________________ Licence to post without prepayment No. 37 Regd. No. MH/MBI-South / 54 /97 0 વર્ષ (50) + 8 અંક: 90 * તા. 16-9-970 000 શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું માસિક મુખપત્ર૦૦૦ 000 પ્રબુદ્ધ જીવન પાક્ષિક ૧૯૩થી 1989 50 વર્ષ૦૦૦વાર્ષિક લવાજમ રૂા. 80000 તંત્રી રમણલાલ ચી. શાહ સ્વતંત્રતાનો સુવર્ણમહોત્સવ ભારતે પોતાની સ્વતંત્રતાનો સુવર્ણમહોત્સવ સારી રીતે ઊજવ્યો. ગફલતમાં રહેવાયું હતું તે પછી ક્યારેય બનવા પામ્યું નથી. ભારતીય પાકિસ્તાનની ઉજવણીમાં નહોતી એવી રોનકકે નહોતો એવો ઉત્સાહ. સૈન્યની વર્તમાન સિદ્ધિઓ પ્રશસ્ય છે. બંગલા દેશમાં તો 15 મી ઓગસ્ટ એટલે શેખ મુજિબુર રહેમાનની સ્વાતંત્ર્યના આ પચાસ વર્ષમાં પાકિસ્તાન કે બંગલા દેશે જે પ્રગતિ હત્યાનો દિવસ. અલબત્ત, સ્વતંત્ર ભારત માટેનું ગાંધીજીનું જે સ્વપ્ન સાધી છે તેના કરતાં ભારતની પ્રગતિ વધુ સંગીન છે. શ્રીલંકા, હતું તે સાકાર થયેલું ન જણાય. આઝાદીના જંગમાં ઝૂકાવનાર અને થાઇલેન્ડ, ઈન્ડોનેશિયા, કેનિયા, યુગાન્ડા, તાન્ઝાનિયા વગેરે નાના પોતાના જીવનને હોડમાં મૂકનાર, પોતાના અંગત સુખોનું બલિદાન દેશો કરતાં પણ ભારતમાં વધુ વિકાસ જોવા મળશે. જેમણે આઝાદી આપનાર સ્વાતંત્ર્ય સૈનિકોને વર્તમાન ભારતીય રાજકારણથી સર્વથા પૂર્વેનું ભારત જોયું છે તેઓ જરૂર કહેશે કે ભ્રષ્ટાચારની વાત બાજુ પર અસંતોષ હોય, બલ્લે તે માટે આક્રોશ હોય એ સમજી શકાય એમ છે. રાખીએ તો ભારતની વિકાસયાત્રા એકંદરે સંતોષકારક ગણી શકાય હાલ એવા સ્વાતંત્ર્ય સૈનિકો દેશની વસતિના દસ ટકા જેટલા પણ નહિ એવી છે. અલબત્ત, જો વહીવટી કાર્યતંત્ર વધુ કાર્યક્ષમ હોત અને રહ્યા હોય. તેઓને પૂછવામાં આવે તો કહેશે કે આ સુવર્ણ મહોત્સવ પ્રધાનો, અમલદારો અને વહીવટી તંત્ર વધુ સ્વચ્છ હોત તો આથી પણ ખરો, પરંતુ એ સુવર્ણ તે બાવીસ કે ચોવીસ કેરેટનું નહિ, પણ બાર ચૌદ ઘણી બધી વધારે પ્રગતિ સાધી શકાઈ હોત. કેરેટનું ગણાય. દેશ ગુલામીમાં જકડાયેલો હતો, ગરીબી અને બેકારી ભારતની એક મોટી સમસ્યા તે વસતિ વધારાની છે. વધતી જતી . હતી છતાં એ વખતે ભારતીય પ્રજાની જે રાષ્ટ્રીય ભાવના હતી, ત્યાગ, વસતિને કારણે વિવિધ વિકાસલક્ષી યોજનાઓનાં આયોજનો પૂરાં સેવા, સંયમ અને પ્રામાણિકતાનું વાતાવરણ હતું તેમાનું કશું જ આજે સફળ થયાં નહિ. પંચવર્ષીય આયોજન કરતી વખતે વસતિ વધશે એ જોવા નથી મળતું. એ જમાનો જીવવા જેવો હતો. ગાંધીજીનું નેતૃત્વ મુદાને જેટલો લક્ષમાં રખાવો જોઇતો હતો તેટલો રખાયો નહિ. સૌને માટે અત્યંત પ્રેરણારૂપ હતું. હિંદુસ્તાનના ભાગલા પંડ્યા તે વખતે ચાલીસ કરોડની વસતિમાંથી . ભારતની સ્વતંત્રતાની શતાબ્દીનો મહોત્સવ જ્યારે ઉજવાશે આશરે ત્રીસ કરોડ વસતિ ભારતની અને આશરે દસ કરોડની વસતિ ત્યારે તો કોઈ સ્વાતંત્ર્ય સૈનિકો વિદ્યમાન નહિ હોય ત્યારે પરિસ્થિતિની ! iii પાકિસ્તાનની હતી. પરંતુ પચાસ વર્ષમાં ભારતની વસતિ ત્રીસ જાતઅનુભવને આધારે સરખામણી કરનાર કોઇ નહિ હોય. પરંતુ કરોડમાંથી નેવું કરોડ કરતાં વધુ થઈ ગઈ. ભારતમાં આઝાદી મળી ભારત જો સવેળા જાગ્રત થઇ જાય તો એનો શતાબ્દી મહોત્સવ ત્યારે પચાસ ટકાથી વધુ વસતિ ગરીબીની રેખા નીચે જીવતી હતી. દેશનો આર્થિક વિકાસ ખાસ કોઇ થયો નહોતો. પ્રજા ગરીબ હશે તો દુનિયામાં નમૂનારૂપ, પ્રેરણારૂપ બની રહે. રશિયામાં ૧૯૧૭ની લોહિયાળ ક્રાન્તિ પછી થયેલા સોવિયેટ યુનિયનના સર્જને એક ઉત્તમ 3 દબાયેલી રહેશે એવો સ્થાપિત સ્વાર્થ પણ બ્રિટિશ સરકારનો હતો. ' સ્વતંત્રતા મળ્યા પછીના દાયકામાં આર્થિક વિકાસના કાર્યક્રમો ઝડપથી રાજ્યવ્યસ્થાની આશા આપી હતી, પરંતુ તે એક સૈકા જેટલો સમય પણ લેવાયા અને ઠીક ઠીક પ્રગતિ થવા લાગી, પણ પછીથી વિકાસની ગતિ ટકી ન શકી. શતાબ્દી મહોત્સવ પહેલાં ભારત છિન્નભિન્ન નહિ થાય મંદ પડતી ગઇ. વિકાસકાર્યોનાં નાણાંની ઉચાપત થવા લાગી. અધૂરાં એવી આશા જરૂર રાખી શકીએ કારણ કે ભારતે હજુ ધર્મને જીવનમાંથી તિલાંજલિ આપી નથી અને ભારતની સ્વતંત્રતાના પાયામાં પવિત્ર પહોંચ્યો નહિ. પરિણામે ગરીબ પ્રજા એકંદરે ગરીબ જ રહ્યા કરી. આમ વિકાસ કાર્યોનો લાભ ગામડાંઓના ગરીબો સુધી જેટલો જોઈએ તેટલો લોકોના જીવનનું બલિદાન રહેલું છે. છતાં વિકાસ કાર્યો નથી થયાં એમ કહી શકાશે નહિ. પચાસ ટકા જેટલી ભારતની સ્વતંત્રતાના સવર્ણમહોત્સવ પ્રસંગે એની સિદ્ધિ અને વસતિ હાલ ગરીબીની રેખા નીચે જીવે છે એવી ફરિયાદ કરવામાં આવે મર્યાદાઓનું સર્વેક્ષણ પ્રચાર માધ્યમો દ્વારા વિવિધ દષ્ટિકોણથી કરવામાં છે. એ સાચી હોય તો પણ એનો અર્થ એ થયો કે પિસ્તાલીસ કરોડ કરતાં આવ્યું છે. એટલે અહીં તો માત્ર થોડાક મુદ્દાઓ વિશે માત્ર મારા વિચારો વધુ લોકો ગરીબીની રેખાની ઉપર છે. આઝાદી વખતે જે ત્રીસ કરોડની રજૂ કરું છું. વસતી હતી તેની જગ્યાએ પચાસ વર્ષ પછી પિસ્તાલીસ કરોડ કરતાં ભારત, પાકિસ્તાન અને બંગલા દેશ એ ત્રણેમાં ભારત એવું વધુ લોકો સરેરાશ સારું જીવન ધોરણ ધરાવે છે. જો વસતિ વધારો નસીબદાર રહ્યું છે કે જ્યાં લશ્કરી સરમુખત્યારશાહી આવી નથી. મર્યાદિત રહ્યો હોત તો ભારતની સમગ્ર પ્રજા એકંદરે સુખી હોત એમ ભારતીય સૈન્ય એની વિશિષ્ટ પરંપરા જાળવી રાખી છે, સીમાઓ કહી શકાય. સુરક્ષિત રાખી છે અને પોતાની કાબેલિયત બતાવી છે. ચીનના દુનિયામાં સૌથી વધારે વસતિ ચીનમાં છે. વસતિમાં બીજે નંબરે આક્રમણ વખતે સૈન્યની નહિ પણ સંરક્ષણ ખાતાની ગરબડોને લીધે ભારત આવે છે. ભારતની વસતિ એક અબજ સુધી પહોંચવા આવી આનું સર્વેતાના સુવર્ણ