SearchBrowseAboutContactDonate
Page Preview
Page 83
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૮-૯૭ પ્રબુદ્ધ જીવન (૧૩) શાન (બ્રહ્મ-આત્મા-કેવળજ્ઞાન)ને નહિ જાણીએ ત્યાં સુધી આત્મામાં જ્ઞાન ઠરે તો જ્ઞાનાનંદ આવે. શેયમાં શાન ઠરે તો અજ્ઞાન રહેવાનું. શેકાનંદ જ આવે જે ક્ષણિક છે-અસત્ છે-મિથ્યા છે-વિનાશી છે. (૧૪) પંચભૂત એટલે કે દેહને “હું માનવું. અર્થાત્ “પર'ને “પર” (૩૨) પર પદાર્થમાં સચ્ચિદાનંદ બુદ્ધિ કરવી તે મૂઢતા છે- મોહ છે-એ તરીકે ને જાણવું તે અજ્ઞાન. મોહનીયકર્મ છે. (૧૫) પર’ને ‘સ્વ' માનવું અને “સ્વ'ને ‘સ્વ' રૂપે જાણવું નહિ તે પણ સ્વ આત્મામાં સચ્ચિદાનંદ બુદ્ધિ ન કરવી તે અજ્ઞાનતા છે. અજ્ઞાની જ્ઞાનાવરણીય કર્મ છે. અજ્ઞાન અને મોહ સાથે જ રહે છે. (૧૬) જેટલું “સ્વ” કે “પર’ને જાણ્યું હોય એમાં શંકા રહેવી અને નિઃશંક પર પદાર્થમાંથી સચ્ચિદાનંદ બુદ્ધિ ઉઠાવી લેવી તે નિર્મોહતા - ન થવું તે પણ અજ્ઞાન! ' -વૈરાગ્ય છે. (૧૭) ઘણું બધું સ્પષ્ટ-નિઃશંકપણે જાણેલું હોવા છતાં, તેના સિવાયનું સ્વ સ્વરૂપમાં સચ્ચિદાનંદ બુદ્ધિ કરવી અને સ્વમાં સ્થિત તે જાણવું બાકી રહ્યું હોય, અથી, જ્યાં સુધી સર્વને સંપૂર્ણ થવું-સ્થિર થવું એ શાનદશા છે. સ્પષ્ટ જાણીએ નહિ ત્યાં સુધી અજ્ઞાન ! (૩૩) અજ્ઞાન અને મોહને મિત્રતા છે. જ્ઞાન અને મોહને શત્રુતા છે. (૧૮) કેવળજ્ઞાની અર્થાત સર્વજ્ઞ નહિ બનીએ ત્યાં સુધી અજ્ઞાની જ આત્માના શુદ્ધ-અરૂપી, અવિનાશી, સ્થિર સ્વરૂપને મૂઆ છીએ, એમ જ્ઞાનીએ જાણવું, જણાવવું અને માનવું . સંભાળવાથી આપણને પર પદાર્થ-પુદ્ગલ દ્રવ્યમાં જે મોહ છે તે (૧૯) આત્માને ન જવો તે અજ્ઞાન ! દેહ-ઇન્દ્રિયો આદિનો અથવા ઘટતો જશે. પુદ્ગલ દ્રવ્યનું રૂપીપણું, વિનાશીપણું, અસ્થિરપણું દેહ-ઇન્દ્રિયો દ્વારા અનુભવ કરવો તે ખોટું જ્ઞાન. સમજાશે એટલે મોહ ઊતરતો જશે. (૨) જગતમાં જાણવા જેવું શું? જે કદિ જણાયું નથી તે પરમાત્મતત્વ (૩૪) જ્ઞાની સ્વનો ય જ્ઞાતા-દશ છે અને પરનો ય જ્ઞાતાદા છે. જ માત્ર જગતમાં જાણવા જેવું છે. એનું બજાર મનુષ્ય જીવનમાં જ્યારે અજ્ઞાની સ્વનો પણ અજ્ઞાતા-અદા છે અને પરનો પણ છે. જાણનારો છે એને જ જાણવા જેવો છે. ગણનારો પોતાને જ અજ્ઞાતા-અદા છે. જ્ઞાની સ્વમાં કર્તા-ભોક્તા છે અને પરમાં ગણવાનું ભૂલી ગયો છે, એની બધી ગરબડ છે-અજ્ઞાન છે. એ : અકત-અભોક્તા છે. જ્યારે અશાની તો સ્વમાં પણ તો પેલી દશમુખની વાત એવી છે જે જાતને ગણવી બાકી રાખી અકર્તા-અભોક્તા છે અને પરમાં પણ અકર્તા-અભોક્તા છે. બીજા બધાંને જ ગણતો રહ્યો અને ભૂલ કરતો રહ્યો. (૩૫) અંતરીક્ષ વડે જે અંતરચક્ષને ન જુએ અને ચર્મચક્ષ (૨૧) જે પાપનો બંધ કરે છે અને પાપના ઉદયમાં દુઃખી થાય છે તે (આંખ-નયન)થી બહારનું જુએ તે અજ્ઞાની. અજ્ઞાની છે. જ્યારે જે અંતરચક્ષુ (આંખ બંધ કરીને) વડે અંતરચલુને (૨૨) “શરીર એ “હું' છું’ એમ માનવું એ ભેદનું જ્ઞાન છે. (અંદરમાં રહેલ જ્ઞાન-સ્વરૂપને) જુએ તે જ્ઞાની. (૨૩) “હું” પરમાત્મા છું’. એમ ન સમજવું તે અભેદનું અજ્ઞાન છે. ઇન્દ્રિયજનિત જ્ઞાન લેવામાં, ભોગવવામાં અર્થાતુ ચર્મચક્ષુથી (૨૪) કેવળજ્ઞાની નથી થયાં ત્યાં સુધી આપણે અજ્ઞાની પણ જોવા-જાણવા-અનુભવવામાં અંતરચક્ષુ બંધ રહે છે. કેવળજ્ઞાનીની વાણી સાંભળીએ છીએ અને મુક્તિ વાંછીએ જો ઇન્દ્રિયજનિત જ્ઞાન લેવાનું અને ઇન્દ્રિયજનિત સુખ છીએ એટલે અંશે જ્ઞાની. ભોગવવાનું બંધ કરવામાં આવે તો અંતરચક્ષુ ઊઘડે અને . (૨૫) અપૂર્ણને અપૂર્ણથી સમજવું તે મર્યાદિત સમજણ છે. પૂર્ણથી અતીન્દ્રિય સુખ વેદાય-અતીન્દ્રિયજ્ઞાન પમાય. અપૂર્ણ સમજવું તે પૂર્ણ સમજણું છે. (૩૬) લક્ષણથી હું જ્ઞાન સ્વરૂપ છું, પરંતુ સ્વરૂપ સ્વભાવથી તો હું * (ર) જે જીવો જીવના લક્ષણરૂપ જ્ઞાન તેમને હોવા છતાં આનંદના આનંદ સ્વરૂપ છું. લક્ષણ અને લક્ષ્યનો જેણે ભેદ પાડેલ છે એ લક્ષણરૂપ જે જ્ઞાન છે તે સમ્યગૃજ્ઞાનને પ્રાપ્ત કરી શકતા નથી અજ્ઞાન છે. તેમને અસંશી અજ્ઞાની કહેવાય છે. (૩૭) અજ્ઞાન અને અવિઘાથી વ્યવહારિક ભેદો ટકે છે અને તેને (૨૭) કેવળજ્ઞાન પરદ્રવ્ય અનૈમિત્તિક છે અને પૂર્ણ છે. જ્યારે મતિજ્ઞાન ટાળવા માટે જ્ઞાન અને વિદ્યા જોઇએ. આદિ ચારે ય જ્ઞાન પરદ્રવ્ય નૈમિત્તિક છે કારણ કે કર્મ આવરણ (૩૮) આત્મા+જ્ઞાન+નિરાવરણતા કેવળજ્ઞાન. છે અને તેથી અપૂર્ણ છે. આત્મા+જ્ઞાન+સાવરણતા=મતિજ્ઞાન. (૨૮) અજ્ઞાન એટલે જ્ઞાનની વિકૃતિ અર્થાતુ પ્રકૃતિની વિકૃતિ. વૃત્તિને (૩૯) જ્ઞાનાવરણીયકર્મનો ઉદય જો હોત તો તે પૂર્ણ અંધકાર સર્જત. પલટાવવાથી અજ્ઞાન જાય. પરંતુ જ્ઞાનાવરણીયકર્મનો ક્ષયોપશમ છે એ કાંઈક ઉઘાડ હોવા (૨૯) અજ્ઞાન-મોહ-દુ:ખ સીમિત છે. છતાં અપૂર્ણ તત્ત્વ છે. જ્યારે જ્ઞાનાવરણીયકર્મનો સર્વથા ક્ષય એ જ્ઞાન-પ્રેમ-સુખ પૂર્ણ છે, અસીમ છે. પૂર્ણ પ્રકાશ તત્ત્વ છે. (૪૦) અજ્ઞાનતા શું કરાવે છે? સાચા “હું”ને જાણવા ન દે. તેમ સાચા (૩૦) કેવળી ભગવંત પોતાના જ્ઞાનને વેદે છે અને વિશ્વના પદાર્થોને ‘તું'ને ય જાણવા ન દે. જીવન જીવવા ન દે. આ અજ્ઞાન અને જાણે છે. છપસ્થ પોતાના જ્ઞાનને વેદતો નથી પણ માત્ર જાણે છે મોહમાયાનું કામ છે. અને વિશ્વના પદાર્થોને જાણવાની સાથે વેદવા મથે છે. (૪૧) કેવળજ્ઞાનમાં જ્ઞાન અને આનંદ સમકાલીન છે. સુખ અને જ્ઞાન 92, ત્યાં કાળથી અભેદ છે-અક્રમ છે. કેવળજ્ઞાનનું જે સુખ છે એ (૩૧) શેયરૂપે જો શેય બનાવવું હોય તો જીવે પોતે પોતાના સ્વ સુખની પરાકાષ્ટ છે. માટે જ કેવળજ્ઞાનનું લક્ષ્ય કરીએ છીએ. દ્રવ્ય-ગુણ-પર્યાયને શેય બનાવવું જોઇએ. જ્ઞાને ઠરવું શેમાં એથી વિપરીત છદ્મસ્થ અવસ્થામાં જે જ્ઞાન છે અને જે સુખ છે જોઇએ? શેયમાં કે આત્મામાં? તે કાળભેદે છે અને ક્રમ ભેદે છે. તે સમકાલીન નથી.
SR No.525982
Book TitlePrabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1997
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy