SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધજીવન તા. 16-10-97 કેવળજ્ઞાન--સ્વરૂપ ઐશ્વર્ય I પંડિત પનાલાલ જગજીવનદાસ ગાંધી (ગતાંકથી ચાલુ -- 3] નથી. પરંતુ પુદગલદ્રવ્યની ફેરફારી પરિવર્તનતા જ કાળ છે. નિત્યતાને પણ કાળ કહેવો પડે પરંતુ નિત્યતાની વ્યાખ્યા ત્યાં ગુરલg-અગરલઘુથી કેવળજ્ઞાનની સમજ : - ત્રિકાળ-સર્વકાળ-ઐક્ય, અકાલ અને કાલાતીત થાય. નામકર્મના મુખ્ય ચાર ભેદો 1. પિંડ પ્રકૃતિ, 2. પ્રત્યેક પ્રકૃતિ 3. ત્રણ દશક પ્રકૃતિઓ અને 4. સ્થાવર દશક પ્રકૃતિઓ છે. એક એક . - પુદ્ગલના એક પરમાણુમાં એક વર્ણ, એક ગંધ, એક રસ અને નામમાં બીજા જુદા જુદા ભેદો રહેલા હોય તેને પિંડ પ્રકૃતિ કહે છે. એ : એક સ્પર્શ રહેલ હોય છે. કારણ કે વર્ણત્વ, ગંધત્વ, રસત્વ અને સ્પર્શત્વ વિરુદ્ધપ્રકૃતિ છે. જ્યારે પ્રત્યેક પ્રકૃતિ સ્વતંત્ર પ્રકૃતિ છે. પ્રત્યેક પ્રકૃતિના એ યુગલનો ગુણ છે. વર્ણત્વ ગુણ છે અને વર્ણાતર પયય છે. ગંધત્વ આઠ ભેદ છે. 1. પરાઘાત, 2. ઉચ્છવાસ, 3. આતપ, 4. ઇદ્યોત, ગુણ છે અને ગંધાંતર પર્યાય છે. રસત્વ ગુણ છે અને રસાંતર પર્યાય છે. 5. અગુરુલઘુ, 6, તીર્થંકર નામકર્મ, 7. નિર્માણ અને 8. ઉપઘાત સ્પર્શત્વ ગુણ છે અને સ્પર્શીતર પર્યાય છે. નામ. તેવી જ રીતે આત્માનાં જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ, ગુણમાં અગુરુલઘુ નામકર્મ વિષે વિચારતાં પૂર્વે પુદ્ગલદ્રવ્યના સ્પર્શના જે જ્ઞાનના ભેદ પર્યાય છે, દર્શનગુણના ભેદ પર્યાય છે, ચારિત્ર્યગુણના આઠ ગુણો છે તેમાંના ગુરુલઘુ ગુણ વિષે વિચારીશું. પદાર્થને સ્પર્શ ભેદ પર્યાય છે અને તપગુણના ભેદ પર્યાય છે. દ્રવ્યગુણ પર્યાયમાં દ્રવ્ય | (Touch) કરવાથી તે શીતળ છે કે ઉષ્ણ છે તેના ઠંડા-ગરમનો ખ્યાલ સામાન્ય છે અને ગુણ વિશેષ છે. આગળ ગુણ સામાન્ય છે અને પર્યાય આવશે. દ્રવ્યને ઊંચકવાથી By lifting or weighing વજનના વિશેષ છે. ગુણ દ્રવ્ય ભેદક છે અને પર્યાય ગુણ ભેદક છે અર્થાતુદ્રવ્યની ભારે-હલકાનો-ગુરુ લઘુ છે કે નહિ તેનો ખ્યાલ આવશે. પદાર્થ ઉપર ઓળખ તે દ્રવ્યના ગુણ (પરમભાવરૂપ ગુણ)થી અને ગુણની ઓળખ હાથ ઘસવાથી By rubbing તે દ્રવ્ય સુંવાળું છે કે ખરબચડું-સ્નિગ્ધ છે. તે ગુણના પર્યાયથી છે. કે રથ હmosh or ochનો ખ્યાલ આવશે અને હત્યને જીવ-સંસારી જીવની જે અનિત્યતા છે, જે ભેદભેદ છે તે દબાવવાથી By Brainતે દ્રવ્ય નરમ છે કે કઠણ કરવાનો પુદ્ગલસંગે પુદ્ગલ નૈમિત્તિક છે. જો પુદગલદ્રવ્યમાં વિનાશીપણું ખ્યાલ આવશે. * (અનિત્યતા-પરિવર્તન-ફેરફારી) ન હોત તો જીવને આયુષ્યકર્મ ન * આમ પુદ્ગલદ્રવ્યનાસ્પગુણના જે આઠભેદ છે તેમાંનો એક ભેદ હોત. ગુરુલઘુ છે. આજ ગુર-લઘુ શબ્દનો અર્થ જ્યારે હાનિ-વૃદ્ધિ કરવામાં જો પુદ્ગલદ્રવ્યમાં સોના અને લોઢાનો, મિષ્ટા અને વિષ્ટાનો ભેદ આવે છે ત્યારે દ્રવ્ય ઓછું વડું ઠંડું હોય કે પછી ઓછું વડું ગરમ હોય. ન હોત તો જીવના ઊંચ-નીચના ભેદ અર્થાત્ ગોત્રકમ ન હોત. અથવા તો ભારે-હલકું, નરમ-કઠણ, સ્નિગ્ધ-ક્ષ ઓછું-વતું હોય. જો પુદ્ગલ દ્રવ્યમાં ટાઢા-ઉનાનો ભેદ ન હોત તો જીવને શાતાસ્પર્શ ગુણના ભેદોની જે ઓછી વસ્તી તીવ્રતા-તરતમતા છે તે પણ અશાતા ન હોત અર્થાતુ વેદનીયકર્મ ન હોત. હાનિ-વૃદ્ધિ અર્થમાં ગુરુ-લઘુ શબ્દનો અર્થ છે. It is a degree of જો પુદ્ગલ દ્રવ્યમાં વર્ણ વર્તાતર, ગંઘ ગંધાંતર, સ્પર્શ અશાંતર, coldness, hotness, lightness, heavyness. એવા રૂપાંતર, ફેરફાર, પરિવર્તન હોત નહિ તો જીવને નામકર્મ હોત smoothness, toughness, softness, hardness. ગુર-લઘુ નહિ. પુદ્ગલદ્રવ્યમાં અનેક પ્રકારના રૂપ રૂપાંતર થતાં રહેતાં હોય છે. મુખ્યતાએ વજનને લાગુ પડે પણ હાનિ-વૃદ્ધિ એવો અર્થ કરતાં તે સર્વ એટલે જ પુદ્ગલ દ્રવ્યનું રૂપ ફરતાં નામ ફરે છે. વ્યવહારમાં એક દશ્ય આઠેય ગુણને લાગુ પડે છે. રૂપાંતરને પામે તો તે રૂપાંતરિત દશ્યની સાથેના વ્યવહારને માટે તેના પુદગલદ્રવ્યમાં પર્યાય શબ્દનો અર્થ પદુગલની હાલત-દશા- રૂપ પ્રમાણે તેનું નામ ફેરવવું પડે. નામાંતર થાય, ખેતરમાં પાકેલા ઘઉં, સ્થિતિ અવસ્થા છે. પર્યાય અવસ્થા બે પ્રકારની હોય છે. નિત્યાવસ્થા ઘઉં તરીકે ઓળખાય છે. પણ ઘરે આવતાં તે ઘઉંનો દળીને લોટ અને અનિત્યાવસ્થા, નિત્યાવસ્થા એટલે નિત્ય (કાયમ) એક બનાવીએ ત્યારે તે ઘઉં નહિ રહેતાં ઘઉંના લોટતરીકે ઓળખાશે. કારણ. અવસ્થા-એક સરખી દશા. જ્યારે અનિત્યાવસ્થા એટલે પરિવર્તન, ઘઉંનું રૂપ ફરી ગયું. રૂપ ફરતાં ઘઉં નામ ફરી જઇને ઘઉંનો લોટ નામ ફેરફાર. બદલાતી, ફરતી, ફેરફાર પામતી, પરિવર્તન પામતી દશા તેજ થયું. રૂપ ફરતાં નામ જ ફરે છે, એવું નથી પણ કાર્ય પણ ફરી જાય છે. અનિયતા. જ્યાં અનિયતા હોય ત્યાં ઉત્પાદ- વ્યય હોય જ. અને જ્યાં ઘઉં ફરી વાવીને ઘઉંનો પાક લઈ શકાશે. પરંતુ ઘઉંના