________________
તા. ૧૬-૩-૯૭
- પ્રબુદ્ધ જીવન
હોય કવિ અધુરા
કલ-ચિ થઇને મેથને ભાગીને અંતર્ગત ભીતરથી હરસ મારા મનોરથની કતાથ ચંદ્રશેખરની જટા પરથી પર બેસી પોતાના તરગો રૂપી હાથમાં ચાંદની રાતની સુંદરતામાં પૂરા કરી
કવિવર્ણન સંક્ષિપ્ત હોવા છતાં કવિત્વમય છે. વેતસવનથી પસાર થતી પ્રારંભે પણ કવિએ સુપેરે વર્ણન કરેલું છે. યક્ષની વિરહી પ્રિયતમાને વેળા શ્યામાધન-ઘનશ્યામ શો દેખાય છે અને એના શ્યામદેહ પર યક્ષનું દ્વિતીય હૃદય કહીને એના દાંત, ઓષ્ઠ, નેત્ર, નાભિ, પાતળી ઉપસેલ મેઘધનુષથી મેઘ મયૂરપીંછ ધારણ કરેલ ગોપવેશધારી વિષ્ણુ કમર, મિતભાષી સ્વભાવ, મંદગામિની ચાલ, આદિનો સંક્ષિપ્ત સુંદર સમો કાંતિમાન કવિને ભાસે છે. નર્મદાને, કવિ વિંધ્યરાજ પર સૂતેલી નિર્દેશ કર્યા પછી કવિએ યમુખે કહી દીધું છે કે, એ તો છે બ્રહ્માએ હોય એવી, કલ્પ છે. ઉજયિનીની સુંદરીનાં નેત્રોને કવિ વીજળી શાં સર્જેલ સ્ત્રી સૌન્દ્રયની પહેલી પ્રતિમા. એની વિરહદશાની દુર્દશાનો પણ ચંચળ કહે છે. અવંતી દેશની રાજધાનીને કવિ સ્વર્ગીય પુણ્યશાળી સંકેત સુપેરે અપાયો છે. વિરહી સ્ત્રીઓનો દિવસ તો યેન કેન સજનોએ આણેલો સ્વર્ગનો ટુકડો કહે છે. ક્ષિપ્રા નદીના પવનને કામકાજમાં પસાર થઇ જાય, પણ રાત નથી વ્યતિત થતી. એટલે રાતના રતિક્રીડા પછી થાકેલા રમણીનાં અંગનો શ્રમ હરનાર મધુર, ચતુર તથા સમયે ખાસ પોતાની પ્રિયતમાને મળવા એ મેઘને સૂચવે છે. રાતના એ ધૂમને સુગંધિત કરનાર મંદ-મીઠો કવિ કહે છે. ગંધવતીના તટ પરના પ્રિયતમાની કુશ-કાયા એક કલાવાળા ચંદ્ર શી લાગે છે. મિલન સમયે મહાકાલેશ્વરના ભૂજ રૂપ ત્યાંના તરુઓને કવિએ સરસ વર્ણવ્યાં છે અને જાણે મોટી રાત ક્ષણ શી લાગે છે, પણ વિરહ ટાણે એક ક્ષણ પણ રાતથીય રૂદ્ર મેઘને એ તરુરૂપ ભુજ પર ધારણ કર્યાની સુંદર કલ્પના કવિએ કરી અધિક લાંબી લાગે છે. છિન્ન ભિન્ન કેશ, ઉદાસ નેત્ર, ઉષ્ણ નિશ્વાસ, છે. ત્યાંથી વિદાય થતી વખતે અભિસારિકાઓને રાતના ટાણે શણગાર વિનાનો દેહ, અશ્વપૂર્ણ કરણ મુખ, નીલકમલ શા રસિક પ્રિયતમાની પાસે જવાનો સમય થયાના કારણે કવિ મેઘને શાંતિથી જવા સૌન્દર્યનો અસ્ત-જેવી મારી પ્રિયતમા, યક્ષ નામ સાંભળતાંવેંત હે મેઘ, ને વીજળી ચમકારથી એમનો માર્ગ પ્રકાશિત કરી રસ્તો દેખાડવા જણાવે તારી તરફ જોશે, જેમ સીતાએ હનુમાન તરફ અશોકવનમાં જોયું હતું. છે. વસ્ત્રો પહેરવા છતાં ય માનવૃત્ત શી એ રમણીઓને નિહાળવાનો એવી પ્રિયતમાને પોતાનો સંદેશ કહેવા માટે યક્ષ મેધને પ્રાર્થે છે-“હવે લાભ સહભાગી લોકોને જ મળતો હોવાની વાત કવિએ કહી છે ને એ દુર્દેવ સત્વરે સમાપ્ત થનાર છે. હું લતામાં, મયૂરમાં, નદીમાં, ચંદ્રમાં, લાભ ન ખોવા પણ મેઘને જણાવ્યું છે. દેવગિરિ પર રહેતા શિવપુત્ર હરણમાં-તારા એક યા બીજા અંગ-અવયવને જોઈ તારું દર્શન કર્યા કરું કાર્તિકેયનું વર્ણન પણ કવિએ સંક્ષિપ્ત છતાં સુરેખ સુંદર કર્યું છે. ચંબલ છું અને ધૈર્ય ધરી રહ્યો છું. તને સ્પર્શ કરીને આવેલા પવનના સંસ્પર્શથી, નદી પર ઝૂકેલા શ્યામ મેઘને કવિ નીલમણિઓ તથા ભ્રમરોની હાર જેવો મારા મનોરથની કૃતાર્થતા અનુભવી, આશ્વાસન પામું છું. હવે શાપ કહે છે. સરસ્વતી સરિતાનું પુનિતજળ પીને અંતર્ગત ભીતરથી સ્ફટિક પૂરો થઈ જશે-ચાર મહિના પછી. એ પછી આપણે આપણા મનોરથ શા ધવલ-શુચિ થઇને મેઘને ભાગીરથીની પાસે કનખલ ક્ષેત્રમાં જવાનું ચાંદની રાતની સુંદરતામાં પૂરા કરીશું અને વિરહ પછીના મિલનના થશે. ભાગીરથી શિવના મસ્તક પર બેસી પોતાના તરંગો રૂપી હાથથી ઉત્કૃષ્ટ પ્રેમનો આનંદ મેળવીશું. કોઈને ય જગતમાં સંપૂર્ણ સુખ ચંદ્રશેખરની જટા પરથી ચંદ્રને સ્પર્શ કરતી હોવાથી ક્રોધિત થયેલી અવિરતપણે મળતું નથી અને દુ:ખ પણ. મનુષ્યનું ભાગ્યચક્ર સતત ગૌરીને જોઈ પોતાના ધવલ ફીણથી હસી રહી હોવાની કવિકલ્પના ફરતું જ રહે છે, ક્યારેક ઉપર તો ક્યારેક નીચે. એટલે વૈર્ય તો રાખવું મનોહર છે. ગંગાપ્રવાહ પર ઐરાવતની જેમ ઝૂકેલો મેઘ એવો સુંદર જ જોઈએ. હે મેઘ, ચાતકની તૃષા તૃપ્ત કરનાર, તું મારી પ્રણય તૃષાનો લાગે છે કે જાણે ગંગાનો શ્યામ યમુના સાથે થયેલો સંગમ. ગંગાના સંદેશ, મિત્રધર્મ સમજીને યા કરુણાÁદષ્ટિથી, જરૂર પહોંચાડજે. મારી પ્રભવસ્થાનના કોઈ હિમધવલ ગિરિશિખર પર વિશ્રામ કરતા મેઘને તારે કાજે શુભેચ્છા છે કે વિદ્યુતતાથી તારો વિયોગ કદીય ન હો.' કવિએ ત્રિલોચન શિવના નંદીએ રમતાં રમતાં ખોદીને કાઢેલી ભીની કવિ કાલિદાસકત “મેઘદૂત'ના લઘુરૂપ જેવું છતાંય સ્વતંત્ર, એવું માટીને નિજી શૃંગ પર લીધેલા પિંડની સરસ ઉપમા આપી છે. ઉત્તરમાં આ ગદ્યલયાન્વિત કાવ્ય મરાઠી ભાષાસાહિત્યની તો અનુપમ સરસ કૌચહ્મ હંસોની હાર પાર કરી જતી વેળા ફેલાયેલો મેઘનો દીર્ઘદેહ રચના છે જ, પણ કદાચ ભારતની અન્ય ભાષાઓમાં પણ આવી રચના બલિને પાતાળમાં કચડીને મોકલવા માટે ઊંચા ઊંચકેલ વિષ્ણુ મળવી દર્લભ છે. એ દષ્ટિએ મરાઠી સાહિત્યનું એ સુંદર આભરણ છે. ભગવાનના ચરણ જેવો લાગવાની અજોડ કલ્પના કવિએ કરી છે. કવિ એની ભાષા કાવ્યાલંકારથી અન્વિત હોવા છતાં કઠિન કે દુર્બોધ નથી. કલાસને દેવાંગનાઓના દર્પણની ઉત્મક્ષા આપે છે અને એ ઘવલ કવિ બાપટની અને સાથોસાથ મરાઠી ભાષાની ય આ મેઘદૂતવિષયક પહાડને શિવશંકરના સંચિત ચમકતા હાસ્યનો રાશિ કહે છે. એ વખતે સર્વોત્તમ રચના છે. કૈલાસના ઢાળ પર ઊતરતા મેઘના કાળા રૂપની સાથે શોભતા ગૌરાંગ કૈલાસ શિખરને કવિ બળરામના ખભા પર નાખેલા નીલ ઉતરીયની ઉપમા આપે છે. કૈલાસરૂપી ગૌરીના દેહ પર મેઘરૂપી શિવના ફેલાયેલ હાથ જેવું સુંદર દશ્ય એ લાગે છે. કૈલાસની ધવલતાની હાથીદાંતના | સ્વ. ધીરજલાલ ધનજીભાઇ શાહ પારિતોષિક રાશિ સાથે કવિ તુલના કરે છે. અલકાનગરી કૈલાસરૂપી પ્રિયતમાની
" “પ્રબુદ્ધ જીવનમાં વર્ષ દરમિયાન પ્રગટ થયેલા લખાણોમાં ગોદમાં વિતરિત છે અને એના ખભા પરથી જાણે ગંગા નીચે પડે છે.
શ્રેષ્ઠ યોગદાન આપનાર લેખકને સ્વ. ધીરજલાલ ધનજીભાઇ અલકાનગરીના પ્રાસાદો પર વર્ષાકાલ ટાણે છાપેલા સજલ અભ્રપુંજ
શાહ પારિતોષિક અપાય છે. અમને જણાવતા આનંદ થાય છે કે જાણે કામિનીના કેશકલાપ પર પહેરેલ મોતી-જાળ શા સુંદર છે !
૧૯૯૬ના વર્ષ માટેનું પારિતોષિક ડૉ. રણજિતભાઈ પટેલ અલકાના પ્રાસાદોમાં ઘૂમતી વિદ્યુત શી સુંદર રમણીઓના હાથ, કેશ,
(અનામી)ને તેમના લેખો માટે આપવામાં આવે છે. કાન, કપોલ, પુષ્પ શયા તથા સંગીત શોખનો નિર્દેશ પણ કવિએ કવિત્વ શૈલીમાં કર્યો છે. અલકાનગરીનાં તરુ, મયૂર, કમલિની, હંસ,
- આ પારિતોષિક માટે નિર્ણાયક તરીકે ડૉ. રમણલાલ ચી. ભ્રમર, ગુંજન, કદંબ, તરુ અને એથી સદૈવ પૂનમરાતની શોભા તેમજ
શાહ, શ્રી ઘનશ્યામભાઈ દેસાઈ અને શ્રી દીપકભાઈ દોશીએ સેવા
આપી છે. યૌવનનું અસ્તિત્વ રહેલ હોવાનું કવિ માને છે. રાજમહેલ, એની શુભ
સ્ફટિક શી ભૂમિ, તારક પ્રતિબિંબ શાં પુષ, મેઘમૃદંગનો નાદ, આનંદી , અમે ડૉ. રણજિતભાઈ પટેલ (અનામી)ને અભિનંદન - યક્ષ, સલજ સુંદર રમણીઓ, કલ્પવૃક્ષની મદીરા, સુંદર ગવાક્ષમાંનું
આપીએ છીએ અને નિર્ણાયકોનો આભાર માનીએ છીએ. સુંદર ચિત્રાંકન, ધૂમ્રસેર શા મેઘથી રતિક્રીડાના શ્રમથી થાકેલી
નિરુબહેન એસ. શાહ સુંદરીઓને પ્રાપ્ત થતી ઠંડકને ચેતન, મનોહર ચાંદની જેવી રમણીઓ
ડૉ. ધનવંત ટી. શાહ સાથે પ્રેમમગ્ન ગોષ્ઠિમાં ઓતપ્રોત ત્યાંના યુવાન, ત્યાં ઉપલબ્ધ વિવિધ
મંત્રીઓ સૌન્દર્ય પ્રસાધનનાં તત્ત્વ-સાધન આદિનું કવિવર્ણન પ્રશસ્ય છે. યક્ષનું