________________
છે.
પ્રબુદ્ધજીવન
તા. ૧૬-૧૧-૯૭ નથી. વાદિ પ્રતિવાદિછશ્વસ્થ જ્ઞાની પંડિતો-શાસ્ત્રીઓ જ હોય. ગૌતમ ચોર અતિશય મૂળથી, ઓગણીસ દેવના કીઘ, ઋષિવાદિથઇને ભગવાન મહાવીર સ્વામીને પ્રતિવાદી બનાવી વિવાદ કર્મ ખપ્પાથી અગ્યાર, ચોત્રીશ એમ અતિશયા. કરીને પોતાની પંડિતાઈ સાબિત કરી હરાવવા આવ્યા હતાં. ભગવંત
“સમવાયાંગ' પ્રસિદ્ધ...પ્રથમ જિનેશ્વર પ્રણમીએ. તો કેવળજ્ઞાની વીતરાગી હોવાથી પ્રતિવાદી નહિ બન્યા ! ભગવંતે તો એમના વિહારક્ષેત્રમાં રોગાદિનો નાશ થાય છે, માર્ગમાંના કાંટા એમનું નામ દઈને પૃચ્છા કરી છે ગૌતમ ! સુખપૂર્વક આવ્યો ને! ગૌતમ નીચા નમી જાય છે. જન્મજાત વૈરી પ્રાણીઓ વેર ભૂલી જાય છે, વાણી , ઋષિની શંકા પણ જણાવી દીધી અને એમના જ્ઞાનને એમના શ્લોકને માલકોશ રાગમાં હોય છે, યોજનગામિની હોય છે, સહુ સહુને સહુ ખોટો નહિ કહેતાં એમના તે શ્લોકના અર્થ ઘટનમાં થતી ત્રુટિ બતાડીને સહુની ભાષામાં સમજાય તેવી વાણી હોય છે. સમોસરણ, ભગવંત જ્ઞાનની પૂર્તિ કરી સાચો તર્કબદ્ધ, બુદ્ધિગમ્ય અર્થ કરી બતાડી નિઃશંક ચતુર્મુખી હોય છે... ઇત્યાદિ અતિશય વિશેષણો હોય છે. બનાવ્યા. એટલું જ નહિ ગૌતમ ઋષિમાંથી ગણધર ગૌતમ સ્વામી તીર્થંકર પરમાત્મ ભગવંત આમ અષ્ટપ્રતિહાર્યોથી શોભિત છે, બનાવ્યા અને અંતે પરમાત્મપદ-સિદ્ધપદ પર પહોંચાડી સ્વરૂપાનંદી ચોત્રીસ અતિશયોક્તિ યુક્ત છે અને એમની વાણી પાંત્રીસ ગુણોથી એમના જેવા જ બનાવી હરાવવા આવેલાં ગૌતમ સ્વામીને પોતે જીતી અલંકત છે. આ સર્વ તીર્થકર નામકર્મના વિપાકોદયથી આવે છે જે લીધાં અને એમને પણ જીતાડ્યા!પોતે સ્વયં તાર્યો. કેવળજ્ઞાની તીર્થકર તીર્થકર ભગવંતને કેવળજ્ઞાન પ્રગટીકરણ બાદ જ વિપાકોદયમાં આવે ભગવંત બન્યા અને ગૌતમસ્વામીને પણ તાર્યા. ભવપાર ઉતાર્યા ! છે. આવાં ઉપકારીના ઉપકાર વશ થઈ ગૌતમસ્વામી તો શું, સહુ કોઇ મહિમા વિશેષણ અને અતિશય વિશેષણો ઉપરાંત ભગવંતના એમના ચરણનું શરણ સ્વીકારે તેમાં નવાઈ શી?
પ્રભાવ વિશેષણો પણ છે. શંખેશ્વર પાર્શ્વનાથ, ગોડી પાર્શ્વનાથ, મહાગોપ ને મહાનિર્યામક, ઈણિ પરે બિરુદ ધરાવો રે,
અંતરીક્ષ પાર્શ્વનાથ, ચિંતામણિ પાર્શ્વનાથ, લોઢણ પાર્શ્વનાથ, તો શું આશ્રિતને ઉદ્ધરતાં, બહુ બહુ શું કહાવો
મનમોહન પાર્શ્વનાથ, નવખંડા પાર્શ્વનાથ, પંચાસરા પાર્શ્વનાથ, આજ મારા પ્રભુજી ! સામું જુઓને ...
સુરજમંડણ પાર્શ્વનાથ, અજારા પાર્શ્વનાથ, અમીઝરા પાર્શ્વનાથ, T (સામાન્ય જિન સ્તવન. જ્ઞાનવિમલસૂરિ).
શામળા પાર્શ્વનાથ, જીરાવલા પાર્શ્વનાથ, કેશરીયાજી, મુંછાળા મહિમા વિશેષણ-પ્રભાવ વિશેષણ-અતિશય વિશેષણ : મહાવીર, રાતા મહાવીર, નાગેશ્વર પાર્શ્વનાથ, ઉવસગ્રાહરા પાર્શ્વનાથ | તીર્થકર ભગવંત ૨જત, સુવર્ણ, રત્ન મંડિત, ત્રણ ગઢના બનેલ આદિ જે આદિનાથ, પાનાથ, મહાવીર સ્વામીના નામની આગળ સમોસરણમાં સ્ફટિકમય સિંહાસન ઉપર બિરાજમાન છે. જેમની શંખેશ્વર, અંતરીક્ષ આદિ વિશેષણો છે તે પ્રભાવ વિશેષણો છે. જ્યારે પોતાની સેવામાં સેંકડો સેવકો હાજર છે એવાં દેવેન્દ્રો સેવક બની પાર્શ્વનાથ એ સ્વભાવ તત્ત્વ છે. લોકાગ્રે શિખરારૂઢ સિદ્ધશિલા સ્થિત સ્વામીની-તીર્થંકર ભગવંતની બંને બાજુએ ઊભા રહી ચમ્મર ઢાળવા
પાર્શ્વનાથ એક જસ્વભાવ તત્ત્વ-સ્વરૂપ તત્ત્વ છે. પરંતુ વ્યવહારથી કોઇ રૂપ સેવા કરી રહ્યાં છે, મુખારવિંદની પાર્શ્વમાં પ્રકાશવર્તુળ-આભામંડળ
એક ઘટના-બનાવ Eventથી કે કોઇ એક ભક્તના ભક્તિભાવ વડે છે, મસ્તક ઉપર ત્રણ છત્રો શોભાયમાન છે. ઉપર અશોકવૃક્ષની ગાઢી
ભક્તિવિશેષથી જે કોઈ ઘટના ઘટે બનાવ બને તેને પરમાત્માની પહેલાં વિશાળ છાયા છે. અંતરીક્ષમાં દેવો દુંદુભિનાદ-દિવ્યધ્વનિ કરી રહ્યાં
મૂકવામાં આવે તે પ્રભાવ વિશેષણ કહેવાય છે. જ્યારે પરમાત્મ વ્યક્તિ છે. અંતરીક્ષમાંથી સર્વ સુરભિ સભર દિવ્ય પુષ્પોની વૃષ્ટિ થઈ રહી છે.
એ સ્વભાવ તત્ત્વ છે. સ્વભાવ ત્રિકાલાબાધિત છે. જ્યારે પ્રભાવમાં ચરણારવિંદમાં સુવર્ણકમળ છે. સન્મુખ ઇન્દ્રધ્વજ છે. એ સર્વ જે તીર્થંકર
હાનિ-વૃદ્ધિ થઈ શકે છે. ભગવંતનો વૈભવ છે તે સ્વરૂપ વૈભવ-સ્વરૂપ ઐશ્વર્યા છે જે ભગવાનની
પરમાત્માનો પ્રભાવ ચમત્કાર-મહિમા બુદ્ધિજીવી તર્કવાદીઓની મહત્તમતા, સર્વોત્તમતા, સર્વોપરિતા, સર્વશ્રેષ્ઠતાના પ્રતીકરૂપ છે અને
બુદ્ધિ અને તર્કના ઘમંડને ઉતારનાર છે. બુદ્ધિવાદીને શ્રદ્ધાળુ બનાવવા તીર્થકર ભગવંતનો મહિમા ગાનાર છે. અબુધ બાળ જીવોને આકર્ષિત
પ્રભાવ તત્ત્વ ઉપયોગી છે. ચમત્કાર ત્યાં નમસ્કાર છતાં સાધકે એ ભૂલવું કરનાર છે અને એ રીતે તે ભગવંતના સાન્નિધ્યમાં લાવનાર હોવાથી,
ન જોઇએ કે ભગવાનના પ્રભાવને પામીને જ્યાં પહોંચી શકતો નથી. હું તે ભગવંતનો ભલે જે કોઈ હોય, વૈભવ હોય, ઐશ્વર્ય હોય, મહિમા
અને સમાધાન મળતું નથી તેથી બુદ્ધિનો અહં ઓગળી જાય છે જેનું હોય, આકર્ષિત થઈ આવનાર જીવોને ઉપકારક છે. કારણ કે તે ધર્મમાર્ગે
સ્થાન શ્રદ્ધા લે છે. આમ ચમત્કૃતિ-પ્રભાવ બુદ્ધિવાદીઓને ધર્માભિમુખ લઈ જનાર છે, સમ્યકત્વ આપનાર છે, સિદ્ધ પદે પરંપરાએ
બનાવવા-શ્રદ્ધાળુ તેમજ અબુધ-ચમાર-ભોળા-બાળ જીવોને પણ. પહોંચાડનાર છે.
ધર્મક્ષેત્રે આકર્ષિત કરવામાં સહાયક ઉપયોગી તત્ત્વ છે. પરંતુ બંને છત્રત્રય, ચામર, તરૂ અશોક સુખકાર; દિવ્ય ધ્વનિ દુંદુભિ, ભામંડલ
પ્રકારના શ્રદ્ધાળુઓએ પરમાત્માનો જે સ્વભાવ છે તે ત્રિકાલાબાધિત. ઝલકાર,
છે અને તે આપણું પોતાનું પણ સ્વરૂપ છે જે સ્વરૂપથી એક થવા માટે વરસે સુ૨ કુસુમે, સિંહાસન જિન સાર; વંદે લક્ષ્મીસૂરિ કેવલ જ્ઞાન તેને સાધન બનાવી તેનું આલંબન લઈને સાધના કરવાની છે. હંમેશાં ઉદાર.”
પરમાત્માના સ્વભાવ તત્વને અગ્રેસર કરવું જોઇએ. માત્ર પ્રભાવ તત્ત્વ
ઉપર અટકી જવું ન જોઈએ. પ્રભાવ તત્ત્વ દ્વત છે. તેથી તેમાં ‘છત્ત, ચામર, પડાગ, જુઓ, જવ, મંડિઆ...' પંક્તિ દ્વારા
હાનિ-વૃદ્ધિનો સંભવ છે. જ્યારે સ્વભાવ તત્ત્વ અદ્વૈત છે. પ્રભાવ તત્ત્વને અજિત-શાંતિ સ્તવમાં પણ શાંતિનાથ ભગવંત, અજિતનાથ ભગવંતનો
અનુકૂળ તત્ત્વ કહેવાય. જ્યારે સ્વભાવ પ્રાપ્ત કરવો તે સંબંધે તે અનુરૂપ મહિમા વર્ણવાયો છે.
તત્ત્વ-અનુરૂપ આલંબન કહેવાય. પ્રભાવ એ ચમત્કાર છે, મહિમા છે, ભગવંતની ઠકુરાઇ, ભગવંતના ઐશ્વર્ય, ભગવંતના મહિમાને
અતિશય છે. જ્યારે સ્વભાવ અને સ્વરૂપમાં પરિણમન છે. પ્રભાવ પૂલ વર્ણવનારા વિશેષણો મહિમા વિશેષણ છે.
કારણ-કાર્ય ભાવની બુદ્ધિને કુંઠિત કરી નાંખે છે. શંખેશ્વર પાર્શ્વનાથ. - જેમ મહિમા વિશેષણ છે તેમ ભગવંતની તીર્થંકર નામકર્મના :
અંતરીક્ષ પાર્શ્વનાથ શબ્દમાં “શંખેશ્વર' અને “અંતરીક્ષ' એ બનાવ રૂપ વિપાકદિય કરાને જ અતિશય છે-વિશેષતાચમત્કૃતિ-લાળ્યું છે તે પણ પ્રભાવ છે. જ્યારે લોકાગ્રે શિખરારુઢ સિદ્ધશિલા સ્થિત પાર્શ્વનાથ એ. ભગવંતના અતિશય વિશેષણો છે જે પ્રથમ જિનેશ્વર ઋષભદેવ પરમાતત્ત્વ-સ્વરૂપ-સ્વભાવ છે. તીર્થંકર ભગવંતના પ્રાતિહાર્યો અને ભગવંતના સ્તવનમાં પધવિજયજીએ વર્ણવેલ છે કે...
અતિશય એ એમનો મહિમા-પ્રભાવ છે જ્યારે કેવળજ્ઞાન એ સ્વભાવ પ્રથમ જિનેશ્વર પ્રણમીએ, જાસ સુગંધિ રે કાય...
છે. પૂર્ણ સ્વભાવ છે. અને તે પૂર્ણ સ્વભાવમાંથી કયા પ્રભાવો નહિ જેમની કાયા સુગંધી છે, રોગ ઉરગ તુજ નવિ નડે, કાયા પ્રસ્વેદ નીકળે ? સ્વભાવનો પ્રભાવ હોવાનો જ. સ્વભાવમાંથી પ્રભાવ નીકળે. રહિત છે, રૂધિર દૂધ જેવું શ્વેત છે, શ્વાસોશ્વાસ કમલસમ છે, આહાર એમાં નવાઈ પામવા જેવું કે આશ્ચર્યચક્તિ થવા જેવું નથી. નિહાર ચર્મચક્ષુથી જોઈ શકાતાં નથી...ઇત્યાદિ
(ક્રમશઃ)
a
1