લોટનું તેમ નહિ ઉત્પાદ-વ્યય હોય ત્યાં સક્રિયતા હોય જ. વળી જ્યાં સક્રિયતા હોય ત્યાં થઈ શકે. ઘઉંના લોટનું રૂપાંતર પછી કોકમાં રોટલી, પૂરી, ભાખરીમાં ક્રમિકતા પણ હોવાની જ. આ આખીય પ્રક્રિયાની શૃંખલા છે, જે થશે. નામ અને રૂપનો આવો સંબંધ છે. માટે જ જીવના નામકર્મના પુદગલદ્રવ્ય વિષે ઘટે છે. જે દ્રવ્યને અને જે પર્યાય (હાલત-અવસ્થા)ને નાશજીવ અરૂપી કહેવાય છે. પુદગલમાં નામ રૂપના ભેદ રહે છે, જ્યારે આ અર્થો ઉત્પાદ-વ્યય, સક્રિયતા, ક્રમિકતા લાગુ પડતા નથી તે દ્રવ્ય સિદ્ધિગતિના જીવો-સિદ્ધ પરમાત્મા સંબંધી એમના સ્વરૂપનામ લેવામાં નિત્યદ્રવ્ય છે અને તે દ્રવ્યનો પર્યાય નિત્ય હોય છે. તે દ્રવ્યને નિત્ય એવું નથી ઘટતું જે પુગલમાં ઘટે છે કે નામ ફરે એટલે રૂ૫ ફરે અને કહેવાય છે અને તેની તેવી અવસ્થા નિત્યાવસ્થા કહેવાય છે. રૂપ ફરે એટલે નામ ફરે. આત્માને જો પૂર્ણ કહીશું તો અવિનાશી, સતુ, નિત્ય, અવિકારી, અખંડ કહેવો જ પડશે. પરમાત્માના સ્વરૂપનામો પ્રત્યેક દ્રવ્યમાં તેના દ્રવ્ય-ગુણ-પર્યાયમાંના ત્રણમાંના બે ભાવની સંબંધી શબ્દો ભલે જુદાં જુદાં હોય પણ એક શબ્દના નામના અર્થની નિત્યતા તો હોય જ છે. પ્રત્યેક દ્રવ્યનો પ્રદેશભાવ અને તે તે દ્રવ્યનો સાથે બીજા શબ્દના નામના અર્થનો સંપૂર્ણ સંબંધ છે. લક્ષ્યાર્થ બધા, પરમભાવ તો નિત્ય જ હોય છે. પરંતુ તે પરમભાવની જે દશા-હાલત સ્વરૂપનામનો સ્વરૂપનામનો એક જ આવશે. સંસારી કે સિદ્ધના જીવના ભેદ ગમે છે તે નિત્ય છે કે અનિત્ય તેની વહેંચણી કરતાં પુદ્ગલદ્રવ્યમાં તેના તે તેટલા હોય પણ મૂળ સ્વરૂપે તો એક જ છે. એકરૂપ જ છે. જયારે કોય 'ગુણના સર્વ ભાવોમાં અનિત્યતા પ્રત્યક્ષ અનુભવથી સિદ્ધિ થાય છે. પુદ્ગલનો એક એક પરમાણુ સ્વતંત્ર જુદો પડ્યો હોય છતાં પણ તે પ્રત્યેક જ્યારે બાકીના ચાર દ્રવ્યોમાંના પરમભાવમાં અવિનાશીતા-નિત્યતા પુગલ પરમાણુ પો પોતાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શથી વિષમ છે. સિદ્ધ થાય છે. આનું નામ જ કાળ છે. કાળ જેવો કોઈ સ્વતંત્ર પદાર્થ પણ સમનથી. એટલું જ નહિ, પણ એક પુદગલ પરમાણુના વગુણમાં વોમાં અનિયતા પ્રત્યા અવિનાશીતાનિયતા પુદ્ગલ એટલું જ નહિ, પણ એક પગ
SR No.525982
Book TitlePrabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1997
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy