________________ પ્રબુદ્ધજીવન તા. 16-10-97 કરવી, દંભ ન કરવો, લુચ્ચાઈ ન કરવી, તપ કરીને ક્રોધ ન કરવો ઉપચારવિનય અથવા લોકોપચાર વિનયમાં વડીલ સાધુવગેરેની ભલામણ કરવામાં આવી છે. સાધ્વીઓ પ્રત્યે આદરભાવપૂર્વક વ્યવહાર રાખવાની આવશ્યકતા ઉપર - વિનયને તપના એક પ્રકાર તરીકે પણ ગણાવવામાં આવ્યો છે. છ ઘણો ભાર મૂકવામાં આવ્યો છે, એ માટે વિવિધ પ્રકારના નિયમો પ્રકારના બાહ્ય અને છ પ્રકારનાં અત્યંતર તપ એમ મુખ્ય બાર પ્રકારનાં બતાવવામાં આવ્યા છે કે જેથી મનમાં સંશય ન રહે અને આચાર્યાદિ તપ છે. આ બાર પ્રકારનાતપમાં આઠમ તપ અને છ પ્રકારનાં અત્યંતર. ગુરુભગવંતોનો મહિમાં બરાબર સચવાય. ઔપપાતિક સત્રમાં તપમાં બીજું તપ તે વિનય છે. શાસ્ત્રકારે કહ્યું છે: લોકોપચાર વિનય સાત પ્રકારનો બતાવવામાં આવ્યો છે. पायच्छित्तं विणओ वेयावच्चं तहेव सज्झावो लोगोवयारविणए सत्तविहे पण्णत्ते तं जहाझाणं उसग्गो वि अ अभितरो तवो होइ / (1) સન્માવિત્તિયું, (૨)T$ાનુવત્તિયં, (3) Mદેવું, (4) પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ અને યાર્ડ) ૧પડિW પિિરિયા, (5) અત્તાવેથા , (6) દેશ-નુયા, (7) છ પ્રકારના અભ્યતર તપ છે. આ છ પ્રકારનાં તપ અનકમે મુકવામાં સવર્ડ (8) અખોડણીમયા આવ્યાં છે. આગળનું તપ ન હોય તો પાછળનું તપ સિદ્ધ ન થાય. જેમકે લોકાપચાર વિનય સાત પ્રકારનો છે : (1) ગુરુ વગેરેના પાસે વિનય ન હોય તો વૈયાવચ્ચ ન આવે. વિનય અને વૈયાવચ્ચ ન હોય તો રહેવું, (2) એમની ઈચ્છાનુસાર વર્તવું, 3) એમનું કાર્ય કરી આપવું, સ્વાધ્યાય સફળ થાય નહિ. તે જ પ્રમાણે પ્રાયશ્ચિત્તનો ભાવ ન હોય તો (4) કરેલા ઉપકારનો બદલો વાળવો, (5) વ્યાધિગ્રસ્તની સારસંભાળ વિનયન આવે. પોતાનાં પાપ કે ભૂલ માટે પ્રાયશ્ચિત્તનો ભાવ આવે તો રાખવી, (6) દેશકાલાનુસાર પ્રવૃત્તિ કરવી, (7) એમનાં બધાં કાર્યોમાં જ વિનય આવે. અનુકૂળ વૃત્તિ રાખવી. કોઈકને પ્રશ્ન થાય કે ઉપવાસ વગેરે બાહ્ય તપ સમજી શકાય એમ ઉપચારવિનય પણ પ્રત્યક્ષ ઉપચારવિનય અને પરોક્ષ ઉપચારછે. પણ વિનયને અત્યંતર તપ તરીકે કેવી રીતે ઓળખાવી શકાય? વિનય એમ બે પ્રકારનો છે. પ્રત્યક્ષ ઉપચારવિનયમાં આચાર્ય, વિનયમાં કોઇ કષ્ટ તો હોતું નથી, તો એને તપ કેમ કહેવાય? પરંત ઉપાધ્યાય, સાધુ વગેરે બહારથી પધારતા હોય તો સન્મુખ લેવા જવું. વિનય પણ એક પ્રકારનું ભારે તપ છે, કારણ કે વિનયમાં અહંકારને બેઠા હોઇએ તો ઊભા થવું, પોતાના આસન પર બેઠાં બેઠાં જવાબ ન મૂકવાનો છે. માન મુક્યા વગર વિનય આવે નહિ. હું અને માર-આપતાં પાસે જઈ જવાબ આપવો, તેમને વંદન કરવાં, વંદન કરતી અને મમ એ આમાના મોટા શત્રઓ છે. સાધનાના માર્ગમાં આકાર. વખતે અમુક અંતર રાખવું, તેઓ રસ્તામાં ચાલતા હોય ત્યારે તેમની મકાર, મતાગ્રહ, હઠાગ્રહ, દષ્ટિરાગ વગેરે મોટા અંતરાયો છે. દરેક આગળ નહિ પણ બાજુમાં કે પાછળ ચાલવું, એમનાં ઉપકરણો વગેરેની જીવમાં ઓછેવત્તે અંશે માનકષાય રહેલો છે. “હું” અને “મારું”નું પાન સંભાળ રાખવી, તેઓ કોઇની સાથે વાત કરતા હોય ત્યારે વચ્ચે ન ના વિસ્મરણ અને વિસર્જન કરવાનું છે. એમ કરવું કષ્ટદાયી છે. જીવને બોલવું, તેમને પ્રિય અને અનુકુળ લાગે એવી વાણી બોલવી અને એવું પોતાને વારંવાર સ્વભાવ તરફ વાળવાનો ભારે પુરુષાર્થ કરવો પડે છે. ઉત્તર બgy સાકત સાબુ સાથેના વ્યવહારમા આભમાન ન રાખવું, એ માનસિક સમ પ્રક્રિયા છે. એ કષ્ટદાયક સમ પરષાર્થ છે એટલે દ્વેષ ન કરવો, ક્ષમા ભાવ ધારણ કરવો, આઠ પ્રકારના મદનો ત્યાગ જ એ તપ છે, એટલા માટે વિનયનો અભ્યત૨તપમાં સમાવેશ કરવામાં કરવા ઈત્યાદિ નાના મોટા થી બધી વાતાના સમાવેશ થાય છે. આવ્યો છે. - પરોક્ષ ઉપચારવિનયમાં તેઓ ન હોય ત્યારે તેમને મન, વચન, - કોઇને એમ થાય કે માનને જીતવામાં તે શી વાર લાગતી હશે? કાયાદિથી વંદન કરવાં, તેમના ઉપકારોનું સ્મરણ કરવું, તેમના ગુણોનું પણ વાસ્તવમાં એમ નથી. ક્રોધ, માન, માયા અને લોભ એ ચાર પણ સ્મરણ કરવું, તેમની આજ્ઞાનું પાલન કરવાનો ભાવ રાખવો, કષાયમાંથી ક્રોધ તરત દેખાઈ આવે છે. માન ક્યારેક વચન દ્વારા વ્યક્ત તેમની કોઇ ત્રુટિઓ હોય તો તે મનમાં ને યાદ કરવી કે બીજા કોઇ થઈ જાય અથવા ક્રોધની સાથે તે પણ જોડાઈ જાય અથવા ક્રોઘને તે આગળ તેમની નિંદા ન કરવી વગેરે બતાવવામાં આવે છે. ઉશ્કેરે ત્યારે તે દેખાઈ આવે છે, પરંતુ બાહ્ય વર્તનમાં આડેબર રાખીને ઉપચારવિનયને શઋષાવિનય પણ કહેવામાં આવે છે. તે અનેક માણસ પોતાના મનમાં પોતાના માનને સંતાડે છે. ક્યારેક તો પોતાને પ્રકારનો હોય છે. ઔપપાતિક સૂત્રમાં કહ્યું છે : . પણ ખબર ન પડે કે પોતાનામાં આટલું બધું માન રહેલું છે. જ્યારે માન ઘવાય છે, પોતાની અવમાનના કે અવહેલના થાય છે ત્યારે જ ખબર सुस्सुसणा विणए अणेगविहे पण्णत्ते तं जहाપડે છે કે પોતાનામાં કેટલું બધું માન પડેલું છે. માન કોઈ એક જ વાત अब्भुट्ठाणाइ वा, आसणामिगहेउ वा, आसणप्पयाणेइ वा, / માટે નથી હોતું. એક વિષયમાં લઘુતા દર્શાવનાર વ્યક્તિ બીજા વિષયમાં સો વા, #િત્તિને વા, સંગપિફ વા, એટલી લઘુતા ન પણ ધરાવતી હોય. મદ આઠ પ્રકારના બતાવવામાં માચ્છાયા, ઝિયસ પyવાસણયા, છંતલ્સ ડિસંસાહાય ! આવ્યા છે: (1) જાતિમદ, (2) કુલમદ, (3) રૂપમદ, (4) ઘનમદ, (શુશ્રુષા વિનય અનેક પ્રકારનો છે, જેમ કે ગુરુ વગેરે આવે તો (5) ઐશ્વર્યમદ, (5) બલભદ, (7) જ્ઞાનમદ અને (8) લાભમદ. આ ઊભા થવું, આસન માટે નિમંત્રણ કરવું, આસન આપવું, સત્કાર તો મુખ્ય પ્રકારના મદ છે. પરંતુ તે ઉપરાંત પણ બીજા ઘણા મદ હોઈ કરવો, કતિકર્મ કરવું એટલે કે વંદન કરવું, હાથ જોડી સામે બેસવું, શકે છે. વળી આ આઠ મદના પણ બહુ પેટા પ્રકાર હોય છે. ગરીબ આવકાર આપવા સામે જવું, સ્થિરતા કરી હોય તો સેવા કરવી અને માણસ ધનનો મદ ન કરે, પણ રૂપનો મદ કરી શકે છે. કદરૂપો માણસ જતા હોય ત્યારે પહોંચાડવા જવું.) રૂપનો મદ ન કરે, પણ ધનનો મદ કરી શકે છે. અરે, શાની માણસ પોતાના જ્ઞાનનો અહંકાર કરી શકે છે. જ્યાં સુધી જીવમાંથી મદ જતો - વિનય આત્માનો ગુણ છે. અવિરતિધર અને સર્વવિરતિધર એવા સૌમાં એ ગુણ રહેલો છે. વ્યવહારમાં ઔપચારિક રીતે પણ તે પ્રગટ નથી ત્યાં સુધી સાચો વિનય પરિપૂર્ણ રીતે આવી શકતો નથી. આથી જ માન કષાયને જીતવાનું ઘણું દુષ્કર મનાયું છે. માન જીવ પાસે આઠે : જ થાય છે અને પરોક્ષ રીતે ભાવથી અંતઃકરણમાં પણ તે પ્રકાશિત થાય. પ્રકારનાં ભારે કર્મ બંધાવી શકે છે. એમાં પણ સૌથી વધુ ભારે તે છે. 5 છે. સાધુ, ઉપાધ્યાય અને આચાર્ય પણ વિનય દાખવે છે. અવધિજ્ઞાની મોહનીય કર્મ છે. સાચા વિનયમાં આ મોહનીય કર્મનો ક્ષયોપશમ કે અને મન:પર્યવશાની મહાત્માઓ પણ વિનય દાખવે છે અને ચૌદ પૂર્વધર ક્ષય કરવાનું સામર્થ્ય છે. જિનાજ્ઞાના પાલનથી અવિનય દૂર થાય છે પણ વિનયવાન હોય છે. હવે પ્રશ્ન એ આવે છે કે કેવળજ્ઞાન થયા પછી અને વિનય આવે છે. એટલે વિનયને યોગ્ય રીતે જ તપના એક પ્રકાર કેવલીભગવંતનેવિનયદાખવવાનો હોય? આ અંગે જુદીજુદી અપેક્ષાથી તરીકે ઓળખાવી શકાય. * વિચારણા થઈ શકે છે. જો તીર્થંકર પરમાત્મા સમવસરણમાં બિરાજમાન