય તો જ ત્રિકોણ સમભુજ છતાં તે ભાવો તેમને અર્થાતુ વીતરાગજ્ઞાની-કેવળજ્ઞાનીને સ્પર્શતા ત્રિકોણ કહેવાય છે. તેમ કેવળજ્ઞાનનું કેવળજ્ઞાનપણું ત્યારે જ સાચું નથી. સર્વ ષેય પદાર્થો જેવાં છે તેવાં, જેવડાં છે એવડાં અને જ્યાં છે જ્યારે એ કેવળજ્ઞાન વીતરાગ કેવળજ્ઞાન હોય. નિર્વિકલ્પક કેવળજ્ઞાન ત્યાંથી જ એમના કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત થાય છે એટલે કે દેખાય હોય અને સર્વના જ્ઞાન સહિતનું, સર્વજ્ઞતા પૂર્વકનું કેવળજ્ઞાન હોય છે, જણાય છે.
SR No.525982
Book TitlePrabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1997
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy