SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન - તા. ૧૬-૧-૯૭ મૂડને સુધારી દે એવી દુનિયા D ગુલાબ દેઢિયા દર વર્ષે શાળા તરફથી અમને નવાં પાઠ્ય પુસ્તકો મફત મળતાં. તો ક્યારેક આનંદ પણ ક્યાં કહી શકાય છે ! કવિને જાતને સુધારવામાં રસ ગામડાગામમાં આ મોટી વાત હતી. નવી ચોપડી હાથમાં આવે ત્યારે પહેલું છે. તેથી તો કહે છે, બહારનો નહિ, તારો પાકો દુશ્મન ક્રોધ છે, જે તારા કામ હું એને ઘી લઉં છું. કાગળ અને શાહીની ગંધ માણવી ગમે છે. ચોપડીને ચિત્તમાં વસે છે. તેને ત્યજી દેજે. ઘણી ઘડીઓમાંથી ઘડીભર સમય પણ પાને પાને આંખ વિસ્મયભેર વિહરે તે પહેલાં હું ટેરવાં ફેરવી લઉં છું. નવા ભલાઈમાં જાય તેને મહાલક્ષ્મી-મોટી મિરાત સમજજે, ક્રોધ છૂટયો તો તું પણ. કાગળનો સ્પર્શ પણ મને ગમે છે. પાઠ્ય પુસ્તકોમાંથી બઘાં તો નહિ, પણ છૂટ્યો. ગુજરાતીની ચોપડી અમે ભણવામાં આવે તે પહેલાં જ આગોતરી વાંચી લેતા. કવિની શોધ આનંદ છે. નિજી આનંદ છે. વાર્તા, કવિતાકે નિબંધ ભણવા માટે વાંચવા પડે અને વાંચવા ખાતર વાંચીએ “રહે ઉન્મત્ત સ્વાનંદે ખરું એ સુખ માની લે, એ વચ્ચે તો નોકરી અને સર્જન જેટલો તફાવત છે. પિયે તો શ્રી પ્રભુના પ્રેમનો પ્યાલો ભરી લેજે.” પાઠ્યપુસ્તકની કવિતાઓ અમારે ગોખવી નહોતી પડતી. એ તો એકાદ જીવનની લીલીસૂકી જનાર, અનુભવે ઘડાનાર ઠરેલ માનવી કહી શકે, બે વર્ષ અગાઉથી જ અમારા કાનમાં તોરણ બાંધી જતી. મોટા ભાઈ બહેન કટુ વાણી સુણે જો કોઇની, વાણી મીઠી કહેજે; પરાઇ મૂર્ખતા કાજે મુખે ના કે પડોશના કોઇ વડેરા મિત્ર રાગથી કવિતા ગાતા. અમને એ કાવ્યો કંઠસ્થ ઝેર તું લેજે.’ કટુ બોલનાર તો અબુધ છે, ભોળો છે. તે કડવી વાણી ના થઇ જતાં. અંતકડી રમવામાં પણ એ જ કવિતાઓ ખપ આવતી. ઉચ્ચારતો. વાણીમાં અને જીવનમાં કટુતા ન આવે એ ખાસ જોવા જેવી કવિતાનો અર્થ પૂરેપૂરો નહોતા સમજતા. આજે પણ હજી ક્યાં પૂરો સાવધાની છે. કવિ માનવવૃત્તિ, માનવમન અને માનવ વ્યવહારને કેવી સમજાયો છે !) રાગનો ફેંફ અનુભવતાં, રાગ કે લયની પણ ખબર નહોતી. નિકટતાથી નિહાળે છે ! શાળામાં પણ કવિતાઓ બહુ સમજાવવામાં નહોતી આવતી. માત્ર કંઠસ્થ અમ વિદ્યાર્થીઓને ઘણી વાર વિચાર-વિસ્તાર કરવા પૂછાતી એ પંક્તિ હોય એટલું જ શિક્ષક માગતા. ગુજરાત વિદ્યાપીઠ વાચનમાળામાં કાવ્યો તો હવે કહેવત જેવી પ્રચલિત થઇ ગઇ છે. દેવનાગરી લિપિમાં છપાતાં. હિન્દી શીખવામાં એ લાભ મળી જતો. “અરે પ્રારબ્ધ તો ઘેલું રહે છે દૂર માગે તો, બચપણમાં ભેટી ગયેલી ઘણી કવિતાઓ પ્રિય છે, જુદા જુદા કારણોસર ન માગે દોડતું આવે ને વિશ્વાસે કદી રહેજે.” અને કોઈપણ કારણ વગર, એક ગમતી કવિતા કહું તો બાલાશંકર ભાગ્યને નજર સામે દોડતું રમતું હડી કાઢતું દેખાયું છે. પ્રારબ્ધ ચંચળ કંથારિયાની જાણીતી ગઝલ “ગુજારે જે શિરે તારે' હજી યાદ છે. એનો માદક છે. એ બુદ્ધિપૂર્વક નથી વર્તતું. એનો કોઈ કાયદો કે નિયમ આપણને નથી લય કાનમાં હજી સલામત છે. કેટકેટલા ઘોંઘાટ, કોલાહલ અને ચિત્કારોની સમજાતો. ભાગ્ય કોને ફળે, કોને નડે એ કોણ જાણી શકે? એની પાસે લૉજિક વચ્ચે થોડાક મનગમતા ધ્વનિ કમૂળમાં રહે છે. એ કાનનાં આભૂષણ છે. નથી અથવા એને સમજવા આપણી પાસે લૉજિક નથી. તેથી તો કહે છે, તું કવિતાની ઉપર “ભુજંગી' એમ લખેલું હતું, પણ ત્યારે છંદની ગતાગમ એની પાછળ ન દોડતો. પ્રારબ્ધ અને પતંગિયાની રાશિ એક જ છે. એને નહોતી. કાવ્યની સરળતા, વેધકતા અને ગેયતા કિશોરમન પર જાદુ કરતી પકડવા જઈશ તો છટકી જશે. શાંત રહીશતો ખભે આવી બેસી જશે. કવિએ હતી. એ કામણ હજી ઓસર્યો નથી. પ્રારબ્ધને ઘેલું કહી, નાદાન સમજી માફ કરી દીધું છે. - કવિ સાવ સીધી વાત કરે છે. કહોને મુખમુખ કહે છે. કવિ ભાવક સાથે કોઇ સાધુપુરુષ કહી શકે એવી પંક્તિ છે. વાત કરતા હોય એવું લાગે છે. વડીલશાહી ઢબે નહિ, ઊંચા આસને બેસીને રહી નિર્મોહી શાંતિથી રહે એ સુખ મોટું છે, નહિ, પણ અંગત આત્મીય મિત્રની ઢબે ખભે હાથ મૂકીને. જગત બાજીગરીનાં તે બધાં છલ્બલ જવા દેજે.” પહેલી પંક્તિ પ્રથમ પંક્તિમાં બેસે એવી છે. અનાસક્ત થવું દુષ્કર છે. મોહ એ મૂછ છે, ભ્રમ છે, મમત્વ ત્યજી ગુજારે જે શિરે તારે જગતનો નાથ તે સ્ટેજે, શાંતિથી રહેવામાં સુખ છે. કવિને ખબર છે કે જગતમાં જાદુગર જેવી ગણ્યું જે પ્યારું પ્યારાએ, અતિ પ્યારું ગણી લેજે. હાથચાલાકી, જીભચાલાકી ઘણું ચાલે છે. એ છળકપટ સમૂળગા તજી દેવાનાં આપનાર અને લેનાર અન્ય કોઈ નથી. દુશ્મન નથી. પ્રભુ જ છે. એને છે. ગમ્યું તે ખરું. આ વાત સમજાય ત્યારે દુઃખ, વિયોગ, સંતાપ એ સ્વરૂપે નથી છેલ્લી બે કડી અમે વિદ્યાર્થીઓ ઊંચા અવાજે ઉચ્ચારતા, કહોને રહેતાં. વિરોધ પોતે જ શમી જાય છે. જગતના કન્વોનો તાપ નથી રહેતો. લલકારતા. કવિતા કોને માટે લખવી એ પ્રશ્ન કવિને નથી. પ્રભુના ગુણગાન કોઇ માનસશાસ્ત્રી સમજાવે એવી પંક્તિ છે. ગાઈ કાવ્યમાળા બનાવી પ્રભુને અર્પણ કરી દેવી, પ્રભુની પ્યારી ગ્રીવામાં, દુનિયાની જૂઠી વાણીનું દુઃખ કોને ભોગવનાનું નહિ આવ્યું હોય? કવિ પ્રેમથી આરોપી દેવી. કહે છે. એ તાતા તીર જેવા શબ્દોને દિલમાં પ્રવેશવા જ નહિ દેતો. તારા કવિને પોતાના શબ્દ માટે પૂર્ણ શ્રદ્ધા છે. તેથી જ કવિ પોતાને કવિરાજા. અંતરમાં જે આનંદ છે તે તારો છે. એ મૂલ્યવાન છે. એને ઓછો થવા ન દેતો. કહી શકે છે. “કવિ રાજા થયો શી છે પછી પીડા તને કાંઇ? નિજાનંદે હંમેશાં. પેલી જઠી વાણી આવી રહેશે. ન્યાય-અન્યાયના ચક્કરમાં ના પડતો. હંમેશાં ‘બાલ મસ્તીમાં મજા લેજે.' કવિત્વ મળ્યું પછી કોઈ પીડા પીડા નથી રહેતી. ન્યાય જ થાય છે એવું નથી. થયેલા સંતાપને પાછો વાળી શકાતો નથી. એટલે સર્જનનું વરદાન એ તો બ્રહ્માનંદ સહોદર આનંદ સમાન છે. નિજાનંદથી સદા, કવિ કહે છે, “જગત કાજી બનીને તું વહોરી ના પાડી લેજે.'' મસ્તીમાં મજા ઊપજે. આ મસ્તી અનન્ય છે. અંતરે ડોકિયું કર્યાની મસ્તી છે. જગતકાજી-જગતના જનરલ મેનેજર બનવાની તારે જરૂર નથી. પારકી જગતના અટપટા વ્યવહારોથી દુઃખી થવાનું છોડી દઈ જાતના સુખમાં મજા. પંચાત કરવા જતાં પીડા તો તને થવાની. લેવી. સુખ બહાર નથી. બહાર છે તે સુખ નથી તેની પ્રતીતિ અહીં છે. જગતના કાચના યંત્રે-દૂરબીન કે સૂક્ષ્મદર્શક યંત્રથી વસ્તુ દૂર કે નજીક, સારી કવિતા કદી જૂની થતી નથી. કવિતાની કસોટી એ છે કે અંતરને મોટી કે નાની દેખાશે. જગતના સાધનોથી યથાર્થ નહિ દેખાય. તારી એ કેટલી સ્પ છે.બોધ હોય તોય શું? મજા આવે છે ને? ભાવકને પોતાની માન્યતાના ચમાથી પણ યથાર્થ નહિ દેખાય. માટે સારા કે નઠારાથી દૂર ના હોય એવી પતિ થાય છે ને પછી Bતા શાની રહેજે, અસંગ રહેજે. કડવાશ, અપમાન, સંપાત, દ્વેષ, વિવાદ, વિખવાદ, સ્વ સાથે સંવાદ કરાવે, પોતાની રૂબરૂ કરી દે એવું આ કાવ્ય છે. “બાલ' અન્યાય વગેરેનો ભોગ બન્યા બાદ એ માનસિક ત્રાસથી છેટે રહેવામાં જ સાર હા ઉપનામ પણ જાણે બાલક જેવી નિર્દોષતા, મુગ્ધતા અને સરળતાનું પ્રતીક શાંતિપૂર્વક સંતોષથી અને નિર્મળ ચિતે રહેજે. તારા દિલમાં જે દુઃખ કે આનંદ છે તે કોઈને નહિ કહેતો. કવિ બાહ્ય જગતના ઉધામાથી ક્યારેક એમ લાગે કે આજે જરાક મૂડ ઠીક નથી. તો “ગુજારે જે શિરે. તારે મોટેથી ગાજો. તમને સંભળાય એ સ્વરે. રાગ તો યાદ છે ને! નિજાનંદ, આંતરજગતને બચાવવા કહે છે. અહીં આપણને કવિ રાજેન્દ્ર શાહનું ૩ આવી મળશે. બોલીએ ના કંઈ' અને ઝવેરચંદ મેઘાણીનું “એકલો' કાવ્ય યાદ આવે. તો ચાલો, મોટેથી ગાઈએ. “ગુજારે જે શિરે તારે...” કવિ ફરી ફરીને કહે છે, દિલની વાત દિલમાં જ રહેવા દેજે.દુઃખ અને આનંદ બન્ને તારાં છે. દિલમાં રાખજે. ઘણી વાર દુઃખ કહેવા જેવું નથી હોતું, છે.
SR No.525982
Book TitlePrabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1997
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy