________________
પ્રબદ્ધ જીવન
. તા. ૧૬-૧-૯૭.
Bરટેબલ ટ્રસ્ટ દ્વારા
અને પાલઘર તારો દ્વારા છેલ્લા
અને સિત્તેર
ના પોતાના આપી દીધું
સારવાર આપે છે. સેંકડો દર્દીઓએ અત્યાર સુધીમાં લાભ લીધો છે. મેં સંઘનું પ્રમુખપદ સ્વીકાર્યું ત્યારે સંકલ્પ કર્યો હતો કે એક તંદુરસ્ત બહારગામથી અને વિદેશોમાંથી દર્દીઓ સંઘના કાર્યાલયમાં સારવાર પ્રણાલિકા પાડવા માટે દસ વર્ષથી વધુ આ સ્થાન પર રહેવું નહિ. પણ માટે આવે છે. રાજકોટ, સૂરત વગેરે સ્થળે એ માટે ખાસ કેમ્પનું દર વર્ષે જ્યારે જ્યારે નિવૃત્ત થવાની દરખાસ્ત મિત્રો સમક્ષ મૂકતો, આયોજન થયું હતું. સંઘને ગૌરવ અપાવે એવી આ એક મહત્ત્વની લેખિત રાજીનામું પણ આપતો ત્યારે ત્યારે બધાંના આગ્રહને વશ થઈ પ્રવૃત્તિનો ઉમેરો થયો છે. સંઘ દ્વારા નેત્રયજ્ઞોનું આયોજન થયું. તદુપરાંત મારે ચાલુ રહેવું પડતું. મારે મારો સંકલ્પ અમલમાં મૂકવો જ જોઈએ. અંઘ અને અન્ય અપંગોને સ્ટોલ, ટેલિફોન બૂથ, સીવવાના સંચા વગેરે એવો આગ્રહ મારાં પત્ની, પુત્રી અને પુત્ર વખતોવખત કરતાં રહ્યાં. ' અપાવવાની યોજના હાથ ધરાઈ. સાપુતારાની ઋતંભરાની આદિવાસી મિત્રોના આગ્રહને વશ થઈ હું ચાલુ રહેતો તે તેઓને ગમતું નહિ. ગયે વિદ્યાર્થિનીઓને સહાય કરવામાં આવી. ત્યારપછી પર્યુષણ દરમિયાન વર્ષે મારી પુત્રી ચિ. શૈલજાએ સૂચન કર્યું, “પપ્પા , પ્રમુખસ્થાને ચાલુ ફંડ એકત્ર કરીને, વડોદરાના શ્રમમંદિરને, ગોરજના મુનિસેવા રહેવા માટે આગ્રહ તો બધાં તમને દર વર્ષે કર્યા કરશે જ. મારે માનો આશ્રમને, ચિખોદરાની આંખની હોસ્પિટલને, પિંડવડના સર્વોદય તો તમે બધા જ લઈ લો, એ પછી એની મેળે રસ્તો નીકળશે. તમે પરિવાર ટ્રસ્ટને, રાજેન્દ્રનગરના કુષ્ઠરોગ સેવાયજ્ઞને, વીરનગર પ્રમુખપદે રહ્યા વગર પણ ક્યાં સંઘ માટે કામ નથી કરી શકતા?' મને (સૌરાષ્ટ્ર)ની શિવાનંદ મિશન હોસ્પિટલને, આણંદની દરબાર ચિ. શૈલજાનું સૂચન તદ્દન વ્યાજબી લાગ્યું અને બહુ ગમી ગયું. તરત ગોપાળદાસ ટી. બી. હોસ્પિટલને, માંગરોળની આર્યવાહિનીને, મેં પચ્ચખ્ખણ લીધાં કે હવે સિત્તેરમું વર્ષ પૂરું થાય એટલે સંઘમાંથી કોબાની કસ્તુરબા ટ્રસ્ટની મહિલાઓને એમ જુદી જુદી સંસ્થાઓને પ્રમુખપદેથી નિવૃત્ત થઇ જવું જ.’ કેટલાક મિત્રોને એ પછી એ વિશે માતબર રકમની સહાય કરવામાં આવી છે. ડૉ. કુમુદ પ્રવીણ મહેતા વાત કરી. કોઇએ ગંભીરતાથી એ વાત લીધી નહિ. પણ જેમ જેમ સમય ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મોતિયાનાં મફત ઓપરેશનની યોજના હાથ ધરાઈ નજીક આવતો ગયો અને એક પછી એક મિત્રોને સમજાવતો ગયો તેમ છે અને ધરમપુર તાલુકામાં અને પાલઘર તાલુકામાં ચામડીના રોગ તેમ મારી વાત સ્વીકારાવા લાગી. એ રીતે તારીખ ત્રીજી ડિસેમ્બર માટેના કેમ્પનું આયોજન થયું છે. કરુણાની પ્રવૃત્તિઓ દ્વારા છેલ્લા ૧૯૯૬ના દિવસે મને સિત્તેર વર્ષ પૂરાં થતાં હોઈ રાજીનામું લખીને દાયકામાં સંઘને એક નવું જ પરિમાણ સાંપડ્યું છે. જુદી જુદી યોજનાઓ આપી દીધું અને તા. ૬ ઠ્ઠી ડિસેમ્બરની મિટીંગમાં એ સ્વીકારાઈ ગયું. માટે દાતાઓ દ્વારા મેળવાયેલી દાનની રકમ ઉપરાંત સંઘના પોતાના હું મારી બાધા પ્રમાણે નિવૃત્ત થઈ ગયો. અલબત્ત, સંઘ દ્વારા ચાલતી ફંડમાંથી ગુજરાતી સાહિત્ય પરિષદ, યુસુફ મહેરઅલી સેન્ટર, જૈન પર્યુષણ વ્યાખ્યાનમાળા તથા “પ્રબુદ્ધ જીવન’ની જવાબદારી અનુકૂળતા ક્લિનિક, નાણાવટી હોસ્પિટલ, સર્વોદય પરિવાર ટ્રસ્ટ, એનાર્ડ મુજબ વહન કરવાનું ચાલુ રાખવાનું મેં મિત્રોને જણાવ્યું છે. ફાઉન્ડેશન, ગુજરાત બિરાદરી, રોમંદ મેડિકલ ટ્રસ્ટ વગેરે સંસ્થાઓને મારા મિત્ર. સંઘના સક્રિય કાર્યકર, જૈન સોશ્યલ ગ્રુપ (સાઉથ)ના કરાયેલી આર્થિક સહાયની રકમ મળીને રૂપિયા એક કરોડ કરતાં વધુ વર્ષો સુધી પ્રમુખ, સંઘના નેત્રયજ્ઞોના આયોજક, ફંડફાળા માટેના
મનું માનવતા અને કરણાનું કાર્ય સંઘ દ્વારા છેલ્લા દસબાર વર્ષમાં થયું સંયોજક. ઉદારદિલ શ્રી રસિકલાલ લહેરચંદ શાહની સમિતિના છે. સંઘની આ જેવી તેવી સિદ્ધિ નથી.
- સભ્યોએ સર્વાનુમતે વરણી કરી. સંઘમાં હોદેદારોના પરિવર્તનની અન્ય પ્રવત્તિઓમાં પરિસંવાદો યોજાયા. મારા મિત્ર શ્રી શૈલેશ દિશામાં એક યોગ્ય પગલું ભરાયું અને મારો ભાર હળવો થયો એથી કોઠારીની પ્રેરણાથી વિજય વલ્લભસૂરિ સ્મારક વ્યાખ્યાનની યોજના અને અત્યંત આનંદ થયો. થઈ. સોપાન પારિતોષિક અને ધીરજલાલ ધનજીભાઈ પારિતોષિકની
- શ્રી મુંબઈ જૈન યુવક સંઘ જૈનોની એક અગ્રણી સંસ્થા છે. સ્વ. યોજના થઇ. પત્રકાર એવોર્ડ માટે વિચારાયું. ચારે બાજુથી આર્થિક
મણિલાલ મોકમચંદ શાહ, સ્વ. પરમાનંદ કાપડિયા, સ્વ. ખીમજી સહાય મળતી ગઇ. અમદાવાદથી શ્રી કમળાબહેન સુતરિયાએ પોતાનો
માંડણ ભુજપુરિયા, સ્વ. ટી. જી. શાહ, સ્વ. ચંદુલાલ વકીલ, સ્વ. ફૂલેટ સંઘના નામે કરી આપવાની દરખાસ્ત મોકલાવી. શ્રીમતી
દીપચંદ ટી. શાહ, સ્વ. વ્રજલાલ મેઘાણી, સ્વ. વેણીબહેન કાપડિયા, વિદ્યાબહેન મહાસુખભાઈ કામદારે “મહાવીર વંદના'ના કાર્યક્રમ માટે
સ્વ. લીલાવતીબહેન, સ્વ. રતિલાલ ચીમનલાલ કોઠારી, સ્વ. ત્રણ લાખ રૂપિયા જેટલી માતબર રકમ આપી. '
ચીમનલાલ ચકુભાઈ શાહ વગેરે સમાજના અગ્રગણ્ય કાર્યકર્તાઓના સંઘ દ્વારા બહારગામ યોજાતા નેત્રયજ્ઞ, હાડકાં કે ચામડીના દર્દોના
કાર્યથી તથા સ્વ. કાકા કાલેલકર, સ્વ. પંડિત સુખલાલજી, સ્વ. પ્રો. કેમ્પ, સંસ્થાઓની મુલાકાત વગેરે માટે પ્રવાસફંડની યોજના થઈ કે જેથી
ગૌરીપ્રસાદ ઝાલા વગેરેની પ્રેરણાથી પોષણ-સંવર્ધન પામેલા સંઘને સંઘને માથે કશો આર્થિક બોજો ન રહે એ રીતે હોદેદારો, કાર્યકર્તાઓ વગેરે તે સ્થળોની મુલાકાત લઈ શકે. છેલ્લાં બાર તેર વર્ષમાં એ રીતે
સારું પીઠબળ મળ્યું અને એથી જ છ દાયકા પછી પણ સંઘનું સમાજમાં પચાસથી વધુ પ્રવાસનું આયોજન થયું હતું.
ગૌરવવભર્યું પ્રતિષ્ઠિત સ્થાન રહ્યા કર્યું છે. એ તથા અન્ય સર્વ વડીલ સંઘની પ્રવૃત્તિઓનો જેમ વિકાસ થયો તેમ કાર્યકર્તાઓની સંખ્યા મહાનુભા
મહાનુભાવો પ્રત્યે અને સૌ મિત્રો પ્રત્યે મારી કૃતજ્ઞતાની લાગણી દર્શાવું વધતી ગઈ. દરેકને સમિતિમાં સ્થાન આપવાની આવશ્યકતા જણાતાં . અને વધુમાં વધુ વ્યક્તિઓનો સહકાર મેળવવાના હેતથી સમિતિના સંઘ ઉત્તરોત્તર પ્રગતિ કરતો રહેશે જ એ વિશે મને પૂરી શ્રદ્ધા છે નિમંત્રિત સભ્યોની સંખ્યા વધતી ગઈ. એ રીતે કાર્યવાહક સમિતિમાં અને મારી અંતરની શુભેચ્છા છે. નિમંત્રિત સભ્યો મળીને સવાસો સભ્યો જેટલી સંખ્યા થઈ ગઈ. शिवमस्तु सर्व जगतः । ફંડફાળા માટે પણ એ ઉપયોગી થઇ. સંઘનું કાર્યાલય આમ વિવિધ
[ રમણલાલ ચી. શાહ પ્રકારની પ્રવૃત્તિઓથી ગાજતું થઇ ગયું. એકલે હાથે આ બધાં કામ થઈ શકે નહિ. એ માટે કેટલા બધાંનો પ્રેમભર્યો સહકાર મને મળતો રહ્યો,
જેન લગ્નવિધિ બધાંનો નામોલ્લેખ કરવા જાઉં તો યાદી ઘણી મોટી થાય અને છતાં
સંયોજક, અજાણતાં કોઈક નામ રહી પણ જાય. એ સર્વનો હું અત્યંત ત્રણી છું.
ડૉ. રમણલાલ ચી. શાહ શ્રી મુંબઈ જૈન યુવક સંઘે મારા જીવનના ઘડતરમાં ઘણું મહત્ત્વનું પ્રદાન કર્યું છે. એ માટે સંઘનો હું સદાય ઋણી રહીશ.
કિંમત રૂપિયા પચીસયુવાન વયે જ એક નિયમ મેં કર્યો હતો કે ચૂંટણી લડીને, કોઈકને આ પુસ્તિકાની નકલ સંઘના કાર્યાલયમાંથી મળી શકશે. પરાજિત કરીને કોઈ પણ સંસ્થામાં કોઈ પણ પદ મેળવવું નહિ. સંઘનું
[મંત્રીઓ પ્રમુખપદ અણધાર્યું અનાયાસ સર્વાનુમતિથી મળી ગયું હતું.