________________
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૯૭.
પંડિત કવિ શ્રી વીરવિજયજી
E રમણલાલ ચી. શાહ પંડિત કવિ શ્રી વીરવિજયજી મહારાજની મનમાં સતત ગુંજતી રહે શ્રી વીરવિજયજી મહારાજ વિશે કેટલીક આધારભૂત માહિતી મળે એવી નીચેની થોડીક નમૂનારૂપ પંક્તિઓ અનેક જૈનોએ સાંભળી હશે! છે, એ માટે મુખ્ય બે કૃતિઓનો આધાર ઘણો જ મહત્ત્વનો છે. એક તે જલભરી સંપુટ પત્રમાં યુગલિક નર પૂજંત;
શ્રી વીરવિજયજી મહારાજે પોતે પોતાના ગુરુ મહારાજ શ્રી ઋષભ ચરણ અંગૂઠો દાયક ભવજલ અંત.
શુભવિજયજી વિશે લખેલી કૃતિ તે “શુભવેલી અને બીજી કૃતિ તે શ્રી
વીરવિજયજીના કાળધર્મ પછી એમના શિષ્ય શ્રી રંગવિજયજીએ લખેલી. લાવે લાવે મોતીશાહ શેઠનવણ જળ લાવે રે,
“પંડિત શ્રી વીરવિજય નિર્વાણ રાસ'. આ બે કૃતિઓ ઉપરાંત શ્રી વીર નવરાવે મરુદેવાનંદ, પ્રભુ પધરાવે રે.
વિજયજીએ પોતે પોતાની કૃતિઓમાં કરેલા કેટલાક નિર્દેશો પણ
માહિતી પૂરી પાડે છે. તદુપરાંત એમના સંપર્કમાં આવેલા સુબાજી પહેલે ગજવર દીઠો, બીજે ઋષભ ૫ઈઠો.
રવચંદભાઈ જેચંદભાઇએ કેટલીક હકીકતો લખેલી અને ત્યારપછી
મહારાજશ્રીના બીજા એક મુખ્ય ભક્ત શ્રી હીરાભાઈ પૂંજાશાના પુત્ર આતમભક્તિ મળ્યા કેઈ દેવા કેતા મિત્તનુ જાઈ
શ્રી ગિરધરભાઈએ પોતાના પિતા તથા દાદા પાસેથી જાણીને લખેલી નારીખે ને વળી કુલવટ ઘર્મી ઘર્મ સખાઈ
કેટલીક વિગતો પ્રાપ્ત થાય છે. સાધારણ એ કળશ જે ગાવે શ્રી શુભવીર સવાઈ
શ્રી વીરવિજયજી મહારાજનો જન્મ અમદાવાદમાં વિક્રમ સંવત. મંગળ લીલા સુખભર પાવે, ઘર ઘર હર્ષ વધાઈ
૧૮૨૯ના આસો સુદ ૧૦ના દિવસે શાન્તિદાસના પાડામાં થયો હતો. - વીર કુંવરની વાતડી કેને કહીએ ?
એ જગ્યા ઘીકાંટા પાસે આવેલી હતી. (હવે એ જગ્યા રહી નથી.) ત્યાં,
જજ્ઞેશ્વર (યજ્ઞેશ્વર) નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એની પત્નીનું કેને કહીએ રે કેને કહીએ?
નામ વિજકોર (વિજયા) હતું. તેને એક પુત્રી હતી. એનું નામ ગંગા રૂડો માસ વસંત, ફળી વનરાજી રે, રાયણ ને સહકાર વાલા,
હતું. જણેશ્વરને એક દીકરો હતો. તે બહુ દેખાવડો હતો. એનું નામ કેતકી જાઈ ને માલતી રે, જમર કરે ઝંકાર વાલા.
કેશવરામ હતું. બંને સંતાનો મોટાં થતાં. તેમને પરણાવવામાં આવ્યાં
હતા. કેશવરામના લગ્ન દહેગામની રળિયાત નામની એક બ્રાહ્મણ રમતી ગમતી હમુને સાહેલી,
કન્યા સાથે થયાં હતાં. બિહું મળી લીજિયે એક તાળી,
કેશવરામનાં લગ્નની ચોક્કસ સાલ મળતી નથી, પરંતુ અઢાર સખી આજ અનોપમ દિવાળી.
વર્ષની ઉંમરે એમણે દીક્ષા લીધી હતી એટલે લગ્ન થયાં ત્યારે એમની
ઉંમર અઢાર વર્ષની પણ થઈ નહોતી. એમનાં લગ્ન પછી થોડા સમયમાં વંદના, વંદના, વંદના રે જિનરાજકું સદા મોરી વંદના
એમના પિતા જશેશ્વર મરણ પામ્યા હતા.
એક વખત કેશવરામને કાઠિયાવાડમાં ભીમનાથ (ધોલેરા પાસે) અખિયન મેં અવિકારા, જિગંદા તેરી અખિયનમેં અવિકારા.
નામના ગામે જવાનું થયું. તે દરમિયાન અમદાવાદમાં એમના ઘરમાં
ચોરી થઈ. તેઓ પાછા આવ્યા ત્યારે માતા અને પુત્ર વચ્ચે એ અંગે મનમંદિર આવો રે, કહું એક વાતલડી.
બોલાચાલી થઈ. ક્રોધે ભરાયેલી માતાએ પુત્રને ગાળ દીધી. એથી અજ્ઞાની સંગે રે, રમિયો રાતલડી.
કેશવરામને ઘણું લાગી આવ્યું. તેઓ પણ ક્રોધે ભરાયા અને ઘર છોડી
ચાલી નીકળ્યા અને અમદાવાદમાં પાછો પગ ન મૂકવી એવો નિર્ણય રંગરસિયા રંગ રસ બન્યો, મનમોહનજી.
' કરી રોચકા નામના ગામે પહોંચ્યા. કેશવરામના ગયા પછી માતાને કોઈ આગળ નવિ કહેવાય, મનડું મોહ્યું રે, મનમોહનજી.
પસ્તાવો થયો. વળી પતિવિયોગથી પુત્રવધૂ રળિયાત ઝૂરવા લાગી. આવી અનેક મનભર પંકિતઓના રચયિતા શ્રી વીરવિજયજી
એનું દુઃખ સહન ન થતાં માતાએ કેશવરામની ભાળ કાઢવા માટે પોતાની મહારાજનો જીવનવૃત્તાંત પણ એવો જ રસિક છે.
બહેનને લઈને આસપાસના ગામોમાં ભમવા માંડ્યું. એમ કરતાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજી, અધ્યાત્મયોગી શ્રી આનંદઘનજી રોચકામાં દીકરાની ભાળ મળી, પણ દીકરાએ તો અમદાવાદ પાછા ન અને શ્રી દેવચંદ્રજી મહારાજ પછી જૈન પરંપરામાં લોકપ્રિય સાધુકવિ
ફરવાનો સંકલ્પ કર્યો હતો, એટલે માતા આઘાતને તથા પરિશ્રમને અને આત્મજ્ઞાની મહાત્મા તરીકે શ્રી વીરવિજયજી મહારાજનું સ્થાન કારણે મૃત્યુ પામી. કેશવરામે માતાનું કારજ કર્યું, પણ અમદાવાદ પાછા અનોખું છે. જૈનેતર પરંપરાના સમર્થ ભક્ત કવિ દયારામના ઉત્તર ન કર્યા
ન ફર્યા. આ બાજુ ભાઈ અને માતાના વિયોગના દુઃખને લીધે ગંગા સમકાલીન શ્રી વીરવિજયજી મહારાજે પૂજાની ઢાળો અને અન્ય પણ મરણ પામી. કેશવરામના પત્ની રળિયાતનું શું થયું તેની કશી પ્રકારની રચનાઓ દ્વારા લોકોનાં હૈયા જીતી લીધાં છે. એમણે લખેલી વિગત મળી.
વિગત મળતી નથી. સ્નાત્રપૂજા આજે લગભગ દોઢસો વર્ષથી રોજે રોજ સવારે હજારો જિન કેશવરામને આ સમય દરમિયાન ક્યાંક શ્રી શુભવિજયજી મંદિરોમાં ગવાય છે. એમણે લખેલા અષ્ટપ્રકારી પૂજાના દૂહી તથા મહારાજનો ભેટો થયો હશે. કયા ગામે એ ભેટો થયો હતો તેની નિશ્ચિત શવંજયના દહા પણ રોજેરોજ હજારો ભાવિકો હોંશથી બોલે છે. શ્રી માહિતી મળતી નથી. પરંતુ કેશવરામ પાલીતાણા પહોચે છે. એવામાં વીરવિજયજી મહારાજે લખેલી સહજ, સરળ અને ભાવોર્મિથી સભર, વામને કોઇ ગંભીર બીમારી લાગ પરી એ વખતે પાલીતાણામાં ઉલ્લાસમય એવી કેટલીયે પંક્તિઓ હૃદયમાં વસી જાય એવી છે. શ્રી શુભવિજયજી મહારાજ બિરાજમાન હતા. એમણે કેશવરામનો એ
બ્રાહ્મણકુળમાં જન્મેલા શ્રી વીરવિજયજીએ પોતાના ગુરુ ભગવંત રોગ મટાડી દીધો. આ રીતે શ્રી શુભવિજયજીના સંપર્કમાં આવવાનું શ્રી શભવિજયજી પાસેથી સંઘારસની યોગક્રિયા અને આત્મજ્ઞાન પ્રાપ્ત કેશવરામને બન્યું. સંભવ છે કે આ ગાળા દરમિયાન બ્રાહ્મણ જાતિના કર્યા હતાં. પોતાના ગુરુ મહારાજ તરફથી પ્રાપ્ત થયેલ કૃપાપ્રસાદ અને કેશવરામના ચિત્ત ઉપર જૈન સાધુઓના સંયમિત જીવનનો ઘણો મોટો વાત્સલ્યભાવને કારણે એમણે પોતાનું ઉપનામ પણ “શુંભવીર’ એવું પ્રભાવ પડયો હોવો જોઈએ. આથી જ એમણે ઘરે ન જતાં પોતાને દીક્ષા રાખ્યું હતું.
આપવા માટે શ્રી શુભવિજયજીને આગ્રહ કર્યો. શ્રી શુભવિજયજી