SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૬-૯૭ સ્થૂલિભદ્ર વિશે ફાગુકાવ્યો | રમણલાલ ચી. શાહ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ફાગુકાવ્યો મુખ્યત્વે જૈન શ્રીયકને એ પ્રમાણે કરવું પડે છે. શકટાલના મૃત્યુ પછી શ્રીયકના સાધુકવિઓને હાથે લખાયાં છે. વસંતઋતુમાં, ફાગણ મહિનામાં ગાવા કહેવાથી રાજા ધૂલિભદ્રને બોલાવી મંત્રી થવા કહે છે, પરંતુ જે રીતે માટેના ફાગમાં શૃંગારરસના નિરૂપણને અવકાશ હોય એવાં જૈન ઘટનાઓ બની છે એથી સંસાર પ્રત્યે નિર્વેદ પામી ચૂલિભદ્ર તો દીક્ષા કથાનકોમાં નેમિનાથ અને રાજુલના કથાનક ઉપરાંત સ્થૂલિભદ્ર અને લેવાનો સંકલ્પ કરે છે. તેઓ આચાર્ય સંભૂતિવિજય પાસે દીક્ષા લે છે. કોશાનું કથાનક પણ જાણીતું છે. સૌથી વધારે ફાગુકાવ્યો નેમિનાથ અને દીક્ષા લીધા પછી અન્ય સ્થળે વિહાર કરતાં કરતાં તેઓ પાટલીપુત્ર રાજુલ વિશે લખાયાં છે અને તે પછી સ્થૂલિભદ્ર અને કોશા વિશે લખાયાં પધારે છે અને ત્યાં જ ચાતુર્માસ કરવાનો નિર્ણય કરે છે. ચાતુર્માસ છે. દરમિયાન પોતાના સંયમ જીવનની આરાધનાની કસોટીરૂપે એક શિષ્ય - અત્યાર સુધીમાં ચૂલિભદ્ર અને કોશા વિશેનાં જે ચાર ફાગુકાવ્યો કૂવાના કાંઠે, એક શિષ્ય સાપના દર પાસે અને એક શિષ્ય સિંહની ગુફા ઉપલબ્ધ છે તે કાલાનુક્રમે નીચે મુજબ છે. આ દરેક ફાગકાવ્યની પોતાની પાસે રહીને આરાધના કરવા માટે ગુરુ પાસે આજ્ઞા માગે છે અને ગુરુ કેટલીક વિશિષ્ટતા છે. આજ્ઞા આપે છે. તે વખતે સ્થૂલિભદ્ર પોતાના બ્રહ્મચર્યવ્રતની કસોટી માટે (૧) જિનપદ્મસૂરિકૃત 'ધૂલિભદ્ર ફાગ' કોશાને ત્યાં રહેવાનો આદેશ માગે છે. કોશાને ત્યાં ગયા પછી એનાં ઘણાં પ્રલોભનો છતાં સ્થૂલિભદ્ર વિચલિત થતા નથી. ચાતુર્માસના અંતે (૨) હલરાજકૃત “સ્થૂલિભદ્ર ફાગુ પેલા શિષ્યો જ્યારે પાછા ફરે છે ત્યારે ગુરુ મહારાજ “દુષ્કર'-અત્યંત (૩) જયવંતસૂરિકૃત “ચૂલિભદ્ર-કોશા પ્રેમવિલાસ ફાગ” કઠિન એવી સાધના તમે કરી એમ કહે છે, પરંતુ જ્યારે સ્થૂલિભદ્ર પાછા (૪) માલદેવકૃત “સ્થૂલિભદ્ર ફાગ' ફરે છે ત્યારે ગુરુ મહારાજ દુષ્કરદુષ્કર' એમ બે વાર બોલે છે. તે વખતે (સ્થૂલિભદ્ર વિશે બીજાં બેએક ફાગુકાવ્ય લખાયાં હોવાનો ઉલ્લેખ ઇર્ષ્યા અને દ્વેષથી પ્રેરાયેલો સિંહગુફાવાળો શિષ્ય તેની સામે વાંધો લે મળે છે પણ તેની હસ્તપ્રત વિશે નિશ્ચિત માહિતી મળતી નથી. એટલે છે. પોતે પણ કોશાને ત્યાં રહી શકે છે એમ કહે છે. એથી બીજા હાલ તે વિશે કશું લખી શકાય એમ નથી.) ચાતુર્માસમાં ગુરુ મહારાજ એને વેશ્યાને ત્યાં જવા માટે રજા આપે છે. સ્થૂલિભદ્ર અને કોશાના પ્રણયસંબંધને કારણે અને પછીથી તે જાય છે. પરંતુ વેશ્યાનું રૂપ અને હાવભાવ જોઈ પહેલે દિવસે જ તે સ્થૂલિભદ્ર પંચ મહાવ્રત અંગીકાર કરી, મુનિ થઈને, કોશાના ઘરે જ શિષ્ય ચલિત થઈ જાય છે અને ભાન ભૂલી જાય છે. પરંતુ વેશ્યા એને અવિચળ રહીને ચાતુર્માસ પસાર કરે છે એ ઐતિહાસિક કથાનકમાં વશ થતી નથી. તે કહે છે કે “મને તમારો ધર્મલાભ નહિ પણ શૃંગારરસ, વિશેષતઃ વિપ્રલંભ શૃંગારરસના અવકાશને કારણે તથા અર્થલાભ' જોઇએ. નાણાં વગર અને પ્રેમ કરીએ નહિ. માટે નાણાં સ્થૂલિભદ્ર કામદેવ જે ઉપર વિજય મેળવે છે એ સંયમશીલતાના કમાઈ લાવો.' એ માટે સાધુ નેપાળ જઈ દ્રવ્ય કમાઈને રત્નકંબલ મહિમાને કારણે જૈન સાધુ કવિઓને સ્થૂલિભદ્રનું કથાનક ફાગુકાવ્યમાટે ખરીદીને કોશાને ત્યાં આવે છે. પરંતુ કોશા એના ટુકડા કરી, પગ લૂછી વિશેષ અનુકૂળ થાય તેવું છે. તેને ખાળમાં નાખી દે છે અને કહે છે કે “શીલની કિંમત આગળ રત્નકંબલની કશી જ વિશાત નથી. એથી એ શિષ્યની આંખ ખૂલી જાય - સ્થૂલિભદ્રના જીવનની બધી વિગતોના કથન માટે ફાગુકાવ્યમાં જ અવકાશ નથી. એમના જીવનની સંક્ષિપ્ત રૂપરેખા આ પ્રમાણે છે: સ્થૂલિભદ્ર જે રીતે કામવાસના ઉપર વિજય મેળવે છે તે ખરેખર મગધ દેશમાં પાટલીપુત્રમાં નંદ નામનો રાજા રાજ્ય કરતો હતો. દુષ્કર દુષ્કર' કહેવાય એમ છે. એથી જ સ્થૂલિભદ્રનું નામ એને શકટાલ નામનો બુદ્ધિશાળી, વ્યવહારદક્ષ, નિર્ભય મંત્રી હતો. પ્રાતઃસ્મરણીય બની ગયું છે. ૮૪ ચોવીસી સુઘી એમનું નામ લોકો યાદ એની પત્નીનું નામ લક્ષ્મીવતી હતું. એમને બે પુત્રો હતા. મોટા પુત્રનું રાખશે. નામ સ્થૂલિભદ્ર અને નાનાનું નામ શ્રીયક હતું. એ નગરમાં કોશા નામની યુવાન જાજરમાન વેશ્યા રહેતી હતી. કોશાને જોઇ સ્થૂલિભદ્ર , મુનિ સ્થૂલિભદ્ર ભદ્રબાહુ સ્વામી પાસે પૂર્વોનો અભ્યાસ કરે છે. તેના પર મોહિત થઈ જાય છે અને પછી કોશાને ઘરે જ રહી જાય છે. ' પોતાને મળેલી સિદ્ધિથી સાધ્વી બહેનો આગળ ચમત્કાર કરી બતાવે છે. એમ કરતાં કરતાં બાર વર્ષ વીતી જાય છે. ભદ્રબાહુનો તે માટે ઠપકો મળતાં ક્ષમા માગે છે. ભદ્રબાહુ છેલ્લાં ચાર પૂર્વ માત્ર સૂત્રથી ભણાવે છે. - એક વખત વરરુચિ નામનો એક પંડિત પાટલીપુત્રમાં આવે છે અને રાજાને એકસોને આઠ નવા શ્લોક બનાવીને સંભળાવે છે. પરંતુ મંત્રી સ્થૂલિભદ્ર વિશે મધ્યકાલીન ગુજરાતીમાં રાસ, ફાગુ, છંદ વગેરે શકટાલ વરરચિને તરત પારખી જાય છે. શકટાલની ઇચ્છા નથી તો પણ જાય છે હની ઇચ્છા નથી તો પણ પ્રકારની ઘણી કૃતિઓની રચના થઇ છે. તે વરરુચિને દાન આપવા માટે રાજાને કહે છે. પરંતુ પછીથી વરરચિ (૧) જિનપસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર ફાગ’ રોજ આવી જૂના નવા શ્લોક સંભળાવવા લાગે છે અને રાજા રોજ દાન પ્રાચીન ફાગુકાવ્યોમાં જૂની ગુજરાતી ભાષાની, આરંભના કાળની, આપે છે. એથી શકટાલ રાજાને અટકાવે છે કે આ રીતે તો ભંડાર ખલાસ કૃતિઓમાં જિનપદસૂરિકૃત ‘સ્થૂલિભદ્ર ફાગ’ની ગણના થાય છે. થઇ જશે. આથી વરરચિસાથે શકટાલને વેરબંધાય છે. વરરચિ પોતાના સ્થૂલિભદ્ર વિશેનાં ફાગુકાવ્યોમાં આ કૃતિની પૂર્વેની કોઈ ફાગુતિ હજુ વિદ્યાર્થીઓ દ્વારા એક શ્લોક ઠેરઠેર બોલાવી રાજાના મનમાં સંશય પેદા સુધી જાણવામાં આવી નથી. એટલે સ્થૂલિભદ્ર વિશેનાં ફાગુકાવ્યોમાં કરે છે. એ શ્લોકમાં કહ્યું છે કે “શકટાલ રાજાને મરાવી નાખી પોતાના જૂની ગુજરાતી ભાષામાં આ પ્રથમ કૃતિ છે. (આ ફાગુકાવ્ય ડૉ. પુત્ર શ્રીયકને ગાદીએ બેસાડશે.' ભોગીલાલ સાંડેસરાએ સંપાદિત કરેલા પ્રાચીન ફાગુ કાવ્યસંગ્રહમાં રાજાને પોતાનો વહેમ સાચો લાગે છે અને શકટાલ અને એના છપાયું છે.) આ ફાગુકાવ્યમાં કવિએ પોતે અંતે નીચે પ્રમાણે નિર્દેશ કર્યો કુટુંબનું નિકંદન કાઢી નાખવા વિચાર કરે છે. આ વાતની ગંઘ આવતાં છે; શકટાલ પોતે જ શ્રીયકને સમજાવે છે કે રાજાની સભામાં શ્રીયકે પિતા ખરતર ગચ્છિ જિનપદ્મસૂરિકિય ફાગુ રમેવલ, શકટાલનું મસ્તક છેદી નાખવું. એમ કરવાથી કુટુંબ બચી જશે. ન છૂટકે ખેલા નાચ ચૈત્રમાસિ ગિહિ ગાવેવલ. છે.
SR No.525982
Book TitlePrabuddha Jivan 1997 Year 08 Ank 01 to 12
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1997
Total Pages148
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy