SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ દણા છે કે ચૂલા, ચંડરુદ્રાચાર્યના કિર સિદ્ધ થાય એ માટેના તા. 16- 17 પ્રબુદ્ધજીવન થતી વખતે નમો નિશ્ચન્ન અને નમો સંપન્ન એમ બોલી વિનય જેમ શિષ્ય ગુરુ પ્રત્યે અવિનય ન કરવો તેમ ગુરએ પણ પોતાના દાખવતા હોય તો કેવલી ભગવંતો વિનય કેમ ન દાખવે? શિષ્યો પ્રત્યે અવિનયી વર્તન ન કરવું જોઇએ. પક્ષપાત, અકારણ આમ, જીવ કઇ કક્ષા સુધી પોતાના ગુરુનો વિનય કરે એ વિશે પણ શિક્ષા, વધુ પડતો દેડ, શિષ્યની સેવાશુશ્રષાનો વધુ પડતો લાભ લેવો, વિચારણા થઈ છે. શ્રીમદ્ રાજચંદ્ર “આત્મસિદ્ધિ શાસ્ત્રમાં લખ્યું છે. ક્રોધ કરવો, શિષ્યોને બધાંનાં દેખતાં ટોકવા ઈત્યાદિ પ્રકારનું વર્તન જે સદગુરુ ઉપદેશથી પામ્યો કેવળજ્ઞાન, ગુરુભગવંતે ટાળવું જોઈએ. જેઓ પોતે જાણે છે કે પોતાનામાં , શિથિલાચાર છે, સ્વચ્છંદતા છે, પ્રલોભનો છે, પક્ષપાત છે, ક્રોધાદિ ગુરુ રહ્યા છvસ્થ પણ વિનય કરે ભગવાન. કષાયો ઉમ્ર છે, ધર્મમાં શ્રદ્ધા દઢ નથી એવા કુગુરુઓ શિષ્યો પાસે જો કેવળી ભગવાન પણ પોતાના ઉપર ઉપકાર કરનાર, પોતાના વિનય કરાવડાવે તો તેથી તેઓ દુર્ગતિમાં ઘકેલાઈ જાય છે. કવળજ્ઞાનનું નિમિત્ત બનનાર એવા ઉપદેશક ગુરુના, છબસ્થ હોવા ' આમ, જૈન દર્શનમાં વિનયના ગુણનો ઘણો મહિમા દર્શાવવામાં છતાં વિનય કરે છે. ગુરુ અને શિષ્યમાં એવો નિયમ નથી કે પહેલાં ગુરુને આવ્યો છે ધર્મધ્યમ''નામના : જ કેવળજ્ઞાન થાય અને પછી જ શિષ્યને કેવળજ્ઞાન થાય. શિષ્યને मूलं धर्मदुमस्य धुपति नरपतिश्रीलतामूलकन्दः। પહેલાં કેવળજ્ઞાન જો પ્રગટ થાય તો તરત તે ગુરુ પ્રત્યેનો વિનય પડતો सौन्दर्याह्वानविद्या निखिलगुणनिधिर्वश्यताचूर्णयोगः / મૂકે? અથવા વિનય સહજ રીતે છૂટી જાય? અલબત્ત કેવળજ્ઞાન થાય કે તરત શિષ્ય એમ પોતાના ગુરુને કહે નહિ કે મને કેવળજ્ઞાન થયું છે सिद्धाज्ञामन्त्रमन्त्राधिगममणि महारोहणादिः समस्ताઅને હવે હું તમારી વૈયાવચ્ચ કરીશ નહિ. બીજી બાજગરને જેવીખબર નર્થપ્રત્યર્થતત્રં ત્રિગતિ વિનયઃ વિં સાધુ વત્તે ?. પડે કે પોતાના શિષ્યને કેવળજ્ઞાન થયું છે અને પોતે હજુછધસ્થ છે, તો અર્થાતુ વિનય ઘર્મરૂપી વૃક્ષનું મૂળ છે, દેવેન્દ્ર અને નરપતિની ગુરુ ભગવંત તરત જ પોતાના કેવલી શિષ્યને વંદન કરે જ. પરંતુ જ્યાં લક્ષ્મીરૂપી લતાનો મૂળકંદ છે, સૌન્દર્યનું આહવાન કરવાની વિદ્યા છે, સુઘી રને અણસાર ન આવે ત્યાં સુધી કેવલી શિષ્ય વિનય કરે કે નહિ? સર્વ ગુણોનો નિધિ છે, વશ કરવા માટેનો ચૂર્ણનો યોગ છે. પોતાની આ વિષયમાં શાસ્ત્રકારોમાં વિભિન્ન મત હોવા છતાં મોતામ્બર આજ્ઞા સિદ્ધ થાય એ માટેના મંત્રયંત્રની પ્રાપ્તિ માટેના મણિઓ, ૨ત્નોનો પરંપરામાં તો મૃગાવતી, પુષ્પચૂલા, ચંદ્રાચાર્યના શિષ્ય વગેરેનાં માટી રાહણાચલ પિવત) છે. અને સમસ્ત અનર્થનો નાશ કરનાર તંત્ર દાન્તો છે કે જેઓએ પોતાને કેવળજ્ઞાન પ્રાપ્ત થયા પછી પણ પોતાના છે. આવી વિનય ત્રણે જગતમાં શું શું સારું ન કરી શકે? ગુરનો વિનય સાચવ્યો હતો. શ્રીમદ્ રાજચંદ્ર લખ્યું છે, “જે સદ્ગુરુના એક વિનયના ગુણથી જીવ ઉત્તરોત્તર કેવી રીતે વિકાસ સાધે છે ઉપદેશથી કોઈ કેવળજ્ઞાન પામ્યા, તે સર હજુ છઘ0 રહ્યા હોય, અને મોક્ષગતિ પ્રાપ્ત કરવા સુધી પહોંચી શકે છે તેનો ક્રમ બતાવતા તોપણ જે કેવળજ્ઞાનને પામ્યા છે એવા તે કેવળી ભગવાન છઘ0 એવા ઉમાસ્વાતિ મહારાજ “પ્રશમરતિ'માં કહે છે: પોતાના ગુરુની વૈયાવચ્ચ કરે એવો વિનયનો માર્ગ શ્રી જિને विनयफलं शुश्रूषा, गुरुशुश्रूषाफलं श्रुतज्ञानम् / ઉપદેશ્યો છે.' ज्ञानस्य फलं विरतिविरतिफलं चानव निरोध // આ વિનય માત્ર ઉપચાર વિનય હોય તો પણ એ કેવળી ભગવંતનો संवरफलं तपोबलमथ तपसो निर्जराफलं दृष्टम् / વિનય છે. આમ છતાં આ અત્યંત સૂક્ષ્મ વિષય અંતે તો કેવલીગમ્ય तस्मात् क्रियानिवृत्तिः क्रियानिवृत्तेरयोगित्वम् // .. योगनिरोधाद् भवसन्ततिक्षयः सन्ततिक्षयान्मोक्षः / વિનય દરેક પ્રસંગે યોગ્ય સ્થાને જ હોય એવું નથી. વિનય तस्मात् कल्याणानां सर्वेषां भाजनं विनयः // કરનારને પક્ષે માત્ર એમનું ભોળપણ જ હોય, પરંતુ દંભી, માયાવી, અર્થાત્ વિનયનું ફળ ગુરુશુશ્રુષા છે. ગુરુશુશ્રુષાનું ફળ શ્રુતજ્ઞાન બની બેઠેલા લુચ્ચા અસદગુરુઓ શિષ્ય-શિષ્યાનાકે ભક્ત-ભક્તાણીના છે. શ્રતજ્ઞાનનું ફળ વિરતિ છે. વિરતિનું ફળ આસ્રવનિરોધ છે. વિનયનો મોટો ગેરલાભ ઉઠાવતા હોય એવા પ્રસંગો પણ વખતોવખત આઝવનિરોધ એટલે કે સંવરનું ફળ તપોબલ છે. તપનું ફળ નિર્જરા છે. બનતા હોય છે. સંસારમાં દુ:ખનો પાર નથી અને દુઃખી, મૂંઝાયેલી એનાથી ક્રિયાની નિવૃત્તિ થાય છે. ક્રિયા-નિવૃત્તિથી અયોગિત્વ થાય છે. વ્યક્તિઓ જરાક આશ્વાસન મળતાં, મંત્રતંત્ર મળતાં ગમે તેને ગુરુ ધારી અયોગિત્વ એટલે કે યોગનિરોધથી ભવસંતતિ અર્થાત ભવપરંપરાનો લઇને, તેમની આજ્ઞામાં રહીને બહુ વિનય દર્શાવતા હોય છે. “એક ક્ષય થાય છે. એથી મોક્ષ પ્રાપ્ત થાય છે. આ રીતે વિનય સર્વ કલ્યાણોનું સત્યરષની સઘળી ઇચ્છાને માન આપ અને તન, મન તથા ધનથી તારી ભાજન છે. જાતને તેમનાં ચરણોમાં સમર્પિત કરી દે’-એવાં ઉપદેશાત્મક વાક્યો વંચાવીને દંભી અસથુરઓ પોતાનાં ભક્ત-ભક્તાણીને માનસિક રીતે આ માટે જ “તત્ત્વામૃત'માં કહ્યું છે: ગુલામ જેવાં બનાવી દે છે. તેમની પાસે જો ધન હોય તો તે છળકપટ રામાવના નીવો રુમતે હિતમાત્મનઃ | કરી હરી લે છે અને તનથી સમર્પિત થવાનો અવળો અર્થ કરી વિનયવારHપનો વિષષ પામg || ભક્તાણીઓનું શારીરિક શોષણ પણ કરતા હોય છે. અને આ બધું (વિનયયુક્ત આચારવાળો તથા વિષયોથી વિમુખ થયેલો જીવ ધર્મને નામે, આત્મસાક્ષાત્કાર કરાવવાના નામે, પ્રભુનું દર્શન શાનભાવના વડે પોતાનું હિત પ્રાપ્ત કરે છે.) કરાવવાના નામે, સમકિતની પ્રાપ્તિ કરાવવાના નામે, ઝટઝટ મોક્ષ आत्मानं भावयेन्नित्यं, ज्ञानेन विनयेन च / અપાવી દેવાના નામે કરતા હોય છે અને અંધશ્રદ્ધાળુ ભોળી ભક્તાણી - મ પુનયિમાન પાત્તાપો વિષ્યતિ પોતાને “ગુરજી મળ્યા, ગુરુજી મળ્યા, હવે બેડો પાર છે' એમ સમજી, વિનયવંત બની એમની સર્વ ઇચ્છાઓને અધીન બની જાય છે. (જ્ઞાને અને વિનય વડે હંમેશાં આત્માનું ચિંતન-ભાવન કરવું સંસારમાં વિનયના નામે આજ્ઞાપાલનના નામે ખાવો ગંદવાડ પણ જોઇએ, જેથી મરતી વખતે માણસને પશ્ચાત્તાપ કરવો પડે નહિ.) વખતોવખત પ્રવર્તતો હોય છે. સમજુ આરાધકે એવામાયાવી ગુરુઓથી ચેતતા રહેવું જોઈએ. . L રમણલાલ ચી. શાહ
SR No.525982
Book TitlePrabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1997
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy