________________ તા. 16-9-97 10 પ્રબુદ્ધ જીવન વળી ખાલેક બિન ખાલી નહિ, સુઈ ઘરન કો ઠોર. ને ચોર પણ લેશે પણ ધ્રુવ-પ્રહલાદની જેમ લેશે નહીં. રામનું નામ લેતાં મતલબ કે સોયને ઠેરવવા જેટલી જગ્યા પણ ખાતેક વિના ખાલી વચ્ચે વ્યવધાન આવે તો જેમ પારસમણિ અને લોઢાની વચ્ચે અન્ય કોઈ નથી. ચીજ આવી જાય તો લોઢાનું સુવર્ણ ન થાય તેમ, તે શ્રેયસ્કર ન નીવડે. માયાની મહિતી માયાનો સચોટ-વાસ્તવિકખ્યાલ આપી કબીર કહે * કોઈ કંજુસ માણસ જેમ પૈસાને પૂજે છે તેમ તું હરિનું નામ લે. વળી, જૈસી નીયત હરામ પે ઐસી હરમેં હોય તો તે લેખે લાગે. જેમ તીર પોતાના લક્ષ્યને ભેદી નાખે છે તેમ રામનામ લેવું ઘટે. બહાર પર પડદો કબીર! માયા સાંપની, જનતાહિ કો ખાય” પાડવાથી અને અંતરનો પટ ખોલવાથી આવો ઇલમ શક્ય બને. જલનું વળી “માયા ઐસી સંકની એકાદ બુંદ સમુદ્રમાં સમાઈ જાય પણ આખો સમુદ્ર બુંદમાં સમાઈ જાય કબીર ! માયા ડાકિની એવું તો સમાધિમાં જ શક્ય. મનનું મનપણું ટળતાં આવી સમાધિ કબીર / માયા પાપિની” અશક્ય નથી. પણ સાચા વિશ્વાસથી જો હરિનું નામ લેવાય તો ‘લોહા માયા સમી ન મોહિની કંચન હોય.' આને કાજે મંદિરમાં જવાની જરૂર નથી. કેમ જેઃ“માયા બડી હય ડાકની દેહ નિરંતર દેહરા, તામે પ્રત્યક્ષ દેવ; “માયા તરવ, ત્રિવિઘકી, શોક, દુઃખ, સંતાપ, રામ-નામ સુમરન કરો, કહાં પથ્થર કી સેવ?' બે હજાર વર્ષ પૂર્વના ખ્રિસ્ત-વચનને યાદ કરોઃ 'Know you not “માયા માથે શિંગડાં, લંબા નવ નવ હાથ, that ye are the Temple of God, and the spirit of God આગે મારે શિંગડાં પિછે મારે લાત” dwelleth in you'. "માયા દીપક, નર પતંગ, ભમે ભમી પડત, - સદ્ગરને કબીર સરોવર-ઘાટ સાથે સરખાવે છે. (ગુર જ્ઞાનકો કહે કબીર ગુરુ જ્ઞાનસે એકાદા ઉબરંત. " ઘાટ) જે ભવ પાર ઉતારે છે અને કાગડાને પણ હંસ બનાવે છે. લોભી ગુરુ અને લાલચુ શિષ્યને કબીર ઉજડ કૂવામાં નાખવાનું કહે છે જ્યાં અંતે કબીર કહે છે: તેમને કોઈ બહાર કાઢનાર પણ ન મળે કેમ :કબીર / માયાડાકની છાયા સબ સંસાર, “ગુરુ લોભી, શિષ્ય લાલચી, દોનો ખેલે દાવ; ખાઈ ન શકે કબીર કો, જા કે રામ આઘાર.” દોનો બુડે બાપડે બેઠ પથ્થર કી નાવ.” છાયા ને માયાનું સામ્ય દર્શાવી કબીર ખુમારીપૂર્વક કહે છે કે: જેમ આરસીમાં જોતાં આપણું મુખ દેખાય તેમ સદ્ગુરુ પરમાત્માનું ખાઈ ન શકે કબીરકો, જાકે રામ આધાર'. દર્શન કરાવે. તપાવીને સુવર્ણકાર સોનાને શુદ્ધ બનાવે તેમ સદ્ગુરુ કાળનો મહિમા દર્શાવવાને રામનામનું સામર્થ્ય સિદ્ધ કરવા કબીરે શિષ્યને નિર્મળ બનાવે. પશુમાંથી હરિજન બનાવે. સદૂગુરુને માટે કેટલાં બધાં સચોટ ને ઉચિત દષ્ટાંતો આપ્યાં છે. હસતી કુંપળો, દાણા કબીર કહે છે - પીસતી ચક્કી, શાંત પડેલી ધમણ, તીતર પર ત્રાટકતો બાજ, બિછાને સદ્દગુરુ હમસે રીઝ કર, એક કહા પ્રસંગ; ઊભેલો જમરાજ, અંધિયારે ખડો ચોર, રામની ચીઠ્ઠી, ચાલી જતાં બાદલ બહ્યા પ્રેમકા, ભીંજ ગયા સબ અંગ! સિંહાસનો, “શૂળી પરનું ઘર', “લિયા પલિતા, હાથ', “મૂઢ માથે અગમની સૂઝ પાડનાર આવા સગર માટે કબીર કહે છે: ગાંઠરી', “જલતી આઇ વાદળી બરખન લાગા અંગાર' વગેરે વગેરે. કબીર જગતને “કાળનું ચવાણું' કહે છે-“જગત ચબેના કાલકા.” વળી, ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકે લાગુ પાય; ચક્કી ફિરતી દેખકે દિયા કબીરા રોય; કારણ? બલિહારી ગુરુ દેવકી અને ગોવિંદ દિયો બતાય. દો પુંઠ બિચ આય કે, સાબેત ગયા ને કોય.” આ કલિયુગનાં કર્મનાં બંધનમાંથી મુક્તિ માટે કબીર કેવળ બે જ ! પણ જે જીવરૂપી કણો - સાઘન બતાવે છે - આરે પારે જો રહા, જીના પીસે સોય; “કલ્યુગમેં એક નામ હય, દુજા સરૂપ હય સંત, ખૂટ પકડ કે જો રહે, પીસ શકે ના કોય ! સાચે મનસે સેવિયે, તો મિટે કરમ અનંત રામનામ વિનાના મુખને કબીર જલ વિનાના કૂવા સાથે સરખાવે નિરંતર હરિ નામ સ્મરણ અને સાધુ સંતોનો સત્સંગ આ બે જ છે અને મજૂરને જેમ શેઠ મંજૂરી આપે છે તો જગતનો શેઠ શું મફતમાં તારક શક્તિ છે. સંતાન કબાર હરિરસથી છલકાતા મીઠા ઊંડા કૂવા મજૂરી કરાવશે? સાચી સંપત્તિ-વિપત્તિની વાત કરતાં તે કહે છે: સાથે, પુષ્પમાં ગર્ભિત પરિમલ સાથે, નિર્મલ સરિતા સાથે, વર્ષાઋતુનાં વરસાદ સાથે, સંસારરૂપી સર્પનું ઝેર ઉતારનાર ચંદનવૃક્ષ સાથે, ખુદા સંપત તો હરિ-મિલન, વિપત રામ-વિયોગ; સાથે જોડનાર સોનાર સાથે, ગાંધીની દુકાનના અત્તર સાથે, લોઢાને સંપત્ત વિપત્ત રામ કહા, આન કહે સબ લોગ. સુવર્ણ બનાવનાર પારસમણિ સાથે સરખાવી અહર્નિશ સત્સંગ કરવાની સાચાં સુખદુઃખની વાત કરતાં તે કહે છે - સલાહ આપે છે. પણ કબીર સાથોસાથ એ પણ કહે છે કે આવા સંતો ! સુમરન સે સુખ હોત હય, સુમરન સે દુઃખ જાય; સર્વત્ર સુલભ હોતા નથી જેમ પ્રત્યેક બજારમાં હીરા હોતા નથી, કહે કબીર સુમરન કિયે, સ્વામી માંહિ સમાય.” સોનાના પહાડ હોતા નથી, સિંહના ટોળાં હોતાં નથી, બધા જ ! નામ-સ્મરણને કબીર, અગ્નિની ચિનગારી સાથે સરખાવે છે જે શૂરવીરોનું લશ્કર હોતું નથી, સુખડનાં વૃક્ષોનું વન હોતું નથી, પ્રત્યેક ચિનગારી કરોડો ટન પાપોના પુજને ભસ્મીભૂત કરી દે છે. રામનામના સમુદ્રમાં મૌક્તિક હોતાં નથી તેમ સંતો પણ વિરલ જ છે. હઠીલા લોકોને રતનનું જીવના જોખમે જતન કરવાનું કહે છે. રામનું નામ લેવાથી કબીર ભીંજાઈને કડક થતા કામાળા કે મુંજ સાથે સરખાવે છેને નિંદકોને ગગનમાં જેટલા તારક છે એટલા તારા શત્રુઓ હશે તો પણ એમનો સાબુ સાથે. મહિગ્રસ્તને ગોળમાં ફસાયેલી માખી સાથે ને પરનારી પ્રેમને નાશ થશે. જે ઘરમાં રામનું નામ નથી લેવાતું તે ઘર ઘર નથી પણ કાતીલ છૂરી, વિષ, લસણની ખાણ અને મદનતલાવડી સાથે સરખાવે સ્મશાન છે ને એમાં રહેનાર ભૂતપલિત છે. રામનું નામ તો ઠગ, ઠાકોર છે. પરમાત્મા પ્રાપ્તિ માટે ગુસ્સા અને કપટનું ગળું કાપવાનું અને