SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૯૭ પ્રબુદ્ધ જીવન છે. છૂટાં પડતા નથી. મોહ છૂટે તો અજ્ઞાન માટે અને જ્ઞાન થાય. જીવ, અજીવ, સમસ્ત સચરાચર સૃષ્ટિ ઉપર છે. અસીમ પ્રેમ છે.' તેથી જ મોહનાશ માટેનો ઉદ્યમ અપ્રમત્તભાવે કરવાનો છે, જેમાં તેઓ શાની છે. એથી તેઓ સ્વરૂપને વેદે છે. શાન સહાયક અને પૂરક બને છે. જ્યારે આપણે આપણાં આનંદનો આધાર પર પદાર્થને માનીએ (૫૩) સદ્-ચિ-આનંદ એ જીવના સ્વભાવમાં જ રહેલ છે. અને છીએ. જેને કારણે તે પર પદાર્થ પૂરતો જ આપણા પ્રેમને સત્યમૂ-શિવમ્ સુન્દરમ્ જીવ સ્વયં પોતે છે. પરંતુ જીવ સદ્- સીમિત-સાંકડો-અને રાંકડો બનાવીએ છીએ. જેથી કરીને ચિદૂ-આનંદ શોધે છે પુદ્ગલમાં અને સત્યમુ-શિવમુ-સુન્દરમ્ આપણે દુઃખી થઈએ છીએ. આનું કારણ છે આત્માનું જુએ છે પણ પુદ્ગલમાં. આજ જીવની વિપસ દષ્ટિ છે. અજ્ઞાન-સ્વરૂપનું અજ્ઞાન ! ઊંધી-ઊલટી દષ્ટિ છે. અને તે જ જીવનું અજ્ઞાન છે. મોહ, (૧૨) જેમ સંસારમાં વૈભવ વધતો જતાં ઉપાધિ વધતી જાય છે તેમ મૂઢતા, અવિદ્યા, અજ્ઞાન, મિથ્યાત્વ છે. હકીકતમાં તો ખરી રીતે શાનીવરણીય કર્મના ક્ષયોપશમની સાથોસાથ જેમ જેમ જ્ઞાનનો પુદ્ગલદ્રવ્યમાં નહિ, પરંતુ આત્માના વર્તમાન મતિજ્ઞાનના ઉઘાડ થતો જાય છે તેમ તેમ તેની સાથોસાથ જો અહમ્ ઓગળતો ઉપયોગમાં જ સચ્ચિદાનંદ અને સત્યમ્ શિવમુ-સુન્દરમ્ રહેલ નહિ જાય તો અજ્ઞાન વધતું જાય છે. જ્ઞાનાવરણીય કર્મના છે તેને જોતાં શીખવાનું છે. જેથી સ્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની 'ક્ષયોપશમથી શેય વિષેના જ્ઞાનનો ઉઘાડ થતા છતાં મોહનીયના રમણતા આવશે અને પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ જે મોહરૂપ છે ઉદયે કરીને આત્માના અજ્ઞાનમાં વધારો થતો જાય છે. તે વિરમશે. (૬૩) જ્ઞાન જેમ આપણા આત્માનું લક્ષણ છે તેમ પૂર્ણજ્ઞાન, સર્વજ્ઞતા, (૫૪) બધું જ એકી સાથે જણાઈ જાય એનું નામ જ્ઞાન ! કેવળજ્ઞાન એ આપણા આત્માનું પરમ શુદ્ધ સ્વરૂપ છે . ' જ્યારે કંઈક ને કંઈક જાણવું એનું નામ અજ્ઞાન! મન:પર્યવ આદિ ચારે ય છદ્મસ્થજ્ઞાન સાવરણ જ્ઞાન હોવાથી (૫૫) શ્રુતકેવલિ ભગવંત સૂત્રના અર્થ કરવામાં જ્ઞાની, પરંતુ અસતુ છે. પણ યાદ રાખો કે તે અભાવરૂપ અસતુ નથી. નાશવંત ઉપયોગથી જો કલેશ-સંતાપ આદિને વેદે તો અજ્ઞાની. દેહમાં હોવાથી, હાનિ-વૃદ્ધિના સ્વભાવવાળું હોવાથી અસત છે. અશાતા વેદનીયનો ઉદય આવવા છતાં તેની અસર ઉપયોગ આવરણને લઈને ભાવ કેવળજ્ઞાન જે ભાવરૂપ છે તે અભાવ જેવું સુધી ન પહોંચે તો જીવ જ્ઞાની. લાગે છે. અને અભાવ-કમવરણ, જે અભાવરૂપ છે તે ભાવરૂપ (૫૬) જેમ પ્રકાશ અંધકારને સહન ન કરી શકે તેમ પૂર્ણ વીતરાગતા લાગે છે. પરંતુ એ ભૂલવા જેવું નથી કે ભાવ (કેવળજ્ઞાન) નિત્ય પણ અંધકારને સહન નથી કરી શકતી. એટલે જ જ્ઞાનાવરણીય રહે છે અને અભાવ (સાવરણજ્ઞાન) અનિત્ય હોવાથી નાશ પામે કર્મ આદિનો નાશ થાય છે. વીતરાગતાને શાન કહેલ છે. અને જ્ઞાન એજ પ્રકાશ છે. જેટલા અંશે વીતરાગતા એટલા અંશે (૬૪) સુખી એ પણ જ્ઞાની નહિ અને દુ:ખી એ પણ જ્ઞાની નહિ. જ્ઞાન. વીતરાગતા યુક્ત જ્ઞાનથી કેવળજ્ઞાન પ્રગટે છે. જ્યારે પરંતુ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમથી મતિજ્ઞાનમાં વૃદ્ધિ થાય છે. ભેદજ્ઞાનથી સુખદુ:ખ પોતાનાં ન માને અને આત્માના શુદ્ધ (૫૭) મતિજ્ઞાન કેવળજ્ઞાનને જાણી શકે પણ માણી (અનુભવી) શકે ઉપયોગમાં લીન રહે તે જ્ઞાની. નહિ. કેવળજ્ઞાન જ કેવળજ્ઞાનને વેદી શકે છે-અનુભવી શકે છે. (૬૫) વિશ્વના પદાર્થોનું જ્ઞાન એ શેયનું જ્ઞાન છે. એ કાંઈ આત્માનું (૫૮) અપૂર્ણ જ્ઞાનમાં આનંદની ઝંખના પ્રતિક્ષણે છે. કેવળજ્ઞાનમાં શાન નથી. શેયનું જ્ઞાન ગમે એટલું વિશાળ હોય તો તે જ્ઞાનનું આનંદની કોઈ ઝંખના નથી. જ્ઞાન એટલે કે સ્વરૂપજ્ઞાન નથી. સ્વરૂપના જ્ઞાન વગરનું એ જ્ઞાન એ જીવ-આત્માના અસ્તિત્વની નિશાની છે. પરંતુ અજ્ઞાન છે. સ્વરૂપનો આનંદ જે છે એ જ્ઞાનનું પરિણામ (ફળ) છે. D (ક્રમશ:) (૫૯) છદ્મસ્થ આત્માના પોતાના જ્ઞાન-દર્શન આદિ ગુણો ત્રિકાળ છે. જ્યારે પર્યાય ત્રિકાળ નથી. પર્યાય સાદિ-સાન્ત છે. માટે ત્રિકાળ સંઘનું નવું પ્રકાશન એવાં જ્ઞાન-દર્શનને આપણા જ્ઞાનની શુદ્ધ ચેતના સાથે જોડી દઈએ અને આત્મસાત કરી લઈ તો કેવળજ્ઞાનનિરાવરણ થાય. પ્રભાવક સ્થવિરો. આપણે રખડીએ છીએ કારણ કે જ્ઞાન-દર્શનનું જોડાણ કર્યજનિત ભાગ પાંચમો ભાવો સાથે કરીએ છીએ, પણ જ્ઞાની ભગવંત એની સાથે નથી કરતા. જીવની આજ મોટી ભૂલ છે જે જીવને ચોરાસી લાખ લેખક યોનિમાં રખડાવે છે. રમણલાલ ચી. શાહ (૬૦) પ્રતિ સમયે આપણે જ્ઞાન-દર્શન ઉપયોગમાં મોહને વેદીએ છીએ. પરંતુ તે મોહભાવને આપણે જોઈ શકતા નથી-જોતાં કિંમત નથી. એટલે જ આપણે અજ્ઞાની છીએ-આંધળા છીએ. મોહની રૂપિયા વસ 'ઉત્પત્તિ ઉપયોગમાં થાય છે અને એની ચેષ્ટા દેહ દ્વારા થાય છે. પ્રભાવક સ્થવિરો' ગ્રંથના આ પાંચમાં ભાગમાં શ્રી ઉપયોગમાં મોહ હશે તો દેહ દ્વારા ચેષ્ટા થશે. પરંતુ જો ઉપયોગ વીરવિજયજી મહારાજ, શ્રી વિજયનેમિસૂરિ મહારાજ તથા શ્રી નિર્મોહી બને તો મોહની ચેષ્ટા દેહ દ્વારા થઈ શકે નહિ. | વિજયરામચન્દ્રસૂરિ મહારાજ એ ત્રણનાં ચરિત્રો આપવામાં (૬૧) પંચ પરમેષ્ઠિ ભગવંતોને આનંદ સ્વયં પોતાના આત્મામાં છે. | આવ્યાં છે. તેઓ સ્વરૂપ-નિષ્ઠાવંત છે. તેથી તેઓનો પ્રેમ સમસ્ત વિશ્વના
SR No.525982
Book TitlePrabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1997
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy